Page #1
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
સુવાસ કાર્યાલયના નિયમો સુવાસ દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખ સુધીમાં નિયમિતપણે પ્રગટ થશે. નમુનાનો અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી.
સુવાસ'માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની યોગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. ના થી ૧ સુધી આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધો ન હોય તેમણે પોતાનો લેખ મોકલતી વખતે તે લેખના હાંસીયામાં ‘પુરસ્કાર' શબ્દ લખ. લેખકોને તેમનો લેખ પ્રગટ થયા પછી સાત દિવસની અંદર પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને “સુવાસના ગ્રાહક ગણું તેમને મળતાં પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું:વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ આઉટ 'પ્રીન્ટસ મોકલાશે. - તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયેલા લેખો માટે “સુવાસ'માં ઉચિત સ્થાન છે. જોડણી સંબંધીમાં લેખકેએ ગુજરાત વિદ્યાપીઠના કોષને અનુસરવું. અશુદ્ધ લેબ માટે અસ્વીકારને ભય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખની એક અઠવાડિયાની અંદર પહોંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જો શ્રમપૂર્વક આલેખાયેલા હશે તે તે ઉચિત નેધ સાથે તે જ મુદતમાં પાછા મોકલવામાં આવશે. તે સિવાયના લેખે જે લેખકે ટપાલ ખર્ચ મોકલી એક મહિનાની અંદર પાછા નહિ મંગાવી લે છે તે રદ કરવામાં આવશે.'
તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થને અમે પ્રખ્ય પરિચય'માં સ્થાન આપીશું. તે સિવાયના ગ્રન્થોની કેવળ નોંધ જ લેવાશે.
સુવાસ કાર્યાલય • રાવપુરા • વડેદરા ભારતવર્ષની પ્રાચીન ગરવતા તથા મહત્વતા જાણવી હેય
અનુભવવી હોય તે છે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ
એલ. એમ. એન્ડ એસ. ફત ઇ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધી
૧૦૦૦ વર્ષને
પ્રાચીન ભારતવર્ષ ખરીદે
- તમે સ્વદેશપ્રેમી છે? ત્યારે તે તમે ભારતવર્ષને ઈતિહાસ જાણતા જ હોવા જોઈએ
ન જાણતા હો તો ઉપલા પુસ્તક માટે આજે જ ઓર્ડર લખે અગાઉથી ગ્રાહક થનારને પાંચ ભાગના આખા સેટના રૂા. ૨૨
ત્યારપછી અને છટક આખા સેટના રૂા. ૩૦).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
દેશી દવાઓ માટે ઊંઝા આયુર્વેદિક ફાર્મસી
૪૪ વર્ષોથી સુપ્રસિદ્ધ છે
– જીઓના –
– નબળાઈ માટે – પ્રદર, લેહીવા, અતુદોષ, વંધ્યત્વ, | ધાતુની, મગજની તથા શરીરની ગર્ભાશયને ગો તથા સુવાગિ માટે
નબળાઈ માટે સુંદરી સંજીવની
અમીરી જીવન અમૃત તુક્ય છે.
અકસીર છે. કિમત બા. ૧ને રૂ. ૧) બા. ૩ના રૂ. રાક | કિ. તેલા ૧૦ને રૂ. ૧. રતલના રૂ. ૪)
ગાંધીરોડ, અમદાવાદ - મુંબઈ નં. ૨,
IL Sના સીટી તથા ઊંઝા વડોદરાના એજન્ટ–અમીન પરફ્યુમરી વર્સ, રાવપુરા રેડ આંખના દાક્તર બહુ ત્યારે અમને નબર કાઢી આપશે
, પણ પછી તમે શું કરશે? (૧) પેબલ, ફલીન્ટ, ક્રાઉન ક્રીસ્ટલ ફૂંકસ, બ્લ, મેક, એકટીન, કલેફીલ, ફયુઝલ, અંબર,
પંકટાલ, ઉરે, ઉખ્યાલ, કઝાઈટ, ટૂંકસ, ક ફાયદાકારક (૨) એવિલ, રાઉન્ડ, ૩૬, ૪૦, ૪૨ પેન્ટસ (લેગ, નીયર) કુલભુ, ઓકટેગોનલ, હેઝાર્ગનલમાં
કો પસંદ કરવા યોગ્ય (૩) ફલૅટ, પેરીસ્ડપીક, ટોરીક, સીલીન્ડર, ફેરીકલ ફેસીલીન્ડર, બાઇકલ્સ, પ્લીટ, મુન,
કર્વડ (અપર કે લોઅર) સીમેન્ટેડ, ક્રીપ્ટક, ડું, એટેચમેંટ ઈમાં કયો સગવડવાળા આ બધું જાણવું હોય અને ચમે ખરીદતાં છેતરાવવાની બીકમાંથી બચી જવું હોય તે
આ ખ અને ચ માં નું પુસ્તક જે અમે ત્રીસ વર્ષના અનુભવ ઉપરથી બહાર પાડયું છે તે તુરત મંગાવી . મુંબઈ સરકારના કેળવણી ખાતાએ લાઈબ્રેરી, પ્રાથમિક કેળવણી, ઈનામ વિગેરે માટે પણ મંજૂર કર્યું છે. પાકું પૂઠું, ૪૦ ચિત્રો, ૧૪૦ પૂછો છતાં કિંમત માત્ર ૦–૧૦–૦.
શશિકાન્ત એન્ડ કુ. : રાવપુરા : વડોદરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
- reaષરતા અટકાવવા
અ
ને મારા
-
વાઘ
-
--
---
-
--
-
-
-
-
--
-
-
-
-
-
હિન્દુસ્તાનની સૌથી મોટી વીમા કંપની
–
ધી
–
ન્યૂ ઇન્ડિયા
ના જિંદગીના ખાતાની અદ્વિતીય પ્રગતિ –
વર્ષ
પ્રિમિયમની આવક રૂા. ૧,૫૭,૫૯
ખર્ચનું પ્રમાણુ
૧૯૨૯-૩૦
૧૯૩૦-૩૧
નવું કામકાજ
રૂા. ૩૮૬૭૫૦૦
૭૧,૮૯,૫૦૦ ૧,૦૫,૨૭,૭૦૦ ૧,૪૧,૦૨,૪૫૦ ૧,૬૭,૦૦,૨૫૦
૪,૦૭,૦૭૦
૬૭૩૫
૧૯૩૨-૩૩
૪૯ ૨૫
૧૦,૮૧,૨૩૧ ૨૦,૫૨,૮૬૫
૧૯૩૪-૩૫
૩૯૭૨ ૨
૧૯૩૬-૩૭
૩૧,૧૮,૮૭૬
વીમા અગર એજન્સી માટે લખે યા મળે –
એન. એમ. ફોજદારની કાં.
ચીફ એજન્ટસ: ગુજરાત ટેલીફનો એફિસ-રરર૫
કુવારા સામે, ગાંધી
અમદાવાદ
તાર –'BENEFIT'
,
,
ઘર-૭૦૨૩
*
*
*
= =
=
= =
= = = નાના નાના
-
-
- -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
THE SURATI BAKERY
RAOPURA ROAD, BARODA IS THE BEST HOUSE FOR DELICIOUS SWEETS
A visit to our show-room will convince you of our quality biscuits and a taste of our samples will delight you with the delightful sweetness of our biscuits.
Place with us your order for Christmas Cake and other like preparations,
Our Speciality-Sweet, invigorating, harmless biscuits for children of one year to five years old. Special biscuits and khari peff best. We also stock English Toffi and chocolates to suit all tastes. Come I and taste our delicious delicacies.
Proprietor:-G. R. & SONS
Please mention " Suvas" when visiting the advertised shops.
MODERN PHOTOZINCO
BLOCK MAKERS LINE, HALFTONE
TRICOLOURS HIGH CLASS SPECIAL SCREEN ARRANGEMENTS
FOR FINE WORK
Prop: M. S. PUNEKAR
RAOPURA, BARODA
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
સુવાસ : ચૈત્ર 'લ્પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય
ગુજરેશ્વર કુમારપાળ [ વડોદરા-પ્રાચ્યવિદ્યામંદિરના સૌજન્યથી ]
Page #7
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું ]
યુગવર
ભુલાશ
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥
વિ. સ. ૧૯૯૫ : ચૈત્ર
[ અંક ૧૨
સત્ય અને સૌન્દર્યને વિશુદ્ધ અને પ્રફુલ્લિત રાખવાને જ્યાં જેની ઉણુપ હેાય ત્યાં તે સ્વરૂપે યથાસમયે પ્રગટવું એ પ્રભુ—પ્રકૃતિના સહજ ધર્મ છે.—સંધ્યાએ ગૃહ-મંદિરમાં દીપક પેટાવાય એટલે એ સ્વાભાવિક છે, તે સાગરમાંથી શાષાતાં જળ વર્ષાવેશે જેમ પાછાં આવે, કુવામાંથી ખેંચાતું પાણી ભૂગર્ભમાંથી મીઠા નીરની સે। રૂપે વહે એટલે
એ ક્રમબદ્ધ છે.
નીરવ રજનીમાં અમૃતમય ચન્દ્ર તરીકે, રજની અપ્રિય થતાં કિલ્લેાલતી ઉષા તરીકે, જગતને પ્રાણવન્ત તેજે મઢતા સૂર્ય તરીકે, દિવાકરનાં તેજ પણ અકારાં લાગતાં સેાહામણી સંધ્યા તરીકે; શિશિરને અનુસરતી રસવ↑ વસંત તરીકે, ગ્રીષ્મને અનુસરતી જળદેવી વર્ષો તરીકે; સ્ત્રીના પુરુષ તરીકે, પુરુષની સ્ત્રી તરીકે; વનમાં સુગંધી પુષ્પ તરીકે, સાગરમાં મેતી તરીકે, સર-સરિતાનાં મીઠાં જળ તરીકે, વેરાન રણમાં અમૃતવીરડી, કે સ્વર્ગીય છાયા વર્ષાવતા એકલ વૃક્ષ તરીકે તે નૈસર્ગિક લીલા સ્વરૂપે દર્શન દે છે. એજ રીતે~~~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કંગાલ પ્રજામાં રસ, સત્ત્વ ને કલા સિંચી તેને સંસ્કારી બનાવનાર પ્રભામૂર્તિ તરીકે, દાન પ્રજાને ગૌરવે દીપાવનાર નરવીર તરીકે, ધર્મની હાનિ થતાં અધર્મના ઉચ્છેદક પુરુષાત્તમ તરીકે, હિંસા વધતાં અહિંસાના પરમ પ્રતીક તરીકે તે વિભૂતિસ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે.
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
પર સુવાસ: ચૈત્ર ૧લ્પ પ્રજા નૈસર્ગિક લીલાનાં જેમ રસસન્માન કરે છે તેમ આ વિભૂતિતત્ત્વને તે પુરુષોત્તમ કે યુગવાર તરીકે પૂજે છે.
આદિયુગમાં એ રીતે સરકાર, સંસ્કૃતિ, કલા અને ધર્મનાં નિર્મળ ઝરણું વહાવનાર શ્રી આદિદેવ જગનાથ તરીકે પૂજાતા થયા; તે પછી પરમ રાજવી રામ વધાવાયા, રસદેવ શ્રી કૃષ્ણ સત્કારાયા, ધર્મમૂત શ્રી મહાવીર પૂજાયા, દયાવીર શ્રી બુદ્ધ સ્તવાયા; નીતિશ ચાણક્ય, સરસ્વતીપુત્ર કાલિદાસ કે આયુર્વેદવેત્તા ચરકને પણ પ્રજાએ તે તે મર્યાદાએ યુગવર તરીકે સન્માન્યા.
ચન્દ્ર, સૂર્ય કે પુષ્પ જેમ સદૈવ પ્રાપ્ય છે પણ ઋતુમાધુર્ય કે વાંક્યાં ફળો જેમ અમુક સમયે જ મળી શકે ને વિરલ નક્ષત્રગ કે અમૂલ્ય મોતી તે યુગના અંતરેજ સંભવે એમ સાચાં-મીઠાં માનવી સદૈવ પ્રાપ્ય છે. માનવવિભૂતિ અમુક અંતરે મળે, પણ પુરુષોત્તમ તે યુગના અવકાશ જ સંભવે.
પરમતત્તવ-પ્રભુ પ્રતિનો પ્રેમ જેટલું જરૂરી છે, એટલાં જ જરૂરી આવા યુગવરેનાં સન્માન-પૂજન છે. કલા અને યશસ્વી કલાકારોના પૂજન વિના જેમ કલાકાર ન બનાય. જે વિષ્યમાં પ્રવીણ બનવું હેય એ વિષય અને એના નિષ્ણાત સાથે એકાકાર બન્યા વિના જેમ એ વિષયમાં પૂર્ણતા ન વરાય એમ પરમમાગીઓના પૂજન વિના પરમ માર્ગ ન સમજાય; યુગવનાં સન્માન-પૂજન વિના સાચાં માનવી ન બનાય.
પણ આ પૂજન નિઃસ્વાર્થ ને ઊમિજન્ય હોવાં ઘટે પ્રભુતા અને પૂજન સાથે સાંસારિક સ્વાર્થના મિશ્રણમાંથી જગતની અધોગતિ જન્મી છે. યુવરાના પૂજને એમની સાથે એકાકાર બનાતાં એમને ભવ્ય માર્ગ જેમ મોકળો બને છે એમ એ પૂજન સાથે સ્વાર્થ સંકળાતાં જગતની મહામોંઘી મિલકત-પૂજન અને ભાવનાનાં મૂલ્ય વિકૃત થઈ અવળા માર્ગનાં દ્વાર ખેલે છે.
- પુષ્પ સાથે તન્મય થઈ મધુકર જગતને મધ પાય છે; માળી તેને સંભાળથી ચૂંટી પુષ્પભોગીઓને ધરાવે છે, પણ માદક જતુઓ એજ પુષ્પની સુવાસિત મનહરતાની એથે પાતાં પરિણામ જેમ અવળું આવે છે એમ
યુગવરાના સ્વાભાવિક ગુણોથી આકર્ષાઈ એમની સાથે તન્મયતા સાધવાની ભાવના વિના સ્વાર્થસિદ્ધિને ખાતર એમની જે ઓથ લેવાય તે
કમળ કે કેવડાના વનને માર્ગ અતીવ આકર્ષક છતાં જેમ એ ખૂબ સંભાળભર્યો છે એમ યુગવરેના પૂજનને માર્ગ પણ સાવધાનીપૂર્વકને હોય છે.
મૂંગી સહીત
મોહન
( મિત્રો-વસંત ) પુપે ભર્યા રૂપ અને સુગંધમાં મહાલી રહે આ જગ મેહઘેલું; ને ભૂમિ-દાટયાં બીજની ઉવેખે મૂંગી શહાદત બની જશે કાં કૃતની ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અ શું અંજલિ-અધ્યું?
ऋतुना कुसुमाकरः
અનુટુપ અર્પ શું અંજલિ-અર્થ, ચાંગા એ વીતરાગને, ધર્મ તીર્થ, કર્મ તીર્થ–મહર્ષિ-મહાભાગને?! રોમનાં સારવ્યાં અને આત્માનાં મધુરાં અમી, દેમ-sોતિ સત્ય તો, આત્માનાં શું રહ્યાં ઝમી? સાહિત્યતીર્થ એ સાધુ, શુચિ ને જિને શાસન, જીતેન્દ્રિય, તપસ્યાનાં, સેવ્યાં શું આત્મનાં ધન! અહિંસા પરમો ધર્મ: જીવને શું તપોવન ! ઉચ્ચાર્યા, આચર્યા સૂત્રો વેર્યા મીઠાં સુધાકણ. ગરવા ગાંધીજીનાં એ માતા પૂતળીબાઈએ, પાયાં એ પુત્રને સૂત્રો, મોંઘેરાં શું ધરાઈને. રાજવિદ્યા-રાજગ, ગીતાભાખ્યું સુજ્ઞાન એ, રાજચન્દ્ર હમે કીધું મેઘરૂં અમી પાન એ. યાતનાઓ પરની પીપી બન્યા છે જે મુનિ યતિ, દેના સુવર્ણાશી–તેમની મધુરી મતિ. ૭ દિuથર્મ, ઢાંકયું છે સત્યનું મુખ,
હું તેં છું પ્રેમ નાં પિલાં પાત્રને નિત્ય કામુક. ૮ હેમ-સ્મૃતિ
– મૂળજીભાઈ શાહ હેમચન્દ્રની સ્મૃતિ કેરા, હૈયામાં પડઘા પડે; તેજસ્વી ત્યાગની મૂતિ, કુસુમાંજલિ ચડે. શું કહું સેવનાસિદ્ધિ, જ્ઞાનામૃત પીધાં અને પાયાં પ્રેમે મહાગી! તત્ત્વજ્ઞ! નિર્મળ મને. ભક્તિની ભાવના કેરા, કે દિવ્ય શક્તિ સિદ્ધિના; ધર્મના, સંસ્કૃતિના, કે જ્યોતિર્ધર એ જ્ઞાનના. પ્રતિભા પુણ્યવંતીશી, દૂત માનવતાતણા; રેલા ભાવને નિધિ, યાત્રાળુ જીવનપંથના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પ૬૪ - સુવાસ : ચૈત્ર ૧૯૯૫
મનુભક્તિ માત્ર મેંઘા, ઉરે ને વળી અંગમાં; અવિચળ મને શ્રદ્ધા, જી જીવનજંગમાં. તું ગુજરાતનો આદિ, સાહિત્ય સર્જક અને વિધાયક સંસ્કૃતિને, કર્તવ્યપાલક બને. વર્ષો તણું શી વાત એ, સ્મૃતિ સંભારૂં હું ઉરે; જીવંતા અક્ષરદેહે, ધન્ય ગીવર ! ખરે. ત્રાણી છે ગુજરાતીઓ, ગુર્જરી પણ છે અણી; ગારવવતની શી જે, ઝળકે કીતિકે મુદી.
ચેતન પ્રદીપ
મહેન્દ્રકુમાર દેસાઈ (જમનાને કાંઠડે કળાયલ મોરલે એ લય) ચેતનપ્રદીપ આજ જ્યોતિ જગાવો,
ઉલટે પ્રકાશનાં પાંખડીયે પૂર; જાગ્યા સૂરજદેવ જાગ્યાં સા માનવી,
જાગે સરોદણ આતમને સૂર... ચેતન. ચેતનના આભલા ને ચેતનને તારલા,
સેહે ચાંદલિયો ચેતન પ્રચુર, ચેતનની વાટ જ્યાંહિ ચેતનની દીવડી,
આરતી ઊતારીએ ચેતન કપૂર. ચેતન. હૈયાં અજવાળ ને જડતા પ્રજાળ,
પ્રેરે અનંતતા, અનંત ચકચુર; - ભેદ ને અભેદભાવ ભીતરના ટાળો,
વિકસે અખંડનાં આંખડીયે નૂર. ચેતન, –સંદેશ–
મોહન ઠક્કર (શાર્દૂલવિક્રીડિત) સંધ્યાની સુરખી સમું પમરતી કો” પુપની પાંખડી મૂર્નાઈ ઢળતાં મીઠી સુરભિના સંદેશ દેતી ગઈ ઉષા શું ઊંઘડી, પરાગ ઝરતી હું ધન્ય હાવાં ખરું, વાં છે ના મુજ જેમ તુંય પમરી ધન્ય થવા માનવી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દ હેમચંદ્ર: સંસ્કારસ્વામી તરીકે
ભદ્રાયુલાલ મોતીલાલ મજમુદાર બી. એ., એલ એલ. બી.
મધ્યકાલીન ગુજરાતને સંથી તેજસ્વી સમય સિદ્ધરાજ અને કુમારપાલના રાજશાસનનો હતા. આ સમયમાં ગુજરાતનો કીર્તિધ્વજ ચારે બાજુ ઊડત અને ગુજરાતની આણ લગભગ સારાય હિંદમાં પ્રવર્તતી. હિંદ અને હિંદ બહાર પણું ગુજરાતને કીર્તિ કે વાગતો. ગુજરાતના વતની હેવું તે ગર્વપ્રદ મનાતું. ગુજરાતના આ સુવર્ણયુગની સૌથી મહાન વિભૂતિ તે શ્રીમદ્દ હેમચન્દ્ર સૂરિ. મધ્યકાલીન ગુજરાતની રંગભૂમિ ઉપર ગુજ. રાતના આ પતા પુત્ર ભજવેલે યશસ્વી ભાગ ગુજરાતીઓ ભૂલી શકે તેમ નથી. શ્રી હેમચન્દ્રસૂરિએ તેમની અસાધારણ પ્રતિભાને લઈને ગુજરાતના ઇતિહાસમાં તેમનું નામ અમર કર્યું છે. જેણે સિદ્ધરાજ અને કુમારપાલ સરખા ગુજરાતના બે મહાન રાજવીઓને પ્રતિબોધ્યા, જેણે “સિદ્ધહેમ' અને દયાશ્રય” જેવા ઉત્તમ ગ્રન્થ લખ્યા એટલું જ નહિ પણ જેણે ગુજરાતના સંસ્કારોને નવીન રંગે રંગ્યા, એવા જ્ઞાનના વારિ સરખા હેમચન્દ્રનું પુનિત સ્મરણ તાજું રાખવા ગુજરાતીઓએ પ્રયત્નશીલ રહેવું ઘટે છે. મહાપુરુષોની જયન્તી ઉજવવાથી પ્રજામાં નવું ચેતન પ્રગટે છે. મહાપુરુષોનાં સ્મરણોથી પ્રજાજીવન ઉચ્ચ અને સંસ્કારગામી બને છે.
શ્રીમદ્દ હેમચન્દ્રના જીવન સંબંધમાં જુદા જુદા ગ્રન્થમાં જુદી જુદી હકીકતે આપેલી છે. પ્રભાવક ચરિત્ર” “પ્રબંધ ચિંતામણ’ ‘કુમારપાલ ચરિત્ર' આ બધા ગ્રન્થમાં શ્રી હેમચન્દ્રાચાર્ય સંબંધમાં ભિન્નભિન્ન માહિતી મળી આવે છે. કેટલેક અંશે દંતકથા અને કેટલેક અંશે ઇતિહાસના રંગેથી હેમચન્દ્રની જીવનકથા રંગાએલી છે. . પરંતુ શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનના મહત્વના પ્રસંગે બાબત વિદ્વાને માં ઝાઝે તફાવત નથી. વિક્રમ સંવત ૧૧૪૫ ને કાર્તિક સુદ પૂમિના રેજ ગુજરાતના આ મહાપુરુષને જન્મ ધંધુકાના મેઢ વણિકને ત્યાં થયો હતો. તેમને માતા તરફથી ધાર્મિક સંસ્કારેને વારસો મળ્યું હતું. મહાનપણમાં ચાંગદેવ તરીકે ઓળખાતું બાળક ભવિષ્યમાં હેમચન્દ્રાચાર્ય તરીકે વિખ્યાત થઈ, કલિકાળ સર્વજ્ઞનું બિરૂદ મેળવી ગુજરાતનું નામ ગૌરવવન્તુ બનાવશે તેની કાઈને ભાગ્યે જ કલ્પના હશે ! બાલક ચાંગદેવ તેની માતા પાહિણી સાથે શ્રીમદ્દ દેવચન્દ્ર નામક વિદ્વાન જૈન સાધુ પાસે કથા શ્રવણ કરવા નિત્ય જ. ચાંગદેવને પિતા ચાચીગ વ્યાપારાર્થે ઘણું ખરે બહારગામ ફરતે. દેવચન્દ્રના ધર્મબોધને પરિણામે, ચાંગદેવના ધાર્મિક સંસ્કાર જાગ્રત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૫૬૬ સુવાસ : ચૈત્ર ૧૫ થયા અને તેણે દેવચન્દ્રસૂરિ પાસે દીક્ષાની માંગણી કરી. દેવચન્દ્રસૂરિને આ બાલકમાં ભવિષ્યના મહાન પુરુષનાં સઘળાં લક્ષણો જણાયાં. દેવચન્દ્રસૂરિને લાગ્યું કે ભવિષ્યમાં આ બાળક મહાન ધર્માચાર્ય અને પ્રતાપી વિદ્વાન થવા જાય છે. તેણે ચાંગદેવની માતા પાસે, ચાંગદેવને પિતાના શિષ્ય તરીકે સુપ્રત કરવા માંગણી કરી. ચાંગાની માતા પાહિણીએ તૂર્ત જ હા પાડી. પરંતુ પિતા ચાચીગ બહારગામ હોવાથી તેની અનુમતિ લીધા પછી જ ચાંગદેવને દીક્ષા આપવાનું દેવચન્દ્ર નક્કી કર્યું. ચાચીગ થોડા દિવસો બાદ બહારગામથી પિતાને વતન આવ્યું. તેના પૂત્ર ચાંગદેવે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યાની વાત સાચીગે જાણી ત્યારે તેના દુઃખને પાર રહ્યો નહી. ખૂબ લાલનપાલન કરી ઉછરેલે પુત્ર કુમળી વયમાં દીક્ષા લે તે વિચાર ચાચીગ સહી શકે નહી.
દેવચન્દ્રસૂરિએ, ચાચીગના મનનું સાંત્વન કર્યું અને કહ્યું કે બાલક ચાંગદેવ જૈનધર્મના ઉદ્ધાર અથે જપે છે અને તે છે હાથે મહાન કાર્યો થવાનાં છે. છેવટે ચાચીગે પિતાને પુત્ર દેવચન્દ્રસૂરિને સોં. ૯ વર્ષની ઉમરે બાલક ચાંગદેવ ખંભાત મુકામે જૈનધર્મની દીક્ષા પામે અને ભવિષ્યમાં કલિકાળસર્વજ્ઞ તરીકે વિખ્યાત થનાર હેમચન્દ્રાચાર્યના ધાર્મિક જીવનની શરૂઆત થઈ. દીક્ષા લીધા પછી ચાંગદેવનું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું. નહાની ઉંમરમાં સ્વયંભૂ પ્રેરણ થતાં દીક્ષા અથવા સંન્યસ્ત લીધાના બીજા પણ દાખલા છે. બ્રાદ્ધ ધર્મને ઉખેડી નાંખી હિંદુ ધર્મનું સ્થાપન કરનાર જગદ્ગુરુ શંકરાચાર્ય લગભગ પાંચ વર્ષની ઉમરે સન્યસ્ત લીધું હતું. મહાપુરુષોની આડે વયની મર્યાદા આવી શકતી નથી.
સોમચંદ્ર બનેલા ચાંગદેવે સકળ શાસ્ત્રોને અભ્યાસ કરી આચાર્ય પદ માટે યોગ્યતા પ્રાપ્ત કરી. સોમચંદ્રની અલૌકિક મેધા અને વિદ્વતાથી મુગ્ધ થઈ દેવચંદ્રસૂરિએ તેને હેમચંદ્ર એ નામાભિધાન સાથે આચાર્ય પદ પ્રદાન કર્યું. તે પછી હેમચંદ્ર વિહાર કરતાં કરતાં ગુજરાતના પાટનગર પાટણ પહોંચ્યા. ત્યાં તે પરાક્રમી તેમજ વિદ્યાવિલાસી રાજવી સિદ્ધરાજ સિંહને સંસર્ગમાં આવ્યા. હેમચંદ્રના જ્ઞાન અને પાંડિત્યને પ્રભાવ સિદ્ધરાજ ઉપર પડે. આ પ્રભાવ ઉત્તરોત્તર વધ ગયો.
સિદ્ધરાજની વિનંતીને માન આપી, હેમચંદ્રાચાર્ય “સિદ્ધહેમ ” નામક સવા લાખ લે કે વાળું સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ રચ્યું. સિદ્ધરાજે વ્યાકરણશાસ્ત્રને આ મહાન ગ્રન્થ પૂરો થયા પછી એ ગ્રંથને હાથણના હેદ ઉપર મૂકી, ધામધૂમ સાથે આખા શહેરમાં ફેરવ્યો, ને આ સગપૂર્ણ વ્યાકરણના ગ્રંથની અનેક પ્રત કરાવી દેશવિદેશમાં ગુજરાતની વિદ્વતાને પ્રચાર કર્યો.
શ્રીમદ્દ હેમચંદ્ર જયસિંહના દરબારમાં રાજપંડિત તરીકે ઘણું સન્માન પામ્યા અને સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન તેમણે અનેક વિદ્વતાપૂર્ણ ગ્રંથ લખ્યા છે. ચૌલુક્ય રાજાઓને જેમાં ઈતિહાસ ભરેલ છે એ “યાશ્રય મહાકાવ્ય'ના ૧૩ સર્ગો તેમજ · સિદ્ધહેમ ' જેવા અપૂર્વ વ્યાકરણગ્રંથની રચના સિદ્ધરાજના સમય દરમિયાન થઈ હતી. હેમચંદ્ર વ્યાકરણ, કાવ્ય, ન્યા, કેશ, ચારિત્ર, ગ, છેદ વગેરે તમામ વિષય ઉપર સાહિત્ય રચ્યું છે. જ્ઞાનનો એક પણ પ્રદેશ તેમની સર્વદેશીય પ્રતિભાથી મુકત રહી શક્યો નથી. તેમની અમાપ વિદ્વતાને લઈને તે કલિકાળસર્વ કહેવાયા. તેમણે રચેલા લેકની સંખ્યા લગભગ સાડાત્રણ કરોડની છે એમ વિદ્વાનો માને છે. યોગશાસ્ત્ર, વીતરાગ સ્તોત્ર, દાનુશાસન, અલંકાર ચૂડામણિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દ હેમચન્દ્રઃ સંસ્કારસ્વામી તરીકે ૫૭
ત્રિશષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે ઉત્તમ કેટીના ગ્રંથ કુમારપાલના રાજશાસન દરમિયાન રચાયા હતા. સિદ્ધરાજ અને હેમચંદ્રને સંબંધ રાજા અને પંડિતને હતે. પરંતુ કુમારપાલે તે હેમચંદ્રને ગુરુપદે સ્થાપી તેમની પ્રેરણાથી અનેક લોકોપયોગી કાર્યો કર્યા હતાં. જૈનધર્મના સિદ્ધાંતને ગુજરાતમાં વધુમાં વધુ વેગ હેમચંદ્રાચાર્યે આયે હતો.
હેમચંદ્રની જીવનલીલા સંવત ૧૨૨૯માં સમાપ્ત થઈ હતી. તેમણે ૮૪ વર્ષનું આયુષ્ય ભગવ્યું તે દરમિયાન ગુજરાતને નવીન સંસ્કાર આપ્યા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને અનેક ગ્રંથોથી સમૃદ્ધ બનાવ્યું. જૈન ધર્મ તેમના પ્રતાપ અને પ્રેરણાથી રાજધર્મ બન્યો. - ગુજરાતની હાલની સંસ્કૃતિનાં બીજ હેમચંદ્રાચાર્યના સમયમાં નંખાયાં હતાં એમ કહી શકાય. “અહિંસા પરમો ધર્મ'ના સિદ્ધાંતોને પ્રચાર ગુજરાતમાં હેમચંદ્ર કર્યો. તેમની પ્રેરણને લઈને સિદ્ધરાજ તેમજ કુમારપાલે જીવહિંસાની બંધી કરી હતી. કુમારપાલના સમયમાં હેમચંદ્ર જૈન ધર્મના સિદ્ધાંતને ખૂબ પ્રચાર કર્યો. તેમણે સિદ્ધરાજ અને કુમારપાલને જૈનધર્મને બંધ કર્યો. તેના પરિણામે સિદ્ધરાજને જૈન ધર્મ તરફ સમભાવ થયે અને કુમારપાલે તે જૈન ધર્મ અંગીકાર કર્યો માંસમદિરાને હેમચંદ્ર, કુમારપાલ પાસે ત્યાગ કરાવ્યો એટલું જ નહિ પણ કુમારપાલે તેમની પ્રેરણાથી માંસમદિરાથી દૂર રહેવાને ગુજરાતની પ્રજાને ફરમાન કર્યું. કુમારપાલે જે લેકહિતના કાયદા અથવા ફરમાને બહાર પાડ્યા હતા તે બધા હેમચંદ્રની પ્રેરણાને આભારી હતા. જનાવરની સાઠમારી બંધ કરાવી, દાતને પણ નિષેધ કુમારપાલ પાસે તેમણે કરાવ્યો હતો. - કુમારપારપાલના સમયમાં એવો રિવાજ હતો કે જો કોઈ માણસ અપુત્ર મરી જાય તે તેની મિલકત રાજ્યમાં જપ્ત થતી. તેની વિધવા અથવા બીજાં સગાંને મિલકત મળી શકતી નહોતી. હેમચંદ્ર કુમારપાલ પાસે આ પદ્ધતિ નાબૂદ કરાવી. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી કલાના વિકાસમાં હેમચંદ્રને ફાળે મહાન છે. સિદ્ધરાજ અને કુમારપાલ પાસે તેમણે અનેક જૈન તેમજ જૈનેતર-મદિરોનો પુનરૂદ્ધાર કરાવ્યો. ગુજરાતમાં આજે બીજ પ્રાંતના મુકાબલે ધાર્મિક સહિષ્ણુતા વધારે પ્રમાણમાં નજરે પડે છે તેનાં મૂળ પણ હેમચંકાચા નાખ્યાં હતાં. કુમારપાલ ઉપર હેમચંદ્રનો ઘણો ઘણે પ્રભાવ હતા તેમ છતાં હેમચંદ્ર જૈનેતર ઉપર કોઈ જાતનું ગેરવ્યાજબી દબાણ રાજા પાસે કરાવ્યું હતું. ઉલટું ઘણાં શિવમંદિરને ઉદ્ધાર કરવાની તેમણે રાજાને સલાહ આપી હતી. ગુજરાતની અહિંસા અને ધાર્મિક સહિષ્ણુતા હેમચંદ્રને આભારી છે. હેમચંદ્રને સ્થાને બીજો કોઈ ધાર્મિક આચાર્ય રાજા ઉપરની લાગવગનો ઉપયોગ બીજા સંપ્રદાયે વિરૂદ્ધ કરવા કદાચ લલચા હોત! પરંતુ હેમચંદ્રને મન સર્વ ધર્મો સરખાં હતા. તે જિન ધર્મનું પ્રતિપાદન કરતા હતા છતાં કઈ જાતને દુરાગ્રહ તેમણે સેવ્યો હતો. સોમનાથ મહાદેવના મંદિરને પુનરૂદ્ધાર કુમારપાલ પાસે હેમચન્ટે કરાવ્યો તે પ્રસંગે તેમણે વીતરાગ–મહાદેવતંત્ર બનાવ્યું. હેમચંદ્ર કેટલી ઉચ્ચ ભૂમિકા ઉપર વસનારા આચાર્ય હતા. તેને કંઈક ખ્યાલ આ વીતરાગ-સ્તોત્ર ઉપરથી આવે છે.
भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૫૬૮ સુવાસ : ચિત્ર ૧૯૯૫
तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं द्वस्तदोषद्विषं तं
बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा॥ જેના ભવરૂપી બીજના અંકુરાને ઉત્પન્ન કરનારા રાગાદિ ક્ષય થઈ ગયા છે તે બ્રહ્મા, વિષ્ણુ, હર અથવા જિન ગમે તે હો-તેને નમસ્કાર છે.
જે સાધુ પુરુષોને વંદન કરવા યોગ્ય છે, સકલ ગુણના ભંડાર છે, દેષરૂપી શત્રુ જેણે નષ્ટ કરી નાખ્યા છે એવા તે બુદ્ધ હો, વધમાન છે, તે પાંખડી ( કમલ) પર રહેનાર વિનુ છે કે શિવ હ તેને વંદન કરું છું.
વિદ્વતામાં બહસ્પતિ સમા શોભતા આચાર્ય હેમચન્દ્ર મધ્યકાલીન ગુજરાતની સૌથી તેજસ્વી વ્યક્તિ છે. તેમના નામ સાથે જૈન ચ થના લેખકે અનેક ચમત્કાર જોડે છે. પરનું હું માનું છું કે હેમચન્દ્રનું ગૌરવ વધારવા ચમત્કારોની કંઈ પણ જરૂર નથી, ઐતિહાસિક દ્રષ્ટિથી વિચાર કરતાં જે સાધન આપણને ઉપલબ્ધ છે તે ઉપરથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ગુજરાતના મહાપુરુમાં સહેલાઈથી અગ્રગણ્ય સ્થાન લઈ શકે તેમ છે.
