Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai
Catalog link: https://jainqq.org/explore/034487/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જી વ ન ગાં થા સચમ અને શૌચના પુજારી યુનિરાજ શ્ર ચોવિજયજી ( કચ્છી સક્ષિસ વનવાણી મહારાજનો - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ આવીસ વર્ષ પૂર્વે સદ્ગત થયેલા,ન આચાર્ય, ન પંન્યાસ, ન ગણિ કે ન પ્રવર્તક, નાની એવી એકાદ ઉપાધિથી મુકત, ધર્મવીર સાધુપુરુષની આ સંક્ષિપ્ત જીવન ફેરમ છે. સત્યને પરમધર્મ માનનાર, માન્યા માટે મારી ફીટનાર, અન્યાયની સામે સદા સંતપ્ત હેનાર સ્યાદુવાદના સાચા મર્મને પિછાણનાર, પરિણામની શુદ્ધિને અપનાવનાર, એક પુરુષણની અમિતાના અબ પાતળા જીવનબોલ છે. વેશે જેન પણ વર્તાને, સંસારની કઈ પણ સાધુતાને શોભાવે એવી, માનવતાની મહાસેવાની વિમુખી અને ઉદાર ભાવના પાછળ કઠોર અને સાદુ તપ ભયું વન જીવી જાણનાર એક વિશ્વપ્રેમી મુનિરાજની આ જીવન-ગાથા આજના યુગને આદર્શ રૂ૫ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ જળપ્રલય પંડિતજી! અરે માસ્તર ! ઊઠા, ઊંડા, જલદી ઊઠે ! બધા મોટા વિદ્યાર્થીઓને ઉઠાડા, જલદી કરો.’ " " કેમ સાહેબ, શું છે !' • અરે નથી સંભળાતા આ શેરબકાર ! વરસાદ તા વચ્ચે જ જાય છે તે શહેરમાં પાણી ભરાણાં છે.હું લેાકેાની ચીસા સાંભળી ઝબકી ઉઠયો—બહાર પાણી પાણી થઈ રહ્યું છે અને તે વધતું જાય છે. ' ‘ત્યારે આપણે શું કરશું !' ‘આપણને તેાશે। ભય છે. આપણે નિશ્ચિંત છીએ.’ ' આ મકાનમાં તે • તે। પછી બધાને ઉઠાડવાની ખાસ જરૂર છે ? ’ • અરે માસ્તર તમે સમજ્યા નહિ આ બિચારા મૃત્યુના માંમાં ઘસડાઈ જતા ભાઈ એને આપણે અચાવવા જોઈ એ ! ' [3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ‘ પશુ આપણે કઈ રીતે બચાવી શકીશું ? ' • કઈ રીતે ? જે રીતે બની શકે તે રીતેઃ જુએ, હું કહું તેમ તમે બધા કામે લાગી જાઓ. કાલે જે પુસ્તકાની પેટીએ આવી છે, તેના રસ્સા છેાડી નાંખા અને તેની મેાટી એ ત્રણ રસ્સી બનાવા એક છેડા સામે દવાખાનાને થાંભલે બધાવા અને એક ઈંડા આપણે થાંભલે બધા ને બચાવાય તેટલા ભાઇબહેનેાને બચાવેા. જે હવે વિલંબ ન કરે.' ભગીરથ કાર્ય શરૂ થયું. ઘેાડે થાડે છેટે સૌ ગેાડવા ગયા. ઉપરથી વરસાદ ઝીકાયે જાય, નીચે પૂર ગર્જારવ કરે. અંધારી રાત, કેવળ દારડાને આધાર; પણ તમન્ના એવી કે ઉત્સાહપૂર્વક સેવા ને સ્વાર્પણનું કામ ત્રણ કલાક ચાલ્યું.નગ્નઅર્ધનગ્ન ૩૫૦થી ૪૦૦ માણસે અને ઘણાં પશુઓને પુરમાંથી ઉગારી લેવામાં આવ્યાં. ઉગાર્યાં તે ખરાં પણ તેમને માટે પાઠશાળાને વસ્ત્રાભંડાર પણ ખાલી થયા ને બધાંને કપડાં અપાયાં. સવારમાં રમાઈ શરૂ થઈ. સૌને જમાડયા. સેવા અને સ્વાર્પણની ધ્રુવી બેનમૂન કથા ! આ કાર્ય માટે અગ્રેસર બનનાર આપણા કથાનાયક કર્મવીર શ્રી ચારિત્રવિજયજી. પ્રભાતના સૂર્યાં ઊગ્યા ત્યારે મુનિનું અખેલકાર્ય પણ સૂર્યનાં કિરણાની જેમ શહેરમાં પ્રસરી રહ્યું. સરકારી દવાખાનાના દાક્તર શ્રી હેારમસજી રાત્રે ?] