________________
અને લમીસાગરસૂરિના મુખથી વૈરાગ્યમય ઘાણાજ સરસ ઉપદેશ શ્રવણ કર્યો.
હવે વૃદ્ધિસાગરસૂરિની પાટને ત્યાગી, વૈરાગી અને ગંભીરાદિ ગુણવાળા લક્ષમીસાગરસૂરિ દીપાવવા લાગ્યા.
માણિકભાગ્યના પ્રશિષ્ય અને પં. ચતુરભાગ્યના શિષ્ય દીપસેભાગે આ રાસ રમે છે.
- ૧ આ માણિજ્યસૌભાગ્ય તે છે કે જહેઓ લાવણ્યસૈભાગ્યના શિષ્ય થતા હતા. આ લાવણ્યસભાગે સં. ૧૮૨૯ ના આ સુ. ૧૧ને રવિવારના દિવસે માણિજ્યસે ભાગ્યને ભણવા માટે ભક્તામર સ્તોત્રનો ટો લખ્યા હતા. આ ટબાની અંતમાં લાવણ્યસૈભાગ્ય પિતાને ૫. દેવસૈભાગ્યગણના પ્રશિષ્ય અને પં. રતભાગ્યગણિના શિષ્ય તરીકે ઓળખાવે છે. આની એક પ્રતિ પૂના-ડેક્કન કોલેજ લાયબ્રેરીમાં છે.
(૫૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org