અગાધ વિદ્વતા, તેજસ્વી પ્રતિભા અને ઉચ્ચ ચારિત્રને સુમેળ હેમચંદ્રમાં થયો હતો. ગુજરાતી સંસ્કારો વિકસાવવામાં હેમચંદ્રસૂરિનો ફાળો અપૂર્વ છે, ગુજરાતની સરકૃતિ ઉપર હેમચંદ્રસૂરિએ કરેલી અસર અદ્દભુત છે. જે શિવાજી અને રામદાસ સ્વામીનો સંબંધ હતો તે જ ગુરુશિષ્યને સંબંધ કુમારપાલ અને હેમચંદ્રાચાર્યને હતા. કુમારપાલ જ્યારે સિદ્ધરાજના સૈનિકથી પિતાનું રક્ષણ કરવા નાસભાગ કરતા હતા અને જ્યારે તેને મૂઠી ચણું મેળવતાં પણ મુશ્કેલી પડતી હતી ત્યારે હેમચંદ્ર તેનું અનેક વખત રક્ષણ કર્યું હતું. એક વખત તાડપત્રોનું આરઝાદાન કરી, કુમારપાલને આશ્રય આયો હતો. હેમચંદ્ર તે વખતે તેમણે ભવિષ્યવાણી ભાખી હતી કે તારા દુઃખનો થડા સમયમાં અંત આવશે અને તે ગુજરાતને મહાન રાજા થઈશ.આ ભવિષ્યવાણી સાચી પડી અને ઉપકારવશ કુમારપાલે પિતાનું રાજ્ય હેમચંદ્રને ચરણે ધર્યું આચાર્ય હેમચન્દ્ર કુમારપાલને રાજ્ય પાછું સોંપી ધર્મ અને નીતિ અનુસાર રાજ્ય કરવા કહ્યું.
કુમારપાલની ઘણી ખરી મહત્તા હેમચન્દ્રસૂરિના ઉપદેશ અને પ્રેરણાને આભારી છે. ગુજરાતના મહાન સંસ્કારસ્વામી હેમચન્દ્રાચાર્યની જયંતિ પ્રતિવર્ષ ઉજવવી એ ગુજરાતીઓને પરમ ધર્મ છે. આવા મહાન ગુજરાતીની ગુણપુજા કરવામાં ગુજરાતનું ગૈરવ છે.
शब्द-प्रमाण-साहित्य-छन्दोलक्ष्मविधायिनाम् । श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્યનું રાજકારણ
શ્રી નાગકુમાર મકાતી સર્વમાન્ય હકીકત છે કે વિક્રમ
ની બારમી સદીના ઉત્તરાર્ધમાં અને તેરમી સદીના પૂર્વાર્ધમાં શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યે ગુજરાતના રાજકારણમાં મહત્વને ભાગ ભજવે છે. ગુજરાત તે વખતે એક વિકાસ પામતું સામ્રાજય હતું, અને ગુજરાતની સીમાઓ દૂર દૂર સુધી વિસ્તરેલી હતી. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતને મહાન બનાવવાનાં સ્વપ્ન સેવતો હતો. તેવામાં તે શ્રી હેમચન્દ્રના પરિચયમાં આવ્યું. - કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિના વિક્રમ સંવત ૧૧૮૧માં થયેલા વાદપ્રસંગથી જ તે હેમચંદ્રાચાર્યની તેજસ્વી બુદ્ધિને પ્રસંશક બન્યો હતા. પરંતુ માલવાના વિજ્ય પછી ભોજદેવ કૃત ‘સરસ્વતી કંઠાભરણ” વ્યાકરણ જોતાં તેનું આત્મગૌરવ હણાયું ત્યારે ગુજરાતનું સાહિત્યપ્રદેશનું કારિદ્રય દૂર કરવા, નવું વ્યાકરણ રચવા, તેણે શ્રી હેમચંદ્રને વિનંતિ કરી. તેમની વિશિષ્ટ શક્તિ એનું પ્રદર્શન અને ગુજરાતના ઘડતરમાં સક્રિય હિસ્સો આપવાને પ્રારભ આ પ્રસંગથી થયો.
વ્યાકરણ તૈયાર થયે જે બહુમાનપૂર્વક પોતાના ખાસ હાથી ઉપર પધરાવી તેને રાજમહેલમાં લાવવામાં આવ્યું તે ઉપરથી શ્રી હેમચંદ્ર વિષે સિદ્ધરાજને કેટલું માન છે તે પ્રતિત થતું હતું. હેમચંદ્રની પ્રતિભાની અસર તળે તે ધીમે ધીમે આવતો જતો હતો. પરંતુ વ્યાકરણની સમાપ્તિ પછી ત્રણચાર વર્ષના ગાળામાં જ-વિ. સં. ૧૧૯૯ માં તે મૃત્યુ પામે અને શ્રી હેમચંદ્રની જામતી જતી અસર થેડે વખત ખળભે પડી. - કુમારપાળ ગુજરાતના સિંહાસને આવ્યો અને શરૂઆતનાં થોડાં વર્ષો બાદ શ્રીમદ્દ હેમચંદ્રની અસર તળે પુનઃ ગુજરાત આવવા લાગ્યું અને વિ. સં. ૧૯૧૬ થી ૧૯૩૦ સુધી તે તેમના સેએ સો ટકા પ્રભાવ નીચે રહ્યું.
હેમચન્દ્રને પિતાને, રાજા અને રાજ્ય બાબત, વિશિષ્ટ આદર્શ હતા. કુમારપાલની પિતાના પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનો તેમણે તે આદર્શ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો.
રાજકારણ ઉપર જબર પ્રતાપ છતાં તેઓ મેલી રાજરમતમાં કદી પડ્યા નથી. સ્વભાવ, સંગે, અને સંયમપૂર્ણ જીવનને લીધે તેમ કરવાની તેમને આવશ્યકતા નહોતી. સ્વભાવથી તેઓ ત્યાગી હોઈ અંગત સ્વાર્થને તદન અભાવ હતો આ સંયોગોમાં કુમારપાલને તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. સંયમી જીવનમાં કાવાદાવાને સ્થાન નહોતું.
તેમનું રાજકારણ, અલબત્ત ધર્મભાવનાના સંમિશ્રણવાળું હતું. પરંતુ તે તદન લેકહિતાર્યું હતું તે તેમની નીચેની સિદ્ધિઓથી ખાત્રી થશેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૫૭૦ - સુવાસ : ચિત્ર ૧૯૯૫
૧ ગુજરાતનું દૃષ્ટિપરિવર્તન –અહિંસાના સિદ્ધાંતને પ્રચાર કરીને ગુજરાતના રાજકીય-સાંસ્કૃતિક જીવનમાં તેમણે જમ્બર ક્રાંતિ કરી છે. હિંસા એ મનુષ્ય સ્વભાવની વિરૂદ્ધની વસ્તુ છે અને માનવતાની દૃષ્ટિએ ત્યાજય છે, ધર્મની દષ્ટિએ તેને કઈ રીતે બચાવ થઈ શકે તેમ નથી, આ મહાન સંદેશથી તેમણે સમસ્ત ગુજરાતનું દષ્ટિ પરિવર્તન કરી નાખ્યું. અહિંસામાં અનેક ગૂઢ શક્તિઓ અને શક્યતાઓ રહેલી છે એ આજના ગાંધીયુગમાં પ્રતીત થાય છે. ગુજરાત અહિંસાને સાચા દિલથી અમલ કરી તેની શક્યતાઓ પ્રકટાવે એ ઈચ્છવાયોગ્ય છે.
૨ લોકજીવનની શુદ્ધિ -હેમચંદ્રાચાર્ય લોકજીવનની શુદ્ધિ અને સાફસૂફી કરી તેમનાં જીવનધોરણ ઊંચાં લાવવા પ્રખર પ્રયાસ કર્યો છે. મદિરા, જુગાર, માંસભક્ષણ આદિ પ્રજાજીવનમાં ઘર કરી બેઠેલાં અનેક અનિટને મૂળમાંથી કાઢવા તેમણે સખ્ત આંદોલનો ગતિમાન કર્યા હતાં. તેમના પછી શુદ્ધિનું ધારણ ઘટી ગયું છે. તે પણ તેમણે પ્રચલિત કરેલાં શુદ્ધિનો દલને આજે પણ તેટલું જ ધ્યાન માગી લે છે.
૩ આદર્શ રાજાઃ-સુખી પ્રજાજીવનની ચાવી વ્યસનરહિત અને આદર્શ રાજામાં રહેલી છે. તે પિતે સંયમી અને ચારિત્ર્યશીલ હોય તે જ પ્રજાજીવનને ઉદ્ધાર શક્ય છે. કુમારપાળને પિતાના આદર્શો પ્રમાણે ઘડી ગુજરાતને તેમણે એક સંસ્કારમૂત રાજા અને તેને આદર્શ સદાને માટે આપ્યાં છે. ગુજરાતના રાજકીય જીવનને ઉગ્ર બનાવનાર મહાન શક્તિ તરીકેનું તેમનું સ્થાન અદ્વિતીય છે.
૪ સ્ત્રી-સ્વાતંત્ર્ય–સ્ત્રી-સ્વાતંત્ર્ય અને તેમના વારસાના હક્કો સ્વીકારાવી તેમની આર્થિક અસમાનતા દૂર કરાવવાનો યશ તેમને ફાળે જાય છે. તેમણે પાડેલા ચીલે ચાલી ગુજરાતે હજી ઘણી પ્રગતિ કરવાની બાકી છે. સ્ત્રીઓના આર્થિક સમાનતાના સિદ્ધાન્તને તેમણે ગુજરાતને આપેલે વારસે અમૂલ્ય છે. તેમના સમય સુધી કોઈ પણ માણસ અપુત્ર મરણ પામે તો તેનું તમામ ધન રાજ્યતિજોરીમાં જતું. હેમચન્દ્રાચાર્યે આ સર્વે બંધ કરાવી અપુત્રિયાનું ધન તેની સ્ત્રી કે પુત્રીને મળે તે ધારે ઘડાવ્યો; અને તેમ કરી સ્ત્રીઓના વારસાહક્કને સૌથી પ્રથમ સ્વીકાર કરાવ્યો. આ કાયદાથી મેં તેર લાખની આવક રાજ્યને બંધ થઈ. પરંતુ અપુત્રિયાનું ધન રાજ્ય કે એ હડહડત અન્યાય છે એમ તેમણે કુમારપાલને ઠસાવ્યું.
૫ અસ્મિતા ગુજરાતની અસ્મિતા તેમના સમયમાં જ જન્મી એમ કહીએ તો ચાલે. રાજા ભોજદેવકૃત વ્યાકરણ જોઈ સિદ્ધરાજ ગુજરાતની ગૌરવહીનતા અનુભવવા લાગે ત્યારે હેમચન્દ્ર ગુજરાતી અસ્મિતાને દીપક સૌથી પ્રથમ પ્રકાર છે અને ત્યારપછી અનેક સ્વરૂપે તેનો પ્રકાશ ગુજરાતને ઘેર ઘેર ફરી વળેલે આપણે આજેય જોઈ શકીએ છીએ.
ઉપરના મુખ્ય તારણ ઉપરથી જોઈ શકાશે કે શ્રીમદ્દ હેમચન્દ્ર માત્ર જૈન સમાજના નહોતા. સમસ્ત ગુજરાતના-ભારત વર્ષના અને જગતના હતા. તેમના જેવી વિભૂતિઓ કઈ પણ એક પંથની રહી શકતી જ નથી. તેમની વિશિષ્ટ શક્તિઓ તેમને સારા રાષ્ટ્રની મિલકત બનાવે છે. એક પ્રખર રાષ્ટ્ર અને સમાજ-સુધારક તરીકે તેમનું નામ ચિરંજીવ રહેશે.
તેમનું જીવન સમસ્ત પ્રજાને માટે જ ખર્ચાયું હતું. સદેહે તેઓ સમાજના હતા. વિદેહ છતાં તેમને અક્ષરદેહ આજે ય સમાજ માટે જ છે અને ભવિષ્યમાં પણ રહેશે.
ઉપરની વિગતોથી જણાશે કે તેમની સર્વ શક્તિઓ પ્રજાની આબાદી પાછળ ખરચાઈ છે. હેમચન્દ્રાચાર્ય રાજકારણના તક્તા ઉપર આવતા પહેલાંથી જ જૈનોની લાગવગ ગુર્જરેશ્વરના દરબારમાં હતી. મુંજાલ મહેતા, ઉદયન, શાન્ત મહેતા, સજજન મંત્રી અને બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
હેમચન્દ્રાચાર્યનું રાજકારણ પ૭૧ અનેક જેને વર્ચસ્વ જોગવતા હતા. પરંતુ હેમચન્દ્રના પ્રવેશ પછી સ્વાભાવિક રીતે જ જૈનનાં સત્તા અને પ્રભાવ વધ્યાં. તેમના ઉત્કર્ષ માટે તે કારણભૂત બન્યા. - જૈનધર્માવલંબી છતાં હેમચન્દ્ર આર્ય સંસ્કૃતિના પ્રતિનિધિ હતા. ધર્મના પાયાનાં મૂળભૂત તો ઉપર જૈન અને વૈદિક આદર્શોમાં ભાગ્યે જ અથડામણ હતી. તેથી સિદ્ધરાજને ઉદ્દેશીને શ્રી કનૈયાલાલ મુનશી ગુજરાત એન્ડ ઈટસ લીટરેચર–પૃષ્ઠ ૪૧ ઉપર કહે છે તેમ “ He was building an empire, and the people of Gujaräta were acquiring the proud consciousness of being a great people. Jaina valour and wealth had a grcat share in this achievement. Jaina Sadhus, there. fore, definitely cast in their lot with this province and decided to make Gujarata their holy land. Hemchandra gave up even the peregrinations enjoied by his religious vows; and with Masterly skill and statesmanship, he concentrated his intellectual powers upon leaving a great literary heritage to Gujaráta. He assiduously fostered a pride in the grcatness of the Cálukya kings, who had identified themselves with its glory. In his Dvyasrayamahākāvya, he described the glories of the Cālukyas in the orthodox literary style, and invested the king of Pātaṇa with the dignity which classical poets had reserved for the ancient royal houses of the Sun and the Moon. Gurjara Bhümi became a great country. Pāțaņa rivalledthe glories of ancient Patliputra and Ayodhyā."
આ ઉપરથી જણાશે કે તે વખતના ગુજરાતના રાષ્ટ્રઘડતરમાં હેમચન્દ્રનું વર્ચસ્વ કેટલું બધું હતું. જૈન ધર્મનો પ્રચાર તેમને મન સર્વોદ્ધાર–mass uplift નું સાધન હતું અને રાજકારણમાં ભાગ લઈ આ ચયની સિદ્ધિ અથે જ તેમણે પ્રયત્ન કર્યો છે.
કુમારપાલનાં રાજા તરીકેનાં તમામ ફરમાનોમાં શ્રીમદ્દ હેમચન્દ્રનો પ્રભાવ દષ્ટિગોચર થાય છે. તે પ્રભાવ જનસમાજની કલ્યાણની ભાવના અને તેમના સંયમરંગથી રંગાયેલું છે. તેમનું રાજકારણ ખટપટથી તદ્દન અલિપ્ત, ઉચ્ચકોટિનું અને સામાન્ય રાજકારણથી નિરાળા પ્રકારનું છે; ચાણકય સમી તેજસ્વી બુદ્ધિની દોરવણીવાળું છતાં તે તેની રાજરમતથી મુક્ત છે. તેમના રાજકારણને ધમને અવિહડ રંગ લાગેલ છે. રાજ્યસૂત્ર ધર્મસિદ્ધાન્તથી દોરવાયેલું હોવું જોઈએ એમ તેઓ માને છે. ધર્મરાજ્ય એ જ રાજ્યધર્મ, એ જ રાજ્યાદ. ગુજરાતમાં એ ધર્મરાજ્ય ઉતારવા પૂરતું જ તેમનું રાજકારણ હતું.
જ્યાં સત્તાની પ્રાપ્તિ માટે ખેંચતાણ ચાલતી હોય, સત્તાનાં સ્થાને કબજે કરવાની હરિફાઈઓ થતી હોય ત્યાં રાજરમતનું ગંદુ સ્વરૂપ દેખા દે છે. હેમચન્દ્રને સત્તાને મેહ નહતા. તેમની રાજ્યનીતિ સ્પષ્ટ અને ખુલ્લી હતી. તેમને કશું સંતાડવાપણું ન હતું. સત્ય અને અહિંસા ઉપર જ તેમની રાજ્યનીતિનું બંધારણ થયેલું હતું. સત્યને ભેગે નહિ પણ સત્યને માટે તેમનું રાજકારણ હતું. અહિંસાને ભોગે નહિ પણ અહિંસાને માટે તેમનો પ્રયત્ન હતો. જૂઠ, પ્રપંચ, અને કુટિલતા રાજ્યમાંથી દૂર કરવા તેમની શક્તિઓ ખરચાઈ હતી.
તેમનું રાજકારણ સ્વચ્છ અને નિર્મળ હતું. સત્ય અને અહિંસાને પાયા ઉપર રચાયેલું - સત્ય અને અહિંસાને વિજયધ્વજ ફરકાવવા અર્થ હતું. તેમના રાજકારણથી ગુજરાત હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પ૭૨ - સુવાસ ચૈત્ર ૧૯૯૫ તે કરતાં વધુ સમૃદ્ધ, વ્યસનથી વધુ મુક્ત અને વધુ તેજસ્વી બન્યું હતું; ગુજરાતે તે પહેલાં અને પછી કદિ ન જોયેલા એવા સુવર્ણયુગનાં દર્શન કર્યા હતાં.
કુમારપાલ અને હેમચન્દ્રાચાર્ય આરંભેલી રાષ્ટ્રઘડતરની, સત્ય અને અહિંસાની નીતિ ચાલુ રહે તે માટે હેમચન્દ્રાચાર્યે કમારપાળની હયાતિમાં તેને યોગ્ય સૂચનાઓ આપેલી. કુમારપાળને પુત્ર નહોતો. તેના મૃત્યુ પછી તેના ભાઈને પુત્ર અજયપાળ અને પિતાની દીકરી પ્રતાપમાળાને પુત્ર પ્રતાપમલ એમ બે જણ રાજ્યગાદી ઉપર દા રાખતા હતા. અજયપાળ ખુલ્લી રીતે કુમારપાળની રાજ્યનીતિને વિરોધી હતા, તુચ્છ મનોવિકારને આધીન હતો અને હેમચન્દ્રથી હે ઈ તેમની પ્રેરણાથી પિતાના કાકા કુમારપાળે ઘડેલા તમામ કાયદાઓ બાજુએ મૂકી દે તે હતો. પ્રતાપમલ્લ કપ્રિય અને ધર્મશ્રદ્ધાવાળો હતો. તેની લાયકાત જોઈ હેમચન્દ્રાચાર્યની ભલામણા ઉપરથી કમારપાળે પોતાના ગાદીવારસ તરીકે પ્રતાપમલ્લને નહેર કર્યો. આ ઉપરથી અજયપાળ દેષ રાખી કુમારપાળને ઝેર આપ્યું અને તેની અસર દૂર થાય તેમ નહિ લાગવાથી કુમારપાળ જનવિધિ મુજબ અનશન કરી આહાર પાણીને સર્વથા ત્યાગ કરી શુદ્ધ ભાવનાપૂર્વક મરણ પામે.
કુમારપાળના મરણ પછી અજયપાળ બ્રાહ્મણ પક્ષના અને હેમચન્દ્રાચાર્યના એક શિષ્ય બાલચન્દ્રના ટેકાથી ગાદીએ બેઠે. તેણે કુમારપાળે શરૂ કરેલી નીતિનો સર્વથા ત્યાગ કરી જૈનો સામે સખત જેહાદ જગાડી; પ્રતાપમાને પક્ષ કરતા હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય મહાકવિ રામચન્દ્રસૂરિને તપાવેલા લોઢાના આસન ઉપર બેસાડી તેમને ઘાત કર્યો; કેટલાં ય જૈન મંદિરનો નાશ કરાવ્યું.
શ્રી હેમચન્દ્રાચાર્ય શરૂ કરેલી રાષ્ટ્રવિધાનની નીતિને કુમારપાળને મૃત્યુ પછી જબરે પ્રત્યાઘાત નડશે, અને ત્યારથી સોલંકીઓની અવનતિને પણ પ્રારંભ થયો.
ચહું ઊગરવા
સારથિ
અહા ! રજનિ આજની અવનવી અહીં ઓપતી, પ્રભા પ્રસરતી ત્યહીં મધુર ચાંદની શોભતી. વળી ક્ષિતિજમાં દિસે પથિક એકલે દેડતે, ક્ષણે પ્રતિક્ષણે સ્વરૂપ મનફાવતાં ધારતો; દિશા નિજ સુમાર્ગની પ્રબળ અંધકારે ભરી છતાં પથિક પૈર્યને અડગતા હૃદયે ધરી, જતે નિરવ પાયથી સકળ આભને વીંધત અને કવચિતતે વળી શરદ ચાંદની ઢાંકતે, અહા ! સકલ સૃષ્ટિ જ્યાં મધુર છવાઈ રહી, ત્યહીં નભ વિષે વિશે ! તિમિર મૂતિ શાથી રહી? મને સતત મૂંઝવે જીવનચાંદની નિર્મળી, મહાન ગ્રંથરાશિના વિપુલ બજને ઝીલતાં, અનંત અવકાશની પથિકમૂતિને ભાળતાં ચહું તવ દયા થકી ઊગરવા પ્રલે હું અહીં. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
સેાપારાના પ્રાચીન અવશેષાની શેાધ
અર્વાચીન મુંબઈ ની આસપાસ અનેક પ્રાચીન ઈ તિહાસપ્રસિદ્ધ રથળા, આશ્રમે, ગુફામંદિર અને અસ્તવ્યસ્ત થએલા શહેરાના ભગ્નાવશેષો રહેલા છે. તે બધાનું યથાચિત જ્ઞાન અને તેમના મૂળ મહત્વનું વાસ્તવિક ભાન મુંબઈની પચરંગી પ્રજામાંથી ભાગ્યે જ ગણ્યાગાંઠયા નાગરિકાને હશે. એવા વીસરાઈ ગયેલા સ્થાને પૈકી એક સોપારા પણુ છે. અત્યારે તે એ મુંબઈના પગની વિદ્યુતરેલવેલાઈનના અંતિમ સ્ટેશન વિરાર અને વસઈની વચમાં મુંબઈથી લગભગ ૭૩ માઈલને અંતરે આવેલું સાધારણ ગામ છે. થાણા જીલ્લામાં આવેલા વસઈ તાલુકામાં તેને સમાવેશ થાય છે. પરન્તુ અતિ પ્રાચીન કાળથી તે ઠેઠ મુસલીમ રાજ્યના
રણછેડલાલ ઘ. જ્ઞાની
આરમ્ભકાળ સુધી પશ્ચિમ હિંદનાં બંદરામાં સાપારાનું ખારૂં સૌથી માટું હતું. આજે મુંબઇ સંસારની પ્રજાના પ્રતિનિધિત્વવાળુ જગવિખ્યાત વેપારી મથક છે તેવુંજ અગત્યનું સ્થાન પ્રાચીન હિંદમાં સેપારા ભાગવતું હતું. ઈજિપ્ત, ઈરાન એમીલેાન, ગ્રીસ અને રેશમના વેપારીએ વેપારધંધાને અંગે સાપારામાં આવી વસ્યા હતા . તેમ ત્યાંના નિવાસીઓ પણ દેશદેશાંતરામાં જઈ હિંદની જાહેાજલાલી અને મહત્તાની છાપ બેસાડતા હતા એના પુષ્કળ પૂરાવા મળી આવે છે. પ્રો. શ્રી. રાલિન્સનકૃત હિંદના પ્રાચીન વડાણુ– વટાના ઈતિહાસમાં એ પૂરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.
પૌરાણિક કાળમાં પણ સેાપારાને શૂર્પારક અથવા પરશુરામતીર્થને નામે ઓળખતા. એ કથાએ પ્રમાણે અપરાંત અથવા કાંકણુતા આખા સમુદ્રતટને પ્રદેશ શ્રી. પરશુરામે બ્રાહ્મણેાના વસવાટ માટે સમુદ્રનું પાણી ખસેડી કાઢી આપ્યા હતા. મુંબઈના એક એ રેકલમેશન જેવી વિધીએ દિરયા પુરાયેા હતેા કે અન્ય પ્રકારે ?-તે જાણવાનું આજે કંઈજ સાધન નથી, પરંતુ એ આખીએ પૌરાણિક કથાનું તાર્કિક રહસ્ય સમજાય તેા સંભવતઃ એ પ્રાચીન વિધિ પર પણ વૈજ્ઞાનિક પ્રકાશ પડે. વિસ્તારભયે એ કથાને આ લેખમાં ઉલ્લેખ થઈ શકે એમ નથી. મહાભારતના વનપર્વના ૧૧૮ મા અધ્યાયમાં એ શૂર્પારક તીર્થમાં દક્ષિણુથી અર્જુનનું આગમન અને સમુદ્રમાર્ગે એક અદ્ભુત વનમાં નિર્ગમન તથા અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પ૭૪ - સુવાસ : ચિત્ર ૧૯૫ ઋષિ મુનિઓનાં દર્શન અને તપશ્વાત સમુદ્રમાર્ગ સોમનાથ પાટણ તરફ કરેલા પ્રયાણ વર્ણન આવે છે.
જૈન ધર્માવલંબીઓની દષ્ટિએ પણ સારા પવિત્ર સ્થાન ગણાય છે. હાલના પારાથી બે માઈલને અંતરે આવેલા નાળા ગામમાં એક જૈન દહેવું છે તેમાં ઘણી પ્રાચીન મૂર્તિઓ જોવામાં આવે છે. જૈનના ૮૪ ગ૭ પૈકી એક પરિક ગ૭ પણ છે. હજીએ કેટલાક શ્રાવકે પોતાને સોપારક ગ૭ (જથા) ને શ્રાવક તરીકે ઓળખાવે છે. ૧૪ મી સદીમાં થઈ ગયેલા જૈન સાધુ જિનપ્રભસૂરિકૃત ગ્રંથમાંથી પણ ઉપલી હકીકતને પુષ્ટિ મળે છે. એમના સમયમાં પારામાં તીર્થકર ઋાભદેવનું દહેરું હોવાનું પણ એમણે જણાવ્યું છે. જન પુરાણમાં સોપારક નગરીના રાજ મહાસેનની પુત્રી તિલકસુંદરી સાથે રાજા શ્રીપાલના લગ્ન થયાની કથા પણ આવે છે,
બૌદ્ધ ધર્મની દષ્ટિએ પણ સોપારા મહત્વનું સ્થળ લેખાય છે. જાતકકથાઓ પ્રમાણે બોધિસન સુ'પારકને ત્યાંજ જન્મ થયે હો અર્થાત ભગવાન બુદ્ધ પૂજન્મમાંથી એકમાં આ સ્થળે જન્મ્યા હતા. એટલું જ નહિ પણ છેલ્લા અવતારમાં પણ સ્વયમ્ ભિખુ પુણ (પૂર્ણ)ની ઈચછાને માન આપી અને પધાર્યા હતા. તે સમયે તેમણે જોગેશ્વરી સ્ટેશનની પાસે આવેલ પણ ટેકરી પર વસતા વાકલ ઋપિને તેમજ અપરાંતના રાજપુત્રો કૃષ્ણ અને ગૌતમને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હોવાનું કહેવાય છે. એ બૌદ્ધધર્માવલંબી રાજા કૃષ્ણના નામ ઉપરથી બોરીવલી નજીક આવેલી ડુંગરીનું નામ કૃષ્ણગિરિ પડયું હતું જે પ્રાકૃત અપભ્રંશ પ્રમાણે કગિરિ અને ત્યારપછી કરી અને કરીને નામે ઓળખાવા માંડયું હશે.
બ્રાહ્મણીય જન અને બૌદ્ધ પૌરાણિક કાળમાંથી એતિહાસિક કાળમાં પ્રવેશ કરીએ કે તરત સમ્રાટ અશોકના વખતના શિલાલેખ જેનો અમુક ભાગ સોપારામાંથી મળ્યો હતે. તે એ શહેરના તત્કાલીન મહત્વ પર પ્રકાશ પાડે છે. આ શિલાલેખ સને ૧૮૮૨ માં સદગત પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ શોધી કાઢયો હતો અને એનો એક ભાગ જે અશાકની ૮ મી ધર્મજ્ઞાને ૧૩ જેટલે ભાગ છે તે મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં હાલ સુરક્ષિત છે. બાકીના લેખવાળા પત્થર હજી ઉપલબ્ધ થયા નથી.
તદુપરાંત કોલ, ભાજા, નાશિક અને કન્ડેરીની કેટલીક ગુફાઓના શિલાલેખમાં સોપારાના વણિકે, ધનિકે અને દાનશીલ નાગરિકાએ એ ગુફાઓમાં રહેતા સાધુઓ, વિદ્યાર્થીઓ અને ત્યાં આવજા કરતા ભાવિક યાત્રિઓના લાભાથે કોતરાવેલ ગુફાઓ, પાણીની ટાંકીઓ અને ધન કે જમીનના કરેલા દાનનો ઉલ્લેખ મળી આવે છે. એ લેખ ઈસવીસન પૂર્વની ત્રીજી સદીથી ઠેઠ ઈસવીસનની ત્રીજી સદી સુધીના અર્થાત લગભગ પાંચસો વર્ષના ગાળામાં કોતરાએલા હોવાથી એ કાળની સપારા ધનિકાની આર્થિક સ્થિતિ અને દાનશીલતા પર પ્રકાશ પથરાય છે.
શકે ૧૦૧૬ (ઈ. સ. ૧૦૯૪) ના સિલહારવંશીય રાજા અનંતદેવના શિલાલેખમાં તેના ભત્રીઓ ભભણ, ધણય નામક બંને ભાઈઓને શ્રી સ્નાથક (થાણા) પરિક (સોપારા) અને ચેમુળી (ચિમુ) ને બંદરે પર અપાતા કરથી મુક્ત કરવામાં આવ્યાનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે બારમી સદીના સ્લિહારનરેશ અપરાદિત્ય બીજાના કાળમાં પારાના પંડિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
સોપારાના પ્રાચીન અવશેની શોધ - ૫૭૫ તેજકડને કાશ્મીરમાં થયેલી વિપરિષદમાં કંકણના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યાને ઉલ્લેખ છે. તે પરથી સિદ્ધ થાય છે કે ઠેઠ બારમી સદી સુધી પણ સોપારા અગત્યનું બંદર, વેપારી મથક અને વિદ્વાન પંડિતોનું ધામ હતું.
વિદેશો સાથેના પ્રાચીન હિન્દના વેપારમાં પશ્ચિમ હિન્દ અને વિશેષતઃ કંકણના બંદરે મારફત મનુષ્યોની આવજા અને માલની આયાત-નિકાસ થતી હોવાથી એ બંદરનો ઉલ્લેખ તે દેશના વેપારીઓ, યાત્રીઓ અને વિદ્વાન લેખકેની ઉપલબ્ધ કૃતિઓમાં મળે છે. એવા વિદેશી સાહિત્યમાં સૌથી પ્રાચીન ઉલેખ બાયબલમાં છે. તેમાં રાજા સોલૅમનના વહાણેની ઓફીર (સોપારા) બંદરે આવજા તથા એ સ્થળના ધમધોકાર વેપારની ચર્ચા છે. આમીરથી હિરમઠારા તાયરના રાજા પાસે પુષ્કળ પ્રમાણમાં સોનું. ઝવેરાત અને હાથી દાંત તથા વાંદરા અને મેર વગેરેની નિકાસનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે અરબી, ગ્રીક અને ફેબ્ર સાહિત્યમાંથીએ સોપારાના મહત્વસૂચક ઉલ્લેખો મળી આવે છે. ગ્રીક ભૂગોળવેત્તા ટોલેમીએ પૂર્વના બંદરોમાં સોપારા બંદરને અગત્યનું સ્થાન આપ્યું છે. ગ્રીક વેપારી અને સાધુ કોસમાસ ઇડિકપલિયસટિસે ૫૪૫ ઈ. ના. અરસામાં સિબેર નામથી સોપારાની નોંધ લીધી છે. લગભગ ૯૧૫ ઇ. માં અરબયાત્રી મસૂદીએ પશ્ચિમ હિન્દના કિનારાના મુખ્ય શહેરમાં થાન, સમૂર અને પારાનું વર્ણન આપ્યું છે. લગભગ ૧૦૩૦ ૦ માં અરબ ભૂગોળવેત્તા, જ્યોતિષી અને સાહિત્યજ્ઞ યાત્રી અલબેરૂનીએ સુબારાની સુંદર નોંધ લીધી છે. બારમી સદીના મધ્યમાં-સને ૧૧૫૩ ઈ. ના અરસામાં આફ્રિકાના ભૂગોળ અને ઇતિહાસના અરબ વિદ્વાન અલઈક્રોસિએ સોપારા શહેરને સમુદ્રતટથી ૧૩ માઈલને અંતરે આવેલા, ઘીચ વસ્તીવાળા, હિન્દના એક મુખ્ય વેપારી મથક તરીકે વર્ણવ્યું છે. ૧૩૨૨ ઈ. ના ખ્રિસ્તિ પાદરી જેરડીનસના વર્ણન ઉપરથી સોપારાના ધાર્મિક ઈતિહાસ પર પણ પ્રકાશ પડે છે. તે સમયે ત્યાં સેન્ટ થોમસ કેથેલ નામક મોટું ખ્રિસ્તિ દેવળ હતું અને એ ખ્રિસ્તિઓ હિન્દમાં પોર્નીગીના આગમન પહેલાં મુસલિમ રાજ્યકાળમાં જ હ્યાં આવી ચઢયા હતા અને ઘણું ભોગ આપી હ્યાં વસ્યા હતા. થાણું છલામાં ઘણીવાર મુસલિમો સાથે એમને અથડામણમાં આવવું પડતું. છેવટે મુસ્લિમ રાજ્ય આવ્યું, ગુજરાતના સુલતાને પાસેથી પિર્તુગીઝોએ આ પ્રદેશને કબજે લીધો અને વસઈનું મહત્વ વધ્યું ત્યારથી સોપારાની પડતી દશા આવી અને મુંબઈ વસ્યા પછી તે ધીમેધીમે પશ્ચિમ હિન્દ વિદેશે સાથે આ વહીવટ આ તરફથી ચાલુ થયું એટલે પારા તારાજ થઈ ગયું.
હવે તો સોપારા એક સાધારણ ગામ છે. અઠવાડિયામાં બે વાર બજાર ભરાય છે. ત્યારે ખૂબ પ્રગતિમાન જણાય છે. બાકી તે સ્થાનિક કેળાં અને પાન વગેરે ના વેપારને અંગે રહેલા હ્યાંના નિવાસીઓ સિવાય બહુ ઓછા લેકની હ્યાં આવજા રહે છે. પાસે આવેલા નાળા સાથે એનું નામ જોડી દઈ હવે આ સ્ટેશન નાળાસોપારા કહેવાય છે. ત્યાંથી ગામમાં જવા માટે ધેડાગાડી કે મેટરબસ મળે છે. રસ્તામાં લગભગ ૧૩ માઈલ જેટલું ખુલ્લું મેદાન નજરે પડે છે. ત્યાં મૂળ દરિયાની ખાડી હતી જે હાલ સુકાઈ ગઈ છે. સોપારા ગામમાં લગભગ ૫૦૦ થી ૬૦૦ ઘરની વસ્તી છે. પરંતુ આસપાસ ૩-૪ માઈલ સુધી પ્રાચીન અવશેષો મળે છે તેને આધારે કહી શકાય કે સેપારાની મૂળ વસતી એટલા વિસ્તારમાં ફેલાએલી હશે. જૂના રિવાજ પ્રમાણે હજી એ હ્યોના મકાનમાં લાકડાનો બહોળો ઉપયોગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૫૭૬ સુવાસ : ચિત્ર ૧૫
થાય છે. જૂની ઈમારતે તે જણાતી નથી પરતુ ઠેકઠેકાણે નજરે પડતી કતરેલી જાત જાતની નકશીવાળી શિલાઓ, મૂર્તિઓ અને પ્રાચીન લીપિના અક્ષરોવાળા પત્થરો તથા ઓટલા એમાં, ભીમા કે અન્યત્ર ચણાએલા અગર ખેતરમાં પડેલા અવશેષો પિતાની જીવનકથા મૂક મુખે વર્ણવે છે. પ્રાચીનતાના એક્કસ ચિન્હરવરૂપ જળાશયોની વિપુલતા અને આસપાસની જમીન કરતાં રસ્તાઓની નીચી સપાટી, રસ્તાની બન્ને બાજુએ આવેલી વૃક્ષરાજિથી વટેમાર્ગને મળતી શીતળ છાયા ઈત્યાદિ હ્યાં અનુભવી શકાય છે.
