________________
સિદ્ધપરમાત્માઓમાં યુગપતુ શક્તિ રહેલી છે, આપવા માટે જેમ જાગ્રત છે, તેમ નિશ્ચય અને ) એમ હું માનું છું. અથવા તો આ સિદ્ધશબ્દની અંદર વ્યવહાર એ બે આલોક અને પરલોકમાં આબાદી રહેલ ‘ા' વર્ણમાં ‘’ અને ‘ઘ' આ બે વર્ણનો માટે હંમેશાં જાગ્રત રહે છે. ૧૧. મનઃશુદ્ધિ એ સંયોગ છે, એ સંયોગ કાનની આકૃતિ જેવો અત્યંતર તત્ત્વ છે અને સંયમ એ બાહ્ય તત્ત્વ છે. એ હોવાથી “સ' છે, તે સકર્મોને (નિપુણ ઉભયનો સંયોગ થવાથી મોક્ષ મળે છે, માટે હે ચેતન ! ) માણસોને) યોગથી (જીવાત્મા અને પરમાત્માના બન્નેનું સેવન કરનારો તું થા. ૧૨, જેમ એક
ઐક્યરૂપ યોગથી, અથવા પૈડાવાળો રથ ચાલી શકતો નથી અને એક પાંખવાળું 2 મલિનચિત્તવૃત્તિનિરોધરૂપ યોગથી અથવા પક્ષી ઊડી શકતું નથી, તેમ એકાંત માર્ગમાં રહેલો
સમાધિરૂપ યોગથી) ઉત્પન્ન થયેલા મોક્ષના ફલને માણસ મોક્ષને પામી શકતો નથી. ૧૩. દશની અંદર ને જાણે કહેતો જ ન હોય એમ લાગે છે. ૪-૫ સ્ત્રી જેમ એકથી નવ સુધીની સંખ્યાનો સમાવેશ થઈ જાય
અને પુરુષનો સંયોગ જેમ કામી આત્માને આનંદ છે. સમુદ્રની અંદર જેમ નદીઓનાં પૂરો સમાઈ જાય ઉત્પન્ન કરે છે, તેમ મોક્ષાભિલાષીને જ્ઞાન અને છે, તેમ અનેકાંતવાદની અંદર એકાંતવાદ પણ સમાઈ ક્રિયાનો પરસ્પર અપૂર્વ સંયોગ શુદ્ધ આત્મિક જાય છે, પરંતુ નિઃસાર અગર જૂઠા એવા આનંદને ઉત્પન્ન કરે છે. ૬. પુરુષોનું ભાગ્ય એ એકાંતવાદમાં અનેકાંતવાદની સંપદાઓ સમાતી પિંગ (પાંગળા) જેવું છે અને ઉદ્યમ એ આંધળા નથી, કારણ કે દરિદ્રીના ઘરમાં ચક્રવર્તીની સંપદાઓ જેવો છે. આમ છતાં ય એ બન્નેનો સંયોગ થાય સમાઈ શકે જ નહિ. ૧૪-૧૫. જેમ દીવેટ, તેલ અને તો કાર્યસિદ્ધિ થાય છે. એ જ રીતિએ જ્ઞાન એકલું કોડિયા વગેરે અનેક વસ્તુના સમુદાયથી ઉત્પન્ન પાંગળા જેવું છે અને ક્રિયા એકલી અંધ જેવી છે. થયેલો દીપક શોભા પામે છે, તેમ અનેકાંતપક્ષના પરંતુ જ્ઞાન અને ક્રિયા બન્નેનો સુયોગ મળે તો સંસર્ગથી કોઈ કોઈ સ્થળે એકાંતપમાં પણ શોભા મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. ૭. વીર દેખાય છે, તે અનેકાંતપક્ષને જ આભારી છે, એમ લડવૈયો તલવાર અને ઢાલને હાથમાં રાખીને અને સમજવું. ૧૬ , સત્તાસત્ત્વ, નિત્યાનિત્ય અને બખ્તરથી સજ્જ થઈને જેમ યુદ્ધના પારને પામે ધર્માધર્મ વગેરે ગુણો જે પ્રમાણે પરસ્પર સંબંધવાળા ) છે, તેમ જ્ઞાનરૂપી ખગ્ન, ચારિત્રરૂપ ઢાલ અને
થાય છે, તે રીતે માનવામાં આવે તો જ સજ્જનોને સમ્યગદર્શન રૂપી બખ્તર ધારણ કરીને કર્મશત્ર સિદ્ધિ આપવાવાળા થાય છે. તેથી કરીને હે ભવ્ય સાથે સંગ્રામ ખેલનાર પરાક્રમી આત્મા સંસારના જીવો ! જો તમારે મુક્તિ મેળવવાની ઈચ્છા હોય તો પારને પામે છે. ૮. જેમ પક્ષીને સંકોચ અને એકાંતવાદરૂપી ભૂતના વળગાડને બુદ્ધિના આઠ વિસ્તાર પામતી પોતાની બે પાંખો ઈષ્ટ સ્થાને ગુણરૂપી મંત્રના જાપથી દૂર કરી તત્ત્વને માટે પ્રયત્ન
પહોંચાડે છે, તેમ શ્રેષ્ઠ તપ અને શમ જીવને કરો. ૧૭-૧૮. તે મોક્ષરૂપી ઈષ્ટ સ્થાને પહોંચાડે છે. જોડાયેલા શ્રેષ્ઠ vએ અક્ષર ત્રણ રેખાવાળો છે અને માથે શૂન્ય 6
એ બળદ જ જાણે ન હોય તેવા ઉત્સર્ગ અને (અનુસ્વાર) વડે શોભે છે, એ એમ દેખાડે છે કે જ્ઞાન, અપવાદ, શીલાંગરથ ઉપર આરૂઢ થયેલાને દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયસ્વરૂપ બનેલો આત્મા ક્ષણવારમાં મોક્ષને પ્રાપ્ત કરાવે છે. ૧૦. સર્વ શૂન્યસ્વભાવપણાને (મોક્ષને) પામે છે. (આ સ્થળે દિવસે અને ચંદ્ર રાત્રિના સમયે હંમેશાં પ્રકાશ શૂન્યનો અર્થ સમજવાનો છે, કારણ કે ત્યાં આત્માની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org