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ આ મૂંગા કાર્યને નિહાળી રહ્યા હતા. આ જવાંમર્દીનું કાર્ય જોઈ તેઓ તે મુગ્ધ થઈ ગયા હતા. સવારમાં પાલીતાણુના એડમીનીસ્ટ્રેટર મેજર સ્ટ્રોંગ સાહેબને તેમણે આ હદય હલાવે તેવું દ્રશ્ય લખી મોકલ્યું અને જણાવ્યું કે આ મહાન સાધુ અને તેમના સેવાકાર્યને જોઈ મને “જેન ફલીવુડ યાદ આવે છે. તેમની હિંમત, સાહસ, બળ અને કર્મણ્યતા જોઈ હું દિગમૂઢ થયો છું.' મેજર સ્ટ્રોંગ સાહેબ આ વાંચીને આશ્ચર્યચકિત થયા. હિંદી અને તે પણ એક સાધુ, આવું શૌર્યભર્યું સાહસ કરે તે તેમને મન ન માની શકાય તેવી વાત હતી. તેઓ તરત જ ઘોડા ઉપર બેસી પાઠશાળામાં આવ્યા. મુનિજી ! આપે એક સાચા સાધુને શોભે એવી રીતે જનતાની મોટી સેવા કરી છે. હું તેનાથી ખૂબ આનંદિત થયો છું. આ રાજ્યમાં આવા વિરલા છે, તે જોઈ મને અભિમાન થાય છે. આ ઉત્તમ સેવા માટે પાલીતાણું સ્ટેટ આપને ઉપકાર કદીપણ નહિ ભૂલે. સ્ટેટને યોગ્ય સેવા ફરમાવશે. તમારે માટે સ્ટેટની કચેરી હમેશાં ખુલ્લી છે.” મેજર ટ્રગે મહારાજશ્રીને અભિવાદન આપતાં કહ્યું. - “મેં તે સાધુ તરીકેની ફરજ બજાવવા ઉપરાંત કશું વિક્ષેપ કર્યું નથી. લેકે દુઃખી હોય, મદદ માટે ચીસો સંભળાતી હોય તો મનુષ્ય તરીકે પણ મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ફરજ હતી. વળી અમે જૈન સાધુ એકેન્દ્રિય જીવને બચાવવા આ રજોહરણ સાથે રાખીએ છીએ, પછી પંચેન્દ્રિયની રક્ષા કરવી તે તે ધર્મ જ ગણાય ને ! ' મેજર ટ્રાંગે મુનિના વિદ્યાર્થી સાથેના ફાંટા લઈ વિલાયતના પત્રોમાં મેકલ્યા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આ વિષે નીચે પ્રમાણે નોંધ હતી. “ એક મહાન જૈન સાધુએ પાલીતાણાના જલપ્રકાપ સમયે અનન્ય આત્મભાગ આપી જળમાં તણાતા સેકડા માણસાના જાન બચાવ્યા હતા, અને હિન્દના લીવુડ તરીકેની નામના મેળવી છે. એ અનાથ, નિરાધાર અને ગરીબ માણસેાના અને નિરાધાર પશુઓના બચાવા–બચાવાના પોકાર કરતા અને બરાડા પાડતા સેકડા પ્રાણીઓના જાન બચાવનાર એ સાધુ પુરુષે પાલીતાણા સ્ટેટ પર ઉપકાર કરી માનવજાત ઉપર એક અનન્ય દાખલા બેસાડયા છે. તેઓ પેાતાના ફોટા કે જીવનચરિત્ર બહાર નહી આપતાં ફક્ત પાતે પેાતાની ફરજ બજાવી છે તેમ કહે છે. '' એ જલપ્રલય, હારા લેાકેાના આ નાદ, વાડીએ ને ખેતરે, ઝૂંપડાં અને કુબાએ, મકાના ને દુકાનો, જગ્યાએ જગ્યાએથી ચાલ્યાં આવતાં ગેાદડાં ને ગાભા, માટલાં ને રાચરચીલાં, બાળા ને શ્રીએ, જુવાન ને વૃદ્ધો, પશુઓ ને પક્ષીએ હાહાકાર અને ત્રાસ વી રહ્યો હતા. કૂદરત ખરેખર કાપી હતી અને ૬ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ તાંડવ માંડયું હતું આજે પણ એનું સ્મરણુ કમકમાટી ઉપાવે છે. વિધવા આશ્રમ ને ખીજા માતા ધરાશાયી થયેલાં. પશુઓનાં મડદાંના પાર નહાતા. નરેશ લોકો ચરબાર વિનાના થઈ ગયેલાં. આ પ્રાપ એક જૈન મુનિએ નજરે નિહાળ્યેા, તેના ક્રિયાકાંડ અને આચારમાંથી કર્મવાદ જાગ્યા. ડૂબતી દુનિયાને તારવાની તમન્ના થઈ આવી અને આખી પાઠશાળા એ પીડિતાની મદદે પહોંચી ગઈ. પાલીતાણાના ઈતિહાસમાં આ પૂણ્યકાર્યં સુવર્ણીઅક્ષરે અતિ રહેશે. ધન્ય એ મુનિ, ધન્ય એ કાર્ય ! માતાનું રત્ન. અરબી સમુદ્રના અયાગ જળની સપાટી પર એક વહાણુ જેમ તરતો, એક્લા અટૂલા, યાહા સમેા પાંચ લાખની વસ્તીવાળા કચ્છ પ્રદેશ દેખાય છે. હિંદના પશ્ચિમ કિનારે, કાઠીઆવાથી લગભગ વીસ માઈલ દૂર તે આવેલા છે. તે ભૂમિ વીરતા અને સાહસ; શૌય અને