Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
જમીન લેવાઈ ગઈ છે, તીર્થોધ્ધાર ચાલુ છે માટે જ શ્રી સાવત્થી (શ્રાવસ્તી) મહાતીર્થ
મહિમા - ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથપ્રભુના ચ્યવન–જન્મદીક્ષા કેવળજ્ઞાન કલ્યાણકથી પવિત્ર 2 શ્રી શાંતિનાથપ્રભુ આદિએ પધારીને. ૭ શ્રી મુનિસુવ્રતસ્વામિના સમયમાં ખંધઋષિના પ૦૦ શિષ્યોએ મોક્ષ પ્રાપ્ત કરીને. ૭ મહાવીર સ્વામીએ ચાતુર્માસ સાથે અનેક પ્રકારના તપ કરીને અને અને કોને દીક્ષા આપી અનેકવાર સમવસમરણ થયેલ. પ્રભુએ અનેકવાર અહીં પધારી આ તીર્થભૂમિને પાવન કરેલ. • સાધ્વીશ્રી પ્રિયદર્શનાશ્રીજીએ સર્વ સાધુ-સાધ્વીજીને પ્રતિબોધિત કરીને પ્રભુ મહાવીરની સેવામાં મોકલેલ, ફક્ત જમાવી વિપ્રતિપન રહેલ. , ગોશાળાએ પ્રભુ મહાવીર ઉપર તેજલેશ્યા અહિયા મૂકેલ. તેજલેશ્યાના કારણે સમવસરણમાં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ બને મુનિવરે સ્વર્ગવાસી બનેલ. • ભગવાન શ્રી પાર્શ્વનાથના સંતાનીય કેશકુમાર શ્રમણ અને ગૌતમ ગણધરના શાસ્ત્રાર્થ મિલન અત્રે થયેલ અને પાંચમા મહાવ્રતનો સ્વીકાર કરેલ.
ઉદ્ધાર:-આ પરમપાવન કલ્યાણભૂમિ ખંડેરભૂમિ અને વિચ્છિન્ન અવસ્થામાં રહે તે પ્રત્યેક ધર્મપ્રેમી માટે દુઃખની વાત છે. તે માટે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રકરસુરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં તીર્થોધ્ધાર કરાવવાનો નિર્ણય લઈને કમટિની સ્થાપના કરેલ.
વિનંતિતીર્થભૂમિ પર ભવ્ય જિનમંદિર-ધર્મશાળા-ભોજનશાળા આદિ બનાવવાનો નિર્ણય થયેલ છે, તે આ તીર્થભૂમિના જિર્ણોધ્ધારમાં દાનવીરને દિલ ખોલીને દાન આપવા વિનંતિ છે. સાધારણ ખાતા માટે મહિનાવાર ખર્ચ પણ સ્વીકારાય છે, અને તેઓશ્રીનું નામ બોર્ડ ઉપર રહેશે. એક મહિનાના રૂ. ૨૫) માણેકચંદ બેતાલી–મદાસ દેવચંદ મીશ્રીમલ-બેંગ્લર.. (પ્રમુખ)
(ઉપપ્રમુખ) સુરેન્દ્રસિંહ ઠા-આગ્રા કે. હિમનલાલજી (વ્યવસ્થાપક)
(ખજાનચી) કઠારી લક્ષ્મીચંદ બેંગ્લોર મદદ મેકલવાનું સ્થળ -
શ્રી સાવથી જૈન શ્વેતામ્બર તીર્થોદ્ધારક કમીટિ - સંધવી છે. હિંમતમલજી- બંગારપેટ (જી. ડોહાર ) (કર્ણાટક)
Jain Educationa International
For Personal and Private Use Only
deine benzerg