Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text ________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૨૧૧ एवं नाणेण चरणेण, दंसणेण तवेण य । भावणाहि य सुद्धाहि, सम्मं भावित्तु अप्पयं ॥९४॥ बहुयाणि उ वासाणि, सामण्णमणुपालिया। मासिएण उ भत्तेण, सिद्धि पत्तो अणुत्तरं ॥ ९५ ॥
॥ युग्मम् ॥ एवं ज्ञानेन चरणेन, दर्शनेन तपसा च । भावनाभिश्च शुद्धाभिः, सम्यग्भावयित्वाऽऽत्मानम् ।।९४॥ बहुकानि तु वर्षाणि, श्रामण्यमनुपाल्य । मासिकेन तु भक्तेन, सिद्धि प्राप्तोऽनुत्तराम् ॥१५॥
॥ युग्मम् ॥ અર્થ-આ પ્રમાણે જ્ઞાન–ચારિત્ર-દર્શન–તપથી શુદ્ધ (નિયાણા વગરની) વ્રત વિષયક કે અનિત્યત્વ આદિ ભાવનાએથી આત્માને સારી રીતિએ તન્મય બનાવી, ઘણા વર્ષો સુધી શ્રમણપણાનું પાલન કરી અને ભક્તપ્રત્યાખ્યાન રૂપ એક માસનું અનશન કરી શ્રી મૃગાપુત્ર મહર્ષિ અનુત્તરसिद्धिगतिने पाभ्या. (८४+६५-६८७+९८८)
एवं करन्ति संबुद्धा, पण्डिया पवियवखणा। . विणिअट्टन्ति भोगेसु, भियापुत्ते जहा रिसी ॥ ९६ ॥ एवं करन्ति संबुद्धा, पण्डिता प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यो, मृगापुत्रो यथर्षिः ॥९६॥
અર્થ–આ પ્રમાણે શ્રી મૃગાપુત્ર મહર્ષિનું ઉદાહરણ લઈ, સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણે ઉત્તમ પ્રવૃત્તિ કરે छ तथा लोगोथी निवृत्त भने छे. (८६-६८८)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 329 330 331 332 333 334 335 336