હાલ પણ સોપારામાં લગભગ સાત સરોવરો વપરાશમાં છે. તેમાં કમળપુષ્પો ખીલેલાં હોય છે અને આસપાસ ખોદતાં પ્રાચીન દહેરીઓના અવશેષો મળી આવે છે. ચકેશ્વરનું મંદિર અને તેની પાસેનાં પુષ્કરિણી તળાવ, ગાસ તળાવ, ભટાળા તળાવ, શ્રીમૌળી તળાવ ઉપરાંત પોખરણનો કુંડ, રામકંડ, ચંદન તળાવ અને કેટલીક વાવ છે. ગાસતળાવનો વિસ્તાર બહુ મે ટે છે અને અન્ય તળાવ પ્રમાણે આ તળાવમાંએ ઠેકઠેકાણે ખેતરને પાણી પાવા માટે ઘટમાળે ચાલે છે. તેથી કેળાંની વાડીઓ પુષ્કળ પિષાય છે. જ્યાં પાણીની વિપુલતા નથી ત્યાં તાડ, નાળિયેરી અને આંબાની વાડીઓ છે. મતલબ કે આખું સોપારા હજી એ રમ્ય સ્થળ લાગે છે અને પ્રજા સુખી છે. પ્રાચીન અવશેષોના નિરીક્ષક અને પુરાતત્તવાષકે માટે તે આ સ્થળ વિશેષ આનંદમય અને ઉત્સાહવર્ધક નીવડે છે. જે બાજુ ફરે તે બાજુ કંઇને કંઈ જેવા જાણવાનું મળી જ આવે છે.
ખેતરો, તળાવો અને મકાનના પાયા ખોદાવતાં વખતેવખત મળી આવતી ખંડિત મૂર્તિઓ તે ઘણી નજરે પડે છે પરંતુ તે પૈકી જે સારી દશામાં મળી આવી તે સઘળી ત્યાંના ચક્રેશ્વરના મંદિરમાં એકઠી કરવામાં આવી છે. એ મંદિરની હાલની ઈમારત તે બહુ જૂની નથી પરંતુ અંદર ચક્રેશ્વરનું લિંગ જૂનું જણાય છે. પાસે જ અર્વાચીન રામમંદિર છે અને મોરેશ્વર જોશીની સમાધિ છે. ત્યાં યજુર્વેદી મહારાષ્ટ્રિય બ્રાહ્મણ શ્રી ગોવિંદ મોરેશ્વર જોશી તેના માલિક અને સંરક્ષક છે. એ મંદિરની અંદરના ભાગમાં તેમજ બહારના ચોગાનમાં કેટલીક બ્રાહ્મણીય સ્મૃતિઓ સુરક્ષિત છે તે લગભગ ૯મી થી ૧૨ મી સદી સુધીની છે અને બધી એપારાના ભિન્ન ભિન્ન સ્થળોમાંથી મળી આવેલી છે. એ મૂર્તિઓમા વર્ણનીય મૂર્તિઓ બ્રહ્મા, હરિહર, સૂર્ય, વરાહ, મહિસાસૂર મદિની, ચન્દ્રશેખર, પાર્વતી અને રંભાની છે. તદુપરાંત કેટલાક પાળિયા અને શિલ્પકામના નમૂનાઓ પણ રાખેલા છે. તે બધાનું વર્ણન અત્રે (વિસ્તાર) થઈ શકે તેમ નથી. જેનમૂર્તિઓ જે જે મળી આવી તેમાંની ઘણીખરી નાળા અને અગાશને દહેરાસરોમાં સુરક્ષિત છે. આ મૂર્તિઓમાં એક સ્ફટિકની પણ છે. બૌદ્ધ મૃતિઓ મળી નથી પરંતુ બૌદ્ધધર્મના મથક સ્વરૂપ સ્થળોના અવશેષો વિદ્યમાન છે. દાખલા તરીકે બકુલ ટેકરી જ્યાં ગૌતમબુદ્દે વતઃ પિતાને મુકામ રાખ્યાનું કહેવાય છે તે હજીએ વાકલ કરીને નામે ઓળખાય છે. ત્યાંથી સને ૧૮૮૨ ઈ. માં ડે. ભગવાનલાલ ઈન્દ્રજીને બ્રાહ્મી અક્ષરવાળા કેટલાક પત્થર મળી આવ્યા હતા. તે હવે ત્યાં નથી પરંતુ પાસેના ગાસ નામક ગામમાં આવી ગયા છે. બીજુ મહત્વનું બૈદ્ધ સ્થળ તે બરડકટ છે. સ્થાનિક દંતકથા પ્રમાણે ત્યાં બરૂડ રાજા રહેતો અને તેણે કેટ બંધાવ્યો હતો તેના અવશેષો હ્યાં ડટાએલા છે. તે બહુ સાદુ જીવન વિતાવતો હતો અને તેની સ્ત્રી પરમ સાધ્વી સતી હતી અને ચક્રેશ્વરના તળાવમાં પાણી ભરવા જા આવતી. પાણીની સપાટી પર ચાલી મધ્યભાગથી પાણી ભરી લાવતી ઈ. વાત પ્રચલિત છે. સંભવિતઃ આ બડ રાજા કેાઈ મધ્યકાલીન સ્થાનિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
સેપારાના પ્રાચીન અવશેષાની શેાધ - ૧૭૭
..
સત્તાધીશ હશે પરન્તુ તે માટે ઐતિહાસિક પૂરાવા કંઈ જ નથી. જ્યારે સને ૧૮૮૨ માં સદ્દગત ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજીએ આ સ્થળ જોયું ત્યારે તેમને પેાતાના અનુભવ અને જ્ઞાનને આધારે સ્કુરિત થયું કે આ સ્થળે કાઈ પ્રાચીન ૌદ્ધ સ્તૂપ ડટાએલા હશે અને તેથી તેમણે એ વર્ષની ઇસ્ટરની ચાર દિવસની રજાઓમાં ત્યાં મધ્યભાગે ખેાદકામ કરી સફળતાપૂર્વક પ્રાચીનાવશેષોવાળી પેટી શોધી કાઢી અને પેાતાના અનુમાનને સત્યસિદ્ધ કરી ભતાવ્યું.
ડા. ભગવાનલાલ ઇન્દ્રજીએ મેળવેલા આ સ્થળના અવશેષ એ ટેકરીના મધ્યભાગે બંધાએલા પાકા ચણતરવાળા પેાલા ચેરસ થાંભલામાંથી લગભગ ૧૨ પીટની ઊંડાઇમાંથી મળી આવ્યા હતા. એ અવશેષા એક મેાટી પત્થરની ગેાળ પેટીમાં સાચવી રાખેલા હતાઆ પત્થરના ડાબડામાં એક ત્રાંબાને ડાબડે। અને તેની આસપાસ ૮ બૌદ્ધ મૃત હતી તે જુદા જુદા ખેાધિસત્ત્વાની હતી. વચલા ત્રાંબાના ડામડામાં એકની અંદર ખીજી એમ અનુક્રમે ઊતરતા આકારની ચાર-ચાંદી, પાષાણુ, સેાના અને સ્ફટિકની ડાખડી હતી. જેમાંથી સાનાનાં ફૂલ, પાંદડાં અને જુદી જુદી જાતના મણિમુક્તા, એક ગૈતમીપુત્ર સાતકર્ણીને ચાંદીના સિક્કો તથા એક સેનાની ખુદ્દ ભગવાનની મૂર્તી મળી આવી હતી. એ બધી વસ્તુઓ હાલ મુંબઈની રાયલ એશિયાટીક સેાસાયટીના પુસ્તકાલયમાં સુરક્ષિત છે. આ શોધને આધારે પંડિત ભગવાનલાલે અભિપ્રાય દર્શાવ્યા હતા કે આ સ્થળે મૂળ ઈસવીસનની બીજી સદીમાં ઐાદ્ધસ્તૂપ બંધાયા હશે અને લગભગ આઠમી સદીમાં ફરીવાર તેને જીર્ણોદ્ધાર થયા ત્યારે બીજી કેટલીક મૂર્તિએ આદિ મૂળ અવશેષામાં ઉમેરી મધ્યભાગે દાટવામાં આવ્યા હશે.
ઊપર જણાવેલી ડા. ભગવાનલાલ ઈન્દ્રજીની શોધ પછી કાઈએ એ સ્થળે વધુ અન્વેષણ કર્યું ન હતું. લગભગ બે વર્ષ પહેલા મુંબઈમાં સ્થપાયેલા ગુજરાત–સંશાધન મંડળે એ સ્થળની મુલાકાત લીધી અને ત્યાંના પ્રાચીન અવશેષાનું મહત્વ અને તેના અન્વેષણની આવશ્યકતા દર્શાવતું નિવેદન પ્રકાશિત કર્યું હતું, જેમાં પુરાતત્ત્વ ખાતાના અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરી કંઈક સક્રિય પગલા ભરવા વિનંતિ કરવામાં આવી હતી. તે પરથી હાલના ડિરેકટર જનરલ ઓફ આર્કિયાલાજી—રાવબહાદુર કાશીનાથ એન. દીક્ષિત સ્વતઃ એ સ્થળેા જોવા પધાર્યા અને કેટલાંક સ્થળે અન્વેષણ માટે પસંદ કર્યાં અને રીતસરની કાŚવાહી શરૂ થઈ. તેને પરિણામે હાલ તરત તેા ત્રણેક સ્થળ હિંદી સરકારના પ્રાચીન અવશેષ-સંરક્ષણના કાયદા હેઠળ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યાં છે અતે વિશેષમાં આ વર્ષે ખરૂડ રાજાના કાટ પર ખાદકામ હાથ ધરવામાં આવ્યું. એ ખેાદકામ એ ખાતાના પશ્ચિમ વિભાગમાં મદદનીશ સુપ્રીન્ટેન્ડેન્ટ મિ. કુરેશી મુહમ્મદ મુનીરની દેખરૂખ નીચે થયું હતું અને તેમાં એમની ઈચ્છાનુસાર સ્થાનિક પ્રિન્સ એફ વેલ્સ મ્યૂ ઝિયમે એમતે સહકાર આપવા માટે આ લેખના લેખકની નિમણૂક કરી હતી. એ કાર્ય જાનેવારીના મધ્યથી ફેબ્રુઆરીના અંત સુધી એટલે લગભગ દોઢ માસ ચાલ્યું અને તેમાં આશરે રૂ. ૨૪૦૦ નું ખર્ચ થયું છે. એ ખનનકાને પરિણામે જે ઐાદ્ધ સ્તૂપનું પંડિત ભગવાનલાલે કલ્પનાચિત્ર દેર્યું હતું તે પ્રત્યક્ષ સ્વરૂપમાં પ્રકાશમાં આવ્યું છે. આ સ્તૂપમાં વપરાયલી ઈંટા ઈસવીસનની શરૂઆતના કાળની છે અને નીચેથી લગભગ ૪ જ઼ીટ સુધીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
પ૭૮ સુવાસ : ચિત્ર ૧૫
ર
ઊંચાઈવાળા ભાગ તે તદન સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યો છે. તેની ઉપર લગભગ ૧૦ શટ જેટલે ઘુટને ભાગ અસ્તવ્યસ્ત હાલતમાં છે. ઉપરના થર પડી લાગ્યા છે પરન્તુ અંદરની ઇટ રાસ ગોઠવાએલી છે. ઠેઠ ઉપરની ઇટે કંઈક નાની અને પાછલા કાળની લાગે છે. આ સ્તૂપ
ગોળાકારે બંધાએલો છે અને તેની નીચેના ભાગને ઘેરાવો લગભગ ૨૭૨ ફીટ જેટલું છે. આજસુધી મળી આવેલા ઈટના ચણરવાળા પિ પિંકી આ સ્તૂપનો ઘેરાવો સૌથી મોટો છે. વચલા ભાગમાં પહેલા અવશેષો મળ્યા હતા એ પિલા થાંભલામાં પણ લગભગ ૩૦ ફીટ જેટલી ઊંડાઈ સુધી ખોદકામ કર્યા છતાં કોઈ પણ જાતના અવશેષો મળી શકયા નહિ, તે ઉપરથી એમ લાગે છે કે મૂળ અવશેની સાથે બીજી વસ્તુઓ ઉમેરી ૫ છળથી ઉપલા ભાગમાં જ એ પેટી મૂકી તે પર વધારાનું રણતર કામ કરી દેવા માં આવ્યું હશે જે પેટી છે. ભગવાનલાલે ત્યાંથી આજથી ૫ વર્ષ પહેલાં ખસેડી મુંબઈમાં સુરક્ષિત રાખી છે. હવે ત્યાં વધુ અવશેની આશા નથી.
આ સ્તૂપની આસપાસ ખેદકામ કરતાં કેટલીક ઈટની ફરસબંધી મળી આવી છે જે સંભવતઃ પાછળથી બદ્ધ સાધુઓએ કે બીજાઓએ પિતાની રહેવાની ઓરડીઓ માટે ત્યાંની મૂળ ઈમારતની નીકળેલી ઈજેને જ ઉપગ કરી બાંધી હશે. તદુપરાંત બે નાના સ્તૂપ પણ મળી આવ્યા છે. સંપાસ બાદનાં ચારે બાજુથી પત્થરના બાંધેલ કેટની નિશાનીઓ પણ મળી આવી છે. આ કોટ બહુ મેડે અર્થાત લગભગ ૧૩મી કે ૧ મી સદીમાં બંધાયે હશે એમ લાગે છે કારણ કે એની ભીતને વચગાળામાં મધ્યકાલીન મૃતીઓને ખંડિત ભાગો ચણાએલા મળી આવ્યા છે. વસ્તુઓમાં મહત્વનું કશું મળ્યું નથી. માત્ર
ડીક કાતરેલી શિલાઓ, ઘડેલી જૂની ઈટો અને ગી માટીના તથા બીના વાસણોને કટકા મળ્યા છે જેને આધારે એમ કહી શકાય કે સિવીસનને પ્રારંભકાળથી ડેડ ૧૪ મી કે ૧૫મી સદી સુધી ત્યાં પ્રાચીન ભારતને ઉપયોગ ચાલુ હશે. ૧૮ મી સદીમાં રમઝાનખાન નામક ફકીર અને ધાડપાડુઓની એક ટોળીના ગુ નિવાસ તરીકે પોલીસે આ સ્થળ પર આક્રમણ કર્યું હતું. પરતું ત્યારપછીથી આ સ્થળ તદન ઉજજડ સ્થિતિમાં આવી પડયું માટીનાં આવરણ છવાઈ
[ અનુસંધાન પૃષ્ઠ ૫૮૪ જુઓ
તદન ઉકજ સ્થિતિમાં આવી
છે તેમની,
નિલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વજ્ઞ
શ્રી જગજીવનદાસ દયાળજી મેદી )
સરિસમ્રાટ ભગવાન હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ કહેવાય છે. વિદ્વાન તરફથી એમને જે એ પદ આપવામાં આવ્યું છે તે સાર્થ છે. સર્વજ્ઞ એટલે સર્વ વસ્તુઓને જાણનાર. કઈ પણ વિષય એમને સંપૂર્ણ રીતે અવગત ન હેય એમ ન બને. કોઈપણ વિષયને વિચાર કરતાં તેનું તલસ્પર્શી જ્ઞાન એમને થઈ જાય. સરસ્વતી એમને પ્રસન્ન હતી અને જાણે સકલ વિદ્યાઓ શીખીને જ જન્મ લીધો હોય તેમ છેક નાનપણથી જ ગુરુ પાસે વિદ્યા ભણતાં ઈસારા માત્રથી જ એ સમજી જતા અને એમ જેતતામાં જ એ સર્વવિદ્યાપારંગત થઈ ગયા હતા, એટલું જ નહિ પણ નવા નવા વિષયો એમને જૂરી આવતા અને તેને યથાસ્થિત ગ્રંથાકારે ગે વતા. સરસ્વતીની પેઠે સર્વ વિષયોમાં એમની ગતિ હતી. સરવતી શબ્દને અર્થ એ થાય છે કે-- : પ્રા: તિ: gવષg થસ્થા: રસ એટલે કે જેની દરેક વિષયમાં ગતિ છે, કોઈ પણ વિષય જેને અજ્ઞાત નથી, તે સરસ્વતી. ૩ ધાતુ ગતિવાચક છે ને તેના ઉપરથી સર શબ્દ ભાવવાચક નામ બનેલું છે તેનો અર્થ ગતિ અથવા વેગ થાય છે. એટલે એ સરસ્વતી શબ્દનો એ અર્થ સાથે કરે છે. ભગવાન હેમચંદ્રાચાર્યની પણ સર્વ વિષયમાં ગતિ હતી અને સરસ્વતીદેવી જેમ સર્વજ્ઞ છે તેમ ભગવાન હેમચંદ્રાચાર્ય પણ સર્વજ ગણાય છે. કલિયુગમાં એવો બીજો કોઈ પુરુષ ઉત્પન્ન થયે નથી તેથી એમને કલિકાલસર્વજ્ઞ કહેવામાં આવે છે તેમાં કંઈજ ખોટું નથી. ભગવાન શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય પણ સર્વજ્ઞ હતા. સાત વર્ષની ઉમ્મરમાં તે વેદ, વેદાંગ, પુરાણ, ઈતિહાસ આદિ સર્વવિદ્યાપારંગત થઈ તેમણે સંન્યસ્ત-દીક્ષા લીધી હતી. પરંતુ તેમણે એકલા અધ્યાત્મ વિષયને જ પોતાને કરી લીધો હતો અને તે વિદ્યામાંજ દિગ્વિજય મેળવ્યો હતો. પરંતુ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે તે ન્યાય, વેદાન્ત, રસ, અલંકાર, કાવ્ય વ્યાકરણ, ઈતિહાસ આદિ સર્વ વિષયોમાં પિતાની બુદ્ધિને વેગ વહેતે મૂકી દીધું છે. એક પણ વિષય આલેચવાનો એમણે બાકી રાખ્યો નથી. અને એ રીતે તે સમયમાં ઉપયોગી સર્વ વિષયોને તેમણે ન્યાય આપે છે. પ્રાકૃત-દેશી ભાષાના બંધારણને પણ તેમણે વિચાર કર્યો છે. અને દેશી નામમાળાને કેશ રો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૫૮૦ સુવાસ : ચૈત્ર ૧૯૯૫
સિદ્ધરાજની રાજસભાના એ સમર્થ પંડિત હતા. માળવા ઉપર સ્વારી કરી યશોવર્માને જીતી લાવ્યા પછી ત્યાંની સાહિત્યસંપત્તિ ગુજરાત કરતાં તેને ચઢતી કટિની માલમ પડી એટલું જ નહિ પણ ગુજરાતના પ્રજાજને ભેજનું બનાવેલું સંસ્કૃત વ્યાકરણ ભણતા હતા એ સિદ્ધરાજને બહુજ ખટકવા લાગ્યું. સિદ્ધરાજે હેમાચાર્યને કહ્યું કે હારા રાજ્યમાં કોઈ એ પંડિત નથી કે જે સંસ્કૃત વ્યાકરણ બનાવી શકે? હારી પ્રજાએ શા માટે પરદેશીએ બનાવેલું વ્યાકરણ શીખવું જોઈએ ? આ ઉપરથી હેમચંદ્રજીએ પાણિની જેવું સૂત્રાત્મક હૈમવ્યાકરણ બનાવી મહારાજાને અર્પણ કર્યું. અને ઈતિહાસનાં વર્ણને સાથે વ્યાકરણનાં સૂત્રો પણ અંદર આવી શકે એવું ઇતિહાસ અને વ્યાકરણ બંનેના આશ્રયવાળુ યાશ્રય મહાકાવ્ય બનાવી સિદ્ધરાજને સમર્પણ કર્યું. એ બંને ગ્રંથે પડિત્યના નમુના રૂપ જોઈ સિદ્ધરાજ બહુજ પ્રસન્ન થયે. અને હાથી ઉપર એ પ્રથાને પધરાવી તેની સવારી કાઢી રાજમહેલમાં તે પધરાવ્યા.
હેમાચાર્ય મહાન વિદ્વાન હતા તેની સાથે સમર્થ યેગી પણ હતા. રોગશાસ્ત્ર ઉપર તેમણે એક ઉત્તમ ગ્રંથ પણ લખેલે છે. એમની યોગકળાનો પરચો કુમારપાલને એમણે બતાવ્યું પણ હતો. સોમનાથ મહાદેવનાં દર્શને કુમારપાલ ગયો હતો ત્યારે તેણે હેમાચાર્યને પૂછ્યું કે–“મહારાજ તમે મને બધે ઉપદેશ કયો પણ હવે કલ્યાણ માટે કર્યો ધર્મ આચરવાયેગ્યે શ્રેષ્ઠ છે તે કહે.” ત્યારે હેમાચાર્યું તેને કહ્યું કે, “તને કહું તેના કરતાં ભગવાન શંકર જ તને તે વાત કહેશે.” પછી તે કુમારપાળને શંકરના દેવળમાં લઈ ગયા, અને પુષ્કળ ધૂપદીપ કરી મહાદેવની મૂર્તિ સામે એકદષ્ટિએ પાન ધરીને બેસવાનું કહ્યું. થોડીવાર થઈ એટલે મહાદેવની મૂર્તિ ઊપર કેઈ આકૃતિ પ્રગટ થતી દેખાઈ. એના તેજથી બધી દિશાઓ ઝળાંઝળાં થઈ. કુમારપાલની આંખો એ તેજથી અંજાઈ ગઈ એટલે તેણે આંખ આડા બે હાથ દઈ દીધા. પણ પછી હિંમત લાવીને, ધીમે રહીને મૂર્તિ સામું જોયું તે એક જટાજૂથધારી, શરીરે ભસ્મ લેપન કરેલે, વ્યાઘામ્બર પરિધાન કરેલું અને હાથમાં ત્રિશૂળ ધારણ કરેલો પુરુષ મૂર્તિ ઉપર ઊભે રહેલે તેણે જે. એ પુરુષે ગંભીર સ્વરે રાજાને કહ્યું કે, “હે રાજા આ આચાર્ય હેમચંદ્ર જે બતાવે છે તે જ કલ્યાણને માર્ગ છે. માટે એ કહે તે પ્રમાણે જ તું કરજે, એથી જ તારું કલ્યાણ થશે એમ નિશ્ચય જાણજે.” પછી એ પુરુષાકૃતિ અદશ્ય થઈ ગઈ. અને કુમારપાલ શુદ્ધિમાં આવ્યા પછી હેમચંદ્રને પગે પડયો ને બોલ્યો કે, “મહારાજ, આપજ મને હવે કલ્યાણને માર્ગ બતાવો. હું આપની આજ્ઞાને આધીન થઈશ.” હેમાચાર્યે કહ્યું-“એ ભગવાન શંકર સાક્ષાત હતા. હવે તારી ખાત્રી થઈ હશે.” આ ગચમત્કાર નહિ તો બીજું શું ?
હેમચંદ્રાચાર્ય બીજા ધર્મો ઉપર પણ પૂરે સમભાવેશીલ હતા. પિતાને જૈન ધર્મ પર પૂરે પક્ષપાત હતું છતાં બીજા ધર્મની તે નિંદા કરતા નહિ અને અન્ય દેવોના તરફ પણ પૂજ્યભાવથી જોતા. આથી વિધમીએ પણ તેમના ઉપર પ્રેમ રાખતા. એક વખત કુમારપાળે તેમને પૂછયું કે—“ કાઈ સારા ધર્મકાર્યમાં મારે ધનને વ્યય કરે છે તે મને કઈ સારું ધર્મકાર્ય બતાવે કે જેમાં ધન ખર્ચ કૃતાર્થ થાઉં.” ત્યારે હેમાચાર્યો તેને કહ્યું કે, “પ્રભાસપાટણમાં સોમનાથ દેવાલય જીર્ણ થઈ તૂટી ગયું છે તેને જીર્ણોદ્ધાર કરે.” આ ઉપરથી કુમારપાળે તેને જીર્ણોદ્ધાર કરાવ્યું. તે કામ પૂર્ણ થયા પછી મહાદેવના દર્શને જવાને ઠરાવ થયો. બ્રાહ્મણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વજ્ઞ ૫૮૧ રાને સમજાવ્યું કે હેમચંદ્ર જૈનમતાગ્રહી હોવાથી મહાદેવનાં દર્શન કરવા આવશે સહિ અને આવશે તે મહાદેવને પગે લાગશે નહિ. પણ હેમચંદ્રજી તે ત્યાં આવવાને તૈયાર થયા. પછી કુમારપાલ રાજવારી સાથે પ્રભાસ પહોંચ્યો અને હેમચંદ્ર પગે ચાલી ગિરનાર વગેરેની જાત્રા કરતા ત્યાં જઈ તેને મળ્યા. ત્યાં જઈ કુમારપાલની સાથે મહાદેવનાં દિશન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા અને સ્તુતિ કરી કે –
મવવનારગનના રાજાવા. ક્ષીમુપાલતા થાય .
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ १ સંસારરૂપી બીજના અંકુરને ઉત્પન્ન કરનારા રાગાદિ દો જેના નાશ પામેલા છે તે બ્રહ્મા છે, વિષ્ણુ હો, કે જિન હો, તેને હું નમસ્કાર કરું છું.
यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया ।
वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥ २ જે ગમે ત્યાં હોય અને જેનું ગમે તે નામ હોય, પણ જેણે દોષમાત્રને ત્યાગ કર્યો છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું.
त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितं । साक्षायेन यथा स्वयं करतले रेखात्रयं साङ्गलि ॥ रागद्वेषभयामयान्तक जरा लोलत्व लोभादयो ।
नालं यत्पद लघनाय स महादेवो भया वंद्यते ॥ ३ હાથની આંગળીઓ અને રેખા સહિત હથેળીની પેઠે જેણે ત્રણે લેકને ત્રણે કાળને વિષે પ્રત્યક્ષ જોઈ નાંખ્યા છે અને રાગ, દ્વેષ, ભય, રોગ, મૃત્યુ, જરા, લેભ, લાલચ વગેરે જેની પાસે જઈ શકવાને સમર્થ નથી તે મહાદેવને હું નમસ્કાર કરું છું.
यो विश्वं वेद वेद्यं जननजलनिधेर्भगिनः पारदृश्वा । पौर्वापर्याविरुद्धं वचनमनुपम निष्कलंकं यदीयम् ॥ तं वंदे साधुवंधे सकलगुणनिधिं ध्वस्तदोषद्विषतं । बुद्धं वा वर्धमानं शतदलनिलय केशवं वा शिवं वा ।। ४
જે આખા વિશ્વને જાણે છે, સંસારસાગરને જે તરી ગયા છે, જેનું નિષ્કલંક અનુપમ વચન પૂર્વાપર વિરોધનું છે, જે સાધુપુરુષને વંદન કરવા એગ્ય સકલ ગુણના ભંડાર છે તે બુદ્ધ હે, વર્ધમાન હે, બ્રહ્મા છે, વિષ્ણુ છે કે મહાદેવ છે, તેને હું નમસ્કાર કરું છું. | હેમચંદ્રાચાર્યજી બાળપણથી જ તેજસ્વી જણાતા હતા. એવી દંતક્યા છે કે એ ચાર પાંચ વર્ષની ઉમરના હશે ત્યારે એમની માતા પાહિનીદેવી એમને લઈને દેવચંદ્ર ગુરુને દર્શને અપાસરામાં ગયાં હતા. તે વખતે એ રમતા રમતા ગુરની ગાદી ઉપર ચઢો બેઠા. બાળકની આ હિંમત અને તેજસ્વી ચહેરે જેઈને ગુરુને લાગ્યું કે આ કઈ પ્રતાપી પુરુષ થશે. તે ઉપરથી ગુએ તેને યતિ બનાવવા માટે તેની માતા પાસેથી માગી લીધા અને દીક્ષા આપી દેવ નામ પાડ્યું, ને નાની ઉમરમાં જ સર્વ વિદ્યા ભણાવી તેને પારંગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૫૮ર" સુવાસ : ચૈત્ર ૧૯૫ બનાવ્યા. એક દિવસ ગુ—શિષ્ય વિહાર કરતા હતા ત્યારે એક કલસાને ઢગલે રસ્તામાં પડ હતું તે જોઈને સોમદેવે ગુરુને કહ્યું કે આ રસ્તામાં સેનાને ઢગલે કેણે કરી મૂકયો હશે? ખરી રીતે એ સુવર્ણઢગ જ હતો. છતાં પ્રારબ્ધહીન લોકોને તે કેલસા દેખાતા હતા. ગુરુએ જ્ઞાનદૃષ્ટિથી એ જાણી લીધું અને શિષ્યને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે એમ જાણીને તેનું હેમચંદ્ર નામ પાડયું. મૂળના નામના સમ શબ્દને પર્યાય ચંદ્ર શબ્દ સાથે દિવ્યદૃષ્ટિએ જોયેલા સુવર્ણ શબ્દને પર્યાય હેમ શબ્દ ઉમેરીને હેમચંદ્ર નામ ગુરુએ સિદ્ધ કર્યું અને તે નામથી જ તે જગતમાં અમર થયા. જૈન જગતમાં ચંદ્ર જેવા શીતળતાથી ભરેલા અને જ્ઞાનસંપત્તિથી સુવર્ણ સમાન શોભતા હોવાને લીધે એમનું હેમચંદ્ર નામ સાર્થક છે.
સર્વધર્મસમભાવી આ મહાપુરુષને મહારાં હજારો વંદન છે.
રમકડાં
કુમાર
[ પૃથ્વી–સોનેટ ] પચાસ દિનને થતાં ચરણઅંગુલી ધાવતે, પછી રણરણાટ રમ્ય ઘૂઘરાતણે રાચતે, વિવિધ જડ કાષ્ટનાં રમકડાં ઘણાં ખેલતાં,. જરી ઘુંટણ ટેકતાં, સમય વીતતાં સા તજ્યાં. કિશોર વયમાં ગ્રહી ચલિત ચાંપથી પૂતળી ૫ અલોકિક ઘડીક નર્તનથી મોહ પમાડતી. ઊંડે મતિ–પતંગ તે ગહનતા ભણી વને, કલા પ્રણય ગૂઢ ભાવ થકી નેન જ્યાંત્યાં ઠરે. પિતા મુજ ભગિનિ માત સઘળાં તદા કે નવા બળે ઉર ગમ્યાં; લલિત લલના, વિલાસે બીજા ૧૦. મને–રસિક અંતરે, અવનવા કરે સ્પર્શતાપ્રબંધન મહીં બધી રમતમાં વહી જિંદગી. હવે શિથિલ ગાત્ર; આ રમકડાં રમાયે નહિ.
કરે ભજનમાળ ને મુખથી શબ્દ શ્રી ૩૪ સરે. ૧૪ (પ્રગટ થનાર “કુમારનાં કાવ્ય”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
સોલંકીયુગ અને જૈન સમાજ
લેખકઃ કેશવલાલ હિં. કામદાર એમ. એ.
શ્રી હેમચન્દ્રાચાર્ય આચાર્યના વખતમાં જેને ગુજરાતના રાષ્ટ્રગટ્ટનમાં કેવું કામ કરી રહ્યા હતા તેને અહીં વિચાર કરવામાં આવ્યો છે. એ વખતના જૈન સમુદાયના મુખ્યત્વે બે વિભાગ પાડી શકાયઃ સાધુવર્ગ અને શ્રાવકવ. પહેલાં હું સાધુવર્ગ લઈશ. અને તેમાં માત્ર સામાન્ય રૂપરેખા આપીશ. અવતરણે, નામ વગેરે તેમાં આપવામાં આવશે નહિ.
એ વખતને જૈન સાધુવર્ગ માત્ર જૈન સમુદાયમાંથી આવતા હેત અને ઘણું સાધુઓ સંસારપક્ષે જૈનેત્તર હતા. પણ સાધુ થયા પછી તેમને ખાસ અધ્યયન કરાવવામાં આવતું. તેઓ વ્યાકરણ, કાવ્ય નાટક વગેરે વાંચતા અને જૈન તથા જૈનેત્તર બધાં સાહિત્યને જોઈ જતા. જૈન આચાર્યોએ પાટણ વગેરે ઠેકાણે ગ્રન્થઆગારે રાખ્યા હતા અને વિદ્વતા પરંપરાએ ચાલતી આવતી તેથી બાળવયના તથા તરુણ અભ્યાસીઓને વિદ્વાન થવામાં ઘણી સરળતા મળી શકતી હતી. જૈન સાધુઓ ચાતુર્માસ ગૂજરાત, કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, માળવદેશ અને મધ હિંદમાં કરતા હતા. તેથી તેમને એ દેશના સમાજના વ્યવહારનું સારું જ્ઞાન મળી શકતું હતું. એ સમાજેની સાથે તેમને નિકટ પરિચય હતું તેથી જૈન સંપ્રદાય સારી રીતે ટકી શકયો હતો, અને જૈનેત્તર સમાજમાંથી પણ તેમને મદદ મળતી હતી. જેન સાધુઓ વિદ્વાન હતા તેથી તેઓ રાજદરબારમાં સારું માન પામતા હતા. અને એ દરબારી વગથી રાજવહીહટમાં તેઓ જૈન સિદ્ધાંતને અનુકૂળ ફેરફારો કરાવી શકતા હતા. એ ફેરફાર લેકિને
ઉપયોગી થાય તેવા હતા. વાવ, કૂવા, સરોવર, જળાશ, ધર્મશાળાઓ, પાંજરાપો , - દવાખાનાં, મંદિરે, વગેરે તૈયાર કરાવવામાં જૈન સાધુવર્ગ અગ્રભાગ લેતા હતા. વારસ વગર મરી જતા લોકોનું ધન ધર્માદાના કામમાં વપરાય તેવો નિયમ કરવા તેઓ રાજાઓને સલાહ આપતા હતા. લેકે નકામી હિંસા ન કરે તથા મદિરા જેવાં વ્યસન ન સેવે તેની તેઓ ખાસ તકેદારી રાખતા હતા. મંદિરને વહીવટ શુદ્ધ રાખવામાં તેઓ ઉત્સુક રહેતા હતા અને ચૈત્યવાસીઓને તેમણે શુદ્ધ બનાવ્યા હતા. જૈન સાધુએ રાજદરબારના તથા લેકેના માનીતા હતા તેથી તેમનામાં કુનેહ, આચાર, વ્યવહારબુદ્ધિ, વકતૃત્વ વગેરે સારી રીતે વિકસી શકયાં હતાં. અને તેમનું ચારિત્ર શુદ્ધ રહી શક્યું હતું.
તે વખતને શ્રાવક્વર્ગ આજના શ્રાવકવર્ગ કરતાં ઘણે ચડિયાતા હતા. તે વખતના શ્રાવકે માત્ર વણિકે નહેતા. મૂર્તિઓની પ્રતિષ્ઠાપનાના લેખ વાંચતાં એટલું ચોક્કસ ફલિત થાય છે કે જૈનેતર અને વણિક સિવાયના બીજા સમુદાયનાં માણસે પણ શ્રાવક-શ્રાવિકાના વર્ગમાં આવી જતાં હતાં, જો કે તેમની સંખ્યા ઘણી ઘેાડી હતી. એ વખતના કેટલાક શ્રાવકે વિદ્વાન હતા. તેઓ વિદ્યાને અને વિદ્વાનોને ઉત્તેજન આપતા હતા. કોઈ કોઈ શ્રાવકે એટલા તે ધનાઢય હતા કે તેમની સંપતિની જે અત્યારે આપણને અમેરિકામાંજ મળી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૮૪ - સુવાસ : ચૈત્ર ૧૯૯૫
તેમના ધર્મઉત્સવા વિદ્વાન સૂરિશ્વરાને હાથે થતા હતા, અને તેમનાં બાળકાના સંસ્કારામાં પણ સાધુવર્ગના ઉપકાર હતા. એ શ્રાવકા યોદ્ધા હતા, લશ્કરાના સરદારા હતા, મન્ત્રીશ્વરા હતા, રાજવીઓના કાઠારીએ હતા, રાજાએના સહીસિક્કાના ઉપયાગ કરવાની સત્તા ધરાવનારા હતા; કવિએ હતા પ્રબંધકર્તા હતા, શિલ્પજ્ઞાતા હતા, ધુરંધર મુત્સદ્દી હતા.
ઉપર લખ્યું તેવા તે વખતના જૈન સમુદાય હતા. એ સમુદાય ગુજરાતમાં ખાસ વગવાળા હતા, કારણ કે ગુજરાતના ચાવડા અને સેલંકી રાજવંશેાએ તેમને આશ્રય લઈ રાજ્ય કુળગ્યું હતું, રાજ્યને પકવ્યું હતું અને રાજ્યને પચાવ્યું હતું. જે કાઈ એમ ધારે કે જૈનેાથી ગુજરાતની રાજ્યલક્ષ્મીને હ્રાસ થયા હતા તે તે ગુજરાતને અને ગુજરાતના રાજવંશને અન્યાય કરે છે.