બહાદુરી, જવાંમદી અને સ્વાપણુ માટે પ્રસિદ્ધ છે. એ ભૂમિની માટી જ વીરતાના રંગે રગાળેલા મર્દો પેદા કરી શકે છે. આ ભૂમિમાં બ્રહ્મક્ષત્રિય આજમ શેઠ સુંદરજી [ L Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ શિવજી, વીર લદ્દારા જેવા શાહ સાદાગરે થઈ ગયા. દાનવીર જગડૂએ દુષ્કાળમાં પ્રજાના રક્ષણ માટે પેાતાના કાઠારા ખુલ્લા મૂક્યા એ પણ આ માટીનું રત્ન છે. ભલભલા વીરેશને જન્મ આપનારી આ ભામકા આજે પણ શ્રા સેનાની, દાની અને સાહસી વેપારી સર્જે છે. મુંબઈ અને આફ્રિકા સુધી કચ્છી પ્રજાના શૂરા જુવાન દારીલેટા લઈ પહોંચ્યા છે અને પૈસાની રેલમછેલ પણ તેઓએ કરી બતાવી છે. નથી નવી સંસ્કૃતિ કે નથી નવીન શિક્ષણુ. નથી મહાન વિદ્યામંદિર કે નથી જ્ઞાનપરએ. નથી ખાગ કે બગીચા હું નથી મહાન ધર્મધુરધરા કે ઉપદેશકા. નથી વિજ્ઞાનની શોધેા કે નથી યંત્રાના ધમધમાટે. માત્ર જૂની ઢબ, જૂનું જ્ઞાન અને જૂની પદ્ધતિમાં કાજી જાણે કયાંથી મર્દાનગી અને શૌય, સેવા અને સ્વાર્પણના ગેબી પડઘા આજે પણ ઊડે છે. એ કચ્છના પત્રી ગામમાં વીસા ઓસવાળ કુળમાં વેઢા શાખથી પ્રસિદ્ધ શ્રીપાળ વેઢાનું ઘર છે. સાધારણ સ્થિતિ હાવા છતાં બળ અને બુદ્ધિમાં તે પ્રસિદ્ધ. શ્રીપાળને ઘેલાશા નામના સુપુત્ર અને સુભગાબાઇ નામની સુશીલ પુત્રવધુ હતાં. કુળરીતિ પ્રમાણે દંપતી ગૃહસ્થનુ જીવન નિર્વાહ કરતા હતા. નહોતું કરજ કે નહોતી સંપત્તિ. બાપદાદાની ઘેાડી જમીન, બળદની જોડી અને ખીજવારાથી સંતોષ માનો ઘેલાશા રહેતા હતા. ૮ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ એ આસો મહિનાની કાળીચૌદશની રાત્રિ હતી. પત્રી ગામના ઘેલાશાહને ત્યાં સુભગાબાઈ પ્રસુતિની વેદના સહી રહ્યાં હતાં. વિક્રમ સંવત ૧૯૪૦ના આસો વદ ૧૪ ની એ રાત્રે મંતરજંતરને પી જનારે, ભૂતાવળને ભગાડી મૂકનારે, જેગીતિને સાચા જોગ બતાવનાર ને સમાજની કાળી અંધારી અજ્ઞાન રાત્રિને ફેડનારા પુત્રરત્નને જન્મ આપ્યો. ધરમાં આનંદ આનંદ છાઈ રહે. ઘેલાશાહનું જીવન ધન્ય બન્યું. સવારે જોષી મહારાજે જોષ જોયા ને પુત્રનું નામ ધારશી રાખવામાં આવ્યું. ધીરે ધીરે બાળક ધારશી ગામડાની ધૂળ માટીમાં રમતો કૂદતો માટે થવા લાગ્યો. રોટલા ને દહીંથી શરીરને પુષ્ટિ મળી. ગામડાની ખુલ્લી હવા અંગ પ્રત્યંગ મજબૂત બનાવવા લાગી. સાત વર્ષ ધારશીભાઈને પંડયાને ત્યાં ભણવા બેસાડયા. દસ્તોની સાથે મજા કરવી, રખડવું, મારામારી કરી આવવી, શિક્ષાના બદલામાં મહેતાજીનું કામ કરવું અને લાગ આવે તે ગુરુની રેવડી દાણાદાણ કરી મૂકવામાં ધારશીભાઈ પાવરધા હતા. ભણ્યા ન ભણ્યા ને ભાઈ–પિતાને મદદ કરવા લાગ્યા. ખેતરે જવું, હળ જેતવું, જંગલમાં સૂઈ રહેવું. રાતદિવસ પરિશ્રમ કરીને શરીરને ભારે કર્યું. ચૌદ વર્ષની ઉંમરમાં તે શરીર સુદઢ બનાવી દીધું, ટાઢતડ વેઠી સહિમણું બન્યા અને જંગલમાં રહી [S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ નિ યતા કેળવી. એ શરીરની સુદૃઢતા, સહિષ્ણુતા અને નિર્ભયતા તેમણે વનમાં જીવી બતાવ્યાં. બહાદુર જુવાન અહા કેવું સરસ ખેતર, રૂપાળી મગની શીંગા કેવી મીઠી હશે ! ’ ‘ એલા ભેર આવવું છે ! ' 4 ક્યાં !' " - મગની શીંગા ચાખવા. 