Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 173
________________ દૂહા. ઈણિ પરિગુણ સંભારતા શ્રાવક સહુઇ જેહ, શ્રીલક્ષ્મીસાગરસૂરીનઈ આવી વંદજી તેહ. સંઘ ચઉવિહ આગલઇ સૂરીશ્વર સુવિશેસ, વૈરાગ્યનઇ વચને કરી દીઈ ધર્મ ઉપદેશ. મહાનુભાવ સહુ સાંભલો દુખ મ ધરા કેઈ; જિન ચકી પ્રમુખ નરાએ સહુ અસ્થિર ઈ. ચપલપિંપલપાનડું ચપલ જિમ ગજકાંન; ઇંદ્રધનુષ હે જિસ્ડ જેહ સંધ્યા વાંન. વનનદી જલગ જિમ જીવિત ચપલ ઇમ જાણિ, એક શ્રીધરમ થિર અછ એ જિનવચન પ્રમાણુ. ઈમ જાણીને આદરે ધરમ કાજ સુષમંદિ; સુણી ઉપદેશ ગુરૂરાજને હરષ્યા શ્રાવકવૃંદ. અષાણાં ઘર ઘરથકી લાવઈ સહુ નરનાર, વલી ૨ સંભારઈ બહૂ ગુરૂછતણા ઉપગાર. દુષ દલગીરપણું ત્યજી મનમાં ધરી ઉછરંગ; ધર્મકરણ ઉદ્યત થયા સુવિહિત સાધુ સંગિ. છે ઢાલ છે કાગ વસંત શ્રીલક્ષમીસાગરસૂરિ શિરોમણિ તપગચછને સિણગાર; બહુ ગુણગર સકલસુવાકર જનમન મેહનગાર. ગણનાયક મેરે મન વયે હે અહો મેરે ગુરૂજી; મન વસ્યા એહ મુણિંદ. ગ સેમ્યવદન વિરાજિત સુંદર જાંણું પૂનિમચંદ; ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236