[ અનુસંધાન પૃષ્ટ ૫૭૮ ]
ગયાં અને ઈંઢાનાં ગાડાં ભરીભરીને દર વર્ષે ગામના લેાકેા ત્યાંથી ખાદીખાદીને ઘર બાંધવા લઈ જતા. એ સ્થળ હાલ સ્થાનિક મુસલિમ ખુરહાનસાહબની માલિકીનું છે. પરન્તુ હવે આ પ્રાચીન અવશેષ મળી આવવાને કારણે સરકાર એ જમીન ( જેનેા વિસ્તાર લગભગ ત્રણ એકરના છે.) વેચાતી લઈ લેશે અને સંભવતઃ આવતે વર્ષે વધુ રકમ મંજુર કરી આખી જમીનમાં ખાદકામ કરી જે કઈ મળી આવશે તે જનતા સમક્ષ રજુ કરશે. આ સ્થળ ઉપરાંત ખીજાં પણ કેટલાંક સ્થળેા ત્યાં એવાં છે કે જેમાંથી પ્રાચીન અવશેષ નિકળવાના સંભવ છે.--અત્યારસુધીમાં એકે આદ્ધમૂર્તી કે શિલાલેખ આ વર્ષે આ સ્થળેથી મળી શકયા નહિ એ નવાઈની વાત છે. જ્યાંસુધી ખાદકામ પૂરૂં કરી નીકળેલા અવશેષોને ઝીણુવટથી અભ્યાસ ન થાય ત્યાંસુધી પુરાત્ત્વની દૃષ્ટિએ ઉપર જણાવ્યું છે તે કરતાં વિશેષ કંઇ પણ કહી શકાય તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રીહેમચન્દ્ર
(એતિહાસિક પ્રામાણિક પરિચય) [[લેખક–૫. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા ] “શ-કમાન--સાત્વિ-જી-વિલાયનાન્ ! श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥"
[ નાટયદર્પણ-વિવરણમાં મહાકવિ રામચંદ્ર અને ગુણચંદ્ર] . આચાર્ય શ્રી હેમચંદ્રનું સંસ્મરણ એ એક રીતે દેવી સરસ્વતીનું મંગલ સંસ્મરણ ગણી શકાય. સરસ્વતીના અવતાર જેવા સિદ્ધસારસ્વત એ મુરિવરનું સન્માન-પૂજન એ સરસ્વતીને એક વિશિષ્ટ સ્વરૂપનું કિવા ગુજરાતની સરસ્વતીનું જ સન્માન-પૂજન છે. આઠ સૈકાઓ પહેલાં પ્રબલપ્રતાપી ચાર્જરેશ્વરોનાં ઉન્નત મસ્તકે જેમને ભક્તિથી નમ્યાં, સરસ્વતીના પવિત્ર તટપર સરસ્વતીને સાક્ષાત્કાર કરાવતા જે સૂરીશ્વરનાં ચરણ-કમલેને ગુર્જરેશ્વરોએ સુવર્ણ-કમલેથી પૂજ્યાં અને જેમને સેકડો સાક્ષર-સુજનોએ સુવર્ણ મય સુવાસિત સુવચન-કુસુમાંજલિથી વધાવ્યા; તેમને સામાન્ય અલ્પજ્ઞ મનુષ્ય શું અર્થ ધરી શકે ?
ગુજરાત પર જેમના ચિરસ્મરણીય અગણિત ઉપકારે છે, કાશ્મીર-વાસિની દેવી સરસ્વતીને જેમણે ગુજરાત-વાસિની કર્યો, જેમણે ગુજરાતમાં જ્ઞાનગંગા વહેવડાવી, જેમણે ગુજરાતને અદ્દભુત જ્ઞાનામૃત પાયું, જેમણે ગુજરાતને સદાચાર-સુસંસ્કાર શીખવી આચાર્ય તરીકેની ગંભીર જવાબદારીવાળી પિતાની ઉત્તમ ફરજ બજાવી તથા વિદ્વત્તા સાથેની સાધુતાની ઉંચી કિંમત અંકાવી.
સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રબલપ્રતાપી મહારાજાધિરાજ ગુર્જરેશ્વરે પ્રતિભાશાલી જે વિતરત્નની પ્રઢ વિદ્વત્તાનાં પૂજન કર્યો અને પ્રાર્થના કરતાં જેમણે શ્રેષ્ઠ શબ્દાનુશાસન રચ્યું. સિદ્ધ-હેમચન્દ્ર નામથી સુપ્રખ્યાત થયેલા જેમના પ્રશસ્ત શબ્દાનુશાસનને પટ્ટહસ્તી પર સ્થાપી ગુર્જરેશ્વરે જેમની વિદ્વત્તાનું ગૌરવ પ્રકટ કર્યું, જે સેંકડો પુસ્તક-પ્રતિ લખાવી ૧. “x x x તેનાસિવિતૃત-દુરાન-વિજ્ઞી શાનુશાસનસમૂહચિંતેર .
अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः॥". ૨ પ્રભાવક ચરિત્રમાં વર્ણન કરેલા એ ભાવને સૂચવતું એક ચિત્ર, પાટણમાં રહેલી એ વ્યાકરણની પ્રાચીન તાડપત્રથી પર છે, જેનું સૂચન અહે વત્તનનૈન માન્હામાયાજફૂવી (ગા. ઓ. સિ. નં ૭૬)માં કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૫૮૬ સુવાસ : ચિત્ર ૧૯૯૫ તેને સરસ્વતીભડામાં આપી અભ્યાસીઓને અને અધ્યાપકને અનુલતા કરી આપી પઠન પાઠનાદિ પ્રબંધ કર્યો તથા પરીક્ષા, પારિતોષિક, પ્રોત્સાહનાદિની ઉત્તમ પેજના કરી ગુજરાતમાં વિદ્યા-પ્રચાર માટે ગુજરાતની તત્કાલીન રાજધાની(પાટણને વિદ્યાનું કેન્દ્ર, બનાવ્યું, વિદ્યા–વૃદ્ધિથી વિદ્વત્તામાં અન્ય દેશો કરતાં ગુજરાતને અગ્રગણ્ય ઉન્નત બનાવ્યું.
જેમના શબ્દાનુશાસન (અષ્ટાધ્યાયી સંસ્કૃત-પ્રાકૃતાદિષભાષાનું વ્યાકરણ લિંગાનુશાસન, ધાતુ પારાયણ, ઉણદિગણપાઠ વિગેરે અંગો અને લઘુત્તિ, બહવૃત્તિ, બૃહન્યાસ વિગેરે સાથે)ને અભ્યાસ કરી સેકડો અભ્યાસીઓ વ્યુત્પન્ન શબદશાસ્ત્ર અને ભાષાવિશારદ થયા.
- જેમની દેશી નામમાલા(રત્નાવલી ), અભિધાનચિંતામણિ નામમાલા, અને જેમના અને કાર્ય-સંગ્રહ, નિઘંટુશેષ (વનસ્પતિશાસ્ત્ર વિષયક કેશ) વિગેરે પજ્ઞ વિવરણવાળા, વિશિષ્ટ સુગમ સરસ સંકલનવાળા સંસ્કૃત પ્રાકૃત ભાષાના કેશોએ સાહત્યસેવી જનતા પર-તે તે વિષયના અભ્યાસીઓ પર જે અસાધારણ ઉપકાર કર્યો છેતે ૯૫ શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. - જેમના કાવ્યાનુશાસન (અષ્ટાધ્યાયી, અલંકારચૂડામણિ નામના સ્વપજ્ઞ વિવરણ અને વિવેક સાથે)ના અને છંદોડનુશાસન (અષ્ટાધ્યાયી પજ્ઞ વિવરણ સાથે ના અભ્યાસથી સંકડા અભ્યાસીઓ, કવિઓ, સાહિત્યકારો, અલંકારશાસ્ત્રો અને સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશ ભાષાના છંદ શાસ્ત્રના મર્મજ્ઞ થઈ શક્યા છે. એવી રીતે વિદ્વત્તાનાં બે મુખ્ય ફલે-વકતૃત્વ અને કવિત્વ આપવા માટે જગતના સાક્ષર હેમચંદ્રાચાર્યના સદા ઋણું છે.
જેમણે મુખ્યતયા ગુજરાતના મહાસામ્રાજ્યના અભ્યદય માટે જીવન–સર્વસ્વ સમર્પણ કર્યું, સંસારને સાક્ષર-સમાજ જેમના રચેલા ગ્રંથ-વૈભવ માટે સદા ઋણી છે, તે અમૂલ્ય અખૂટ શ્રેષ્ઠ જ્ઞાન-ભંડારને ઉત્તમ વારસો જેમણે ગુજરાતને અર્પણ કર્યો, વાડમયના વિશાલ વિવિધ પ્રદેશોમાં અત્યુપકારક આવશ્યક અસાધારણ સર્વગ્રાહ્ય વિશિષ્ટ રચનાઓ કરનાર જે વિચ્છિરોમણિને કેટલાકે ગુજરાતના પાણિનિ કહ્યા, કેટલાકે જેમને પતંજલિ, પિંગલ, મહાકવિ કાલિદાસ, અમરસિહ, મમ્મટ અને ભટિના અભિનવ સ્વરૂપમાં ઓળખ્યા, કેટલાકે જેમને સિદ્ધસેન દિવાકર અને આર્ય સુહસ્તિનું અનુકરણ કરતા જોયા, બીજા કેટલાક વિચારકોએ જેમને ‘કલિકાલસર્વજ્ઞ' બિરૂદથી સંબોધ્યા, જેમણે ગર્વિષ્ઠ વાદીઓના અને વિદ્વાનેના ગર્વ ગળી ગુજરાતનું ગૌરવ વધાર્યું, ગુર્જરેશ્વરની રાજસભાને ભાવી ગુજરાતની વિદત્પરિષદને વિકસિત-પ્રફુલ્લિત બનાવી જેન સંધ સમાજના જ નહિ. ગુજરાતના વિશાલ સામ્રાજ્યની પ્રજાના મુખને ઉજજવલ અને સુપ્રસન્ન કર્યું
અપાર વિદ્યા-પારાવારનું અવગાહન-પાન કરી જવા છતાં જે વિદ્યાઓને પચાવી શક્યા, વિદ્યાઓને પરોપકારાર્થે વાપરી તેને સદુપયોગ કરી શક્યા, વિદ્વત્તાને વિશિષ્ટ લાભ જન-સમાજને આપી શક્યા જીવનની અમૂલ્ય ક્ષણોને સુવિવેકથી સાર્થક કરી શક્યા, માત્ર પિતાના જીવનને જ નહિ, હજારેના જીવનને સુધન્ય, કૃતાર્થ, સફલ બનાવી શકયા.
રાજ -માન્ય સંઘ-માન્ય લોકમાન્ય અને વિમાન્ય સન્માનનીય પૂજ્ય રાજગુરુ હોવા છતાં જેઓએ અપૂર્વ નમ્રતા અને ગંભીરતા ધારણ કરી, વિદ્યાની અલ્પમાત્રાથી પણ ઊછળતા-કુદતા કૃપમંડૂકને–પંડિતમન્ય ઉશૃંખલ ખલેને પણ જેમણે પ્રકારાન્તરથી ઉત્તમ વિદ્યા-શિક્ષાના પાઠ પઢાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી હેમચન્દ્ર”૫૮૭ ચાલુક્યવંશને ઇતિહાસમાં અમર કરતા જેમણે ચૌલુક્યવંશ અપૂરનામવાળા દ્વયાશ્રય મહાકાવ્યદ્વારા સમસ્ત શબ્દાનુશાસનને અદ્દભુત રીતે ક્રમશઃ એતિહાસિક કાવ્યમાં ઊતાર્યું અને ચૌલુક્યવંશી (સેલંકી) ગુર્જરેશ્વરના સુયશને વિશ્વ-વિખ્યાત કર્યો. જેમાં લેકનાં મહાકુલકે અને ગાથાઓનાં કુલ રચી ગુજરાતની તત્કાલીકન રાજધાની અણહિલપાટક નગર (પાટણ)ની યશ-પ્રશસ્તિ ઉચ્ચારી છે; ગુજરાતની સમૃદ્ધિ અને વિશિષ્ટતાની ગુણ-ગાથાઓ ગાઈ ગુજરાતની પ્રશસ્ત કીર્તિ વિસ્તારી છે.
અયોગવ્યવહેદ તથા જેના પર મલિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી વિવૃત્તિ રચી છે, તે અન્યયોગવ્યવચ્છેદ નામે ઓળખાતી પત્રિશિકા જેવી રચેલી વીરસ્તુતિઓમાં તથા વીતરાગ-સ્તોત્રમાં અને મહાદેવસ્તોત્રમાં પણ જેમણે ગંભીર ભાવ ભર્યો છે અને ન્યાયશૈલીથી ઊંચું તત્ત્વજ્ઞાન આપ્યું છે, તથા પ્રમાણમીમાંસાદ્વાર ન્યાય-પરામર્શ કર્યો છે અને અહંન્નીતિ જેવા ગ્રંથદ્વારા રાજદ્વારી દક્ષતા દર્શાવી છે, તે સર્વ લક્ષ્યમાં લેતાં તેમની વિવિધ વિષયક અભુત પ્રતિભા માટે બહુમાન ઊપજે તેવું છે. - જેમની પ્રશંસનીય પ્રબોધશક્તિથી, અને જેમના સચ્ચરિત્ર-પ્રભાવથી ગર્જરેશ્વર ચૌલુક્ય કુમારપાલ, રાજર્ષિ અને પરમાણું નામથી પ્રખ્યાત થયો, પુત્ર વિના મૃત્યુ પામનારન-નિવરાનાં ધનને તજી શક્યો, પ્રાણિ–વધ નિવારનાર-મારિ–વારક(અમારિપ્રવર્તક) થયો અને નરકનાં કારણભૂત મનાતાં શિકાર, જુગાર, મદિરાપાન વિગેરે વ્યસનને દૂર કરાવી વ્યસન-વારક અને ધર્માત્મા તરીકે નામના મેળવી શકો.
જે કૃપાસિંધુના સુમધુર સદુપદેશે અને સદાચરણે તથા સર્વપ્રાણિ-હિતકર શુભ પ્રેરણ ઓથી ગર્જરેશ્વરના વિશાલ સામ્રાજ્યમાં–તેના અધીનના ૧૮ દેશોમાં અભય-દાનની ઉોષણાઓ પ્રકટ થઈ અને અમારિ–પટહે વાગ્યા; જેથી કૃપાપાત્ર અવાચક પશુ-પક્ષી–જાતિ અને જલચર જંતુ-જતિ પણ દૂર કર્મ કરનારાઓના ત્રાસથી મુક્ત થઈ. જેમના પ્રભાવે દિદિગતની અન્ય પ્રજા પણ અહિંસાને ઉચ્ચ આદર્શ શીખી.
સિદ્ધપુરમાં સિદ્ધવિહાર, અણહિલવાડ પાટણમાં રાજ-વિહાર, ત્રિભુવન–વિહાર અને પાટણ, દેવપત્તન, થારાપદ્ર (થરાદ), લાટાપલી(લાડેલ), જાવાલિપુર (જાલેર) વિગેરેમાં અનેક કુમાર-વિહાર (જિનચૈત્ય) દ્વારા ગુજરાતને શણગારવામાં અને ધર્મપ્રેમી બનાવ વામાં જેમની ઉચ્ચ પ્રકારની શુભ પ્રેરણાઓ સફલ થઈ. - કુમારપાલના આદેશથી દંડનાયક અભયે તારંગામાં કરાવેલ અજિત જિનેન્દ્રનું ઊંચું મનહર મંદિર, કુમારપાલને ધર્માચાર્ય હેમચંદ્રાચાર્ય સાથે પરિચય કરાવનાર માન્ય અમાત્ય વાલ્મટે (મહત્તમ બાહડદેવે) વિ સં. ૧૨૧૩માં કરાવેલે શત્રુંજયને ઉદ્ધાર, તથા જેની ઉત્તમતા અને કર્તવ્ય-દક્ષતાની પ્રશસ્તિ રાજ-માન્ય કવીશ્વર સિદ્ધપાલે ઉચ્ચારી હતી, તે સોરઠના અધિપતિ દંડનાયક અબડે(આ) કુમારપાલની આજ્ઞાથી ઉજયંત ગિરનાર) પર સ્ત્રીઓ, બાળકે, વૃદ્ધો અને માંદાઓથી પણ સહેલાઈથી જઈ શકાય તેવી, વીસામા વિગેરે
જનાવાળી કરાવેલી પદ્યા(પાજ-રચના વિ. સં. ૧૨૨૨, ૧૨૨૩), તથા કુંકણાધીશ મહિલ કાજુન પર વિજય મેળવી દક્ષિણને અનુપમ રાજવૈભવ ગુર્જરેશ્વરને ભેટ કરનાર એ જે
१ “तं च मांसं च सुरा च वेश्या पापद्धि-चौर्ये परदार-सेवा ।
एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૫૮૮ સુવાસ : ચૈત્ર ૧૫ અબડે ભરૂચમાં કરાવેલ શકુનિકા-વિહાર નામના મુનિસુવ્રત–પ્રાસાદને ઉદ્ધાર એ વિગેરેમાં તે આચાર્ય શ્રી હેમચંદ્રની શુભ પ્રેરણાઓ હતી-એ આપણે ન ભૂલી શકીએ. કાલ–બલે આજે એનાં સ્મૃતિ-ચિહ્નો પલટાઈ ગયેલા સ્વરૂપમાં હાય-તે પણ તત્કાલીન ઇતિહાસમાં તેના ઉલ્લેખો છે.
જેમના સુજન્મ(નામ ચંગદેવ)થી ધંધૂકાની ધરણી ધન્ય થઈ (વિ. સં. ૧૧૪૫ કી. શુ. ૧૫) માતા પા(ચ)હિણી સાચા ધન્યવાદને પાત્ર થઈ, પિતા ચચ્ચ અને મામા નેમિ નામાંકિત થયા, મોઢ વણિકની જ્ઞાતિ પ્રૌઢ તરીકે પંકાઈ. જેમની પ્રવજ્યા વિ. સં. ૧૧૫૪ નામ સેમચંદ)થી સ્તંભતીર્થ(ખંભાત)ની ભૂમિ ભાગ્યશાલી થઈ. જે સુશિષ્યના સદૂભાવે ગુરુ દેવચંદ્રસૂરિ દેવની જેમ વંદનીય થયા; જેમના સૂરિપદ (વિ. સં. ૧૧૬૬)ને મહેસૂવ કરવાનું માન નાગપુરની જનતાને મળ્યું, જેમનાં પવિત્ર દર્શન કરવાનું અને અમૃત જેવાં મધુર વચને શ્રવણ કરવાનું વિશેષ સંદ્રભાગ્ય-સાંનિધ્ય ગુજરાતની તત્કાલીન રાજધાની (અણહિલવાડ પાટણ)ને પ્રાપ્ત થયું. જેમના દિવગત (વિ. સં. ૧૨૨૯) થવાથી તત્કાલી વૈદુષ્ય આશ્રય-વિહીન થયું, એમ કવિઓએ ઉચ્ચાયું. ગુજરાતના એ સપૂત મહાન વિદ્વાન આચાર્ય શ્રી હેમચંદ્રનું સ્મારક આપણે શું કરી શકીએ ?
જેમના સાહિત્ય-સેવાના અને સદ્ભાવનાના અપૂર્ણ કાર્યને પૂર્ણ કરી નામને દીપાવે તેવા પટ્ટધર પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્ર, તેના નાટયદર્પણ-વિવરણ, અને દ્રવ્યાલંકારવૃત્તિમાં સહકાર કરનાર ગુણચંદ્ર, તેમના અનેકાર્થ-કાશને કૈરવાકરકૌમુદીથી વિકસાવનાર મહેન્દ્રસૂરિ, સિદ્ધહેમશબ્દાનુશાસન પર ન્યાસ રચાવનાર ઉદયચંદ્ર, કુમાર પાલ, (જિનધર્મ)પ્રતિબોધ ગ્રંથ શ્રવણ કરનાર વર્ધમાનગણિ, ચંદ્રલેખા-પ્રકરણુકાર દેવચંદ્રમુનિ, અને પ્રતિષ્ઠાદિ કાર્યમાં સહાસ્ય કરનાર યશશ્ચંદ્ર જેવા ગુરુભક્ત વિદ્વાન શિષ્યો ગુજરાતને અર્પણ કરી પરલેક-પ્રવાસી થયા છતાં જેઓ યશદેહે અદ્યાપિ અમર છે.
અજયદેવરાજાના માન્ય રાજનીતિજ્ઞ મંત્રીશ્વર કવિ યશપાલે મેવરાજ-પરાજય નાટક(રચના વિ. સં. ૧૨૩૦-૩૨ ગા. એ. સિ. પ્ર. ) દ્વારા, સેમપ્રભાચાર્યે કુમારપાલપ્રતિબોધ ( રચના વિ. સ. ૧૨૪૧ ગા. એ. સિ. પ્ર.) દ્વારા, પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત( રચના વિ. સં. ૧૩૩૪)માં, મેરૂતુંગસૂરિએ પ્રબંધચિંતામણિ( રચના વિ. સં. ૧૩૬૧ )માં, રાજશેખરસૂરિએ પ્રબંધકેશ( રચના વિ. સં. ૧૪૦૫)માં, જયસિંહરિએ કુમારપાલ-ચરિત મહાકાવ્ય (રયના વિ. સં. ૧૮૬૨)માં, જિનમંડન ગણિએ કુમારપાલ-પ્રબંધ ( રચના વિ. સં. ૧૪૯૨)માં, ચારિત્રસુંદરગણિએ કુમારપાલચરિત કાવ્ય( રાયના આશરે વિ. સં. ૧૫૫)માં, તથા દેવપ્રભાણિ, હીરકુશલ, કવિ ઋષભદાસ, કવિ જિનહર્ષ, વિગેરેએ કુમારપાલ-રાસો(રચના વિ. . ૧૬૪૦, ૧૬૭૦, ૧૭૪ર)માં અને બીજા પણ અનેક વિદ્વાનોએ પિતાપિતાના ગ્રંથમાં તથા હેમચંદ્રાચાર્યના ગ્રંથો પર વૃત્તિ, વ્યાખ્યા, અવચૂરિ ટીકા-ટિપ્પની કે અન્ય યોજના કરતાં જેમના જીવનના સુયશ –સુવાસને મનહર વચનપુછપથી સુવાસિત કરી પ્રકાશિત કર્યો છે, પરંતુ આચાર્ય શ્રી હેમચઢે પિતાના ગ્રંથમાં १ 'वैदुष्यं विगताश्रय श्रितवति श्रीहेमचन्द्रे दिवम् ।'
–ગૂર્જરેશ્વર પુરહિત કવિ સંમેશ્વર ૧. વિશેષ માટે લેખકની નલ-વિલાસ નાટક(ગા. એ, સિ.)ની પ્રસ્તાવને જીઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
"
આચાય. શ્રીહેમચન્દ્ર • પાર્લ પોતાના પ્રાસંગિક પરિચય કેવી રીતે કરાવ્યા છે ? મુખ્યતયા કુમારપાલ સાથે સંબંધ ધરાવતા પરિચય દર્શાવવા અહીં પ્રયત્ન કરીશું.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મહાકાવ્ય (પર્વ ૧૦ માના સર્ગ ૧૧, ૧૨) માં ભગવાન મહાવીરની ભવિષ્યવાણી સૂચવતાં તેએએ ઉલ્લેખ કર્યો છે કે—સિ સાવીર દેશના વીતભય પત્તનમાં પેાતાના સમયમાં બનેલી, કપિલ ઋષિએ પ્રતિષ્ઠિત કરેલી અને પાછળથી ધૂળમાં દટાયેલી ઉચ્ચ જાતિની પાતાની ચંદનમયી દિવ્યપ્રતિમાને કુમારપાલ ત્યાંથી મેળવી તેનું સન્માનપૂજન કેવી રીતે કરાવશે ? તે સંબંધમાં અભયકુમારના પૂછ્યાથી મહાવીરે જણાવ્યું હતું; તેમાં સૂચવ્યું છે કેઃ—
..
સૌરાષ્ટ્ર, લાટ અને ગૂર્જરની સીમામાં અનુક્રમે અલપાટક નામનું નગર મહાવીરની થશે. આર્યભૂમિનું શિરામણ, કલ્યાનું નિકેતન–સ્થાન, તે ભવિષ્યવાણીમાં અધર્મનું એકત્રરૂપ તીર્થ થશે.
ત્યાં ચૈત્યા( જિન-મંદિર )માં રહેલી રત્નમયી નિર્મલ અર્હ પ્રતિમાએ। . નદીશ્વર (દ્વીપ) વિગેરેની પ્રતિમાએની કથાને સત્ય માનવા પ્રેરશે. સૂર્ય જેવા દેદીપ્યમાન સેાનાના કલશેાથી અલંકૃત થયેલાં શિખરાવાળાં ચૈત્યા( જિનમંદિર )વડે તે( પાટણ નગર ) સુશોભિત થશે.
ત્યાં વસનાર સકલ શ્રમણેાપાસક( શ્રાવક ) જને પ્રાયે અતિથિને સંવિભાગ કરીને ( મુનિજનાને દાન આપીને ) ભાજન માટે પ્રયત્ન કરશે.
·
ત્યાં વસનાર લોકા પર–સંપત્તિમાં ઈર્ષ્યા ન કરનારા, પેાતાની સંપત્તિથી સંતુષ્ટ રહેનારા
અને પાત્રોમાં દાન-શીલ ( દાન–સ્વભાવ-સદાચારવાળા ) થશે.
અલકા( કુબેરની રાજધાની )માં રહેલા યક્ષા જેવા ત્યાંના ધનિકા શ્રદ્ધાણુ આર્દ્રતા ( જેના ) સાત ક્ષેત્રો( ૧ જિન-બિંબ, ૨ જિન-ભવન, ૩ જિનાગમ, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક અને છ શ્રાવિકા )માં દ્રવ્ય અત્યન્ત વાવશે.ર
તે નગરમાં વસનાર સર્વ ક્રાઇ લેાક, સુષમાકાલના લેાકની જેમ પર-ધન અને પર-દારા પ્રત્યે પરાસ્મુખ થશે.
હું અભય ! અમ્હારા નિર્વાણ પછી જ્યારે ૧૬૬૯ ( વિ. સં. ૧૧૯૯ ) વર્ષે જશે, ત્યારે તે નગર( પાટણ )માં ચૌલુકય-કુલમાં ચંદ્ર જેવા મહાબાહુ( મહાપરાક્રમી ), પ્રચડ અખડ શાસન(આજ્ઞા)વાળા કુમાર
કુમારપાલ
પાલ ભૂપાલ થશે.
૧. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય' ચૌલુકયવશ અપરનામવાળા સંસ્કૃત હ્રયાશ્રય મહાકાવ્યમાં પ્રથમ સના પ્રારંભમાં ચેાથા પદ્મથી ૧૩૪મા પદ્મ સુધી ૧૩૦ ક્ષેાકાદ્રારા અણહિલપાટક પુર(પાટણ)નું વિવિધ પ્રકારે વિસ્તારથી મનેાહર વર્ણન કર્યું છે, તથા તેઓએ પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્યના પ્રારંભમાં પ્રથમ સĆની બીજી ગાથાથી ૨૭ મી ગાથા પર્યન્ત ૨૬ ગાથાઓથી અણહિલ્લનગર(પાટણ)નું ઉત્તમ વર્ણન કર્યું છે. પેાતાના સમયની પાટણની ઋદ્ધિ-સમૃદ્ધિના જે ઊંચા ખ્યાલ તેઓએ કરાવ્યા છે; તે પાટણની સાચી પ્રભુતા જાણવા ઇચ્છનારે-ખાસ કરીને ગુજરાતના દરેક સાક્ષરે લક્ષ્યમાં લેવા જોઇએ. ગુજરાતના ઇતિહાસના અભ્યાસીને એમાંથી ઘણું જાણવાનું મળી શકે તેમ છે.
૨. આ ૭ ક્ષેત્રમાં ધન વાવવા સખંધમાં હેમચ'દ્રાચાર્યે પોતાના યોગશાસ્ત્ર(જૈનધર્મ –પ્રસા સભા–ભાવનગરથી પ્રકાશિત)ના ત્રીજા પ્રકાશમાં મહાશ્રાવકનું સ્વરૂપ સૂચવતાં ૧૧૯મા શ્ર્લાકના વિવ રણમાં વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૫૯૦ સુવાસ : ચિત્ર ૧૯૯૫
ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર તે મહાત્મા પિતાની પ્રજાને પિતાની જેમ પરિપાલને કરતાં પરમ ઋદ્ધિ પમાડશે ( અભ્યદય તરફ લઈ જશે ).
ઋજુ( સરલ ) હોવા છતાં પણ અતિચતુર, શાંત હોવા છતાં પણ આજ્ઞાનું પાલન કરાવવામાં ઇદ જેવો, ક્ષમાવાન હોવા છતાં પણ અધૂળ્ય( પરાભવ ન કરી શકાય તેવો ) તે રાજા( કુમારપાલ ) લાંબા સમય સુધી પૃથ્વીનું પાલન કરશે.
હિત કરનાર ઉપાધ્યાય અંતેવાસી( શિષ્ય )ને જેમ વિદ્યાપૂર્ણ બનાવે, તેમ તે રાજા લેકેને પોતાની સદશ ધર્મનિષ્ઠ કરશે.
શરણ ઈચ્છનારાઓને શરણ્ય( શરણ આપવામાં સાધુ ), પરનારી–સહેદર તે રાજા, ધન કરતાં અને પ્રાણો કરતાં પણ ધર્મને બહુ માનશે( બહુ માન આપશે ).
- તે ( કુમારપાલ ), પરાક્રમવડે, દાનવડે, દયાવડે, આજ્ઞાવડે અને બીજા પુ–ગુણવડે અદ્વિતીય થશે.
તે( કુમારપાલ), કોબેરી( ઉત્તર) દિશાને તુરષ્ક( તુર્કસ્તાન) સુધી, અન્દી ( પૂર્વ દિશા )ને ત્રિદશાપગા( ગંગા નદી ) સુધી, દક્ષિણ દિશાને વિધ્યાચલ સુધી અને પશ્ચિમ દિશાને સમુદ્ર સુધી સાધશે.
૧. કુમારપાલને રાજ્યાભિષેક થતાં તેને અસમર્થ સમજી સપાદલક્ષના શાકંભરીશ્વર આન્નરાજે (અર્ણોરાજે) અન્ય રાજાઓ સાથે મળી જઈ વિરોધ દર્શાવતાં કુમારપાલે ત્યાં જઈ રણસંગ્રામમાં પરાક્રમથી યુદ્ધ ખેલી તેના હાથી પર ચડી જઈ આa (અરાજ)ને હાથી પરથી પાડી શૂરવીરતાથી પરાસ્ત કર્યો; એથી આનરાજે પોતાની કન્યા જલ્ડણ કુમારપાલને પરણાવી અને રત્નો, હાથી વિગેરેની ઉત્તમ ભેટેથી સંતુષ્ટ કર્યો. એનું વિસ્તારથી વર્ણન હેમચંદ્રાચાર્ય સંસ્કૃત હયાશ્રય મહાકાવ્ય(સર્ગ ૧૬થી ૧૯)માં આપ્યું છે, તથા કુમારપાલની સેનાએ માલવાના રાજા બલ્લાલને જીત્યાનું પણ ત્યાં વર્ણન છે. મહારાષ્ટ્ર વિગેરે દેશોમાંથી આવેલા મંગલપાઠક દ્વારા કરાતી કુમારપાલની સ્તુતિ પ્રાકૃત દ્રયામચ મહાકાવ્ય (સર્ગ ૧લા)માં રચવી છે. તથા કંકણ (કણ)ના અધીશ મલ્લિકાર્જુનને કુમારપાલે યુદ્ધમાં પરાસ્ત કર્યા, કુમારપાલના સૈન્ય મહિકાજુનને શિરચ્છેદ કર્યો અને દક્ષિણ દિશામાં કુમારપાલનું વામિત્વ થયું-એ વર્ણન હેમચંદ્રાચાર્યે પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યસર્ગ ઉઠા)માં આપ્યું છે; તથા પશ્ચિમ દિશાને સ્વામી સિંધુપતિ કુમારપાલને આજ્ઞાવતી થ હો, યવનદેશ (તુર્કસ્તાન)ના રાજાએ કુમારપાલને પ્રસન્ન રાખવા ઉપાય ચિત હિતે, ઉધર તેને મિત્ર થયો હતો, વારાણસીના સ્વામીએ કુમારપાલના ધાને શોભાવ્યું હતું, મગધદેશના રાજાએ ભેણું આપ્યું હતું, ગૌડદેશના રાજાએ મેટા હાથીઓ ભેટ આપ્યા હતા, કુમારપાલની સેનાથી કન્યકુબજ કનૌજ)ના રાજાને ભય થયો હતો, પ્રજરેશ્વર કુમારપાલના સૈન્યની છાવણી જોતાં ભયથી દશાણે દેશના રાજાનું મરણ થયું હતું અને કુમારપાલના સૈન્ય તેની રાજધાનીની(દશાર્ણદેશની) રાજ-સમૃદ્ધિને કુમારપાલને સ્વાધીને કરી હતી, કુમારપાલની સેનાએ ચેદીશ્વરના માનનું ખંડન કર્યું હતું, કુમારપાલે રેવા(નર્મદા)ને તટ પર પડાવ નાખ્યા હતા, મથુરાધીશે કનક વિગેરે સમર્પણ કરી કુમારપાલના સૈન્યથી પિતાના પુરની રક્ષા કરી હતી, કુમારપાલના આરાધના માટે જંગલપતિ(રાજપૂતાનાને રાજા)એ હાથીઓ ભેટ ધરી નમ્ર વિજ્ઞપ્તિ કરી હતી. એ સર્વનું પ્રત્યક્ષ દૃષ્ટ-જ્ઞાત પ્રામાણિક વર્ણન હેમચંદ્રાચાર્યે ઉપર્યુક્ત પ્રા. યાશ્રય મહાકાવ્ય(સર્ગ ઉઠા)માં આપેલું છે.
ષિષષ્ટિશલાકાપુર(૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતીઓ, ૯ બલદે ૯ વાસુદેવો, અને ૯ પ્રતિવાસદવા)નાં ચરિત્રની રચના કરવામાં કારણભૂત કુમારપાલની પ્રાર્થના--પ્રેરણા લેવાથી હેમચં. ચાંયે તે મહાકાવ્યને અંતમાં પણ પરિમિત શબ્દોમાં કુમારપાલને ઉચિત પરિચય કરાવતાં પ્રકાશિત કર્યું છે કે..
“ચેદિ, કરાણુ, માલવા, મહારાષ્ટ્ર, અપરાન્ત, કુર, સિધુ, અને અન્ય એક દુર્ગ (દુર્ગજિલ્લાવાળા અને રખે ગમન કરી શકાય તેવા) દેશેને બાહ-પરામશક્તિથી જીતનાર, વિષ્ણુ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
આચાર્ચ શ્રી હેમચન્દ્રપ૯૧ તે રાજા(કુમારપાલ ), અન્યદા વજશાખામાં મુનિ ચઢનાર કુલમાં ઉત્પન્ન થએલા
આચાર્ય હેમચંદ્રનાં દર્શન કરશે. મેઘનાં દર્શનથી મયૂરની જેમ, તેમનાં થૌલુક્ય, મૂલરાજના અન્વયમાં થયેલા, પરમાત, વિનયવાન કુમારપાલ પૃથ્વીપાલે એક વખતે તે (આચાર્ય હેમચંદ્રને નમન કરી આ પ્રમાણે કહ્યું કે --
“હે સ્વામી! ૧ શિકાર, ૨ જૂગાર, ૩ મદિરા વિગેરે જે કંઈ પણ નારકીના આયુષ્યના નિમિત્તરૂપ છે, તે સર્વ-નિર્નિમિત્ત(નિષ્કારણ ને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના) ઉપકાર કરવાની બુદ્ધિવાળાએવા આપની આજ્ઞાને પ્રાપ્ત કરી મેં પૃથ્વીમાં નિષિદ્ધ કર્યું છે- અટકાવ્યું છે, તથા પુત્ર- હિત મૃત્યુ પામનારનું ધન મેં મૂકી દીધું છે-લેવું બંધ કર્યું છે, તથા અહંઐ(જિન-મંદિર)થી પૃથ્વીને મેં વિભૂષિત કરી છે; એવી રીતે હાલમાં હું સંપ્રનિ(પહેલાં થયેલ જૈનરાજ) જેવો થયો છું.
પહેલાં આપે મહારા પૂર્વજ ભક્તિમાન સિદ્ધરાજ મહારાજની પ્રાર્થનાથી સુંદર વૃત્તિથી સુગમ, તથા અંગે લિંગાનુશાસન, ધાતુપારાયણ વિગેરે) સહિત વ્યાકરણ રચ્યું હતું, અને મારે માટે નિર્મલ યોગશાસ્ત્ર રચ્યું હતું, તથા લોકો માટે પ્રયાશ્રય, છંદ, અલંકાર, નામસંગ્રહ(કેશ) વિગેરે અન્ય શાસ્ત્રો પણ રચ્યાં છે. જો કે લોકો પર ઉપકાર કરવાના કાર્યમાં આપ સ્વયમેવ(પોતાની મેળે જ) સજ્જ છે; તે પણ હું આ પ્રાર્થના કરું છું કે-હારા જેવા મનુષ્યના પરિબધ(પ્રતિબંધ) માટે આપ ૬૩ શલાકાપુરુષો(ઉત્તરેખાને પામેલા પુરુષો)નાં ચરિત્રને પણ પ્રકાશિત કરે.” એ પ્રમાણે તે(કુમારપાલ)ના ઉપરોધ(પ્રેરણા)થી હેમચંદ્રાચાર્યે ધર્મોપદેશરૂપ અદ્વિતીય ફલથી પ્રધાન અને મને હર એવા શલાકાપુરુષોના ઈતિવૃત્ત(ઇતિહાસ)ને વચનોના વિસ્તારમાં સ્થાપે.' એ આશયને સૂચવતાં પચો આ પ્રમાણે છે" जिष्णुश्चेदि-दशाण-मालव-महाराष्ट्रापरान्तान् कुरून्
सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्यः परमाहतो विनयवान् श्रीमूलराजान्वयी
तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीदेकदा ॥ पापद्धि-चूत-मद्यप्रति किमपि यन्नारकायुनिमित्तं .
