________________
૬૮
૧|-|/૨૩,૨૮ કહ્યા - તેમાં સંયત બે ભેદે - સરાગ અને વીતરાગ. સરગસંયત બે ભેદે - પ્રમg, અપ્રમત.
- તો પણ અહીં કૃષ્ણ, નીલ લેગ્યા દંડકમાં તે ન કહેવું કેમકે કૃષ્ણ, નીલલેશ્યા ઉદયે સંયમનો અસંભવ છે. કેમકે કૃણાદિ દ્રવ્યની સમીપતાથી ઉત્પન્ન ભાવલેણ્યામાં સંયમ હોતો નથી. વળી કહે છે - કાપોતલેશ્યા દંડક નીલાદિ વેશ્યા દંડકવતુ જાણવો. વિશેષ એ કે – નારકપદના વેદના સૂત્રમાં નાકો ઔધિક દંડ માક કહેવા. તે આ રીતે - નાસ્કો બે ભેદે - સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. અસંડી પ્રથમ પૃથ્વીમાં ઉત્પન્ન થતા હોવાથી તેમને કાપોતલેશ્યાનો સંભવ છે.
ૌધિક દંડ માકક તેજો, પાલેશ્યાવાળાને બે દંડક કહેવા. જીવોને લેણ્યા આ પ્રમાણે છે – નારક, વિક્લેન્દ્રિય, વાયુને પ્રથમની પ્રણ લેયા જ છે. ભવનપતિ, પૃથ્વી, પાણી, વનસ્પતિ, વ્યંતરોને પહેલી વાર લેગ્યા છે. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યોને છ લેશ્યા છે. જ્યોતિકોને તેજોલેસ્યા અને વૈમાનિકોને ત્રણ પ્રશસ્ત લેશ્યા છે.
કહ્યું છે - ભવનપતિ, વ્યંતરોને કૃણાદિ ચાર વૈશ્યા છે, જ્યોતિક, પહેલાબીજા કો તેજોલેશ્યા જાણવી. ત્રીજાથી પાંચમાં કલો પાલેશ્યા અને પછીનાને શુકલ લેશ્યા જાણવી. - તથા -
પૃથ્વી, પાણી, બાદર તથા પ્રત્યેક વનસ્પતિમાં ચાર વેશ્યા અને ગર્ભજ તિર્યંચા તથા મનુષ્યને છે, બીજાને ત્રણ વૈશ્યા હોય. માત્ર ઔધિક દંડકમાં કિયાસુગમાં સરાગ, વીતરાગ મનુષ્યો કહ્યા તે અહીં ન કહેવા. કેમકે તેજો અને પડામાં વીતરાગત ન સંભવે. પ્રમત અને અપ્રમત મનુષ્યો તો કહેવાના છે, તે માટે સંગ્રહગાથા કહી છે તેનો અર્થ કહેવાયો છે છતાં સુખ બોધાયેં કહે છે –
| [૨૮] દુ:ખ અને આયુ ઉદીર્ણ વેદાય છે, તે એકવચન બહુવચનથી ચાર દંડક તથા નૈરયિકો શું સમાહારા છે આદિ પ્રશ્નો.
અહીં નાસ્કો સલેશ્ય કહ્યા, હવે લશ્યાનું નિરૂપણ કરે છે – • સૂત્ર-૨૯ :
ભગવન / વેશ્યાઓ કેટલી કહી છે ? ગૌતમ વેચ્યા છ કહી છે, તે પpવણા સૂગ ઉદ્દેશો-ર, વેશ્યાપદનો “ઋદ્ધિ’ સુધી કહેવો.
