Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 222
________________ ૧૦૪ છે. હાલ શા રાગ આસાઉરી. ચિત્ત ચેષે મનભાવતું સેહઈ ગ૭પતિ રાયાં છે; - રાયનિ પાય નામઈ નરશૃંદ છે. રયણ માણિક મતીયડે સેહાસિણિ વધાવિ જી; વધાવઈ નિ ગુણ ગાઈ શ્રીગુરૂતણ છે. ૧૦૫ ભવિક જીવ તારણ તરણ એહવા પુરૂષ અવતરી છે; અવતરીને અલંકરિયા ગુણછત્રીસે કરી છે. ૧૦૬ ઓસવંશિ સહ ભાવડનંદન ભરમાદે ઊયરિ મહારજી; મલ્હાર નિ સાર સૂરીપદ સોભતું છે. ૧૦૭ સિંહથિં પૂજિં નામ ઠવિઉ વિજયરાજસૂરિંદ છે; સુરિંદનઈ ઇંદ સોહઈ સુરગણુમાહિ છે. ૧૦૮ શ્રીશ્રીમાલી ખ્યાતિ નિરમલી સાહ દેવા કેર મલ્હાર છે; મહાર નિ માત દેવલદેઈ જનમીયા જી. ૧૦૯ ઉવયા વિદ્યાસાગરૂ તુમ્હ સાધુસિરોમણિ કહીઈ જી; કહીઈ નિ સુષ લહઈ તુમ્હ દરિસણિ જી. ૧ ઉત્તમ સાધુ જયવલ્લભ એવી મમતા માયા નહીં રતી જી; યુગપતિ ધયાન ધરઈ શ્રીજિનતાણું છે. ૧૧૧ શ્રતપ્રદ વિશાલસુંદરૂ અમરહરષ અમવિજઈ અભિરામજી; વિનયભાવપંડિત પ્રધાન પૂજ્યતણું જી. શ્રીપતિત્રષિ શ્રીકણષિ જોડ ઉદયજઈ લટકણઋષિ; લક્ષ્મીરૂચિ રૂપુત્રષિ ઉદયવર્ધ્વન જી. ૧૧૩ ઉદઈવંતુ ઉદઈવદ્ધન સંઘહર્ષ વિમલદાન જી; દાન નઈ માન લહઈ પૂજ્ય પાસિં છે. ૧૧૪ લાવણ્યધર્મ સૂરચંદ રષિવિશાલ લાપુરષિ વદ્ધમાન છે વર્તમાન નઈ માન લહઈ પૂજ્ય પાસઈ છે. ૧૧૫ ( ૧૨૫ ) ૧૧૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236