तत् सर्व निर्निमित्तोपकृतिकृतधियां प्राप्य युष्माकमाज्ञाम् । स्वामिन् ! उर्ध्या निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाऽहं
च्चैत्यैरुत्तसिता भूरभवमिति समः सम्प्रतेः सम्प्रतीह ॥ पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याच्या
साझ व्याकरणं सुवृत्ति-सुगमं चकुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय य द्वयाश्रय
च्छन्दो-ऽलङ्कृति-नामसङ्ग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि । लोकोपकारकरणे स्वयमेव यूयंसज्जाः स्थ यद्यपि तथाप्यमर्थयेऽदः । मादृग्जनस्य परिबोधकृते शलाका पुंसां प्रकाशयत वृत्तमपि त्रिषष्टेः ॥ तस्योपरोधादिति हेमचन्द्राचार्यः शलाकापुरुषेतिवृत्तम् ।
धर्मोपदेशेकफलप्रधानं न्यवीविशच्चारु गिरां प्रपञ्चे ॥" ૧-૨. આ વિશાખા અને ચંદ્રકુલને વિસ્તારથી પરિચય, હેમચંદ્રાચાર્યું પરિશિષ્ટ પર્વમાં આપ્યો છે.
હેમચંદ્રાચાર્ય અતિવિસ્તૃત છત્રીશહજાર લોકપ્રમાણ દસ પર્વવાળા વિષષ્ટિશલાકાપુરષચરિત્ર નામના મહાકાવ્યના અંતમાં પોતાની ગુરુ-પરંપરા દર્શાવતી પ્રશસ્તિ પ્રકાશિત કરી છે. ત્યાં વિશેષમાં કેટિક ગણ, વજૂશાખા અને ચંદ્રગચ્છમાં થયેલા પિતાના સુયશસ્વી પૂર્વજ યશોભદ્રસૂરિ (ગિરનારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
પ૨ - સુવાસ : ચિત્ર ૧૯૯૫ આચાર્ય હેમચંદ્રના દર્શનથી તે (રાજા) પ્રમુદિત થશે. તે ભદ્રાત્મા, તે મુનિ(હેમચંદ્રાચાર્ય)ને દર્શન પછી વંદન કરવા માટે ત્વરા કરશે ( ઉત્સુકતા દર્શાવશે ), જિન-ચૈત્યમાં
ધર્મ-દેશને કરતા તે સૂરિને વંદન કરવા માટે, તે રાજા શ્રાવક અમાત્ય સાથે જશે.
તે રાજા(કુમારપાલ), તા(૧ દેવ, ૨ ગુર, ૩ ધર્મને ન જાણવા છતાં પણ ત્યાં દેવને નમસ્કાર કરીને, તે આચાર્ય (હેમચંદ્ર)ને ભાવ-શુદ્ધ ચિત્તવડે વંદન કરશે.
તે રાજ(કુમારપાલ), તેમના (આચાર્ય હેમચંદ્રના) મુખથી વિશુદ્ધ ધર્મ-દેશના પ્રીતિપૂર્વક સાંભળીને સમ્યક્ત્વપૂર્વક અણુવ્રત શ્રાવકોનાં વ્રતો) સ્વીકારશે. બોધ પામતાં તે રાજા શ્રાવકેન આચારને પારગામી થશે. અસ્થાન(રાજ-સભા)માં રહ્યા છતાં પણ ધર્મ -ગોષ્ટી દ્વારા પોતાના આત્માને રમાડશે-વિનોદ પમાડશે. નેમિજિન-સન્મુખ શિલા પર સમાધિસ્થ થઈ ૧૩ દિવસેના અનશનથી સ્વર્ગવાસી થનાર)ને ઉલ્લેખ કરી તેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ (કા. સ્થાનક ગ્રંથના કર્તા)ના પ્રશિષ્ય અને ગુણસેનસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિને પોતાના ગુરુ તરીકે પરિચય કરાવ્યો છે કે
“અવનિને પવિત્ર કરનાર, અદિતીય જંગમતીર્થ સ્યાદ્વાદરૂપી ગંગાને પ્રકટાવવામાં હિમાચલ જેવા, વિશ્વને પ્રબંધ કરવામાં સૂર્ય જેવા, જેઓ સ્થાનકવૃત્તિ અને શાંતિ-ચરિત(વિ. સં. ૧૧૬૦માં ખંભાતમાં જયસિંહના રાજયમાં બારહજાર કપ્રમાણ પ્રાકૃત મહાકાવ્ય)ની રચના કરીને પરમ પ્રસિદ્ધિ પામ્યા હતા; તેઓ અત્યંત તપસ્વી અને પ્રભાવશાલી દેવચંદ્રસૂરિ થયા; તેમના ચરણ કમલને સેવતા ભ્રમર જેવા, તથા તેમના પ્રસાદથી જ્ઞાન-સંપત્તિ અને મહાદપ પ્રાપ્ત કરનાર આચાર્ય હમચંદ્ર થયા.” એવી રીતે પોતાને નમ્ર પરિચય કરાવ્યું છે" शिष्यस्तस्य च तीर्थमेकावनेः पावित्र्यकृज्जङ्गम
વાદ્રા-ત્રિશાપ-નિરિવંanaોધાર્યમાં | कृत्वा स्थानकवृत्ति-शान्ति चरिते प्राप्तः प्रसिद्धि परां
सूरि रितपः-प्रभाववसतिः श्रीदेवचन्द्रोऽभवत् ॥ आचार्यों हेमचन्द्रोऽभूत् तत्पा(प)दाम्बुज-षट्पदः ।
तत्प्रसादादधिगतज्ञानसम्पन्महोदयः ॥" તેમના યોગશાસ્ત્રમાં હિંસા-નિષેધ, તથા માંસ, મદિરા, શિકાર વિગેરેના ત્યાગ માટે અનેક ઉપદેશ તથા શ્રાવકને આચાર પણ દર્શાવેલ છે.
પરમાણંત શ્રી કુમારપાલ ભૂપાલે સાંભળવા ઇચ્છયું હતું, એથી એ જ ચૌલુક્ય મહારાજની અભ્યર્થનાથી તેમણે આ યોગશાસ્ત્રની રચના કરી હતી, તથા એ અધ્યાત્મપનિષત નામના પટ્ટબંધવાળા ઉત્તમ ઉપદેશમય બાર પ્રકાશથી શોભતા સ્વપજ્ઞ યોગશાસ્ત્રની વૃત્તિ (૧૨૦૦૦-બારહજાર કપ્રમાણ) પણ એ જ મહારાજની પ્રાર્થનાથી પ્રેરાઈને તેઓએ રચી હતી–તેવો ઉલ્લેખ ત્યાં કર્યો છે–
या शास्त्रात् स्व(सु)गुरोर्मुखादनुभवाच्चाज्ञायि किञ्चित् क्वचित्
योगस्योपनिषद् विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनाद.
आचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥
તથા વિવરણના અંતમાં-- .. " इति श्रीपरमाईतश्रीकुमारपालभूपालशुभूषिते आचार्यश्रीहेमचन्द्रविरचितेऽध्या. स्मोपनिषन्नाम्नि सजातपयन्धे श्रीयोगशास्त्रे स्वोपज्ञं द्वादशप्रकाशविवरणं समाप्तम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી હેમચન્દ્ર૫૩ પ્રતિદિન (પર્વ દિને માં) પ્રાયે બ્રહ્મચર્ય કરનાર તે રાજા, અન્ન, શાક, ફલે વિગેરેના નિયમેને ગ્રહણ કરશે.
સુબુદ્ધિશાલી તે રાજા(કુમારપાલ), સાધારણ(વેશ્યા)ઓને જ નહિ, પરંતુ ધર્મપત્નીએને પણ વર્જશે અને બ્રહ્મચર્ય—પાલન માટે બોધ પમાડશે.
તે મુનિ(હેમચંદ્રાચાર્ય)ના ઉપદેશ દ્વારા જીવ, અજીવ વિગેરે તને જાણકાર થઈ તે રાજા બીજાઓને પણ બેધિ(જેનધર્મશ્રદ્ધા)-પ્રદાન કરશે.
અહંદુ-ધર્મ પ્રત્યે દ્વેષ કરનારા જે કઈ પાંડુર વિગેરે બ્રાહ્મણ વિગેરે હશે, તે પણ તે(કુમારપાલ)ની આજ્ઞાથી ગર્ભ-શ્રાવક જેવા થશે.
શ્રાવકનાં વ્રતોને સ્વીકારનાર તે ધર્મ રાજા, ચોજિનો)ને પૂજ્યા વિના અને ગુરુઓને પ્રણામ કર્યા વિના ભોજન કરશે નહિ.
તે (કુમારપાલ રાજા), પુત્ર વિના મૃત્યુ પામનાર પુરુષોનાં ક ગ્રહણ કરશે મંહિ; ખરેખર જે વિવેકનું ફલ છે, અવિવેકી અતૃપ્ત હોય છે. જો
श्रीचौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं |
__ तत्त्वज्ञानामृतजलनिधेोगशास्त्रस्य वृत्तिम् । स्वोपज्ञस्य व्यरचयमिमां तावदेषा च नन्द्याद्
ચાવકનૈનપ્રવચનવતી મુવ:વત્રથીયમ “ .. ૧ કુમારપાલ ભૂપાલના પ્રતિદિન ૫ઠન માટે (તેણે પૂર્વે કરેલા અભક્ષ્ય -ભંણિી , અવિથયેલા ૩૨ દાંતની શુદ્ધિ માટે ૩૨ પ્રકાશમાં) તેઓએ વીતરાગના વિશિષ્ટ સ્વરૂપને પ્રકાશિત કરતું વીશપ્રકાશમય વીતરાગ-ઑત્ર રચ્યું હતું, તેના અંતમાં પણ તેઓએ કુમારપાલ ભૂપાલ માટે શુભ આશીર્વાદ પ્રકટ કર્યો છે–
શ્રીમદમવાક્ વીતરાજતવારિતઃ |
कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥ " ૨. દયામય મહાકાવ્ય (સર્ગ ૨૦ લો, ૩૮- )માં હેમચંદ્રાચાર્ય આ સંબંધમાં જણાવ્યું છે કે“મહારાજા કુમારપાલે એક વખતે મધરાતે કોઈ રડતી સ્ત્રીને કરુણ આક્તસ્વર સાંભળ્યો. વેષ-પરાવર્તન કરી મહારાજા ત્યાં ગયા અને તેના દુ:ખનું કારણ જાણ્યું કે-' પતિ-પુત્રના મરણ સમાચાર જણાતાં પોતાનું ધન રાજ લઇ લેશે, એવા અધિક દખદાયક આઘાતથી જીવનથી કંટાળી તેણી ગળે ફાંસો ખાઈ મરી જવા તત્પર થઈ હતી’-રાજાએ તેણીને આશ્વાસન આપી શ્રદ્ધા કરાવી કે-“પુત્ર-રહિત મૃત્યુ પામનારનું ધન, આ રાજા લેશે નહિ” અને એ પછી કુમારપાલે અમાત્યને ફરમાવી તેવી આજ્ઞા પ્રકટ કરાવી હતી.”
હેમચંદ્રાચાર્યના સમકાલીન સોમપ્રભાચાર્ય વિ. સં. ૧૨૪૧માં પાટણમાં રચેલા કમારપાલપ્રતિબધ(ગા. એ. સિ.) નામના વિસ્તૃત ગ્રંથમાં આ સંબંધમાં ઉલ્લેખ કર્યો છે કે-હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ત્રીજા અણુવ્રતમાં અદત્ત-ધન ન લેવાનો નિયમ લેતાં બહુ પીડા કરનાર અને પાપ-બંધનનું કારણ સમજી કમારપાલે તે રડતીઓના ધનને નહિ લેવાનો નિયમ લીધે હતે-એ પ્રસંગે ગુરુ હેમચંદ્રાચાર્ય તેની પ્રશંસા કરી હતી કે
ન ગમુક્ત પૂર્વ નg-નg'ટુ)–નામા (૪)-મરત
प्रभृत्युवींनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन् सन्तोषात् तदपि रुदती-वित्तमधुना
કુમાર #ાપાવમસિ મત મતક્રમ: | ” ભાવાર્થ-હે કુમારપાલ! પૂર્વે કૃતયુગમાં થઈ ગયેલા રધુ, નથુ(હુ)ષ, નાભાગ(ક), ભરત વિગેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
પ૯૪ સુવાસ : ચિત્ર ૧૯૯૫
જે મૃગયા(શિકાર)ને પાંડ વિગેરે (રાજાઓ)એ પણ તજી ન હતી, તેને પોતે (કુમારપાલ) તજશે અને તેની આજ્ઞાથી દરેક જન પણ ત્યાગ કરશે.
હિંસાનો નિષેધ કરનાર અમારિ–અહિંસા પળાવનાર ) તે રાજા (કુમારપાલ ) વિદ્યમાન રહેતાં મૃગયા( શિકાર) વગેરે તે દૂર રહે; માંકણ, વિગેરેને પણ અંત્યજે ચંડાલ જેવા હલકા ગણાતા લેકે ) પણ હણશે નહિ.
પાપદ્ધિ( પારધી-શિકારી-કર્મ )ને નિષેધક તે જ વિદ્યમાન રહેતાં અરણ્યની મૃગજાતિઓ( જંગલમાં વસતાં હરણે વિગેરે ) ગોઝ(વાડા)માં રહેલી ગાયોની જેમ રસદાય નિર્વિને રોમંથ કરતી( વાગોળતી ) થશે.
શાસનમાં( આજ્ઞાનું પાલન કરાવવામાં ) ઈંદ્ર જે તે રાજા જલચર, સ્થલચર અને ખચર પક્ષીઓ ) પ્રાણીઓને મારવામાંથી સદા બચાવશે ? રાજાઓએ પણ જે મળ્યું ન હતું, તે સતી-વિર (પતિ-પુત્ર વિનાની રડતી-નિવર સ્ત્રીઓના ધનને હાલ, (કલિયુગમાં પણ) સંતોષથી મૂકી દે તું મહાપુરુમાં પણ શિરોમણિ છે. મહારાજ-પરાજય નાટકમાં કુમારપાલને પરિચય કરાવતાં જણાવ્યું છે કે" पद्मासन कुमारपालनृपतिजज्ञे स चन्द्रान्धयी
जनं धर्ममवाप्य पापशमनं श्रीहेमचन्द्राद गुरोः । निर्वीराधनमुज्झता विदधता बृतादिनिर्वासनं
येन केन भटेन मोहनृपतिर्जिग्ये जगत्कण्टकः ॥" ભાવાર્થ:--ચંદ્રવંશી તે કુમારપાલ રાજા લક્ષ્મીના આશ્રયસ્થાનરૂપ થયો, શ્રી હેમચંદ્ર ગુરુ પાસેથી પાપ-શમન કરનાર જૈનધર્મને પ્રાપ્ત કરીને નિવીરાઓના ધનને મૂકી દેતાં, તથા ઘત (જૂગાર) વિગેરે વ્યસનને દૂર કરાવતા જે અદ્વિતીય સુભટે જગતમાં કંટક જેવા મહારાજાને છયે હતે. મોહપરાજય નાટક (ગા. એ. સિ.)માં કુમારપાલ ધર્મરાજને ઉદ્દેશી કહે છે કે " निर्वीराधनमुज्झितं विदलितं धूतादिलीलायितं
देवानामपि दुर्लभा प्रियतमा प्राप्ता कृपासुन्दरी । ध्वस्तो मोहरिपुः कृता जिनमयी पृथ्वी अवत्सङ्गमात्
તી: સરસાર: ક્રિકn૨ તન થાત્ ચઢારાહ્મદે છે ” ભાવાર્થ-હે ધમરાજ ! આપના સંગમથી નવરા (પતિ–પત્રાદિષહિત સ્ત્રીઓ)નું ધન મુકી દીધું થત વિગેરેની લીલાઓ વિદલિત કરી, દેને પણ દુર્લભ એવી પ્રિયતમા પાસુંદરી પ્રાપ્ત કરી, મેહરિપુને નષ્ટ કર્યો, પૃથ્વીને જિનમથી કરી, અને યુદ્ધસાગર તર્યો, તે બીજું શું છે? કે જેની અહે આશા કરીએ ?
પાછળના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે-આવા નવારસીયા ધનથી રાજ્યને ૭૨ લાખ રૂપીઆની વાર્ષિક આવક થતી હતી.
૧શ્રીમદ હેમચંદ્રાચાર્યે સં. દ્વયાશ્રય મહાકાવ્ય (૨૦મ સર્ગમાં, લો. ૫થી ૨૨)માં જણાવ્યું છે કે રાજ્યનું ન્યાયપૂર્વક પરિપાલન કરતાં કુમારપાલે એક વખતે--કાગણ શુદિ એકાદશી જેવા પર્વના દિવસે રસ્તામાં ત્રણ ચાર દીનનિરાધાર અનાથ-કૃપાપાત્ર-બિચારાં પશુઓને બલાત્કારથી ખેંચી પકડીને વેચવા માટે લઈ જતા એક માણસને છે. તેને બોલાવી પૂછતાં જણાયું કે-પૈસા માટે તે, ખાટકી-કસાઇની દુકાને પશુઓ(બકર)ને આપવા જતો હતો. એવી રીતે માંસ ખરીદનારા અને પોતાની આજીવિકા માટે ની હિંસા કરનારા મનુષ્ય તરફ તેને ધિક્કાર આવ્યો. “એવી રીતે પશુઓનો વધ થાય-એમાં પૃથ્વીનું શાસન કરનાર ભૂપાલન સુવાસિત ચશની ક્ષતિ ગણાય’ ઉત્કૃષ્ટ ગંધવાળા દુધને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી હેમચન્દ્ર” પલ્પ જેઓ જન્મથી માંડીને માંસભક્ષણ કરનારા હશે, તેઓ પણ તે રાજાની આજ્ઞાને વશ થઈ ખરાબ સ્વપ્નની જેમ માંસની કથાને પણ ભૂલી જશે.
જે મઘ( મદિરા )ને પહેલાં દશાર્થો(યાદવો)એ શ્રાવક હોવા છતાં પણ સર્વથા તર્યું ન હતું, તે મઘને પવિત્રાત્મા તે(મદિરાત્યાગી કુમારપાલ ) સર્વત્ર અટકાવશે.
તે રાજા, મહીતલમાં મઘ-સંધાન( દારૂની ઉત્પત્તિ )ને તેવી રીતે રોકશે, કે કુંભાર પણ મદ્યનાં ભાડ(વાસણ) ઘડશે નહિ. અને સુગંધી કલમ(ચોખા તથા અન્ય ધાન્ય ને તજી લોકો દુર્ગધી માંસને સુગંધી બનાવી ખાવા ચાહ-એ શાસન કરનાર રાજાનો દુર્વિવેક ગણાય. કા રાજાને અનુસરનારી હોય છે. એવી રીતે નિરપરાધી પશુઓને વધ થાય અને એવા મોટા અન્યાયને હું ન અટકાવું-ન રાકે તો હારામાં ન્યાયની કે ધર્મની ગંધ પણ છે-એમ ન ગણાય; હું કર લઉં છું, તે પૃથ્વીના રક્ષણ માટે લેતો નથી, શરીરના રક્ષણ માટે લઉં છું—એવી રીતે ધિક્કારપાત્ર ગણાઉં. ગંગાતટ પર વસનારા મુનિઓ હારી સ્તુતિ કરે છે કે “કુમારપાલ અત્યંત ન્યાયી, ધાર્મિક (ધર્મનિષ્ઠ) અને કૃપાલુ છે” તે સ્તુતિ, આવી રીતે પશુ-વધ થવા દઉં તે ધિક્કારપાત્ર ગણાય. મહારા જેવો રાજ હોવા છતાં યમરાજના કિંકર જેવા કર મનુષ્યો આવી રીતે પશુ-વધ કરે તે અયોગ્ય ગણાય. આ ! ખેદની વાત છે કે-કર કર્મવાળા લોકો હસતાં હસતાં પશુઓને હણે છે, પરંતુ ભવિષ્યમાં યમદતો દ્વારા હણનાર પોતાના આત્મા સંબંધમાં શેક કરતા નથી.” જ તુ-વધ કરવામાં મહાપાપનો વિચાર કરી તે રાજાએ(કુમારપાલે) તેવું મહાપાપ કરનારને બીજાં પાપ કરનારા કરતાં અધિક શિક્ષા કરવા અધિકારીઓને આજ્ઞા આપી હતી. અને અધિકારીઓએ રાજાની આજ્ઞા પ્રમાણે રાજ્યમાં સર્વત્ર અમારિ ઘેષણું પ્રકટ કરી હતી.
કમારપાલના શ્રેષ્ઠ રાજ્યમાં પશુ-વધ બંધ થયો, માંસાહાર તજી લોકો નિર્દોષ ભેજન કરતા થયા. “વિક્રમ, અભય દાન, ન્યાય-પાલન વિગેરે સદ્દગુણો વડે અમારિ–પ્રવર્તક કુમારપાલ જેવો અન્ય નથી”એવી પ્રખ્યાત થઈ. લક્ષ્મીના ગર્વથી માંસ ખરીદનારને તે લક્ષ્મી-રહિત કરી શકો, કરુણા (જીવ-દયા) વિષયમાં શ્રદ્ધારહિતોને તે સાર્થક વચને વડે ઉલ્લસિત શ્રદ્ધાવાળા કરતો, તેના પ્રશંસનીય શાસનમાં . દેવીઓ પણ પશુવધવાળાં બલિદાન પામતી ન હતી, શિકારીઓ પણ શિકાર કરતા નહિ. ચામાં ઋષિઓ દ્વારા પશુઓની આહુતિ અપાતી નહિ, પરંતુ યાથી આહુતિ અપાતી–એ વિગેરે સંબંધમાં હેમચંદ્રાચાર્ય સં. દ્વયાશ્રય મહાકાવ્ય (સર્ગ ૨૦)માં ઉલ્લેખ કર્યા છે. - શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય અભિધાનચિંતામણિ નામમાલા (કાંડ ૩, લે. હ૭૬-૭૭)માં કુમારપાલનાં નામને નિર્દેશ કરતાં પરિચય કરાવ્યો છે કે
કુમrણાવૌટુકયો રાષિઃ માતા
मृतस्वमोक्ता धर्मात्मा मारि-व्यसनवारकः ॥" - કુમારપાલનાં ઉપર્યુક્ત ૮નામેની વ્યુત્પત્તિ વ્યાખ્યા કરતાં તેઓએ સૂચવ્યું છે કે-કુમારે(શિશુ-બાલકા). ની જેમ પ્રજાને પાલન કરવાથી અને કુ=પૃથ્વી તથા માલમીને અત્યંત પાલન કરવાથી ૧ કુમારપાલ, , ચુલુકના અપત્ય હોવાથી ૨ ચૌલુકય, ૭ અંગવાળા રાજ્ય વડે શોભતા હોવાથી રાજા તથા ક્ષમા વિગેરે ગુણો ધારણ કરવાથી ત્રષિ=૩ રાજર્ષિ, આને અહંન દેવતા હોવાથી તથા ક્ષમા વિગેરે ગુણે વડે પરમ હોવાથી ૪ પરમહંત, મૃત્યુ પામનારના-નિર્વીરાના દ્રવ્યને મૂકનારે-ન ગ્રહણ કરનાર થવાથી ૫ મતવમકતા, અહિંસા વિગેરે લક્ષણવાળે ધર્મ જ એનો આમાં હોવાથી ૬ ધર્માત્મા, મારિનેપ્રાણિવધને સર્વથા લોકમાં વારણ કરનાર-નિષેધક થવાથી ૬ મારિવારિક તથા શિકાર, ગાર, અને મદિરાપાન વિગેરે વ્યસનને સર્વથા લોકમાં વારનાર-નિષેધક થવાથી ૮ વ્યસનવારક એવાં નામથી વિખ્યાત થયો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
પ૬ સુવાસ : ચિત્ર ૧૫
મઘના નિત્ય વ્યસન( કુટેવ થી ક્ષીણ-સંપત્તિ( દરિદ્ર) થયેલા જે મધ પીનારા (દારૂડીઆ), તે રાજ(કમારપાલ)ની આજ્ઞાથી મઘ તજશે, તેમને સંપદાઓ થશે.'
જે દૂત( જુગાર )ને પૂર્વે થઈ ગયેલા નલ વિગેરે રાજાઓએ પણ તર્યું ન હતું, તે ઘત( જૂગાર)નું નામ પણ, તે રાજા(કુમારપાલ ) પિતાના વૈરીના નામની જેમ ઉમૂલન કરશે.
તે રાજા( કુમારપાલ )ના ઉદયવંત શાસનમાં, તેની મેદિનીમાં પારેવાની પણ-કીડા ( હેડ-સરતથી થતી રમતો ) અને કૂકડાઓનાં યુદ્ધો વિગેરે પણ થશે નહિ.૩
અનહદ વૈભવવાળો તે રાજા(કુમારપાલ ), પ્રાયે પ્રત્યેક ગામોમાં જિનાયતને ( જિન-મંદિરો ) દ્વારા પૃથ્વીને વિભૂષિત કરશે.'
તે રાજા કુમારપાલ ), સમુદ્ર પર્વતના મહીલ પર પ્રત્યેક ગામ અને પ્રત્યેક પુરમાં અપ્રતિમા( જિન-મૂર્તિઓને રથયાત્રાને ઉત્સવ કરશે.
તે રાજા કુમારપાલ ), દ્રવ્યનું દાન દઈ, જગતને અનૃણ કરી, પૃથ્વીમાં પિતાના સંવત્સરને અંકિત કરાવશે.”
ભગવાન મહાવીરની ભવિષ્યવાણીને સાચી પૂરવાર કરનારા કુમારપાલ જેવા પ્રતાપી ગર્જરેશ્વરને ધર્માચાર્ય હેમચંદ્રના ઉપર્યુક્ત સુયશસ્વી પ્રયત્ન પ્રત્યે સર્વ કેઈ સજજને આદર દર્શાવે અને સહસા જાણતાં-અજાણતાં તેવા મહાપુરુષ તરફ થયેલા મિથ્યા આક્ષેપઅનાદરે દૂર કરી સાચી કૃતજ્ઞતા અને સુજનતા દશાવે એમ ઈચ્છીશું.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજા કુમારપાલના પરિચય અને વર્ણન સંબંધમાં સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્યના ૧૬મા સર્ગથી ૨૦મા સર્ગ સુધીના પાંચ સર્ગો અને પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યના આઠે સ રાખ્યા છે. પિતાના સમકાલીન સુપરિચિત અને પ્રતિબંધિત ભક્ત મહારાજાનું સદ્દગુણમય સકર્તવ્ય-વિભૂષિત જીવન-ચરિત, વિસ્તારથી પણ સમુચિત મર્યાદિત રીતે મહાકવિની પદ્ધતિથી તેઓએ આલેખે છે. તથા પન્ન દેશીનામમાલાની અને દેડનુશાસનની વ્યાખ્યામાં ઉદાહરણ તરીકે અનેકવાર ચૌલુક્ય કુમારપાલની પ્રશંસાના પદ્યો ઉચ્ચાર્યા છે. - ૧, ૨, ૩. હેમચંદ્રાચાર્યના યોગરાસ્ત્રમાં તથા મહરાજ પરાજય અને કુમારપાલપ્રતિબંધમાં એ વિષે વિસ્તારથી પ્રવચન છે.
૪. હેમચંદ્રાચાર્યે પ્રા. દ્વયાશ્રય મહાકાવ્ય(સર્ગરજ)માં કુમારપાલના જીવનની નિત્યચર્યા દર્શાવતાં વિસ્તારથી વર્ણન કર્યું છે કે-“કુમારપાલ, ભવ્ય હાથી પર આરૂઢ થઈ ચતુરંગી સેના સાથે પિતાના નામાંકિત કમાર-વિહાર નામના પાર્શ્વજિન મંદિરમાં જતે અને ભક્તિથી જિન–સ્તુતિ, જિનનાત્ર વિગેરે જિન-પૂજા કરતો અને આકર્ષક અદ્દભુત સંગીત-નૃત્યાદિ દ્વારા જિન-ભક્તિ કરાવત, તે પછી ગુરુને પ્રણામ કરતે, તેમના ઉપદેશ સાંભળતો હતો.”
પાટણમાં કુમારપાલે કરાવેલા મને હર એ કુમાર-વિહારનું વર્ણન હેમચંદ્રાચાર્યના પટ્ટધર મહાકવિ રામચંદ્ર કુમારવિહારશતક નામના છટાબદ્ધ સુંદર કાવ્યમાં કર્યું છે, તેના પ્રારંભનાં અને પ્રાન્તનાં તે નામના નિદેશવાળાં પશે આ પ્રમાણે છે
" आधर्यमन्दिरमुदारगुणाभिरामं विश्वम्भरा-पणवध-तिलकायमानम् ।
तेजांसि यच्छतु कुमारविहारनाम भूमीभुजश्चुलुकवंशभवस्य चैत्यम् ॥" " आस्तां तावन्मनुष्यः प्रकृतिमलिनधीः शाश्वतालोकचक्षु
वक्तुं वक्त्रैश्चतुर्भिर्विधिरपि किमलं तस्य सौन्दर्यलक्ष्मीम् । क्षीणाशेषाभिलाषः परमलयमयं स्थानमाप्तोऽपि यस्मिन्
आस्थां श्रीपार्थनाथस्त्रिभुवनकुमुदारामचन्द्रश्वकार ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય
લેખક–હનલાલ દલીચંદ દેશાઈ B. A. L L. B. Advocate--મુંબઈ
કલિસર્વજ્ઞ ! ત્રિકાલ વંદન છે !!! સિદ્ધરાજ કુમાર પ્રતિબધી
મહિમા વધાર્યો જૈન શાસન હૈકલિ. ૧ અમારી–પડહ વજડાવી જતુ
દાન અભય દીધું હેમ સુધન્ય હે-કલિ૦ ૨ ધવલકીર્તિગીત ગાઈ એ હાર ગુજર બાલ થઈ સુપ્રસન્ન હ–કલિ૦ ૩ “કલિકાલસર્વજ્ઞ' એ નામનું ઉત્તમ બિરુદ ધરાવનાર, ગુજરાતની પ્રજામાં શ્રી કુમારપાલ રાજદ્વારા અમારિ-પડિહ વજડાવી માંસાહાર
-મદિરાપાનને દેશવટો અપાવનાર, અખંડઆજન્મ બ્રહ્મચારી, શાસનપ્રભાવક મહાન શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યથી કોણ અપરિચિત છે? જૈન તેમજ જૈનેતર સર્વ શિક્ષિત જગતમાં તેમનું નામ સજીવન, જવલંત અને પ્રસિદ્ધ છે. '
લધુવયદીક્ષા–નૈષ્ઠિક બ્રહ્મચર્ય-દીર્ઘજીવન – ગૂજરાતમાં ધંધુકા નગરમાં સં. ૧૧૪૫ ની કાર્તિક પૂર્ણિમાએ મોઢ વણિકને ત્યાં જન્મ. પ્રભાવક ચરિત્ર અનુસાર બાલકની સવાપાંચ વર્ષની વય થાય છે ત્યાં સં. ૧૧૫ગ્ના માઘ શદિ ૧૪ ને વાર શનિએ ફક્ત એની માતાની આજ્ઞા લઈને ખંભાત લઈ આવી દેવચન્દ્રસૂરિ નામે જૈન આચાર્ય તેમને દીક્ષા આપે છે. તે ચગદેવ મટી સામચંદ્ર બને છે. આ દીક્ષાવય સ્વીકારીએ તે જૈનશાસ્ત્રમાં દીક્ષાનિમિત્ત લઘુતમ વય “જન્મથી આરમ્ભી–કાઈ કહે છે કે ગર્ભથી આરમ્ભી–આઠ વર્ષ પછી” જણાવી છે (જુઓ પ્રવચનસારોદ્ધાર પ્રવૃત્તિ સૂત્ર ૭૯૧), કારણ કે તે પહેલાંની વયવાળાને “બાલ’ ગણી તેને “દીક્ષાચિત’ સ્વીકારવામાં આવેલ નથી, તે ગણતરીએ આ દીક્ષા પણ વજસ્વામીની માફક ‘કાદાચિસ્કી આશ્ચર્યભૂત' અપવાદજનક લેખાય; પણ તે બાલક પછી મહાન વિજયી આચાર્ય થાય છે એટલે “no success like a success”—વિજય જે કોઈ વિજય નથી, એ ન્યાયે આ દીક્ષા સસ્થાને–ચોગ્ય સ્વીકારાય. દીક્ષા દેનાર પણ વિદ્વાન ગ્રંથકાર આચાર્ય હતા. તેમણે પ્ર. ચ. પ્રમાણે માતાના સ્વપ્ન અને દેહલા પરથી, કે તે બાલકના અંગપ્રત્યંગાદિનાં લક્ષણો પરથી સૂચિત મહત્તા તેમાં પારખી હશે ત્યારે જ પિતાને પૂછ્યા વગર વયના શાસ્ત્રમાન્ય ધરણથી પણ ઓછી વયે દીક્ષા આપી હશે.
અન્ય સાધન પરથી જણાય છે કે આઠ કે નવ વર્ષની વયે દીક્ષા અપાઈ હતી. જે તેમ હોય તો જૈનશાસ્ત્રની વયમર્યાદાને લેપ થતા નથી. દીક્ષા આપનાર શાસ્ત્રના જાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૫૯૮ • સુવાસ : ચૈત્ર ૧૯૯૫
આચાર્ય હતા એટલે શાસ્રમર્યાદામાં રહીનેજ આપી હશે એ સ્વીકારવું વધુ ચાગ્ય છે, છતાં આઠ કે નવ વર્ષની દીક્ષાવય પણ બાલકવય-નાની વય ગણાય. *
નાનીવયે દોક્ષા લેનાર હેમાચાર્ય જેવા થાયજ, તેમ મેાટી .વયે દીક્ષિત થનાર તેવા નજ નિવડે એવું કાંઈ એકાંતે નથી, પરન્તુ એટલું તે ખરૂં કે અભ્યાસવૃત્તિવાળા નાની વયથી અભ્યાસ માંડી અતિશય પ્રમાણમાં અને વિશેષ ઝડપથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તેમ થતાં મહા વિદ્વાન નિવડે છે. તે વિદ્વતામાં સચ્ચારિત્ર ભળે તેા સેાનું અને સુગંધ બંનેનું સુખદ અને વિરલ મિશ્રણ થાય. આ મુનિપુંગવે નૈષ્ઠિક બ્રહ્મચર્ય સેક્યું, ૧૭ વર્ષની વયે તેા તેમની પ્રતિભાથી મુગ્ધ થઇ ગુરુ આચાર્યે તેમને ‘હેમચંદ્ર' એવું ખીજાં નામ આપી આચાર્યપદ આપ્યું. તેમણે ૮૪ વર્ષ જેટલું લાંબુ જીવન ગાળ્યું. સિદ્ધરાજ અને કુમારપાલ બંને ગૂર્જરેશ્વરના રાજકાલમાં તે જીવન્ત હતા.
સમદર્શિતા—સામાન્ય રીતે સૌને પોતપોતાના ધર્મ માટે અભિમાન રહે છે. માતાના દુગ્ધપાન સાથે મેળવેલા બાળકના સંસ્કાર તેના જીવનના ઘડતરમાં અગ્રપદ લે છે; છતાં જે પરીક્ષાપ્રધાન પુરુષ પાકે છે તે પોતાની માન્યતાને બુદ્ધિ-તર્કની સરાણે ચઢાવી તેનું સાચું મૂલ્ય આંકે છે. હેમાચાર્ય પેાતાના સ્યાદ્વાદ પ્રરૂપતા દર્શન માટે કહે છે કેઃ
अभ्योऽन्य पक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नया न शेत्रा न विशेत्रमिच्छन् न पक्षपातो समयस्तथा ते ॥
હે પ્રભુ! પરસ્પર સ્વપક્ષ અને પ્રતિપક્ષના ભાવથી મત્સરથી પ્રેરિત જુદા જુદા પ્રવાદે છે તેમ તારા સિદ્ધાંતમાં નથી, કારણ કે તેમાં જુદી જુદી દૃષ્ટિએથી એકજ વસ્તુને જોઈ શકાય એમ બતાવેલું હેાવાથી તેમાં પક્ષપત રહેતા નથી-એકપક્ષીપણું નથી; (દ્વાત્રિંશિકા)
વગેરે વગેરે.