4 પણ મામે। મારશે તે ! ” તો થઈ પડશે ! ’ હાલેા ત્યારે. ’ છાનામાના રાત્રે મગના ખેતરમાં પેઠા ને શા`ગા ઉપાડી. ત્યાં તે સળવળાટ થયેા ને પગલાં સંભળાયાં. ભાગ્યા દાદા. ભેરના હેકરો તા છટકી ગયે ને ધારશીભાઇ સપડાયા. રસ્તા તે રાત્રે શેને જડેજ પણ વાડમાંથી નીકળવુ કેમ ? મારી કાંટાની વાડ પર છલાંગ અને ફૂવા પણ બાજુના અવવારૂ કુવામાં પટકાઈ પડયા. કાંટાઝાંખરાથી ભરેલા કૂવામાં શરીર લોહીલોહાણ થઈ ગયું, પણ કારાય ન કર્યાં. થોડીવારે મહામહેનતે બહાર નીકળી કાંટા વીણી કાઢી ઘેર જને ચાપ પચારીમાં. ચોરી કરવા જતાં પકડાવું ૨૦ ] . * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ને નર્મદાઈ બતાવવી તે કરતાં કાંટાના ડંખ સહેવામાં મર્દાઈની મેજ હતી. એ જ બીજો પ્રસંગ છે. “ધારશી ! શું તું મે બહાદુર છે'' “હા ! હા ! સત્તર વખત !' “હે હે હવે ? કેમ આમ કહે છે ? મુખી” “અરે સાચે બહાદુર ત્યારે, જ્યારે આ કુંદરોડીયાના રસ્તાને બાવળ તું પાડે ! ‘કેમ, શું છે તે ?' “છે તે કાંઈ નહિ, પણ તે બૈરાં છોકરાને રાત દિ બીવડે છે.” “હું ! ભૂત છે તેથીને! ના ભાઈ એવી અલાબલા કેણ વહોરે! અરે, પણ ઈનામ આપું તે !' હાં તે તૈયાર.' “ જાય ત્યારે બાવળ પાડીને આવજે, સવા કરી ઈનામ લેવા.' ખભે કુહાડી લઈને ધારશીભાઈ ઊપડ્યા. રાત્રે ધબોધબ કુહાડી ચાલવા લાગી ને અડધી રાતે બાવળ લાંબો થઈને સૂતો. ભૂત ને ભેરવ બધાં ધારશીભાઈના કુહાડીથી ત્રાસી ઊડ્યાં ને બાવળમાં ગણાતે હાજરાહર ભૂત છું થઈ ગયું. જ્યાં દિવસે લોકે ડરી મરે, રાત્રે તે કોઈ નીકળી જ ન શકે, બાવળને જોઈને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ કેટલાક તે ધ્રુજવા મંડે ને વટેમાર્ગ પણ એ બાવળ આવતાં દેટ મૂકે; એ બાવળ સવારી જેવા (પાંચ આના) ઈનામમાં ધરાશાયી કર્યો. નિર્ભયતાનો કે નમૂને ! આવાં તે ઘણું નાનામોટાં પરાક્રમ તેણે કરેલાં. આખા ગામમાં તે બહાદુર ગણાતે. લોકે તેને પતાનો માનીતો જુવાન માનતા. - ચૌદ વરસની ઉંમરે પિતાની સૂચનાથી મુંબઈ ઉપડ્યા. ખેતીના ધંધામાં તે ગૂજરાન ચાલે પણ કછીબંદે મુંબઈ જઈ આવે તે જ જંપે. માતાપિતા ને પ્યારી ભોમકાની રજા લઈ મુંબઈ આવ્યા. મૃત્યુ કે ત્યાગ? મુબઇમાં પિતાજીને સ્નેહીની દુકાને તાલીમ શરૂ કરી. કુરસદ મેળવી બેરના એક ગુજરાતી શાળામાં નામુંઠામું, પત્રવ્યવહાર શીખી લીધું. હવે એક તુવેરના કારખાનાવાળાને ત્યાં નોકર રહ્યા અને જોતજોતામાં તો વેપારમાં તે પાવરધા થઈ ગયા. નોકરમાંથી બન્યા ભાગીદાર અને આવક વધવા લાગી, એટલે પોતાનાં માતા તથા બહેનભાઈને મુંબઈ બોલાવી લીધાં. પિતાજી પત્તીમાં ખેતર–જમીન સંભાળવા રહ્યા. - મુંબઈમાં હવે દરેક રીતે શાંતિથી જીવન પસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ થવા લાગ્યું. ધારશીભાઈ ધારશીભાઈ કહેવાવા લાગ્યા. સમાજમાં પણ સારી પ્રતિષ્ઠા વધી. વેવિશાળની વાત ચાલી અને માતા સુભગાબાઈને સુભાગ્ય ઉપડયાં. પણ વિધિને એ મંજુર નહોતું. કાળકાળ લેગ મુંબઇમાં ધસમસતે આવ્યો ને ધારશીભાઈના જીવનમાં અજબ પલટ કરતો ગયો. બા ! આજે કેમ લાગે છે !' બેટા ! ધારશી ! હું બન્યું એમ લાગતું નથી. બહુ પીડા થાય છે. તારા બાપુને હવે તેડાવીશ મા ! તે પત્રીથી નહિ પહોંચી શકે.” પણ બા ! દાક્તરને તેડી લાવું ! જોઈએ કદાચ ગાંઠ ફૂટી જાય તો દર્દ મેળું પડે.' " ના ભાઈ ના, દાક્તર બાક્તર નથી લાવવા ! હવે તે મને અરિહંતનું શરણુ લેવા દે. બેટા મેણુશી, આમ આવ તો. બેટા રતન, રો નહિ. જે હમણું મને ઠીક થઈ જશે.' “બા ! બા ! તું બેનભાઈની કશી ફિકર ન કરીશ.” “ભાઈ ! મારે તે શું ફિકર છે ! તું છોને બધાને સંભાળે તે. માતા પુત્રને છેલ્લા મેળા ચાલે છે. મા ઘરની ભરભલામણ કરે છે ત્યાં તો છેલ્લા શ્વાસ ઉપડયા ને સહુને રેતાં મૂકી માએ વિદાય લીધી. • મુંબઈમાં મરકી ચાલતી હતી. જ્યાં તે પહોંચતી ત્યાં સાથ વાળી દેતી. કુટુંબોના કુટુંબો ઉજાડી દેતી. [૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ તે આવી આપણું ધારશીભાઈને ત્યાં. માતાને ઉપાડી ગઈ. હજી માતાને અગ્નિદાહ દઈ આવ્યા ત્યાં નાની બેન રતન સપડાઈ. તેની દિવસરાત ચાકરી કરી પણ તે ન બચી. હજી બહેનનાં આંસુ લૂછ્યા ન લૂ યા ત્યાં તે ધારશીભાઈને કુટુંબીઓનું તેડું આવ્યું. ધારશી પહેલેથી સેવાભાવી, મહેનતુ અને નિર્ભીક તેથી બધાને ત્યાં ખડે પગે હાજર. સુખમાં સૌ આવે પણ દુઃખમાં ભાગ લે તેજ ખરે કુટુંબી. કેઈકઈ જગ્યાએ તે બાળવા માટે લઈ જનાર કેઈ ન મળે, ત્યારે સાથીની વાટ જેવા કરતાં ધારશીભાઈ જાતે ખાંધે ચડાવી લઈ જતા અને અગ્નિસંસ્કાર કરી આવતા. સત્તર સત્તર માણસને વળાવ્યા ને સ્વજન વિહો ધારશી ઊંઘીને ઊભો થાય છે, ત્યાં તે પોતે જ કરાળકાળના પંજામાં સપડાઈ પડ્યો હતો. ત્રણ ત્રણ ગાંઠ નીકળી હતી. બચવાને કોઈ ઉપાય નહોતો. નાનેરે ભાઈ અને એક મિત્ર સિવાય તેનું કોઈ નહતું. જમના તેડાની વાટ જે તે દર્દ સહન કરે છે. ભાઈ ધારસી ! કુદરત વિફરી છે, મૃત્યુદેવે આપણું જ ઘર જોયું લાગે છે. બધાને વળાવી આવનાર તું પણ ચાલ્યો કે !' વેલશીભાઈ! ખરેખર ચાલ્યો જ. જમને પણ ભારે પડી જાઉં એ હું આજે ચાલ્યો જ.' “દવા લીધી?” . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ હવે દવા કાર કરે તેવું નથી લાગતું. હવે તિયારી જ લાગે છે.” પ્રિય મિત્ર ! એક દવા છે, બચી જવાય તે બચી પણ જવાય. . કઈ ! ” ધર્મ–દવા, ધર્મશરણ. ધારશી તેં જોયું ને કે ધનદોલત, સગાંવહાલાં, મારું તારું બધું ય માયા સમજાય છે હવે, પણ મેડું મોડું. હવે શું થાય ?' ભાઈ મારા ! ધર્મનું શરણ લે ! સાજો થા તો - સંસારમાંથી છૂટી સાધુ બની જૈન ધર્મની સેવા કરીશ. એમ પ્રતિજ્ઞા કર !” મિત્ર! આમાંથી ક્યાં બચાય તેમ છે! પણ બચું તો જરૂર સાધુ બનીશ. ધર્મની સેવા કરીશ, આટઆટલા મૃત્યુ, વિલાપ અને દર્દી જોયા પછી સંસારને મેહ શે!” મિત્રની ધર્મ–દવા કારગત નીવડી. રાત્રે ગાંઠ ફરી ગઈ. ધીમે ધીમે વળતાં પાણી થયાં ને ધારશીભાઈ બેઠા થયા. વેપાર સંકે. ઘરેણું વેચીને ભાઈ માટે વ્યવસ્થા કરી. થોડાં કપડાં, નાનકડી ટૂંક અને બીડીઓનાં -બંડલ લઈ મુંબઈને સલામ કરી કને રસ્તે ચાલી નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્માંદીક્ષા ને સત્યદર્શન ‘ધારી, તું અહીં કયાંથી ?' ‘ મુંબઈથી ! ’ " આહા ! શું મુંબઈની મેહની ઊતરી ગઈ ? - 6 " ના, મારે સાધુ થવું છે. સાચેજ. ' : ‘ ચાલ, સ્થાનકે ચાલ. શ્રી કાનજીસ્વામી (સંસારીપણાના બનેવી)ની સાથે ધારશીભાઈ ઉપાશ્રયે ગયા. ત્યાં ખેડા, સ્થિરચિત્તે બધી વાત કરી. દીક્ષા માટે ઈચ્છા બતાવી. બીડી પીધાને બહુ સમય થયેલેા. ખીસામાંથી કાઢીને સળગાવી. ભાઈ ધારશી ! સ્થાનકમાં બીડી પીવાય ? અને દીક્ષા લેવી હોય તેા બધાં વ્યસનેને ત્યાગ કરવા જોઈ એ. કે ' ઈશારામાં સમજી લીધું. ૫૦૦-૬૦૦ બીડી સ્થાનકની બહાર ઓટલા ઉપર કાઢી. પીવાય તેટલી પીને દીવાસળી ચાંપી. બીડીઓ અને વ્યસનેાની હેાળી કરી. ઋપરિણામી ધારશીએ ધર્મીમા માં પ્રવેશ ફરવાની પરીક્ષા પસાર કરી. હમણાં અભ્યાસ કરેા. તમારા પિતાની રા મગાવી દીક્ષા અપાશે. ” શ્રી વ્રજપાલસ્વામીએ કહ્યું. ૨૬ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ધારશીને આનંદ થયો. અભ્યાસ તે સાધુધર્મના આચાર શરૂ થયા. અહીં પત્રીમાં જુદું જ રામાયણ રચાઈ ગયું. ધારશીભાઈ મુંબઈથી નીકળ્યા એટલે નાનાભાઈ મેાશીએ તાર કરેલા કે ભાઈ ત્યાં આવે છે. પિતા ઘેલાશા ગાડું જોડી માંડવીબંદર આવ્યા પણ મેડા પડયા. સ્ટીમરના ઉતારૂઓ તે બધા સૌ સૌને ગામ ચાલ્યા ગયેલા. ધારી ન મળવાથી પિતાને ચિંતા થઈ. મુંબઈ તાર કર્યાં પણ જવાબ મળ્યા કે ધારશી સ્ટીમરમાં નીકળ્યેા છે. ઘેલાશાને બીજો વિચાર શું આવે ? જરૂર તે માંદેા હતેા. રસ્તામાં જ તબિયત વધુ પડતી બગડી હેાય ને ગુજરી ગયા હેય તે સ્ટીમર વાળા તા મડદાને સમુદ્રમાં જ પધરાવી દે છેઃ . આમ માની લીધું ને પત્રીમાં ધારીનું સ્નાન પણ થઈ ગયું. થાડા દિવસ થયા હશે ને પત્રીના એક શ્રાવકે ઘેલાશાને ખબર આપી કે: અે માંડવીમાં ધારીને સ્થાનકમાં કાંઈક ગેાખતા મે જોચે છે.’ '' પિતા તે। આ સાંભળી ચક્તિ થઈ ગયા. પેાતે તેના માસાને લઈને આવ્યા માંડવી, સ્થાનકમાં ધારશીને ભતા જોઈ ને તેઓ સમજ્યા કે જરૂર તે સાધુ થઈ ગયા. પુત્રપ્રેમી ઘેલાશા બેભાન થઈ ગયા. માસાજીએ ખૂબ ધમકાવ્યેા ને લઈ ચાલ્યા પત્રી. પત્રીમાં સમજાવ્યા, મનાવ્યા અને છેવટે માર્યાં–પણ ધારશીએ માંડયો સત્યાગ્રહ ! પિતા ગુસ્સે થયા ને [ ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુસ્સામાં ને ગુસ્સામાં ભરેલી સળગતી હૈ!લી ફેંકી. છતાં ધારશીને નિશ્ચય ચળે તેમ નહાતા. છેવટે પિતાએ રા આપી. પિતા–પુત્રે અશ્રુ સાર્યાં ઉત્સવપૂર્વક વિ. સ. ૧૯૫૭માં શુભ મુક્તે પૂ. વ્રજપાલસ્વામીના હાથે કાનજીસ્વામીના શિષ્ય તરીકે દીક્ષા આપવામાં આવી. ધારશી ‘ ધર્મસિંહસ્વામી ’ બન્યા આત્મકલ્યાણની ભાવના અને ધગશથી શાસ્ત્ર!ભ્યાસ શરૂ થયા. અભ્યાસ તે ચાલ્યા પણ યુવાન માનસ પગલે પગલે શાસ્ત્રાના અન્ય વિચારવા અને ચકાસવા લાગ્યું. આગમના 'થા પર લગાડેલી હરતાલથી તેને અનેક આ રાંકાએ થઈ. તેના ખુલાસા મેળવવા કચાંથી ? એક દિવસ ગુરુ પાસે પહોંચ્યા અને પેાતાની શંકાનું સમાધાન માગ્યું. * મુનિજી ! હજી તમે નાના છે. આપણી સંપ્રદાયમાં જેમ વૃદ્ધ પુરુષા કરતા આવ્યા છે. તેમ ચાય છે. તેઓ આપણા કરતાં વિશેષ બુદ્ધિશાળી હતા. *ીથી આવી શંકા ન ઉઠાવશે। ! સમજ્યા ? ’ આપણા ધર્મસિંહ ઋષિ પહેલેથી જ નીડર હતા. સાધુને અંચળા સત્યદર્શન માટે જ પહેરેલા. તે આમ ખાય તેમ નહોતા. ૨૮ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ આવા મે ત્રણ પ્રસંગે બન્યા અને તેમના આત્મા સમસમી ઊઠયો. શંકાસમાધાન તાન થાય પણુ હવે તેા શાસ્ત્રના વાચન પર પણ પ્રતિબંધ મૂકાયા. એક જ પ્રસંગે જીવનવહેણ બદલાવી દીધું. રાત્રિદિવસ વિચારા ઉભરાય છે. મનમાં મન્થન ચાલે છે. શાસ્ત્રાના પાડા યાદ આવે છે. તેમાં