Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text ________________
-
-
શ્રી સંયતાધ્યયન-૧૮ બીજા ચક્રવર્તી સગર મહારાજા છેડીને તથા સંયમસામ્રાજ્ય સંપૂર્ણ સાધીને મુક્તિનગરમાં પહોંચ્યા. (૩૫-પ૭૪)
चइत्ता भारह वासं, चक्कवट्टी महिड्ढीओ । पव्वज्जमब्भुवगओ, मघव नाम महायसो ॥३६॥ त्यक्त्वा भारत वर्ष, चक्रवर्ती महद्धिकः । प्रव्रज्यामभ्युगतः, मघवः नाम महायशाः ॥३६॥
અથ-મહા યશસ્વી મહદ્ધિક મઘવ નામના ત્રીજા ચક્રવર્તી, ભરતક્ષેત્રની ષટું ખંડની ઋદ્ધિનો ત્યાગ કરી प्रबन्याने स्वी४४२ना२ च्या. (३१-५७५)
सणंकुमारो मणुस्सिदो, चक्कवट्टी महिडूढीओ । पुत्त रज्जे ठवित्ता णं, सोवि राया तब चरे ॥३७॥ सनत्कुमारो मनुष्येन्द्रः, चक्रवर्ती महद्धिकः । पुत्र राज्ये स्थापयित्वा खलु, सोऽपि राजा तपोऽचरत् ।।३७।।
અથ–મનુષ્યના ઈન્દ્ર મહદ્ધિક સનકુમાર ચકવતીએ, પિતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપિત કરી यारित्रनी सुन्या३३५ साधना ४री ती. (३७-५७६)
चइत्ता भारह वासं, चकवट्टी महिड्डीओ। संती संतीकरो लोए, पत्तो गइमणुत्तर ॥३८॥ त्यक्त्वा भारत वर्ष, चक्रवर्ती महद्धिकः । शान्तिः शान्तिकरो लोके, प्राप्तो गतिमनुत्तराम् ॥३८॥
અથ–લેકમાં શાંતિ કરનારા મહર્દિક પાંચમા ચક્રવતી અને સેલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ પ્રભુએ, ષટું ખંડની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336