એજ સ્યાદ્વાદની દૃષ્ટિથી અન્ય દર્દીને પ્રત્યે પોતે જુએ છે અને તે તે દર્શનના મુખ્ય દેવાને સદેવની વ્યાખ્યા પ્રમાણે સંગત હોય તે પોતે નમસ્કાર કરવામાં જરાય આનાકાની કરી નથી.
भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णु र्वा हरो जिनो वा नमस्तस्मै ॥ आर्या ॥ त्रैलोक्यं सकलं त्रिकाल विषयं सालोकमालोकितं
साक्षायेन यथा स्वयं करतले रेखात्रयं सांगुलि । रागद्वेषभयामयान्तकजरा लोलत्व लोभादयो
नालं यत्पदलंघनाथ स महादेवो मया वंद्यते ॥ शार्दूल० ॥ विश्वं वेदवेद्यं जननजलनिधेर्भेगिनः पारदृश्वा
पौर्वापर्यविरुद्धं वचनमनुपमं निष्कलंकं यदीयम् । तं वंदे साधुवंयं सकलगुणनिधि ध्वस्तदोषद्विषं तं
बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ स्रग्धरा ॥
જેના ભવરૂપી ખીજના અંકુરાને ઉત્પન્ન કરનારા રાગાદિ ક્ષય થઈ ગયા છે તે બ્રહ્મા હા, વિષ્ણુ હા, હૅર (શિવ) હા, અથવા જિન હેા તેને નમસ્કાર છે.
જેને અલેાક (જ્યાં જીવની ગતિ નથી એવા પ્રદેશ ) સહિતના સકલ ત્રિલેાક જેવી રીતે પોતાની મેળે આંગળી સહિતની હથેલીની ત્રણ રેખા સાક્ષાત્ દેખાય છે. તેમ
*
શ્રીમાન લેખકના કેવળ 'ગત અભિપ્રાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય - ૫૯ શાક્ષાત ત્રણે કાલમાં દૃશ્યમાન છે, જેના પદનું ઉલ્લંધન કરવામાં રાગ દ્વેષ, ‘ભય’ આમય (રાગ) અંતક (કાલ) જરા (વૃદ્ધાવસ્થા), લેાલત્વ (ચપલતા), લેાભ આદિ શક્તિમાન નથી એવા મહાદેવને હું વંદન કરૂં છું.
જે વેદવેદ્ય જગતને જાણે છે, જેણે જન્મ-ઉત્પત્તિરૂપી સમુદ્રની ભગીની પાર્ જોયું છે, જેનું વચન પૂર્વાપર અવિરૂદ્ધ, અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુપુરુષાને વંદ્ય છે, સલગુણના ભંડાર છે, દોષરૂપી શત્રુ જેણે નષ્ટ કરી નાંખ્યા છે એવા તે મુદ્ઘ હા, વર્ધમાન હૈ, સે। પાંખડી પર રહેનાર કેશવ (વિષ્ણુ) હૈ। કે શિવ હૈ। તેને હું વંદુ છું. * વંકિતા સમશિન: ' પંડિતા સમષ્ટિ હોય છે. સમદર્શી થઈ સર્વેએ પાતપેાતાના ધર્મ પ્રત્યે પ્રેમ રાખી ખીન્તના ધર્મ પ્રત્યે પણ આદર દાખવી ચાલવું જોઈએ એ ખેાધ આ મહાન આચાર્યના જીવન અને કથન પરથી પ્રાપ્ત થાય છે.
સાહિત્યસર્વજ્ઞ-સાહિત્યપ્રદેશમાં એક એવા વિષય નહે કે જેમાં આ આચાર્યે પારંગતપણું મેળવ્યું ન હેાય. કાવ્ય, અલંકાર, વ્યાકરણ, નામકેાશ, છંદ, ન્યાય નિષુટકાશ, ચાગ અને ચરિત્રકથા એ સર્વે પર, તે દરેક વિષયના પ્રમાણભૂત તત્કાલીન ગ્રન્થા પર દક્ષતાથી કરેલા અભ્યાસવડે, પ્રભુત્વ મેળવી તેના દેાહનરૂપે તેમજ પેતાની પ્રતિભાને ઉપચેાગ કરી તે દરેક પર પાતે ગ્રન્થા રચ્યા છે— એ પરથી તે ‘તત્કાલીન સાહિત્યસર્વજ્ઞ ' અને ‘ સાહિત્ય સર્જક’ હતા એ નિર્વિવાદ છે. તેથી તે કાળે તેમને ‘ કલિકાલસર્વજ્ઞ ' બિરુદ અપાયું તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી.x
તેમની પહેલાં, ગૂજરાત-ગૂર્જરમંડલમાંથી કાઈ વિદ્વાન થયા. નહેતા કે જેણે તેમના : જેવા આકરપ્રત્યે કાઈ પણ સાહિત્ય-વિષય પર રચ્યા હોય. ગૂજરાતની અસ્મિતામાં રાચનાર તે આ ગૂજરાતી મહાવિદ્વાન માટે વાસ્તવિક અભિમાન લઇ શકે તેમ છે. તેમના કાલ-યુગમાં સાહિત્યના યુગસર્જક તેા હેમાચાર્ય જ અને તેથી તે યુગને ‘હૈમ યુગ’ કહેવા અન્વર્ણાંક છે.
દેશીભાષા–લાકસાહિત્યના પ્રાણાચાર્ય—સંસ્કૃત વ્યાકરણના સર્જક પાણિની, તે પ્રાકૃત અને ખાસકરી અપભ્રંશ ભાષાના-લાક ભાષાના પાણિની હેમચંદ્ર. અપભ્રંશનું વ્યાકરણુ રચી તેમાં ઉદાહરણાથે જે દાહા આદિ આપેલ છે તે સ્વયંરચિત નહિ, પણ તત્કાલીન જીવંત રહેલ ગ્રન્થા પૈકીમાંથી આપીને ( તે ગ્રન્થા હાલ ઉપલબ્ધ નથી, તાશ ત્યારે) તે વખતના લેાકસાહિત્યને તેમણે જીવંત રાખ્યું છે. હાલની પ્રચલિત દેશી ભાષાઓનું મૂળ તે અપભ્રંશ ભાષા. પ્રાયઃ હેમચંદ્રના સમયની તે દેશની દેશભાષા, તેના માટે દેશીનામમાલા એ નામના કાશ બનાવીને તેમણે આપણી ભાષાની ઉત્પત્તિ, વિકાસ અને વિસ્તારને પારખવામાં જખરી સહાય આપી છે.
પામ્યા છે
સાક્ષરશિરામણી ડા. આનંદશંકરભાઈ ધ્રુવે નિડયાદની સાહિત્યપરિષદના પ્રમુખપદેથી ઉચિત જ કહ્યું છે કે જેનું વ્યાકરણ હેમચંદ્રે ઘડી આપ્યું છે તે અપભ્રંશ, એટલે એક સ્થિર અવિકારી ભાષા-એમ મનાઈ રહ્યું છે, તેને બદલે હવે એને એક જીવન્ત અને વિકારી ભાષા તરીકે અભ્યાસ થવા ધટે છેઃ જેટલું અપભ્રંશ સાહિત્ય ઉપલબ્ધ છે એ પ્રકાશમાં
× હમણાંજ સ્વસ્થ થયેલ સાક્ષર શ્રી નમદાશંકર મહેતાએ તેમને ‘ જૈનધર્મીની સમય મર્યાદાના કળિકાળ સર્વજ્ઞ બિરૂદવાળા' પેાતાના નડિયાદની પહેલી સાહિત્ય પરિષદ્ના તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં જણાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૬૦૦ સુવાસ : ચૈત્ર ૧૯૯૫
મૂકી આ અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ. અત્યારે ઉત્તર હિન્દુસ્તાન-રાજસ્થાનથી માંડી દક્ષિણમાં રાષ્ટ્રફિટ રાજ્યના પ્રદેશ સુધીના ભાગમાં જે અપભ્રંશ સાહિત્ય જડયું છે તે રચવામાં પણ મોટો અંશ જૈનનો છે. પણ હેમચંદ્ર વગેરેએ ઉચ્ચરેલાં ઉદાહરણે જોતાં કેટલુંક સાહિત્ય જનતર થકી પણ રચાએલું હોય તે તે સંભવિત છે. એ સઘળું સાહિત્ય શોધવાને આપણે પ્રબળ પ્રયત્ન કરે જઈએ. કારણ કે અપભ્રંશ સાહિત્ય મૂળ હિંદુસ્તાનના ઉત્તર-દક્ષિણ ‘અપરાન્તનું છે, તથાપિ એના સૌથી વિશેષ ઉત્તરાધિકારીઓ આપણે ગુજરાતી છીએ. આપણે ગુજરાતમાં આવ્યાના ઇતિહાસ ઉપરથી આપણી ભાષાને ઉદ્દભવ– પ્રાચીન આર્યભાષા, પછી સંસ્કૃત, પછી પાલી, પછી શેરસની પ્રાકૃત પછી શરસેની અપભ્રંશ, અને તે ઉપરાંત ગુર્જરોની મૂળ ભાષા દસ્તાની યા પૈશાચીઃ આટલાં તમાંથી થએલે મનાય છે. હવે આ સઘળાં તને પૃથફ કરી આપણી ભાષાના પ્રત્યેક શબ્દની ઉત્પત્તિ આપણું કષમાં આપણે બતાવવી જોઈએ.”
રાજકારણમાં પડયા નથી:-પંડિત શિવદત્તશર્મા કહે છે કે “વળી કુમારપાલના ઈતિહાસમાં એમનું (હેમચન્દ્રસૂરિનું) સ્થાન ચન્દ્રગુપ્ત મૌર્યના રાજયમાં ચાણક્યના જેવું જ રહ્યું એ વાત યથાર્થ લાગતી નથી. તેમના સંબંધી પ્રબંધ તેમજ ગ્રંથમાંથી જે કંઈ મળી આવે છે તે સર્વમાંથી એવું કંઈ પણ ઉપલબ્ધ થતું નથી કે તેમણે રાજકીય ક્ષેત્રમાં સક્રિય ભાગ લીધે હોય એમ જણાય. સિવાય કે કુમારપાલે પિતાના ઉત્તરાધિકારી તરીકે કોણ
ગ્ય થઈ પડશે એ જાતની એક પૂજ્યપુરુષ અને પિતાના ગુરુપદે નિયુક્ત કરેલ આ આચાર્યની સલાહ લીધી હતી અને તે તેમણે આપી હતી. (આ સલાહ બહાર પડયાથી જો કે જૈન સંપ્રદાયને તથા મંદિરોને અપાળના હાથે ખૂબ શેસવું પડયું તે છતાં તે માત્ર સુચનરૂપે હતી, ખટપટરૂપે નહિ.) તેમણે સામાજિક અને સાહિત્યવિષયક પ્રવૃતિમાં અને જૈન ધર્મની ઉન્નતિમાં જ પિતાના જીવનને સવિશેષ ભાગ, ગુરુની આજ્ઞાથી જ, પાટણમાં જ
ગૂજરાતમાં વિતાવ્યો હતો. દારૂબંધી, પ્રાણીક્તલનિષેધ, જુગારનિષેધ, મૃત મનુષ્યોના દ્રવ્યનું રાજ્ય ન લેવું વગેરે અનેક સકલ સમાજને ઉપયોગી કાર્યો રાજ્યદ્વારા પોતાના પ્રભાવથી કરાવ્યાં હતાં. એની અસર ચાલી આવી છે અને હજુ સુધી તેનાં ચિન્હો ગુજરાતમાં વિદ્યમાન છે. જૈન ધર્મની ઉન્નતિમાં મંદિરનું નિર્માપન, દાનશાળાઓની સ્થાપના, દેવદ્રવ્યને ધર્માદા દ્રવ્યનું વ્યવસ્થાપન વગેરે કાર્યો રાજયની સહાયતાથી કરાવ્યાં હતાં. તેમની શક્તિ એટધી બધી હતી કે તે ધર્મને એક અલગ પોતાના નામને પથ સ્થાપી શકત; પણ તેમ કરવામાં કલ્યાણું નથી એટલે તેમ તેમણે કરવાની ઈચ્છી સરખી કીધી નથી અને સર્વે પક્ષના વિદ્વાને આચાર્યો વગેરે સાથે સહકાર યા સમદષ્ટિ સેવેલ છે.
તેમના સંબંધી અવિશ્વસનીય –મારા સ્નેહી મિત્ર પડિત બહેચરદાસ (૧૨-૭-૩૧ના “જૈન” ના અંકમાં) “અંગ્રેજ ઈતિહાસકારોની સત્ય શેધ (!)” નામના લેખમાં જણાવે છે કે “ફારબસ સાહેબે તે હેમાચાર્ય વિષે લખતાં હદ વાળી દીધી છે. તેમણે રાસમાળામાં લખી નાંખ્યું છે કે, હેમાચાર્ય અંત સમયે મુસલમાન થયા હતા, પણ એના પ્રમાણ માટે કશું જ મૂક્યું નથી. સત્તા, સામ્રાજ્ય અને રંગના મદ સિવાય આવું હડહડતું જૂઠાણું કાણુ લખી શકે ? રાસમાળાનું ગૂજરાતી ભાષાંતર તપાસતાં ૨. ઉ. (સ્વ. દિ. બ. રણછોડરામ ઉદયરામ) ની સહી ઉપર હેમાચાર્યની મુસલમાન થવાની કરિપત કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ૬૦૧ સાંભળેલી વાત મુકાયેલી જણાય છે. તે ઉપરાંત રાસમાળામાં ભાટની વાત પરથી શંકરાચાર્ય મહેલ સુધી સમુદ્રનાં મેજાં ઊછળે તેવાં પાણુ પિતાની અદ્દભુત શક્તિથી લાવી કુમારપાળ અને હેમાચાર્યને જલશાયી મરણના ભાવમાં સપડાવી હેડીનું દશ્ય બતાવ્યું, કુમારપાળને પકડી રાખ્યા, જ્યારે હેમાચાર્ય તે હોડીમાં જીવ બચાવવા કુદી પડયા-દરિયે ને હેડી એ સર્વ કાર્મિક હતું તેથી તે નીચે ફરસબંધી ઉપર પડયા. ને ભેચી નીકળી ગયા (કેવા સુંદર શબ્દો વાપર્યા છે? !) જૈન ધર્મ પાળનારાઓને કતલ કરવાનું કામ ચાલ્યું; પછી કુમારપાળ શંકરસ્વામીને શિષ્ય થયો.”—
આવી વાત ઉપર કશો આધાર રાખી શકાય તેમ નથી, એટલું જ નહિ પણ તેમાં જરાયે સત્યને અંશ હેાય એમ સામાન્ય બુદ્ધિવાળો પણ સર્જન હોય તે સ્વીકારી શકે તેમ નથી, છતાં તેને એતિહાસિક ગ્રન્થમાં સ્થાન આપવું અને સ્થાન અપાય તે તે ન મનાય તેવી, કાલ્પનિક, જણાય છે એટલું યે ન જણાવવું, એ અક્ષતવ્ય છે.
સત્યગષક વિદ્વાનોનો સ્વભાવ છે કે તેમણે મૂકેલા વિચારે, મંતવ્યો કે સાંભળેલાં કથને બુદ્ધિગ્રાહ્ય, પ્રબલપ્રમાણથી ફેરફાર કરવાને યોગ્ય જણાય તે તેઓ પિતાના વિચારને ફેરવવાને કદી ચૂક્તા નથી;” તે આવા ભ્રમે જેમણે ઊભા કરેલા છે તેમણે અગર બીજા સજન વિદ્વાનોએ તે વિષે સવિશેષ ઊહાપોહ કરીને તેનું નિરસન કરવાનું કર્તવ્ય બજાવવું ઘટે અને ઈતિહાસને દેશનું ધન સમજીને પ્રત્યેક ઈતિહાસ પ્રેમીએ હિંદુસ્તાનના, ગુજરાતના કે સમાજના કેઈએ લખેલા ઈતિહાસમાં કેઈપણ પ્રકારની અસત્ય અને ભ્રામક કલ્પનાને આગળ વધવા દેવી ન જોઈએ.”
ગુજરાતની અસ્મિતાને પાયે નાંખનાર જોતિર્ધર–સુપ્રતિષ્ઠિત સાક્ષર શ્રી કનૈયાલાલ મુનશી કરાંચી-સાહિત્યસંમેલનના પ્રમુખ તરીકે પોતાના વ્યાખ્યાનમાં કથે છેઃ “જે કાઈ એ ગુજરાતને સસંકલ્પ જીવંત વ્યક્તિ તરીકે કલ્પવાને પહેલે પ્રયત્ન કર્યો હોય તે તે ધંધુકાના મેઢ વાણિયાએ, ગુજરાતના સાહિત્યસ્વામીઓના શિરેમણિએ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ; એનું “કુમારપાલચરિત” પાટણની મહત્તાની ભાવનામાંથી ગુજરાતની અસ્મિતા પ્રગટાવવાનો પહેલો પ્રયત્ન. આ તિર્ધરના તેજે વસ્તુપાલ તેજપાલના કાળમાં અનેક કવિઓએ પિતાની કૃતિઓને ઉજવળ કરી...કાઈક દિવસ આ વિદ્યાનિધિનાં
સ્મરણે સતેજ રાખતી પ્રવૃત્તિ સાહિત્ય પરિષદ આદરશે અને પાર ઉતારશે ત્યારે તે ક્ષણમાં કહેવાશે.' એમના આ આગ્રહભર્યા સૂચનથી તે પરિષદમાં હેમસારસ્વતસત્ર ઉજવવાનું નક્કી થયું અને પાટણમાં તેનો સમારંભ આ એપ્રીલ માસમાં થનાર છે, એ તે પ્રમુખ અને પરિષદ માટે અભિનંદનીય છે.
તેઓશ્રી પ્રત્યેનું ગાણુ–એમણે સજેલા–પ્રોજેલા આકાર ગ્રન્થોનું સ્પષ્ટ અને સર્વગ્રાહી ટિપ્પણો સહિત સંસ્કરણ વિદ્વાન પાસે કરાવી બહાર પાડવું જોઈએ. તેમના કાવ્યાનુશાસન નામના ગ્રન્થનું-અલંકાર ચૂડામણી અને વિવેક નામની વૃત્તિ સાથેનું વિવર્ય શ્રી રસિકલાલ છોટાલાલ પરીખે ઇતિહાસ સંશોધનવાળી વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના સહિત સંસ્કરણ કર્યું છે. તેમાં પ્રોફે. આથવએ અંગ્રેજી ટિપ્પણ આપી અભ્યાસી માટે ઉત્તમ સાધન પૂરું પાડયું છે. તે બે વિદ્વાને અને તેના પ્રકાશક મુંબઈની શ્રી મહાવીર જૈન વિદ્યાલય નામની સંસ્થાને ધન્યવાદ ઘટે છે. તેવું સંસ્કરણ બીજા ગ્રંથે અને ખાસ કરીને તેમનું છાનુશાસન
[અનુસંધાન પણ ૬૦૩]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની અસ્મિતા
प्रभा
પંચાસરના યુધ્ધમાં પ્રગટેલી એક ચિનગારી—અને એ ચિનગારીમાંથી ગુજરાતની અસ્મિતા જન્મી છે.
રૂપસુંદરીનેા લાડકવાયા તે તેજસ્વી પુત્ર વનરાજ : બાળવયમાં તેણે સ્વતંત્ર વ્યકિતત્વ વિકસાવ્યું; યુવાનવયે તેણે ગુજરાતના અગત્યને ભાગ જીત્યા, રાજધાની પાટણની સ્થાપના કરી. તે મધ્યકાલીન ગુર્જર સંસ્કૃતિના સ્થાપક ને ધર્મસહિષ્ણુતાને અવતાર હતા ગુજરાતની રાજકીય પ્રવૃત્તિમાં, જૈનત્વના આશ્રયે અહિંસા અને સત્યને ગૂ ંથનાર તે પ્રથમ રાજવી હતા. પછી આવ્યા યાગરાજ : વીર વનરાજને સુરત પુત્ર. પણ પ્રભાતસૂર્યના પૂજન આગળ દૈદિપ્યમાન સૂર્ય જેમ ઉપેક્ષિત લાગે એમ વનરાજના સ્વતંત્ર વ્યક્તિત્વ તેના તેજને ઢાંકી દીધું, સરવતીને તે પ્રિયતમ હતા; ન્યાય અને નીતિને અવતાર હતા. પુત્રે કરેલ નીતિભંગનું પ્રાયશ્ચિત આત્મબળિદાનથી વાળવાનું જગતના ઈતિહાસને તેણે જવલંત દૃષ્ટાંત આપ્યું.
પછી આવ્યા અનુક્રમે ક્ષેમરાજ, ભૂવડ, વૈરિસિંહ, રત્નાદિત્ય અને સામંતસિંહ. પૂર્વજોની અગાધ શક્તિના તેમનામાં અભાવ હતા. છતાં રત્નાદિત્ય વગેરેએ પાટણની રાજ્યલક્ષ્મીના વિકાસક્ષેત્રને વિશાળ બનાવ્યું; ચોર-લૂટારાઓને કાંટા કાયા; પિતૃએ સે પેલી મિલ્કતને
સાચવી રાખી.
છેલ્લા રાજાની વિષયલંપટતા, અશક્તિ અને દારૂના વ્યસને વનરાજના વંશના ઉચ્છેદ કરાવ્યા. તેના વિશ્વાસધાતી ભાણેજ મૂળરાજે તેનેા અને તેના કુટુંબને નાશ કરી રાજ્ય પચાવી પાડયું. લૂટેલ રાજ્યને પચાવવાની તીવ્ર આકાંક્ષાએ તેને અમર્યાદિત બનાવ્યા. પાટણ ઉપર હલ્લા લઈ આવતાં લાટ અને અજમેરનાં સૈન્યને તેણે નસાડયાં; ગિરનારના ગ્રાહરિપુને નાશ કર્યાં. વૃદ્ધાવસ્થામાં તેણે ઉત્તરાપથના બ્રાહ્મણા નિમંત્ર્યા. તે તે રીતે, યુવાન વયે કરેલ પાપાનાં પ્રાયશ્ચિત માટે તેને નિષ્ફળ ફાંફાં મારવાં પડયાં.
પિતાના રાજશાસનમાં જ પરાક્રમની અવધિએ પહોંચનાર ચામુંડ મૂળરાજના રાજસિંહાસને વિરાન્ચે. ઈતિહાસકારાએ તેની કારકિર્દી વિષે જો કે ચૂપકીદી સેવી છે પણ, જે વસ્તુ ઉપલબ્ધ છે તેથી, માની શકાય છે કે પિતાનાં પાપી કાર્યાના સ્મરણે તેને નીતિશિથિલ બનાવ્યેા. પાપનાં પ્રાયશ્રિતાથે, બહેનના અતૂટ તે તેજભર આગ્રહથી, રાજ્ય છેાડી તેને કાશીના માર્ગ ગ્રહણ કરવા પડયા.
પછી આવ્યે વલ્લભરાજ. પિતાના અપમાનના બદલા લેવા જતાં દેહના તેણે ભેગ આપ્યા. તેને નાના ભાઈ દુર્લભરાજ તેના સિંહાસને બેઠે. શાન્તિ ને સુલેહને તે દૂત બન્યા. મોહ પર જય મેળવી, નાના ભાઈના પુત્ર ભીમને રાજધૂરા સાંપી તેણે સન્યસ્ત ધારણ કર્યું. ભીમ એટલે દુ:શાસનવજેતા ભીમને અવતાર. સિન્ધ, ચેદી અને અવંતિપતિ ભેજને હરાવી તેણે ગુજરાતનેા ડંક્રા વગાડયેા. વિમળશાહે તે સમયમાં આજીનાં જગપ્રસિદ્ધ દહેરાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની અસ્મિતા - ૬૦૩
બંધાવ્યાં. તેના સમયમાં સોમનાથની સ્વારી મુખ્ય ગણી શકાય. પણ સોમનાથના પરાજયમાં પણ તેની કીર્તિ તો ઝળહળી ઊઠી. મુસલમાન ઇતિહાસકારાએ તેના શૌર્યનાં મુક્તકઠે વખાણ કર્યો. મૂળરાજ સરીખા દાનેશ્વરી પુત્રનું તેને પિતૃપદ મળ્યું.
તેના અવસાન પછી યુવરાજ ક્ષેમરાજે રાજત્યાગ કરી નાનાભાઈ કર્ણને પિતાના પદ પર અધિષિત કર્યો. રાજા કર્ણ કરતાં મીનળદેવીના પતિ અને સિદ્ધરાજના પિતા તરીકે તે વધારે વિખ્યાત છે. પુત્રને બાળવયે જ રાજ્ય સેપી તેણે કર્ણાવતી વસાવી, ત્યાં જઈ રહેવાનું પસંદ કર્યું. - સિદ્ધરાજ એટલે મહત્વાકાંક્ષાની પ્રતિમૂર્તિ. માળવા, લાટ અને જુનાગઢ પર તેણે વિજય મેળવ્યો. સહસ્ત્રલિંગ અને રૂદ્રમાળ સરીખાં અનેક ભવ્ય સ્થાપત્યમંદિરને તે સ્થાપક બન્યા. કુમારપાળને પણ ટપી જાય એવી તેની રાજ્યવ્યવસ્થા હતી. પણ ચરિત્રના એકજ દુર્ગુણને લીધે તેને કુમારપાળ કરતાં હીણપદ પ્રાપ્ત કરવું પડયું. કુમારપાળ રાજગાદીને વારસ ન બને તે માટે તેણે અજમાવેલી સર્વ યુકિતએ વ્યર્થ ગઈ.
તેના યુગમાં મુંજાલ, શાન્ત, સજન ને ઉદયન સમા મંત્રીશ્વરે થયા. તેજભર વ્યક્તિ આપતી મીનળદેવી કે નિર્મળ સતીત્વે પૂજ્યતા પ્રસરાવતી જસ્મા ને રાણકદેવીની વિરલ મૂર્તિઓ પણ તેનાજ યુગને વારસે છે. પણ જેના નિર્મળ છતાં દિગન્તવ્યાપી પ્રતાપી યશે તેના યુગને અમર બનાવ્યો એ કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યને જન્મ અને વિકાસ તે પ્રતાપી રાજવીના ભાગ્યમંદિરે સુવર્ણકળશ સમ નીવડે છે.
એ બંનેના તેજસંયોગે ગુજરાતને સમૃદ્ધ વ્યાકરણ આપ્યું, સ્વતંત્ર્ય વ્યક્તિત્વ આપ્યું, ઉન્નત ભાવના આપી. પણ સિદ્ધરાજને ભેગવિલાસ પ્રિય હતા. તે હેમચંદ્રને, સ્વકીર્તિના આશય સિવાય, પૂરા ઝીલી કે ઝીલાવી ન શકો.
પણ જ્યારે વીર કુમારપાળ ગુજરાતના સિંહાસને બેઠ-પંચાસરમાંથી પ્રગટેલી ચિનગારી સ્વર્ગીય પ્રભાપે ચમકી ઊઠી. અને ગુજરાત સંસ્કાર, સમૃદ્ધિ, ધર્મ, સાહિત્ય ને પરમ ભાવનાના કીર્તિમંદિર સમું બન્યું. મહાન ભારતવર્ષના નયનતેજ તરીકે, દેવી ભારતીના વિશુદ્ધ હૃદય તરીકે જગતમાં તેની સ્થાપના થઈ. તને આંગણે અસ્મિતાને ઝળહળતો દીપક પ્રગટ.
[ અનુસંધાન પૃષ્ઠ ૬૦૧ થી ચાલુ ]. અવશ્ય માગે છે. છંદ શાસ્ત્રમાં નિષ્ણાત અને સંસ્કૃત ભાષાના જ્ઞાતા પ્રો. વેલણકરની પાસે છેદનુશાસનનું સંસ્કરણ-સંશોધન કરવાય તે ઉચિત થશે.
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' મૂળ ભાવનગરની જૈનધર્મ–પ્રસારકસભા દ્વારા છપાયેલ તે હાલ અનુપલબ્ધ હોઈ શ્રી આત્માનંદ શતાબ્દિ સ્મારક-ફંડમાંથી તેનું પુનઃ પ્રકાશન કરવાની વ્યવસ્થા થઈ રહી છે તે તેમને નમ્ર સૂચના એ છે કે તેની જુદી જુદી પ્રતો પરથી પાઠાંતરો સહિત તે પર પ્રકાશ ફેંકનારી વિસ્તૃત પ્રસ્તાવના, ટિપ્પણુ વગેરે આપીને અસલ છપાયેલ માંની અશુદ્ધિઓ –ભૂલે ટાળીને નૂતન વર્તમાન પદ્ધતિએ તૈયાર કરાવી તે ફંડ છપાવશે એવી આશા છે. - ઉક્ત ચરિત્રમાં તેમજ અન્ય ગ્રન્થમાં ઘણાં સુભાષિત ભર્યા છે. તે પૈકીના નમુનારૂપ શાંતમૂર્તિ મુનિશ્રી જયંતવિજયજીએ “હેમચંદ્ર વચનામૃત” એ નામથી ગુજરાતી અનુવાદ સહિત એક નાનું પુસ્તક છપાવેલ છે, તે જ રીતે બીજાને પૂરે સંગ્રહ બહાર પડે તે યોગ્ય થશે. - આ સાહિત્યવિામી સૂરિના જીવન સંબંધી જે પ્રકટ અને અપ્રકટ પુષ્કળ સાધન છે તે સર્વમાંથી ઐતિહાસિક પ્રમાણેની પુષ્ટિ સહિત સમગ્ર વૃત્તાંત, અને તેમના સર્વે ગ્રંથોની વિવેચક દૃષ્ટિએ આલોચના તૈયાર કરાવી પ્રકટ કરવી એ સાથી વિશેષ ઉપયોગી કાર્યો છે. જ્યાં સુધી તે ન થાય ત્યાંસુધી તેમના પ્રત્યેના ઋણથી મુક્ત નહી થવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્ય
છે. ચતુરભાઈ શંકરભાઈ પટેલ
એમ. એ., એલએલ. બી.
શ્રીમદ્દ હેમચન્દ્ર ગુજરાતના
આ અગ્રગણ્ય તિર્ધર અને યુગકર્તા મહાપુરુષ હતા. એમને યુગ હેમયુગ નામ પ્રમાણે સાચોજ હમયુગ-સુવર્ણયુગ હતો. સિદ્ધરાજને સમય ગુજરાતના ઈતિહાસમાં પરમ યશસ્વી અને ગૌરવયુક્ત હાઈ સુવર્ણાક્ષરે અંકિત થએલો છે. એવા સુભગ અવસરે સિદ્ધરાજ અને હેમચન્દ્રનો વિરલ સંગ સોના ગાથે સુગંધ મળવા સમાન છે. એ બે મહાવિભૂતિએના અદ્દભુત સંયોગે ગુજરાતની યશકલગીમાં અદ્દભુત રંગ પૂર્યા છે-ગુજરાતના ગૌરવમાં અનન્ય ઉમેરો કર્યો છે.
હેમચન્દ્ર એટલે સર્વતોમુખી પ્રતિભા, સાંગોપાંગ સંપૂર્ણ અભ્યાસ, અત્યુન્નત સર્વગ્રાહી સર્જતા. હેમચન્દ્રાચાર્ય અજોડ સાહિત્યસૃષ્ટા હતા; અનુપમ યુગદષ્ટા હતા; કુશળ રાજનીતિવિશારદ હતા; જૈનશાસનના પ્રભાવક પુરુષ હતા. હેમચન્દ્ર એટલે વિદ્યાના મહાસાગર, મૂર્તિમંત જ્ઞાનચક્ર, કલિકાલસર્વજ્ઞ. કલિકાસર્વજ્ઞનું બહુમાન બિરુદ પ્રાપ્ત કરવું એ કઈ પણ વિદ્વાન માટે હાનીસૂની વાત નથી. એ જોતાં કહેવું જોઈએ કે હેમચન્દ્ર એટલે ગુજરાતના સાક્ષરશિરોમણિ. એમના એક શિષ્ય પોતાના “ચંદ્રલેખા’ નાટકમાં એમને “વિદાંનિધિમંથમંદરગિરિ' કહે છે તે સર્વથા સાર્થક છે. એવા અગાધ શક્તિશાળી સપૂત માટે ગુજરાત જેટલાં ગર્વ અને ગૌરવ ધરે એટલાં ઓછાં છે.
હેમચન્દ્ર જેટલા જૈનેને તેટલાજ જૈનેતરેના–સમસ્ત ગુજરાતીઓના માન અને પૂજાને પાત્ર છે. કેમકે તેઓ શાસનને જેટલાજ સાહિત્યના ભેખધારી છે. એ કલિકાલસર્વજ્ઞની કુશાગ્ર કલમે એક પણ વિષય છે. બાકી રાખ્યો નથી. એમની સાર્વત્રિક પ્રતિભા વ્યાકરણ, છન્ડ, કાવ્ય, અલંકાર, કેશ, ન્યાય, વેગ, ચરિત ઈત્યાદિ અનેક વિષયને પહોંચી વળી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્ય - ૬ભ્ય આજથી સાડાઆઠ વર્ષ ઉપર સ. ૧૧૪પના કાર્તિકની પૂર્ણિમા–દેવદિવાળીને દિવસે-ધંધુકાના એક ધર્મિષ્ઠ કુટુંબમાં ચંગદેવ જન્મે છે. નવમે વર્ષે અત્યન્ત આશાસ્પદ જણુતે એ ચાલાક ચગદેવ આચાર્યશ્રી દેવચન્દ્રસૂરિને હાથે દીક્ષા પામી સમચંદ્ર બને છે, અને બાર વર્ષ સુધી એકધારે અભ્યાસ એકલવ્યના જેવી એકાગ્રતાથી કરી સર્વ વિદ્યામાં પારંગત થાય છે. એટલે સં. ૧૧૬ ૬ ની અક્ષયતૃતિયાએ એને આચાર્યપદ આપવામાં આવે છે, અને માત્ર એકવીશ વર્ષની હાની ઉમ્મરે સેમચંદ્ર હેમચંદ્રસૂરિ બને છે. પછી તે હેમચન્દ્રના પુણ્યપ્રભાવે ખંભાત વિદ્યાવ્યાસંગીઓનું તીર્થધામ બની રહે છે. એમની વ્યાખ્યાનધારાના પાવન પ્રવાહે ખભાતનું જિનમંદિર એક મહાન પાઠશાલા બની જાય છે.
કેટલાક સમય બાદ મંત્રી ઉદયનની પ્રેરણાથી અને ગુસ્ની અનુજ્ઞાથી પોતે પાટણ પ્રતિ વિહાર કરે છે અને ત્યાં સેના અને સુગંધને સુંદર સંયોગ થાય છે–સિદ્ધરાજ અને હેમચંદ્રનો સમાગમ થાય છે. માળવાના વિજય પછી ત્યાંને જ્ઞાનભંડાર પાટણ લાવવામાં આવેલો. તેમાં ભેજરચિત “સરસ્વતીકંઠાભરણું અને અન્ય ગ્રથ જોતાં મહત્વાકાંક્ષી સિદ્ધરાજના અંતરમાં દુઃખ થાય છે કે આવા પ્રેથે મારે ત્યાં કેમ ન હોય? એટલે પિતે હેમચન્દ્રને વ્યાકરણ, છંદ, અલંકાર, કેશ આદિ રચવાને પ્રાર્થના કરે છે; કાશ્મીરથી વ્યાકરણના આઠ ગ્રંથે તાકીદે મંગાવી આપે છે અને બીજી બધી વ્યવસ્થા કરી દે છે. અસાધારણ શક્તિશાળી હેમચન્દ્ર વર્ષ–સવા વર્ષમાં તે પોતાને અને પિતાના આશ્રયદાતા રાજાને અમર કરતે અદ્દભુત ગ્રંથ સિદ્ધહૈમ તૈયાર કરી દે છે. આ મહાન ગ્રંથને દબદબાપૂર્વક સવારીમાં હાથી ઉપર દરબારમાં લાવવામાં આવે છે, રાજસભાના વિદ્વાન સમક્ષ વાંચવામાં આવે છે, અને સમુચિત પૂજેપચારથી એની સરસ્વતીકેશમાં સ્થાપના કરવામાં આવે છે. ગુજરાતના પરમ ગૌરવ સમા એ વ્યાકરણની પ્રશસ્તિમાં તત્કાલીન વિદ્વાનો એક લેકમાત્ર બસ થશે –
भ्रातः संघृणु पाणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा मा कार्षीः कटुशाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किं ।। किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमभ्यरपि ।
भूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ સિદ્ધહેમ કિંવા શબ્દાનુશાસનની વિશિષ્ટતા એ છે કે એમાં સંસ્કૃત સાથે પ્રાકૃતનો પણ સમાવેશ કર્યો છે. પહેલા સાત અધ્યાય સંસ્કૃત માટે છે, જ્યારે છેલ્લે–આઠમ-અધ્યાય પ્રાકૃત શાસેની, માગધી પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ માટે છે. આપણું ગુજરાતી ભાષા અપભ્રંશમાંથી ઉતરી આવી છે, એટલે આપણી ભાષાના અભ્યાસીઓને સિદ્ધહેમચંદ્ર પરમ આશીર્વાદરૂપ છે. હેમચંદ્રે એ ઉપરાંત ચાર કેશગ્રંથો રચ્યા છે:–૧. અભિધાન ચિંતામણિ, ૨. હેમ અનેકાર્થસંગ્રહ ૩. દેશીનામમાલા અને ૪. નિઘંટુશેષ. અભિધાનચિંતામણિમાં એક અર્થના જેટલા શબ્દો હોય તે આપેલા છે, જ્યારે અને કાર્યસંગ્રહમાં એક શબ્દના જેટલા અર્થ થતા હોય તે આપેલા છે. દેશીનામમાલા એ દેશ્ય શબ્દોને સંગ્રહ છે, અને આપણી ભાષાના તેમજ અન્ય દેશી ભાષાના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી છે. નિઘંટુશેષ વૈદક શબ્દને કેશ છે. આ ઉપરાંત એમણે અલંકાર અને કાવ્યશાસ્ત્રના ગહન વિવેચનયુક્ત કાવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૬૦૬ .. સુવાસ : ચૈત્ર ૧૯૯૫
નુશાસન અને છંદને માટે છંદેાનુશાસન પણ રચ્યાં છે. આ બધા ઉપરથી હેમચંદ્ર કેવા મહાન વૈયાકરણ, આલંકારિક અને ભાષાશાસ્ત્રી હતા તેને આપણને ખ્યાલ આવે છે.
