________________
દમણ માહિમ, અગાસી, વસઈ,ચિહલ, કલોલ, મલાબાર, દીવ, માંગર, ઘોઘા અને હરમજ વિગેરે.
અત્તમાં સં. ૧૫૭ના ચૈત્ર શુદિપના દિવસે સૂરિજી વગે પધાર્યા.
આણંદવિમલસૂરિ પછી હેમના પટેધર શ્રીવિજયધનસૂરિ થયા. * આ પછી કવિએ આણંદવિમલસૂરિના શિષ્ય પરિવારનાં નામ આપ્યાં છે. જેમાં અંતે જઈ જણાવ્યું છે કે –
સાધુ સાધવી થઈ કહું સઇ પાંચસિ માજનિ એહ. પરિવાર શ્રીપૂજયતણું દિવંતુ દિનિ દિનિ તેહ.” સં. ૧૫ર
આ ઉપરથી જણાય છે કે તેમના સમુદાયમાં એકંદર પાંચસો સાધુ સાવિયા હતા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org