• વિવેચન-૨૯ :
આત્મા સાથે કર્મ પુદ્ગલોને ચોંટાડે તે વેશ્યા. તે યોગના પરિણામરૂપ છે. યોગનિરોધથી લેયાનો અભાવ છે. યોગ એ શરીર નામકર્મની પરિણતિ વિશેષ છે. પન્નવણાના લેશ્યાપદના ચાર ઉદ્દેશામાં અહીં બીજો ઉદ્દેશો લેવો. -x - લેસ્યાનું સ્વરૂપ બહદ્ધિની વક્તવ્યતા સુધી જાણવું. સંક્ષેપથી આ પ્રમાણે - લેશ્યા કેટલી કહી છે ? લેહ્યા છ કહી છે - કુણવૈશ્યાદિ. એમ સર્વત્ર પ્રશ્નોત્તર કહેવા. નૈરયિકોને કુણાદિ | ત્રણ, તિર્યંચોને-૬, એકેન્દ્રિયોને-૪, તેઉવાયુ, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયોવાળાને-3, પંચેન્દ્રિયતિર્યંચો-૬ વેશ્યા ઇત્યાદિ કહેવું. - ચાવતુ - ભગવાન ! આ કૃષ્ણ યાવત્
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શુક્લ લેયાવાળામાં કોણ કોનાથી ઓછી કે વધુ ઋદ્ધિવાળા છે ? - x -
• સૂત્ર-3૦ -
ભગવન અતીતકાળમાં આદિઠ જીવને સંસાર સંસ્થાનનો કાળ કેટલા ભેદ કહ્યો ? ગૌતમાં ચાર પ્રકારે કહ્યો. નૈરયિક, તિર્યચ, મનુષ્ય, દેવસંસાર સંસ્થાનકાળ. -- ભગવન નૈરયિક સંસાર સંસ્થાનકાળ કેટલા પ્રકારે કહ્યો? ગૌતમ! ત્રણ પ્રકારે - શુન્ય, અશુન્ય, મિશ્ર-કાળ. - - તિર્યચોનિક સંસારનો પન-ગૌતમ ! બે પ્રકારે છે - આશૂન્યકાળ, મિશ્નકાળ. મનુષ્ય અને દેવો નૈરયિકવ4 જાણવા..
નૈરયિક સંસારસંસ્થાનકાળમાં શૂન્ય, અશુન્ય, મિશ્રમાં કોણ કોનાથી ઓછો, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડો અશૂન્યકાળ, તેનાથી મિક્ષકાળ અનંતગુણ, તેનાથી શૂન્યકાળ અનંતગુણ છે. તા તિચિયોનિક સંસાર સંસ્થાનકાળમાં આશૂન્યકાળ થોડો, મિશ્રકાળ તેનાથી અનંતગુણ છે. મનુષ્યો અને દેવોના સંસાર-સંસ્થાનકાળની જૂનાધિકતા નૈરયિકવતુ જાણવી.
ભગવન / નૈરવિકથી દેવ પર્યન્ત સંસાર સંસ્થાનકાળમાં યાવતું કોણ વિશેષ છે ? ગૌતમ ! સૌથી ઓછો મનુષ્ય સંસાર સંસ્થાનકાળ છે, નૈરયિક તેનાથી અસંખ્યાતગુણ, તેનાથી દેવનો અસંખ્યાત ગુણ, તિચિયોનિકોનો તેનાથી અનંતગુણ છે.
• વિવેચન-30 -
પશુઓ પશુપણું પામે છે” એવા વચનથી જે એવું માને છે કે અનાદિ સંસારમાં જીવની સ્થિતિ એક પ્રકારે છે, તેના બોધ માટે આ સૂત્ર છે. વિશેષ છે - નાચ્છાદિથી વિશેષણય જીવ લેવો. અનાદિ અતીતકાળમાં, ઉપાધિ ભેદથી કેટલા પ્રકારે સંસારસંસ્થાન કાળ છે ? એકથી બીજા ભવમાં સંચરણ સંસાર. સંસ્થાના એટલે રહેવું. વાત - અવસર. આ જીવ ભૂતકાળમાં કઈ-કઈ ગતિમાં હતો ? ઉપાધિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં નાકભવ સંબંધી સંસાર-અવસ્થાનકાળ ત્રણ બેદે - ઇત્યાદિ સૂત્રાર્થ પ્રમાણે જાણવું. - ૪ -
તેમાં અશૂન્યકાળનું સ્વરૂપ કહે છે – કેમકે અશૂન્યકાળ સ્વરૂપ જ્ઞાન પછી બીજા બે કાળ સુખે સમજાય છે. વર્તમાનકાળમાં સાતે પૃથ્વીમાં જે નારકો વર્તે છે, તેમાંથી જ્યાં સુધી કોઈ ઉદ્વર્તે નહીં અને બીજો કોઈ ઉત્પન્ન ન થાય, પણ જેટલા છે તેટલા જ રહે, તે કાળ નારકોને આશ્રીને શૂન્યકાળ કહેવાય. * * *
મિશ્રકાળનું સ્વરૂપ - તે જ નારકોમાંથી એક, બે, ત્રણ એમ કરીને બધાં ઉદ્ધત થાય અને જયાં સુધી તેમાં છેવટે એક નાક બાકી છે ત્યાં સુધી મિશ્રકાળ, એ કે બાકી ન રહે અને વર્તમાન સમયના બધાં નારકો ઉતૃત થાય તે શૂન્યકાળ. • X - X -
આ મિશ્રનાક સંસાર અવસ્થાનકાળનું વિચારણા સૂગ વાતમાનિક નાક ભવને આશ્રીને પ્રવર્તેલ નથી, પરંતુ વર્તમાન નારક જીવોની બીજી ગતિના ગમન વડે