સં. ૧૧૯૯ માં સિદ્ધરાજનું અવસાન થતાં કુમારપાળ પાટણની ગાદીએ આવે છે, અને પેાતાની પૂર્વાવસ્થામાં હેમચંદ્રે જે આશ્રય આપેલા-જે મદદ કરેલી તેને કૃતજ્ઞતા અને ગુરુભક્તિપૂર્વક સંભારી હેમચંદ્રના પાટણમાં સત્કાર કરે છે. હેમચંદ્ર અને કુમારપાળને સંબંધ સિદ્ધરાજ સાથેના સંબંધ કરતાંય દતર અને ગાઢતર બને છે, અને એને લઈને હેમચંદ્ર રાજા પાસે માંસ-મદ્ય-નિષેધ, દૈવીનિમિત્તે પશુવધના નિષેધ, અપુત્રનું ધન લેવાની મના, સ્ત્રીનેા વારસાહક ઈત્યાદિ રાજકીય સુધારા કરાવે છે. રાજા કુમારપાળને ઉપદેશ માટે હેમચંદ્ર યેગશાસ્ત્ર નામના અપૂર્વ ગ્રન્થ રચે છે. તે ઉપરાંત ન્યાયશાસ્ત્ર ઉપરના એમને પ્રમાણમીમાંસા ગ્રન્થ પરમ મહત્ત્વના છે. આ રીતે આપણને હેમચંદ્રનું એક મહાન રાજનીતિજ્ઞ, સમાજશાસ્ત્રી અને ધર્મશાસ્ત્રી તરીકે દર્શન થાય છે.
શ્રી હેમચંદ્રાચાર્ય એક મહાન પ્રતિભાશાળી કવિ પણુ હતા. એમની અદ્ભુત કાવ્યશક્તિ માટે યાશ્રય મહાકાવ્ય એક જવલંત ઉદાહરણ છે. એ મહાકાવ્યમાં સાલંકી અથવા ચૌલુકય વંશના ઈતિડાસ રસિક રીતે રજુ થાય છે અને સાથે સાથે એ સિદ્ધહેમચંદ્રનાં સૂત્રાનાં ઉદાહરણ રૂપે પણ કામ લાગે છે. આમ ખેવડા અર્થ સારતું હોવાથી એ ઐતિહાસિક મહાકાવ્યને હ્રયાશ્રય નામ આપ્યું છે. એવું જ બીજું પ્રાકૃત યાય કિંવા કુમારપાલચરિત એમણે રચ્યું છે, અને એમાં એક બાજુ કુમારપાલનું ચરિત્ર અને બીજી બાજુ સિદ્ધહેમના છેલ્લા અધ્યાયનાં–પ્રાકૃત વ્યાકરણનાં ક્રમવાર ઉદાહરણે આપેલાં છે. તે ઉપરાંત ત્રિષ્ટશલાકાપુરુષચિરત્ર નામના જૈનચરિત્રોને કાવ્યપ્રન્થ અને સર્વધર્મસમભાવની ઉદાત્ત ભાવનાભર્યું વીતરાગસ્તાત્ર કિંવા મહાદેવ સ્તેાત્ર પણ એમના કવિ તરીકેના સરસ પરિચય કરાવે છે.
આ રીતે આજીવન અખંડ સાહિત્યસેવા કરી, ગુજરાતની યશપતાકા ભારતવર્ષને દિગન્ત કરફરાવી, પોતાનાં અરાં કાર્ય ઉપાડી લે એવા શિષ્યા, જેમાં રામચંદ્ર અને ગુણચંદ્ર જેવા પ્રૌઢ પડિતા, ઉદયચંદ્ર જેવા વિશિષ્ટ વૈયાકરણ અને યશચંદ્ર, બાલચંદ્ર, વર્ધમાનગણિ, મહેન્દ્રમુનિ જેવાં નરરત્ના હતાં, તેમને પાછળ મૂકી શ્રી હેમચંદ્રાચાર્ય સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની વયે પાટણમાં કાલધર્મ પામ્યા.
જેમના ગ્રન્થમાં અગાધ વિદ્રત્તા હતી, ઉપદેશમાં એજસભર્યું માધુર્ય હતું, રાજસંબંધમાં સહૃદય ગાંભીર્યં હતું, રાજકારણમાં ઔચિત્યભરી દીર્ધદષ્ટિ હતી, શાસનસેવામાં સુંદર વ્યવસ્થા હતી, સાહિત્યસેવામાં અપ્રિતમ પ્રતિભા હતી, યાગમાં અનુભવનું નવનીત હતું, અલંકારમાં અવનવા ચમત્કાર હતા, વાણીમાં અમૃતભરી મીઠાશ હતી, વર્તનમાં વિશુદ્ધિમય ઉદાત્તતા હતી, કવનમાં અસ્ખલિત રસધારા હતી અને જીવનમાં વિજયવતી કલિકાલસર્વજ્ઞતા હતી એવા એ મહાન ગુજરાતી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યને હજારા વન્દન હા! વન્દન હૈ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મ
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
હેમચન્દ્ર
શ્રી રમણલાલ વ. દેસાઈ
મહત્તા અનેક સ્વરૂપે વ્યક્ત થાય છે. યુદ્ધવીરને જ મહાન માનવાની ભૂલ કરતી માનવજાત મુત્સદ્દીઓને પણ ઓળગી સાહિત્યકાર, વિદ્વાન, વૈજ્ઞાનિક અને સાધુજીવનની મહત્તા પરખે તે જગત વધારે સુખી થવાને સંભવ છે. મહત્તા ભૂમિવિજયમાં ઊતરે ત્યારે અતિમહક લાગે છે એ ખરું. પરંતુ ઈતિહાસ તપાસીએ તે કેટલા વિજો સ્થિર રહી શક્યા છે? કેટલાં વર્ષ પહોંચ્યા છે? છેલ્લાં વીસ વર્ષોમાં જ કેટકેટલા વિજયે પરાજય બની ગયા?
ગુજરાતને સેલંકીયુગ મહાન હતો. સોલંકીઓ પરાક્રમી હતા. મહારાજા સિદ્ધરાજ અને કુમારપાળ મહારાજવીઓ હતા. તેમના વિજયો મહાન હતા. પરંતુ તેમના ભૂમિજ આજ ક્યાં છે? એ વિજને લીસોટા પણ ભુંસાઈ ગયા છે.
અને એવા પરાક્રમી મહારાજાઓને પણ પોતાના વિજયને અસંતોષ રહેતો હતો. એ અસતેષને સંતોષવા તેમની દષ્ટિ વિદ્વાને, સાહિત્યકારો, તપસ્વીઓ અને સાધુઓ તરફ વળતી. અને ભૂમિવિજય કરતાં વધારે શાંતિ વધારે સુખ તેમને એ શસ્ત્રરહિત વીર પાસેથી જ મળતાં.
ગુજરાતના શસ્ત્રરહિત વીરેન એક મહાન અગ્રણી તે હેમચંદ્ર. તપશ્ચર્યા એ તેમનો જીવનક્રમ. વિદ્વત્તા એ તેમની મેજ. સાહિત્ય એ તેમની સેવા. અહિંસાનો જ આગ્રહ રાખી, અહિંસાને જ આદર્શ ગણી આગળ વધવા મથતા જૈન ધર્મનું સ્થાન માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં અનેરૂ જ છે. ધર્મો તે સઘળા અહિંસાને મહત્ત્વ આપે જ છે. છતાં જૈન ધર્મની સમગ્ર રચનામાં રહેલી અહિંસા એ આત્મબળને પ્રથમ સ્પષ્ટ સ્વીકાર કરનાર માર્ગખંભ છે. એ ધર્મના એક મહાન પરિણામ સરખા હેમચંદ્ર જૈનેને જ નહિ પણ સમસ્ત ગુજરાતની મહત્તાના પ્રતિનિધિ છે. સિદ્ધરાજ અને કુમારપાળના વિજ પણ હેમચંદ્ર વડે ઓળખાય છે.
બ્રાહ્મણ ધર્મ-વૈદિક ધર્મ અને જૈન તથા બૌદ્ધ ધર્મની પરસ્પરમાં મળી જવાની વિશિષ્ટ ઉદારતાને સાચો ઈતિહાસ જ્યારે લખાય ત્યારે ખરે. પરંતુ એ આર્ય સંસ્કૃતિની ત્રણ પાંખડીઓની જ્યારે ઓળખ થશે ત્યારે તેમાં હેમચંદ્રસૂરિનું સ્થાન મહત્ત્વનું જ રહેશે. શૈવ માગ સિદ્ધરાજના પૂજ્ય બની ચૂકેલા આ જૈનાચાર્ય આપણું આર્ય મતમતાંતરોની વિશિષ્ટ ઉદારતાના એક ભવ્ય પ્રતિક સરખા છે.
અને તેમની વિદ્વત્તા એકજ વાત કહી દઉં. હેમવ્યાકરણનું એક પ્રકરણ અભ્યાસ અર્થે મહારે જેવાને પ્રસંગ આવ્યો. એ પ્રકરણનાં અદ્દભુત ઉદાહરણોમાં રહેલું તે સમયનું ઉત્કૃષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૦૮ • સુવાસ : ચૈત્ર ૧૯૯૫
સાહિત્ય આજ પણુ ગુજરાતી સાહિત્યના આદિ પ્રવાહ તરીકે ઓળખી શકાય એમ છે. વ્યાકરણના નિયમા તા મને ન આવડવા. આવડવા હશે તે। ભૂલી ગયેા. પરન્તુ દષ્ટાંતામાં રહેલા સાહિત્ય-અને એ સાહિત્યમાં રહેલા જૂના ગુજરાતના સંસ્કારની છાપ હજી ભૂંસાતી નથી એટલું જ નહિ, તે તરફ વારંવાર વળવાની–અભ્યાસ કરી તેની ખૂબીઓ સમજવાની વૃત્તિ રહ્યા જ કરે છે. અને તેમ નથી બની શકતું એને ભયંકર અસંતાષ રહ્યા કરે છે.
આજસુધી જેની પ્રેરણા પહેાંચ્યા કરે છે એવા મહાન ગુજરાતી હેમચંદ્રને વિજય ભૂમિવિજયી વીરા કરતાં વધારે વિસ્તૃત, વધારે વ્યાપક અને વધારે દીર્ધ છે. સિદ્ધરાજ કરતાં હેમચંદ્ર વધારે જીવંત છે. ચક્રવર્તી સિદ્ધરાજે પણ એ સ્વીકાર કર્યાં જ હતા. નહીં તે। હેમ વ્યાકરણ-સિદ્દવ્યાકરણને હાથી ઉપર મૂકી તેનું રાજવૈભવી સરધસ કહાડનાર મહારાજાએ સા, બસેા, હજાર કે લાખ સુવર્ણમુદ્રાઓ આપી વેચાતું લેવાની સરળ આવડત બતાવી ન હોત ?
વિદ્વાન હેમચંદ્રને આ માનની જરૂર ન હતી. કલિકાળસર્વજ્ઞને માનની અંગત માનની અપેક્ષા નજ હોય. પરંતુ પુસ્તકને અપાયલા ઐતિહાસિક માનમાં વિદ્વાનવીર–સાધુવીર સાહિત્યવીરના માનસ્વીકારને એક ભવ્ય પ્રસંગ સમાયેલા છે. કલમ અને વાણી અહિંસાને આશ્રય લે, કલમ અને વાણીને ધડનાર અહિંસાને આશ્રય લે, તપસ્વી બને તેા તેનું સાક્ષર જીવન આઠસેા વર્ષ જેટલું તે લાંબુ ચાલે જ. એ હેમચંદ્રના જીવનનું રહસ્ય.
એ મહાન ગુજરાતીની જયંતિ પ્રસંગે આપણે અહંસાને વધારે ઓળખીએ, આપણે વિદ્વત્તાને વધારે ઓળખીએ, આપણે સંસ્કાર વધારે એળખીએ તે આપણી માનવતા વધારે ચેાખ્ખી થાય. માનવતા વગર મહત્તા કેવી ? માનવતાભરી મહત્તા જોવી હેાય તે હેમચંદ્રને આપણે પ્રથમ જોઇએ. એ હજી સજીવન છે. આપણે સૌ ભૂલાઈ ગયા હાઈશું ત્યારે ચે જીવતા હશે. કારણ ? હેમચંદ્રની માનવતા-તપશ્ચર્યાં વચ્ચે સચવાઈ રહેલી વિદ્વત્તા—અને એ વિદ્વત્તામાં પણ જળવાઈ રહેલી સેવાભાવના. નહીં તેા એ ગ્રંથરચના ક્રમ કરત ?
અને હેમચંદ્રે કેટકેટલું લખ્યું છે? આજને કાઈ સાહિત્યકાર તેનું માપ પણ કહાર્ડ
તા ખરા !
એ સ્વતંત્ર ગુજરાતને, ધાર્મિક ગુજરાતને, સેવાભાવી ગુજરાતના પ્રતિનિધિ હતે. અને આજને સાહિત્યકાર ?
એ પ્રશ્ન પૂછીને વિરમું છું.
અપરાધ
ગૂર્જરરાષ્ટ્રના તમામ સમાજે શ્રી હેમચંદ્રાચાર્યની અપ્રતિમ પ્રતિભા માટે અભિમાન ધરાવવું જોઇ એ. હેમચંદ્ર આચાર્ય માત્ર જૈન વિભૂતિ નહેાતા; તેમનું વ્યક્તિત્વ ગૂર્જર હતું, આર્ય હતું, અગમ્ય સર્વત્તત્વવાળું હતું. જે નવાજૂના ગૂર્જર લેખકાએ તે સર્વજ્ઞ વ્યક્તિત્વને ઉપહાસ કર્યાં છે તેમણે અક્ષમ્ય ગુન્હો કર્યાં છે. હેમચંદ્રની પ્રતિભાની રજ:કુણ જેટલી પ્રતિભા જેની નથી તેએ આવે! ગુન્હા કરી શકે, એ હજુ ચાલુ છે તે જ આપણી અયેાગ્યતા સૂચવે છે.
કે. હું, કામદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
યોગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્ય અને ધ્યાનનિરૂપણ
લેખક : શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી
બી. એ. (ઓનર્સ), એલ એલ. બી, સેલિસિટર.
શ્રી હેમચંદ્રાચાર્યની સર્વતોમુખી પ્રજ્ઞાએ યોગના વિષયને પણ સ્પર્યો છે. કેગના યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ પ્રસિદ્ધ આઠ અંગને દૃષ્ટિ સમક્ષ રાખી જૈનોના પાંચ મહાવ્રત તથા આચારને યમ-નિયમમાં સમાવેશ કરી બીજા અંગેનાં નિરૂપણમાં જૈન તેમજ જૈનેતર દષ્ટિઓનો બને તેટલે સમન્વય કરી તેમણે યોગશાસ્ત્રનું નિરૂપણ કર્યું છે.
આ શાસ્ત્રની રચનામાં વિશેષતા એ છે કે ગૃહસ્થીઓનો પણ યોગમાં અધિકાર છે તે તેઓ સ્વીકારે છે. જ્યારે ઘણુંખરા યોગીઓ યોગસાધના સંપૂર્ણ ત્યાગ વગર શક્ય જ નથી એમ કહી ગૃહસ્થીઓના યોગસાધનાના અધિકારને અસ્વીકાર કરે છે, ત્યારે શ્રી હેમચંદ્રાચાર્ય યોગ સાધનાની પગથી ગૃહસ્થાશ્રમમાંથી જ માંડે છે. આ નિરૂપણ જૈન દષ્ટિએ યુક્ત જ છે. તેમની યોગની નીચે આપેલી વ્યાખ્યા પરથી તે સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે કે ઉત્કૃષ્ટ પુરુષાર્થમોક્ષનું કારણ યોગ છે અને તે યોગ, જ્ઞાન, શ્રદ્ધા, તથા ચારિત્રરૂપ રત્નત્રયીમય છે. એ રત્નત્રયની ઓછેવધતે અંશે ગૃહસ્થાશ્રમમાં પણ શક્યતા જૈન દર્શન સ્વીકારે છે. આ રહી તેમની વ્યાખ્યા –
चतुर्वर्गेऽग्रणीमोंक्षो योगस्तस्य च कारणम् ।।
ज्ञानश्रेद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥ प्र. १ श्लो. १५ ગૃહસ્થી છુ કેગના બળે કેવલજ્ઞાન અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે, તે ચક્રવતી ભરત રાજર્ષિ તથા શ્રી મરદેવાના દષ્ટાંતથી તેઓશ્રી બતાવે છે. યોગશાસ્ત્ર પ્ર. ૧ લેક ૧૦ તથા ૧૧.
ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે ગશાસ્ત્રની રચના શ્રી ચૌલુક્ય નૃપતિ કુમારપાલની અત્યંત પ્રાર્થનાથી શ્રી હેમચન્દ્રાચાર્ય શાસ્ત્ર, ગુરુના ઉપદેશ તથા અનુભવના આધારે કરી છે તેથી ગૃહસ્થી પણ યોગને અધિકારી છે એ શ્રી કુમારપાલ જેવા ભૂપતિ-શિષ્યને પ્રોત્સાહિત કરવા માટે બતાવવું બહુ જરૂરી હોવાથી તે ઉપર વિવિધ દષ્ટાન્તથી મૂળ તથા ટીકામાં ભાર મુકાય છે. યમ-નિયમનું વિસ્તૃત વર્ણન તેથી જ ઉપયોગી છે. એટલું જ નહિ પરતુ સર્વસ્વત્યાગી પુરુષોને પણ તેનું મહત્ત્વ ઠસાવવા જરૂરી છે. આથી જ આહાર જેવા વિષય ઉપર સરખામણીમાં નાના ગ્રન્થ ઘેરસંહિતામાં પણ વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. તેમાંથી એકજ લેક અત્રે ઉતારીશું જે મિતાહારની આવશયકતા દર્શાવે છે –
" मिताहारं विना यस्तु योगारंभ तु कारयेत् । .
नानारोगो भवेत्तस्य किंचिद्योगो न सिध्यति ॥" ५-१६ घेरण्डसंहिता મિતાહાર વિના જે યોગનો આરંભ કરે છે તેને જાતજાતના રોગ થાય છે ને યોગ જરી પણ સિદ્ધ થતું નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૦ સુવાસ : ચિત્ર ૧૯૯૫
મિતાહારનું વિવરણ કરતાં ત્યાં જ કહ્યું છે કે “અધું પેટ અન્નથી ભરવું પા ભાગ જેટલું પાણી પીવું ને પેટને બાકીને પા ભાગ વાયુના સંચાર માટે ખાલી રહેવા દેવો.”
કમે આવતાં ત્રીજા ગાંગનું વિવરણ કરતાં સાધુની ડિમાઓ (ધાનપદ્ધતિઓ) માટે ઉપયોગી, તથા જાડા તેમજ પાતળા મનુષ્યોની અને બળવાન તેમજ દુબળ મનુષ્યોની અપેક્ષાએ ઉપયોગી જુદા જુદા આસનોનું આચાર્યશ્રી સંક્ષિપ્ત વર્ણન કરે છે. છેવટમાં કહ્યું છે કે જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનના ખરા સાધનરૂપ હોવાથી તે જ કરવું. એમણે (૧) પર્યકાસન, (૨) વીરાસન, (૩) વજ્રાસન, (૪) પદ્માસન, (૫) ભદ્રાસન, (૬) દડાસન, (૭) ઉત્કટિક સન, (૮) ગાદેવિકાસન, તથા (૯) કાયોત્સર્ગાસન વર્ણવ્યાં છે. : પછી તેઓ કહે છે કે સુખે બેસી શકાય તેવા આસને બેસી, બંને હોઠો ઠીક બીડી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થિર કરી ઉપરના દાંત નીચેના દાંતને સ્પર્શ નહિ એમ રાખી પ્રસન્નવદને પૂર્વ કે ઉત્તર સામું મુખ રાખી અપ્રમત્તપણે ટટાર બેસી ધ્યાન કરનારે ધ્યાનમાં ઉદ્યત થવું.
ક્રમે આવતાં ચોથા યોગાંગ પ્રાણાયમનું વર્ણન કરતાં તેઓ કહે છે કે ધ્યાનસિદ્ધિ માટે કેટલાક પ્રાણાયમને આશ્રય લે છે, કારણ કે તેમના મતે મન તેમજ શ્વાસ પર જય મેળવવા બીજી કોઈ રીતે શક્ય નથી.
પરતુ જૈન મતમાં કહ્યું છે કે___ "उसासं न निरंभइ आभिग्गहिओ वि किमुअ चिट्ठाए ।
सज्नमरणं निराहे सुहुमोसासं तु जयणाए॥" टीका प्रकाश ५ लोक १ योगशास्त्र : “આભિગ્રહિક (જેણે પ્રતિજ્ઞા કરી છે તે) પણ શ્વાસને ન રોકે તે પછી ચેષ્ટાથી
તે કેમ રૂંધે ? શ્વાસને નિરોધ કરવાથી તરત મરણ થાય છે. માટે જયણથી યત્નપૂર્વક સૂક્ષ્મ શ્વાસોશ્વાસ લેવા.”
શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રાણાયામને શરીરના આરોગ્ય તેમજ ભવિષ્યમાં થનાર મૃત્યુને આગળથી જ્ઞાન થવા માટે ઉપયોગી ગણી વિવરણ કરે છે, અને પ્રસંગાનુસાર કાળજ્ઞાન કરાવનાર યંત્ર, મંત્ર, તિષ સ્વપ્ન, ઉપપ્રતિ, શકુન, સ્વદય આદિ બીજ નિમિત્તનું પણ વર્ણન કરે છે. તે પ્રસંગે વર્ણવેલી પ્રતીકે પાસના- છાયાપુરુષસિદ્ધિ અન્ય યોગ ગ્રંથોમાં ચર્ચાયેલી છે.
પ્રાણાયામના રેચક, પૂરક, કુંભક, પ્રત્યાહાર, શાંત, ઉત્તર તથા અધર એવા સાત પ્રકાર તેઓ બતાવે છે. પ્રાણાયામના છેલ્લા ચાર પ્રકારને કુમ્ભકમાં સમાવેશ કરી શકાય, કારણ કે શરીરની અંદર શ્વાસને રૂંધવાથી જ તે થઈ શકે છે.
પ્રાણાયામની સિદ્ધિથી પરકાયપ્રવેશ પણ સાધી શકાય છે, છતાં તેથી મોક્ષ પ્રાપ્ત થતું નથી. પ્રાણાયામથી ચિત્તને કલેશ થાય છે તેથી મુકિતમાં તે અંતરાયરૂપ થાય છે. એટલે પ્રાણાયામ જાણવાગ્ય છે, પણ આદરવા યોગ્ય નથી.
પછી ક્રમે આવતું પાંચમું ગાંગ “પ્રત્યાહાર” તેઓ વર્ણવે છે. તે ઉપયોગી છે, કારણ કે તે દ્વારા મનની શુદ્ધિ થાય છે, મન નિશ્ચલ થાય છે, ને વિવેકબુદ્ધિ ઉત્પન્ન થાય છે. વિષયમાંથી ઇકિયે સહિત મનને ખેંચી લેવું તેજ “પ્રત્યાહાર” છે.
[અપૂર્ણ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્ય
શ્રી. ગેવિન્દભાઈ હાથીભાઈ દઈ
જન ધર્મ પુરાતન કાળથી આખા ભારતવર્ષમાં ફેલાએલો છે, પણ તેણે ગુજરાતમાં જેવું પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું છે તેવું બીજે કયાંઈ પ્રાપ્ત કર્યું નથી. ૨૪મા તીર્થકર શ્રી અરિષ્ટનેમિએ ગુજરાતમાં તપશ્ચર્યા કરેલી અને ગુજરાતમાં જ તે નિર્વાણ પામ્યા હતા. મહાગુજરાતના ગિરનાર અને શત્રુંજય પર્વત ઉપર ઘણું જૈન ધર્માત્માઓ મેક્ષ પામેલા. વીર સંવત ૯૮૮માં અહીં વલ્લભનગરમાં વેતામ્બર સાધુઓનો સંધ મળે અને પિતાના ધર્મશાસ્ત્રોને વ્યવસ્થિત કરેલાં તે વાત પ્રમાણ આપે છે કે ગુજરાતમાં પ્રાચીન કાળે જૈન ધર્મ કેટલું બધુ મહત્વ ભોગવતો હતો.
વિવિધ વંશના પ્રખ્યાત રાજાઓ ગુજરાતમાં જૈન ધર્મના છત્રધારે થઈ ગયા છે. ચાવડા વંશના રાજા વનરાજને (૭ર૦–૭૮૦) રાજા થતા પૂર્વે વનમાં જૈન સાધુ શીલગુણસૂરિ એ ઉછેરેલે અને પાછળથી તે રાજાને જૈનધર્મને શિષ્ય બનાવેલ. જ્યારે વનરાજે અણહિલવાડ પાટણ વસાવ્યું, ત્યારે જૈન મંત્રોથી ક્રિયા કરાવી હતી, અને એ પ્રસંગે વનરાજે પાટણમાં એક જૈન મંદિર બંધાવ્યું હતું તે પાર્શ્વનાથના મંદિર તરીકે હજી મોજુદ છે. જૈન ધર્મનાં એથી પણ વધારે આશ્રયદાતા લુક્ય (સોલંકી) વંશના રાજા હતા. એ વશ સ્થાપનાર મૂળરાજ (ઈ. સ. ૯૬૧-૯૯૬) શૈવધર્મી હતો પણ તેણે જૈન મંદિર બંધાવેલું. ૧ લા ભીમ (૧૦૨૨-૧૦૬૪)ના રાજ્યકાળમાં શ્રદ્ધાળુ શ્રાવક વિમલે આબુ પર્વતના ભવ્ય શિખર પ્રદેશ ઉપર ૧૦૩રમાં પ્રખ્યાત જૈન મંદિર બંધાવેલાં તે હજીએ વિમલ-વસહિ (વિમલને વાસ) એ નામે પ્રખ્યાત છે. તે પણ પ્રખ્યાત હેમચંદ્રાચાર્ય જેમની પવિત્ર યાદગીરી નિમિત્તે “હેમ સારસ્વત સત્ર' ઉજવવાને સમારંભ તા. ૭-૮-૯ એપ્રિલના શુભ દિવસમાં મુંબઈ સરકારના ગૃહસચિવ શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખપણું નીચે પાટણમાં થવાનું છે, અને જેમના નામે, પાટણના કિંમતી ગ્રન્થભંડારોને સાચવી રાખવા, ઝવેરી મોહનલાલ મોતીચંદના સુપુત્રોએ, પિતાના સ્મારક અર્થ, અંધાવેલ જ્ઞાનમંદિરની એ જ પ્રસંગે ઉદ્દઘાટન ક્રિયા થવાની છે. તેમના પ્રભાવ અને પરિબળે જ ગુજરાતમાં જૈન ધર્મે એકદમ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
હેમચંદ્રાચાર્યનું પૂર્વાવસ્થાનું નામ ચંગદેવ હતું. ધંધુકામાં એક જૈન વણિકને ઘેર તેમને જન્મ ૧૦૮૮માં થયો હતો. આ બુદ્ધિશાળી બાળક તરફ દેવચંદ્ર નામના એક સાધુનું ધ્યાન ખેંચાયું હતું અને તેના માબાપની સંમતિથી તેમણે તેને ધર્મશિક્ષણ આપ્યું હતું; અને આઠ વર્ષની ઉમ્મરે વ્રત આપી તેનું નામ સેમચંદ રાખ્યું હતું. સેમચંદે જૈન ધર્મની સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૨ - સુવાસ ચૈત્ર ૧૯૯૫ શાખાઓનું મહત્વનું બધું જ્ઞાન પિતાના અલૌકિક બુદ્ધિબળે નાનપણથી જ પ્રાપ્ત કર્યું એટલું જ નહિ પણ બ્રાહ્મણવિદ્યાઓમાં પણ તે પારંગત થયા હતા અને ૨૭ વર્ષે આચાર્ય થયા ત્યારે તેમનું નામ હેમચંદ્ર પાડવામાં આવ્યું, અને તેમના ગુરુને સ્થાને તેમને બેસાડવામાં આવ્યા. એમના જ્ઞાનથી, એમની કથાવાર્તાઓથી અને તેમની નિપુણતાથી ચાલુક્ય વંશનો રાજા જયસિંહ સિદ્ધરાજ (૧૦૯૪-૧૧૪૩) આકર્ષાયો અને આચાર્યની સાથે મિત્રતા બાંધી. આ રાજાને સાહિત્ય અને તત્ત્વજ્ઞાન ઉપર ઘણે પ્રેમ હતો. જો કે પોતે શૈવધર્મ પાળતો તે પણ અણહિલવાડ પાટણના પિતાના દરબારમાં હેમાચાર્ય અને બીજા જૈન સાધુઓને તેડાવતે અને તેમને બેધમાં ઘણે રસ લેતો. રાજાને ઉપદેશ આપીને હેમચંદ્રાચાર્ય જૈન ધર્મની મહત્તા તેને સમજાવી. અને તેથી જે કે જયસિંહે જૈનધર્મ સ્વીકાર્યો નહિ તો પણ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી તેણે સિદ્ધપુરમાં મહાવીરનું મંદિર બંધાવી આપ્યું અને તેમની સાથે નેમિનાથનાં દર્શન કરવાને ગિરનાર જાત્રાએ ગયો. એ ઉપરથી એ રાજા જૈનધર્મમાં કેટલે રસ લેતે હતો એ જણાય છે. પિતાના આશ્રયદાતાની પ્રેરણાથી હેમચંદ્ર સિદ્ધહેમચંદ્ર સિદ્ધરાજને માટે હેમચંદ્ર લખેલુંનામનું વ્યાકરણ અને બીજા અનેક ગ્રંથ લખ્યા. ઈ. સ. ૧૧૪૩માં જસિંહ રાજા મરણ પામે ત્યારે તેને પુત્ર નહિ હોવાથી તેના ભાઈને પુત્ર કુમારપાળ ગુજરાતની ગાદીએ બેઠો. તેના ઉપર હેમચંદ્ર ઘણે પ્રભાવ પાડયો હતો. ધીરે ધીરે તેને જૈનધર્મ તરફ આકર્ષ અંતે તેને જૈનધર્મની દીક્ષા પણ આપી. કુમારપાળે હેમચંદ્રના બોધથી માંસાહાર છોડી દીધે, શિકાર કરવાનું છોડી દીધું અને જુગાર રમવાનું બંધ કરાવ્યું, પરિણામે આસ્તે આસ્તે ગુજરાત નમુનેદાર જૈન–રાજ્ય બનવા લાગ્યું. કુમારપાળે જેનો નાં ઘણાં તીર્થોની યાત્રા કરી અને દેવળ બંધાવ્યાં. પિતાના રાજાને આશ્રયે રહીને હેમચંદ્ર અનેક સાહિત્યગ્રંથો લખ્યાજેમાં વેગશાસ, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર, કુમારપાળ ચરિત, વગેરે મુખ્ય છે. ૮૪ વર્ષ સુધી પ્રભાવશાળી જીવન જીવ્યા પછી હેમચંદ્ર ૧૮૭રમાં ઉપવાસ કરીને દેહત્યાગ કર્યો ત્યાર પછી થેડે વખતે કુમારપાળે પણ તે જ રીતે દેહત્યાગ કર્યો.
જેનેએ સાહિત્યના ક્ષેત્રમાં કેટલું બધું કર્યું છે તેને કંઈક ખ્યાલ જૈન ભંડારોમાં હજી સુધી સચવાઈ રહેલ, ભોજપત્ર ઉપર, લાકડાંનાં પાટિયાં ઉપર, તાલપત્ર ઉપર અને કાગળ ઉપર લખ્યા લેખે અને ગ્રંથે ઉપરથી આવે છે. હેમચંદ્ર અને એવા બીજા જનઈતિહાસમાં પ્રખ્યાત થએલા પ્રતાપી આચાર્યો એકસ્થાને રહીને ગ્રંથ લખતા. તેમ બીજા વિધાન સાધુઓ ચાતુર્માસમાં વિહાર કરવાના નિષેધને લઈને ચાતુર્માસમાં એક ઠેકાણે રહેતા તે વખતે ગ્રંથો લખતા. લેખકે મોટે ભાગે ધાર્મિક શ્રેણીના હતા તેને પરિણામે ગ્રંથે પણ મોટે ભાગે ધાર્મિક શ્રેણીના લખાયા છે તો પણ ભારત સાહિત્યના ઈતર ક્ષેત્રોમાં જે વિષયો ઉપર ગ્રંથ લખાયા છે તેમાં જૈન લેખકોને પણ સારો ફાળે છે. આધ્યાત્મિક ભાવનાઓ, ધાર્મિક કથાઓ, શિલ્પશાસ્ત્ર અને તીર્થંકરનાં સ્તોત્રે એ સાહિત્ય મુખ્ય છે; તે ઉપરાંત વિજ્ઞાનશાસ્ત્રકાવ્ય, વાર્તાઓ, નાટકે વગેરે સાંસારિક વિષયના ગ્રંથ દ્વારા પણ જન લેખકે એ પોતાના ધર્મને પિઘણું આપ્યું છે; જૈન ગ્રંથકારેએ પ્રાચીન (સંસ્કૃત) માધ્યમિક (પ્રાકૃત અને અપભ્રંશ) અને અર્વાચીન (ભાષા) એ ત્રણે ભાષાઓનો ઉપયોગ કર્યો છે. લખાણની સ્વચ્છતામાં અને શુદ્ધતામાં જૈન હસ્તલેઓ બીજાએના કરતાં ચઢી જાય છે. અનેક રંગની શાહીનો ઉપયોગ તેમાં કરેલો હોય છે. અનેક પુસ્તકેમાં નાનાં ચિત્ર ચિતરવાને લેખકને શેખ પણ તરી આવે છે. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્ય - ૬૧૩ એક પુસ્તકમાં અનેક લબચોરસ પાનાં હોય છે તેને એક-બીજા ઉપર ગોઠવે છે. પછી તેમની ઉપર-નીચે મજબૂત ઢાંકણ (પાટલી) મૂકે છે અને પછી તે સૌને એક સાથે દોરીએ બાંધે છે. તાડપત્ર ઉપર લખે ગ્રંથનાં પાનામાં વચગાળે ઘણું કરીને કાણું પાડવામાં આવેલું હોય છે તેમાં થઈને દેરી પરોવે છે અને પછી તેનાં અમુક પાનાં અમુક રીતે બાંધેલા હોય છે.
પૂર્વકાળથી જૈન સાહિત્યના આશ્રયદાતા છે અને ધર્મગ્રંથોની નકલે કરાવવામાં પુણ્ય માને છે. તેથી જેન હસ્તલિખિત ગ્રંથને મેટ સંગ્રહ સચવાઈ રહ્યો છે, અને છાપખાનાં નીકળ્યા પછી તે ઘણું જૈન ગ્રંથે પ્રસિદ્ધ થવા લાગ્યા છે. જ્ઞાનને પ્રચાર કરે એ જૈનોમાં મોટા પુણ્યનું કામ ગણાય છે અને તેથી કેટલાક શ્રીમન્ત જૈન ગૃહસ્થાએ પુસ્તક પ્રકાશન માટે મોટી મોટી રકમને અલગ કરી છે તેમાંથી ધર્મનાં ભાષાંતર થાય છે, તે છપાય છે, અને તેની લહાણી થાય છે અગર જૂજ કીંમતે વેચાય છે.
શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત દ્વયાશ્રય કાવ્ય, કે જેની શબ્દરચના એવી ખૂબીથી કરેલી છે કે તેમાંથી વ્યાકરણ સંબંધી અને ઇતિહાસ સંબંધી એ પ્રમાણે બે અર્થ નીકળે છે, તેનું ભાષાંતર ગુર્જરનરેશ, સદ્દગત શ્રીમન્ત મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમણે – સદ્દગત સાક્ષર મણિલાલ નભુભાઈ પાસે કરાવી પ્રસિદ્ધ કરાવ્યું છે.
જો કે જેનભંડારો પૈકી ઘણા પ્રત્યે પ્રસિદ્ધ થયા છે તો પણ હજી ઘણા પ્રસિદ્ધ થવાના બાકી છે. ગુજરાતના ધનાઢમાં મોટો ભાગ જેને બંધુઓને છે. તેઓને આ શુભ પ્રસંગે આ બાબત વિચારમાં લઈ પુસ્તક પ્રકાશન તરફ વિશેષ લક્ષ આપવાને વિનંતી કરું છું.
પ્રથમ “શ્રી પ્રભાવક ચરિત્ર” નામના જૈન ગ્રન્થનું ગુજરાતી ભાષાંતર મારા વાંચવામાં આવેલું તેમાં શ્રી હેમચંદ્રાચાર્યનું જીવનચરિત્ર આપેલું છે તે વાંચી મને ઘણો આનંદ થયો હતો અને તે પછી તેમણે પોતે લખેલા ત્રિષ્ટિશલાકાપુચરિત્ર નામના મેટા ગ્રંથનું ભાષાંતર વાંચવામાં આવતાં મને ગમ્મત સાથે ઘણું જ્ઞાન મળ્યું હતું. જાણે કે કોઈ કાદમ્બરી કે નવલકથા વાંચતો હોઉં એવી રીતે વાર્તાઓ, વણેને, દષ્ટાંતો વગેરેથી ભરપૂર અને સમય અને મધુરી ભાષામાં લખાએલું પુસ્તક વાંચતાં જે ભાગ મને ફરી વાંચવા અને મનન કરવા - જેવો લાગ્યો તેના ઉપર નિશાન કરતો ગયો; અને એ નિશાની કરેલે ભાગ એક નાનકડા પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય તો જેમને મેટું પુસ્તક વાંચવાને વખત ન હોય તેમને મને મળ્યો હતો તે આનંદ સાથે જ્ઞાન મેળવવાને લાભ મળે અને કદાચ મોટું પુસ્તક આખુએ વાંચવાનું મન થાય એટલા માટે, મેં તે “ધર્મોપદેશ” એ નામથી નાનકડા પુસ્તકરૂપે પ્રસિદ્ધ પણ કરાવેલું.
સ્વીકાર - અવન્તીનાથ; પ્રજાબ (મહાસભા-અંક); માધુરી, ફાર્બસ ત્રૈમાસિક, કુસુમ, સર્વોદ્ધાર, જૈન સિદ્ધાન્ત ભાસ્કર, દેશી રાજ્ય; પ્રસ્થાન,બાલમિત્ર, બાલજીવન, સ્ત્રીબોધ, યુવક, કમર, ઓસવાલ, દીપક, જેનસત્યપ્રકાશ, આત્માનંદ પ્રકાશ, કેરમ, ગુજરાત શાળાપત્ર, વ્યાયામ, ” શિક્ષણ--પત્રિકા, વૈઘકલ્પતરૂ, ખેતીવાડી વિજ્ઞાન, કચ્છી દશા ઓસવાલ પ્રકાશ, બાલવાડી, નવરચના, ગીતા, દાળ, અનાવિલ જગત, ક્ષત્રિયમિત્ર, અનેકાન્ત; સવાલ નવયુવક, જોર્તિધર, દુભિ; પ્રજાબંધુ, ગુજરાતી, નવસૌરાષ્ટ્ર, જૈન, જૈન. તિ, સ્ત્રીશક્તિ, ગુજરાતી એચ. સગથાન.
[ પરિચય હવે પછી.]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
---
-
-
--
-
-
---
-
-
-
વિસર્જાતો ઈતિહાસ છે SEX WWWWW . BAPA nil *
પAિ
શિક્ષણ-સાહિત્ય-સંસ્કૃતિ –જર્મનીમાંથી હદપાર થયેલ યહુદી ડો. એટ હરમન સ્ટ્રોસ કલકત્તા–વિદ્યાપીઠમાં તુલનાત્મક તત્ત્વજ્ઞાનના પ્રોફેસર તરીકે નીમાયા છે. સારસ્વત સત્રની રોજનામાં તા. ૭ મી એપ્રીલે ના. મુનશીનું સન્માન ને તેમના હાથે હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદીરની ઉદધાટનક્રિયા, તા. ૮ મીએ નિબંધવાંચન અને ના. મુનશીના પ્રમુખપદે સત્રઉજવણી ને સમેલનની બેઠક, તા. ૯ મીએ ના. મુનશીને માનપત્ર-કાર્યક્રમ રહ્યો છે. પાવાગઢ ખાતે વર્ધાજનાનાં શુભ મંડાણ. ડેવીડસાસુન–ઈન્ડસ્ટ્રીયલકુલના મેળાવડામાં ના. ગવર્નરે કરેલી ના. મુનશીની પ્રશંસા અને તેઓ રખડતાં છોકરાને ઠેકાણે પાડશે એવી દર્શાવેલી આશા. પંજાબના સચ્ચિદાનંદ ર એ એક કાર્ડ પર વિસ્તૃત પ્રસ્તાવના સાથેની આખી ગીતાંજલિ સમ અક્ષરમાં ઉતારી છે. મ. ગાંધીજીના હસ્તે દિલ્હીમાં ખુલ્લું મુકાયેલ સર્વધર્મ પ્રતિમામંદિર. છાપાઓમાં પ્રગટ થતા વાણહિંસક અને અલિષ્ટ લેખો સામે શ્રી. કીશોરલાલ મશરૂવાળાની ગંભીર ચેતવણી. મ મ શ્રી હાથીભાઈ હરિશંકર શાસ્ત્રી અને દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતાનું અવસાન.
ઉદ્યોગ-વિજ્ઞાન-સમૃદ્ધિ –એટાવા કરારનું સ્થાન લેવાને રચાલય નવા કરારમાં બ્રિટિશ કાપડ પરને જકાત ઘટાડો અને બદલામાં હિંદનું જે રૂ બ્રિટન સ્વાભાવિકપણે લે છે તે લેવાની ખાત્રી. પોસ્ટકાર્ડના દર ઘટાડવા સંબંધમાં ધારાસભાની માગણી નામંજુર. દર હિંદમાંથી બે અબજ વીશ કરેડ લગભગનું સેનું પરદેશ જાય છે. ટાસ્માનિયામાં ગરમ પાણીની નદીની શેધ.
દેશી રાજ્ય –રાજકેટ–પ્રકરણ સંબધમાં મ. ગાંધીજીના તા. ત્રીજીએ શરૂ થયેલ ઉપવાસ અને ના. વાઈસરોયની દરમ્યાનગીરીની વ્યાપક માગણીના પરિણામે એ નામદારે દરમિયાનગીરી કરતાં મ. ગાંધીજીએ સાતમીએ કરેલ પારણું, મહાત્માજીએ રાજકોટ–પ્રકરણમાં સમાધાનનો ના. વાઈસરોયને બક્ષેલો યશ. રાજકેટ ઠાકોર અને મ. ગાંધીજી બંનેએ ફેડરલ કોર્ટના ચુકાદાને માન્ય રાખવા બતાવેલ તૈયારી. તેમાં રાજકોટના વકીલ તરીકે મી. મહમદઅલી ઝીણું. ચૂકાદે મહાત્માજીની તરફેણમાં ઢળવાને પૂરો સંભવ વીરાવાળાને રેસીડેન્ટની ચેતવણીઓ. લીંબડીમાં ગુંડાગીરી અને હદપારી. હિંદી વજીરે રાજાઓને રક્ષણ આપવાની નીતિને સ્વીકાર કરવા સાથે જ રાજાઓ ન્યાય અને પ્રામાણિકતાથી વર્તે એ જરૂરી દર્શાવ્યું છે. ત્રાવણકોરના દીવાન સર. સી. પી. રામસ્વામી આયર અને મ. ગાંધીજી વચ્ચે પ્રગટ થતાં પરસ્પરની ભૂલ અને ગેરસમજો દર્શાવતાં નિવેદનો. ભાવનગરમાં નેતાઓને લડાવવાની ચાલબાજી. જયપુરસત્યાગ્રહ અંગે જમનાલાલ બજાજની ગભીર ચેતવણી અને તપાસમાગણી. મહાત્માજીની ના. વાઈસરોય સાથેની મુલાકાત અને તે પછી જયપુર–ત્રાવણકેર-કચ્છ વગેરે સ્થળે સત્યાગ્રહ મુલતવી રાખવાની તેમની સલાહ. હૈદ્રાબાદમાં ગંભીર સત્યાગ્રહ અને રાજ્યની સુધારાઓ આપવાની તૈયારી. ઇન્ટરનરેશનાં એક આંગ્લબાળા સાથેનાં લગ્ન. હાથરસના રાજાની જર્મન રાણીએ પતિદેવ સામે માંડેલે ૧૯૧૦૦૦ ને ખાધાખોરાકીનો દા. ભાવનગરમાં મેજર જોરાવરસિંહજીનું રાજીનામું ના. વાઈસરોયે નરેન્દ્રમંડળની બેઠક ખુલ્લી મૂકતાં રાજાઓને આપેલી પ્રજાજાગૃતિને સમજી જવાની સલાહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
IT
શાહ "
'ID
- આજે ગુજરાત અને તેની પ્રાચીન રાજધાની પાટણ. હર્ષઘેલા અંતરે, મધ્યકાલીન અને તે પછીના પણ પશ્ચિમ હિંદના સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને સાહિત્યના પ્રવાહ પર અનન્ય વર્ચસ્વ ભગવનાર અને ગુર્જર જૈન સંસ્કૃતિના પ્રાણસમાં કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યને સારસ્વતસત્ર ઉજવી રહ્યાં છે. આ સત્ર ગુજરાત અને તેની છેલ્લી સદીના સાહિત્યકારોએ શ્રીમદ હેમચંદ્રાચાર્ય, જૈન સમાજ અને જૈન સાહિત્ય પ્રત્યે જે અક્ષમ્ય આક્ષેપ કર્યા છે તેના પ્રાયશ્ચિતરૂપે હોય તે તે આપણી દૃષ્ટિએ જેટલે શોભાસ્પદ અને જૈન દૃષ્ટિએ જેટલો આવકારપાત્ર છે એટલે જ એ જે કોઈ વ્યકિત કે વર્ગને સ્વાર્થસાધન અર્થે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને હથિયાર બનાવવા પૂરતું જ હોય તો તે જૈન અને જૈનેતર બંને દૃષ્ટિએ અયોગ્ય ને અસ્થાને છે.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પર શરૂઆતમાં હર્મન જેકેબીએ છન્દ અને વ્યાકરણ-રચનાને લગતી ભૂલ સંબંધી અસંભવિત આક્ષેપ કર્યા. પણ જ્યારે સમર્થ જૈન વિદ્વાનો દ્વારા એ આક્ષેપને અસ્થાને, ભૂલને પરિણામરૂપ અને હાસ્યાસ્પદ ઠેરવવામાં આવ્યા ત્યારે શ્રીમાન જેકેબી એ સામે એક હરફ પણ ઉચ્ચારી ન શક્યા. બુલરે પણ કંઈક એવાજ અસંભવિત આક્ષેપ કર્યો. તે પછી મણીલાલ નભુભાઈએ શ્રીમદની અહિંસકનીતિ ઉપર અનુચિત પ્રહારો કરવા ઉપરાંત તેમના દ્વયાશ્રય મહાકાવ્યને ભારવીના ભઠ્ઠી કાવ્ય કરતાં ઉતરતી કોટિનું કહ્યું: ભદ્દી કાવ્ય ભારવીએ નહિ પણ ભટ્ટીએ લખ્યું છે એ પણ ન જાણનાર વ્યક્તિએ ભટ્ટકાવ્યનો અભ્યાસ કર્યો હોય એ જ્યારે સંભવિત નથી, ત્યારે તે તેની બીજા સાથે તુલના શી રીતે કરી શકે ? ભટ્ટીકાવ્ય વર્ણનપ્રધાન કાવ્ય છતાં તેમાં પાણિનીના પ્રયોગોને ક્રમ પણ સચવાઈ શકેલ નથી ત્યારે શ્રીમદ્દનું કાવ્ય ઈતિહાસપ્રધાન છતાં તેમણે તેમાં ભાષાની સુંદરતા અને વર્ણનની સુરેખતા ઉપરાંત વ્યાકરણને વ્યવસ્થિત ક્રમ જાળવી રાખ્યો છે. નવલરામે વીરમતી-નાટકમાં અઘટિત આક્ષેપ કર્યો અને ગુજરાતનાં
કેટલાંક પાઠયપુસ્તકમાં એ આક્ષેપવાળા ભાગને જ પસંદગી આપવામાં આવે છે. તે 'પછી વર્તમાન યુગના ના.. ક. મા. મુનશી વગેરે કેટલાક લેખકોએ ઉપર્યુક્ત આક્ષેપને તેની જોવાનો વિચાર પણ કર્યા વિના તે પરથીજ પિતાનાં પુસ્તકમાં સ્વૈરવિહારી પદ્ધતિએ મરજીમાં આવ્યું એમ લખી નાખ્યું. “રાજાધિરાજ'માં મંજરી-હેમાચાર્યનો પ્રસંગ મંજરીના વ્યકિતત્વના વિકાસ અર્થે હોય તે કરતાં હેમચંદ્રાચાર્યની તે કેવળ મશ્કરી જ સૂચવે છે. "Gujarat and its Lit”માને હેમચન્દ્રવિભાગ એ તુલનાત્મક વિવેચન નહિ પણ તેમની સર્જનશકિત પર આજસુધીમાં થયેલ અધટિત આક્ષેપોની તારવણસ છે.
આવી ભૂતકાલીન ભૂલેને આ સત્રમાં વીસરી જવામાં આવે એથી વધુ સુંદર સત્રનું પરિણામ બીજું શું હોઈ શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૬ સુવાસ : ચિત્ર ૧૯૯૫
ને તેમના પર ને બીજા જૈન ઇતિહાસકારો પર પક્ષપાતને જે આરોપ મૂકવામાં આવે છે તે સમૂળગો અસ્થાને છે. એમણે જેને જ પ્રાધાન્ય આપ્યું છે તે વિગત કંઈક અંશે કદાચ સાચી હોય તો પણ તે ત્રુટી નથી પણ આદિકાળથી ચાલ્યા આવતા માનવસ્વભાવનું નૈસર્ગિક પરિણામ છે. જગતની દરેક વ્યક્તિ કે વિભૂતિ જે તે પોતે માનતી હોય તેને જ પ્રાધાન્ય આપતી આવી છે અને આજના જગતમાં પણ એજ ક્રમ ચાલુ છે. આજે આપણે જેને ધુત્કારતા હોઈએ તેને જ આવતીકાલે મહાત્માજીના વાદમાં ભળતાં આપણે પૂજીએ છીએ; આજે જેને પૂજતા હોઈએ તે મહાત્માજીને છેડી જતાં આવતી કાલે જ આપણે તેને ધુત્કારીએ છીએ. પૃથ્વીસિંહ મહાત્માજીના આશ્રયે આવતાં આપણે એની જીવનકથા વાંછીએ છીએ, પણ પૃથ્વીસિંહના પૂર્વ પક્ષમાં રહેલા એમનાથી અનેકગણા ચઢિયાતા નરવીરો કે મહાત્માજીને છેડી જતા કેટલાય પૃથ્વીસિંહનાં આપણે નામ પણું વીસરી જવા ઈચ્છીએ છીએ.
આ જેમ આપણી ભૂલ નથી પણ કુદરતી ક્રમ છે એમ જૈન ઇતિહાસકારોએ જૈનત્વને પ્રાધાન્ય આપ્યું એ એમને પક્ષપાત નથી પણ આપણા કરતાં કયાંય ચઢિયાતે ને વધારે તટસ્થ નૈસર્ગિક ક્રમ છે. ઈતિહાસ કોઈ પણ કાળે નિરપેક્ષ હોતો જ નથી. જૈન ઇતિહાસકારો પાસેથી એવી આશા રાખવામાં કાં તો આપણે આપણી ભૂલ પર પડદે નાંખવા માગીએ છીએ અથવા તે પછી કુદરતની મશ્કરી દ્વારા જૈન ઈતિહાસકારો પ્રત્યેના આપણા અભાવનું આપણે પ્રદર્શન કરીએ છીએ.
[ અનુસંધાન પૃષ્ઠ ૬૧૪ થી ચાલુ ] રાષ્ટ્ર-ગંભીર માંદગી છતાં શ્રી સુભાષબાબુએ ત્રિપુરી–મહાસભામાં આપેલ હાજરી. એમની વિરૂદ્ધ ઢળતી મહાસભાના મેવડી વર્ગની બહુમતિ. ગરમાગરમ વાતાવરણ વચ્ચે ત્રિપુરીની બેઠક. કેવળ મહાત્માજીની સંમાન્ય નેતાગીરી સ્વીકારતો પડિત પતને પસાર થયેલે ઠરાવ. સુભાષબાબુ કાં તો રાજીનામું આપશે ને નહિતર મહાત્માજીની ઈચ્છા પ્રમાણે મહાસભાનું કાર્યવાહક-મંડળ ચૂંટશે. સરહદી પ્રદેશના રક્ષણ સંબંધમાં સરકારને છેલ્લાં ત્રણ વર્ષમાં અઢી કરેડને ધૂમાડો થયો છે. હિદને હવે વધુ કંઈજ નહિ મળે એ સર જહોન સાઈમનને ખુલાસો. સર સી. પી. એ કથેલી મહાત્માજીના શસ્ત્રની નિષ્ફળતા. રપાડ તાલુકામાં બંધ થતી હાલીપ્રથા. બેજીયમ–કેગમાં હિંદીઓની શરમજનક હડધૂતી. કારોબારીની નિમણૂક અને નવી નીતિ સંબંધમાં મહાત્માજી અને સુભાષબાબુ વચ્ચે ચાલતા સંદેશા. યુરેપને હીટલરની ગુંડાગીરી સામે શસ્ત્ર છોડી દેવાની મહાત્માજીએ આપેલી સલાહ.
પરદેશ–અમેરિકામાં લશ્કર વધારા માટે બે અબજ રૂપિયાની માગણીને સેનેટની મંજુરી. ઝેક પ્રેસીડેન્ટની માગણીને માન આપી હીટલરે ઝેક પ્રદેશને રીશના રક્ષણ નીચે લીધે; સ્લોવાકિયા પર પણ જર્મનીનું એટલુંજ આધિપત્ય સમાનિયા સાથે જર્મનીને લાભદાયી વેપારી કરાર; જર્મનીએ મહાયુદ્ધ પહેલાંના પિતાના મેમલ પ્રદેશને લીધે પુનઃ કબજોઃ મી. ચેમ્બરલેઈન હીટલરના આ વિજયને મ્યુનિચ-કરારના ભંગરૂપ જણાવે છે. ફેંચ પ્રેસીડેન્ટ લેબ્રન લંડનમાં. મોરોક્કોના રક્ષણ માટે ફ્રાન્સની જંગી તૈયારી. ઈટલીના રાજા અને મુસલિનીનાં ભાષણો. મેડ્રીડની લગોલગ પહોંચેલ ફેકે ને તા. ૨૮ મીએ તેણે લીધેલ મેડીડને કબજે. તુર્કસ્તાનમાં સ્ત્રી-પુરુષનાં પ્રેમ અને સાંદર્યનાં કૃત્રિમ પ્રદર્શને સામે નીતિમર્યાદા સાચવનાર કાયદાએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Specimen-extracts
from
Ancient India Vol. II.
[For other particulars, see advertisement elsewhere in this number ]
The name of the heir-apparent 49 was Vrssen. He was pro bably not born of the chief queen, The Tibetian books tell us that prince Vṛṣasen was appointed as the goverSons and daughters nor of the province on the other side of the Indus50. The chronological list of the Maurya kings, as supplied by Purāņas, contains his name. Hence he succeeded Priyadarsin on the throne of Ujjain. The second prince was Tivar52, who had a sister named Charumati. Both of them were children of Charuvākī, as the pillar-edicts tell us. Charumati was given in marriage to Devpal, the king of Nepal.
His rock-edicts reveal the fact that he had divided his vast empire into several provinces, had appointed the members of the royal family, including relatives-far and near-as governors of these provinces. Such governors are called "Devkumars" in the rockedits. Names of some of the provinces over which such Devkamārs were appointed are given blow:-(1) Sauraṣṭra (2) GāndhārTaxila, (3) Kašmir, (4) Kaušambi (5) Khotan. (6) Nepal (7) Tibet. (8) Sindh. (9) Afghanistan. (10) Suvarnagiri, (11) Keral district-main part of Malbar. (12) The province, the capital of
(49) He was not the heir-apparent at first, (f. n. no. 41 above) he was declared as the successor when the heir-apparent died. (See rock-edicts of Sahbajgrahi and Mansera about the death of prince Suman.)
(50) The real name is Sinddhu. It ought to be the region on the other side of the Indus, because he was the Governor of Afghanistan.
(51) Pp. 236, the chronological list.
(52) The real name of Tivar is as yet unknown; he may have come to the throne of Avanti, having assumed another name; it is as good as certain that he must have been appointed as governor of the region about the KausambiAllahbad-rock-edict. (Cf. f. n. no. 41).
(53) Bh. Asoka, pp. 49-50:-"Kumāras were appointed as provinces."
(54) Chap. IV, later on; details about "administration." (55) Bh. Asoka, pp. 49, f. n. no. 1.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
governors of
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
116.4918: ha 1664 which was Jsilã; it included modern Mysore state. (13) The province, the capital of which was Tosali; it included modern district of Gunjam, some portion of Northern circars in Madras, and the region around Jagannāthpuri and Katiek. Of these, for jālauk, the reader is referred to Appendix D; for Kusthan, read further. Their names, however, have not been mentioned. Over and above the Devkumārs, some Aryakumārs also were appointed to these positions.
It will not be out of place here, to mention one or two important names, over and above the names of sons and daughters. The most important, of course, is Dasarath, details about whom we have already given (P. 239 and elsewhere). Another personage who deserves our attention is Sāliéūk, the younger brother of Priyadarsin . His mother being dead shortly after his birth, and being the younger brother of the future emperor, he was brought up rather freely and unrestrictedly. Hence, during his prime of youth, his behaviour was so rude and his temperament so haughty that numerous complaints were lodged against him before the emperor. Priyadarsin called him in his presence, reprimanded him in the presence of his subjects 67 and shed tears at the miseries inflicted upon them. Sāliśūk took the matter to heart and remained into voluntary solitary confinement for seven days 8 at the end of which he humbly asked his elder brother to forgive him and to send him to a foreign country. In compliance with his request
(56) Buddhiprakasa, vol. 76, no 3, pp. 89 to 93:--The statements given there are based ou Vāyupuran. One of them is:-"Samprati, the elder brother of Sālisuk, the governor of Saurastra." (Appendix C at the end of the book.)
(57) F. n. no. 58 below.
(58) This whole account is given by Prof. Rādhākumud Muckerjee in his "Asoka," pp. 6. It is as follows:-"Huen Tsang, calling him Mahendra, relates that he used his birth to violate the laws, lead a dissolute life and oppress the people, till the matter was reported to Asoka by his high ministers and old statesmen. Then Asoka, in tears, explained to his brother, how awkward was his position due to his own conduct. Mahendra, confessing quiet, asked for a reprieve of seven days, during which by the practice of contemplation in a dark chamber he became an Arhat." The statement that the name "Mahendra" was given by Huen Tsang, seems to be based on conjecture. The prince did not actually become an Arhat-too high a stage to be attained in seven days. (Cf. the details given below about, as to whether to whom the story given can be applied). Cf. "Buddhiprakasa," vol. 76, no. 3, pp. 59.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Specimen-extracts from ancient India Vol. II ..$
he was appointed as the governor of Saurastra. During his governorship, once the dam-wall of Sudarśan gave way causing much ruin and havoc. Sāliśūk got it repaired and got his name inscribed on the edict. Whenever Priyadarsin, to-gether with a large number of people, visited Girnār for religious purposes.", Sāliśūk used to make the finest possible arrangements for his brother. When Dasarath, the king-or the governor-of Magadh died-presum. ably childless-Sáliśūk was appointed in his place. His dynasty continued to rule Magadh upto 5th century A. D., though there were one or two breaks in it. One break occurred during the time of the Sungā king Pusyamitra, and another during the time of the Gupta emperor, Chandragupta I. The kings of this dynasty had acknowledged the suzerainty of emperor Samudragupta.
Another important personage who deserves our attention is Devpāl, the son-in-law of Priyadarsin, and the husband of princess Chārumatī. He had been appointed as the governor of the region, at present comprising Nepāl, Bhuţăn and Tibet. This territory was conquered by Priyadarsin during the 14th year of his rule, when he reached there while on his conquest touro and where stand to-day the rock-edicts of Nigliv and Rumindiāi. When he visited the region again during the 20th year of his reign, he had taken with him princess Chārumatie , and on his way back, he returned alone leaving the princess with her husband. The princess was very religious-minded and had got many vihāras and temples built. 62 At last she entred the Jaina holy orders and
(59) See the rock-edict of Babhra-Vairāt.
(60) That Samprati was a Jain, who visited this place as a holy centre of pilgrimage, proves that the Nigliv and Rumindiai are not Buddhist religious places, but Jaina ones. (Vide the account of Priyadarsin; pp. 31 to 38, where many arguments have been given.
(61) Bhāratiya Prachin Rajavamsa, vol. II, pp. 132:--This is taken as a myth there. But the reasons are not stated by the author. He must have dubbed it as a myth because he could not find out any reference to it in the account of Asoka; and it could not be found there because it pertains to Samprati, whose name is not mentioned in the Buddhist books.
(62) Jainism Aourished there before their time; because it was conquered by the son of Prasenjit of Kośal.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૦. સુધાસ ચૈત્ર, ૧૯પ
became a nun. The descendants of Devpal were known as kings of the "Pal" dynasty, which ruled wisely over Nepal for a long time.** Devpal himeself was a staunch Jain. Like Pryadrsin, he had also spared no pains to spread Jainism into all corners of the country and had got numerous monasteries, temples and Vihāras (now known as Upasraya built. Both he and Priyadarsin had sent missionaries to distant countries for the spread of Jainism. These missionaries (Dhamma-mahāmātras) were not quite the Jaina monks, who renounce the world and hence preached the gospel of Jainism imperfectly. The result was that though the people in the countries which they visited, grasped the essential principles of Jainism, yet their beliefs, opinions, and religious rites differed in many ways from those preached in Jainism proper. Hence even in Nepal proper, though people continued to follow Jainism, their Jainism differed in many ways from the original faith. (Chap. I, Part III; see details about Buddhism). In the course of time, temples to gods like Sun and Siva were erected65 and thus we see the results of imperfect66 preaching.
Upto this time Patliputra was the capital of Magadh. The Mauryan empire having spread itslf almost throughout the whole of India, it was not found advisable to have the seat of the
(63) She must have become a nun after the death of her husband.
(64) Bh. P. R. Bh. II, pp. 101:-Devpal-better it is to say, Samprati), founded Lalitapattan as the capital of Nepal. Its ruins can be seen near the modern capital, Khatamandu. Lilitapattan was also called Devpattan from the bame of its founder. (E. H. I. 3rd edi. pp. 162).
Aśoka, Smith, pp. 77:-"Lalitapattan 2 miles S. E. of Khatamandu was laid out by king Asoka, as the capital of Nepal."
Ibid pp. 78:-"Asoka was accompanied in his pilgrimage (in Nepal) by his daughter Charumati, the wife of a kṣatriya named Devpal: both the husband and the wife settled in Nepal near the holy shrine of Pasupati where they founded and peopled Devpaṭṭan."
(65) This will make it clear that the original religion of the Nepalese was Jainism, though a little perverted (cf. f. n. no. 66 below).
(66) Chap. I part III; Buddha himself was first a Jaina monk and hence the similarities between Buddhism and Jainism.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Specimen-exracts from ancient India Vol. IL... FRE
capital in a corner of it. Again, as we know, as long as Priyadaráin was not born, Dasarath was appointed as the next heir by Asoka.
When, however, Priyadarsin was born, Asoka His capital appointed Dasarath as the governor of Magadha
province, with Pāțliputra as its capital. The dutiful Priyadarsin continued the arrangement of his grandfather and hence arose the necessity of choosing a new capital for the empire
As we have already seen, the political importance of Avanti was only next to that of Magadh. It was, indeed, a custom to appoint the heir-apparent as the governor of this province. Moreover, it was situated in the centre of the empire. From the astrological and astronomical point of view the experts had given their choice to this city.68 The famous astrologer Varāhamihir 6 9 and his elder brother Bhadrabāhu-the great Jaina monk under whom Chandragupta had entered the Jaina holy order,—who was more proficient than his brother'', had started the calculations of latitude from Ujjain'l. From the religious point of view, also Avanti scored the palm as against any province'. The two capitals of the two divisions of Avanti'',---Vidiša of the east, and Ujjaini of the west-were flourishing industrial and commercial?
(67) Pp. 152 f. n. no. 47. (68) Pp. 53 above.
(69) The Vedic books tell us that he lived during the 5th or 6th century B. C.; but that Varahamihir must have been another individual. The one whom we refer to here lived in about A. M. 140=B. C. 387. A native of Paithan in the south, he had become a Jaina monk like his elder brother, Bhadrabāhu. For details read Bharatešvar Bahubali.
(70) The Bharateśvara Bahubali throws much light on the learnedness of these two brothers. His elder brother's superiority was the cause which made Varāhamibir enter the Jaina holy orders.
(71) It may have been before their time. As no proofs are, however, available, we have taken this time as the beginning.
(72) For details, vide the account of Chandragupta.
(73) Vol. I. pp. 178-181; E. I. vol. VIIT; Sudarsan lake inscription, pp. 39 and further.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
દરર - સુવાસ : ચૈત્ર ૧૯૯૫
centres, healthy from climatic considerations also. The Jains themselves are more or less ignorant of the religious importance of these places, though Priyadarsin was one of the staunchest Jains75. (We shall discuss this when we come to the account of rock and pillar edicts76.) This Avanti was selected from various points of view.
So Priyadarsin changed his seat of capital to Avanti. He divided the province into two parts", with Vidisā as the capital of the eastern portion and Ujjaini as that of the western78. The Sunga kings who established their rule when the Mauryan empire ended, continued to have their capital here. It enjoyed this position during the rule of many subsequent dynasties, because of its central position and only with the advent of the Muslims was the seat of the capital shifted to Delhi.
It is stated in Buddhist books that during the last two or three years of his life Aśoka had given over the whole of the empire in charity. This statement does not bear The conquest tour out any piece of historical evidence79. For 14 years he was a mere regent for Priyadarsin and a man like Asoka would not make a travesty of his regency by giving away in charity what did no longer belong to him. Priyadarsin would not have been proclaimed emperor, had Aśoka given over the whole of his empire in charity. Again, even after the period of regency was over and Priyadarsin became full-fledged emperor, Asoka was alive for 20 years and certainly he could
(74) Vol. I. pp. 18 f. n. no. 32.
(75) More details are given on pp. 189 to 194 of vol I. and also in the account of Chandragupta in this vol. also f. n. no. 76 below.
(76) F. n. no. 72 above. Full details will be given in my "Life of Mahavir", which is to be published in a short time.
(77) Whether this division was made from climatic considerations or other. wise is not known. It was certainly made for some political purpose.
(78) J. B. B. R. A. S IX, pp. 154:-"His (Kunal's) son Samprati reigned in Ujjain." Bh. P. R. vol. II, pp. 135; and f. n. no. 105 further.
(79) Pp. 250 above, and f. n. no. 120.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Specimen-extracts from ancient India Vol. II .. $23 not have given over anything during this period of complete retirement. All these considerations lead us to the conclusion that either the statement in the Buddhist books is false 80, or at least a highly exaggerated description is given there of Asoka's charities. Certain it is that Asoka must have given over certain provinces in charity; otherwise Priyadarsin would not have divided his empire into already "surrendered " and "conquered by his own valour” provinces.
When Priyadarsin came to the throne, he found the empire in an unsteady condition 89 and he decided to consolidate it. Beginning from Avanti in the west, he conquered one by one Maru, Saurāstra. Svabhrass, Cutchha, Anarta 84 within nearly 23 years. Next he began with Gändhār85 and subdued Kamboj86, Kaśmir87, Yona88, Afganistan, Persia, Arabia9o and Babylonia.
(80) Many such instances can be given; vol. I. pp. 273 f. n. no. 94 & 96; C. H. I. Pp. 49.
(81) Sudarśan Lake inscription; Epi. Ind. vol. VIII, pp. 39 and further; scholars believe that it was Rudradāman who got it inscribed; it is my conviction that Priyadarsin is its author; refer to the appendix at the end of the book for arguments in favour of the theory.
(82) Coronation ceremony A. M. 237=B. C. 290-89; a year after this means in 289 B, C.
(83) The region around the modern Ahmedabad and Sabarmati.
(84) It seems to have been a part of central Kathiawad, and not of Gujarat. (Buddhiprakāśa, 1934, no. 1).
(85-86) Vol. I, chap. IV.
(87) It is not certain whether he conquered Käśmir during this tour or during his conquest tour of Nepal, Tibet and Khotan. It is stated in the Gandhār rock-edict:-(ind. Ant. vol. 37, pp. 342, art. by Mr. Thomas), "Pārsvanāth attained supreme knowledge here; and the Takşillä rock-edict contains his name."
M. S. I. pp. 448:-It is found out that besides Kaling, Asoka (it ought to be Priyadarsin) conquered Kaśmir also, which did not form a part of the empire either of Chandragupta or of Bindusār.'' Ibid, pp. 449;—"The region which was ceded to Chandragupta: (it ought to be Asoka) by Seleucus did not include Kaśmir"-i. e. it was conquered by Priyadarsin, who had also conquered the neighbouring provinces of Yona (Bactria), Khotan and Tibet. Mr. Thomas
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________ R ; 249464 : In short he subdued all the territory lying between India and the has called Asoka to have been a Jain, in his edition of Rajatarangini; it ought to be Priyadarsin; (cf. First Taranga verses nos. 101 to 106); Appendix on Jalauk at the end of the book. He not only conquered Kasmir but found Srinagari as its capital. Bh. P. Rajavamsi, pt. II, pp. 101, 2. Sir Cupningham says in his "Ancient Coins of India', pp. 62:-"A large coin was found in a stupa at Uskar in Kasmir". (For details about this coin, vide pp. 61 no. 4, plate I, no. 4). (88) The region around the river Oxus on the N. W. of Mount Hindukus and on the N. E. of Afaghanistan-Bactria - was called Yona during those times. "Yona " and 'Yavan" had different meanings At first: the yonas were a branch of the yavapas; later on both the words began to connote the same thing, (f. n. 93 below; vol. I. p. 38 and 99). Trans. of Asoka by G. V. S.-(Dr. Bhandarkar ) p. 27:-" The Greeks inhabites the N. W. Frontier of India before the time of Alexander; the region was between the rivers Kofan and the Indus." This proves that the Bactrians were originaly Greeks and bad migrated to this territory before the time of Alexander; they were not a section of the generals of Alexander as is commonly supposed. For details read Vol. III-the chapter on foreigners. (89) We know that Seleucus had ceded Afganistan and certain other territories to Asoka according to the terms of the treaty. Priyadarsin, though he inherited them, must bave found it necessary to consolidate his power over them. General Cunnigham bas stated in C. A. I. pp. 62:--"Double coins with elephant and lion types are very common, not only in the western Punjab but also in the Kabul valley." (Coins nos. 5-6). This makes it clear that Priyadarsin's power extended over these territories. F. n. no. 85, 87 above, abouc Gandhar; again he had got the Manikya! Stupa erected there. (Details about Stupas given further; and vol. I. pp. 294 and f. n. no. 78; and ibid pp. 37 and f. 1. no. 82). (90) The Jaina missionaries must certainly have sown seeds of the faith in Arabia also. Nearly a century and a half later, Javadasah, a Jain of Mahuva (Madhumavanti) in Kathia war, ruled it. The same Javadasah got the Satrunjaya temples repaired at the instance of the greatest Jaina monk of the time, Vajra Suri, in A. M. 470=B. C. 57. Thus Jainism had spread in Arabia before and after the time of Javadasah. (Another piece of evidence has been published, which supports this theory.) I do not remember the title of the book, por have I any extract at hand to quote from it; it is probably one of the numbers of R. A. S. It is as follows:--A certain European traveller Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com