આવેલ મૂર્તિ અને મદિરાની કલ્પનાઓ થાય છે. એક દિવસ નિદ્રા પૂરી થવા આવી છે, ત્યાં એક સુમધુર સ્વપ્ર 24/02...... અલૌકિક રાશનીથી ઝળહળતું અને ટુર્ના ભાવિકાની પ્રાર્થનાએથી ગુંજતું મુંબઈનું ગેડીજી મહારાજનું દેરાસર દેખાયું. પરમાત્માની મનેહર મૂર્તિનાં દર્શન કર્યાં. હપાત્રુ અને આનંદની લહેરાથી ૐવાર્ડ વાડ કાટવા લાગ્યું. સ્વમ આગળ વધ્યું. દર્શન કરીને જ્યાં મુનિજી અગાશીમાં આવ્યા ત્યાં દેવિમાન નદિક આવતું જણાયું. વિમાનમાં પોતે બેઠા અને સ્વને પ્થે સંચર્યો. કેવું અદ્ભુત સ્વપ્ર ? સત્ય ઘટના કે સ્વપ્ન ? પ્રાતઃકાળે ગુરુજી પાસે સ્વમની વાત કહી. પણ તેમણે ઠંડા પેટે જવાબ વાળ્યા ‘ ડીક છે. ' સ્વાની વાત ભૂલાતી નથી, મનેામન્થન ચાલ્યા કરે છે. | K Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ વેષપલટો ને તીર્થયાત્રા, * “ તમે હંમેશાં અંચળગચ્છના દેરાસરે જાવ છે, તે સાચી વાત છે ?” * “હાજી ! જાઉં તે છું. ' ' “કારણ?' “મારી ઈચ્છા અને ભાવના !” તમે જાણે છે કે તે આપણે સંપ્રદાયની વિરુદ્ધનું કાર્ય છે. ' જાણતા હતા, પણ મારી દૃષ્ટિ વિશુદ્ધ થતી જાય છે.” તે નહિ બની શકે.' “હું તે જઈશ. શાસ્ત્રની પ્રામાણિક્તા મારી દષ્ટિએ વિશેષ છે. મારી વાત અસત્ય હેય તે સમજાવો. હું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું.” સંઘની સત્તા જાણે છે? મુનિવેશ ખુંચવી લઈશું.' તેમના સંપ્રદાયના સાધુઓ અને સંઘના મોવડિઓએ દેરાસર જતા અને વાતવાતમાં પ્રશ્નો કરતા સાધુ ધર્મસિંહને સમજાવવા–ધમકાવવા પ્રયત્ન કર્યો. " સ્વપ્નની વાત તો હદયમાં છુપાયેલી હતી. તે ભૂલી ભૂલાતી નહોતી. અંજારમાં ચોમાસાને જોગ થઈ આવ્યો અને તેઓ નિત્ય અંચળગચ્છના દેરાસરે જવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ સત્યના ઉપાસક નિભી વીર ડરે તેવા નહોતા. વાડાનાં બંધને હવે ભારે પડવા લાગ્યાં. લાગ જોઈ ને અંજાર છેાડી ભચ્ચાના માર્ગે ચાલી નીકળ્યા. થડીવારમાં તે સ્થાનકવાસી સંધમાં ફડાટ થઈ ગયા. બધા રાષે ભરાયા. પંખી ઊડી ગયું. તેને પકડવા માણુસા દોડાવવામાં આવ્યા. આખા દિવસના વિહાર, ગાયરીને તે વિચાર નહેાતા પણ પગ વાળીને આરામ લેવાના પણ સમય નહાતા. સ ંધ્યાના ઘેરા પ્રકાશ છવાઈ રહ્યો હતા. પાછળ પડેલા માણસો આવતા જણાયા. મુનિ ચમફયા પણ સમય પારખી લીધે. સાંઢીયા સવાર આવે તે પહેલાં ઝાડના ઓથારે છુપાઈ ગયા. સવાર તા ચાલ્યા ગયા પણ્ કાળ જેવી રાત્રિ જંગલમાં કાઢી. સવાર થતાં ભચાઉ આવી પહોંચ્યા. અહીં મૂર્તિ પૂજક શ્રાવકાએ તેમના સાહસ અને નિ યતાની પ્રશંસા કરી અને પેાતાનાથી બનતી મદદ આપવા વચન આપ્યું. અહી પણ અંજારથી પ્રતિનિધિમંડળ મુનિજીને સમજાવી લાવવા આવી પહોંચ્યુ. તેમણે પણ સમજાવટથી અને છેવટે ધમકીથી કામ લેવા માંડયું. મુનિજી પાસે એક જ જવાબ હતા. ‘ તુ· સત્યને પૂજારી . તમેા અસત્ય સાબીત કરી આપે તે હું પાછા કરવા તૈયાર છું.' તે ‘તમે પાછા ફરે. બધું થઈ રહેશે. [ ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ “એ રીતે હું પાછો નહિ કરી શકું.' “તો, તો, અમે જોઈ લઈશું.” શ્રાવકે ક્રોધાવેશમાં આવી ગયા. . ફરી મીઠું મૌન ધારણ કરી પ્રકાશના પગલે ચાલવા માંડ્યું. જવું તે હતું તીર્થભૂમિ પાલીતાણા, પણ પહોંચ્યા જામનગર. જામનગરના મનહર મંદિરના દર્શનથી મુનિ પિતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા. અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ શાંતિને શ્વાસ લેવાની તક આવી પહોંચી. ગુની ધમાં નીકળ્યા અને શાંતમૂતિ વિનયવિજ્યજી મહારાજ પર નજર કરી. તેઓ પરમ પ્રતાપી મુનિવર્ય બુટેરાયજી મહારાજના પ્રશિષ્ય શ્રી વિમલસૂરિજીના શિષ્ય હતા. યુવાન મુનિ, કચ્છી દેહ, તેજસ્વી લલાટ, સત્ય પ્રિય વાણું, નિર્ભયતા અને શૌર્યની મૂતિ! બધા મુનિરાજે જોઈ રહ્યા. અણમોલ રત્ન કોને ન ગમે ? ૧૯૬૦ ના માગશર શુદ ૧૦ને બુધવારે ધર્મસિંહ ઋષિને સંવેગી દીક્ષા આપવામાં આવી. ચારિત્રના વિજય માટે નીકળેલા સત્યપ્રિય નિર્ભક સાધુનું નામ પણ ચારિત્રવિજય રાખવામાં આવ્યું. દીક્ષા પછી ધાંગધ્રા પાસે દેવચરાડીમાં પ્રતિષ્ઠા ૨૨] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ મહોત્સવ પ્રસંગે પં. શ્રી. કમળવિજ્યજીના શુભ હતે વૈશાખ સુદ ૧૦ના રોજ શાંતમૂતિ વિનયવિ યજીના શિષ્ય તરીકે વડી દીક્ષા આપી. શ્રી ચારિત્રવિજ્યની મનોકામના ફળી. વિહાર કરી સૌ શત્રુંજય આવ્યા. શત્રુંજયનાં આલીશાન મંદિર, ભવ્ય પ્રતિમાઓ, હજારો યાત્રાળુઓને સમૂહ, નવ યુકેના કળાવિધાને, કુંડો ને આરામસ્થાને જોઈજોઈ તેમને જન્મજન્માંતરના પૂર્યોદય યાદ આવ્યા. હર્ષાશ્રુથી પરમાત્માના દર્શન કર્યા. સાચે જ સ્વપ્ન સિદ્ધ થયું. દેવ વિમાનમાં જ વિહરતા હોઈએ તેમ અનુભવ થયો. જીવનની પવિત્ર પળામાં મન ઉલ્લાસિત થયું. યાત્રાધામ સિદ્ધક્ષેત્રને વારંવાર ભેટો મનમયુર નાચવા લાગે. તીથરક્ષા હું તો આ નહિ સહન કરી શકું.” કેમ ! શું છે ચારિત્રવિજય?” તમે સાંભળ્યું નહિ, સાહેબ? આ રોજ રજની તીર્થની આશાતના મારાથી નથી જોવાતી.” [ રર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ - વળી શું બન્યું ! છે. બને શું! બારોટની તુંડમિજાજી દિવસે દિવસે વધતી જાય છે. હું જોયા કરું છું કે આ લોકો સમજી જશે. પેઢી પણ કોઈ નિકાલ નથી લાવી શકતી. ગઈ કાલે તે એક પ્રસંગ બની ગયે.' | ‘શું બન્યું ?” - “અમે યાત્રાર્થે ગયેલા. શ્રી દીપવિજયજી મારી સાથે હતા. બારોટએ શ્રી પુંડરિકજીના મંદિરમાં પાટલા બીછાવી દીધા. ઊભા રહેવાની જગ્યા નહતી. અમે તે જોઈ ન શકયા. પાટલા ઉપડાવી લીધા અને બારેટે છેડાયા. તેઓ ગમે તેમ બકવા લાગ્યા અને શ્રી દીપવિજ્યજી મહારાજને ધમકી આપી.” - પછી?” પછી ? મારાથી તો એ અપમાન અસહ્ય હતું પણ મંદિરમાં નકામો ઝગડો થાય તેથી અમે ચાલ્યા આવ્યા પણ બારોટો ગુસ્સામાં હતા અને દીપવિજયજીને મારવાની ધમકી આપતા હતા.” તે તમે કાલે ન જશે! કજીયાનું મોં કાળું. પેઢીવાળા લડી લેશે ને બધું થઈ રહેશે.” ના સાહેબ! એમ ડરવાનો શો અર્થ? આપણે યાત્રાર્થે તો જવું જ જોઈએ. ' નિર્ભયતાના અવતારમાં બીજે દિવસે ઉપડયા યાત્રાર્થે. યાત્રા કરીને પાછા આવતા હતા ત્યાં સાંભળ્યું કે ૪૦-૫૦ બારોટ તોફાન કરવા આવ્યા છે. ર૭] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ • ક્રોધથી લાલપીળા થઈ રહેલા, નશામાં ચકચૂર બારોટ આવી પહોંચ્યા અને દીપવિજ્યજીને શોધવા લાગ્યા. સિપાઈ એ તે સ્તબ્ધ બની ગયા. બારે તોકાન કરવા જ આવેલા. સગાળ કુંડ પાસે બકવાટ કરતા ઊભા હતા. ચારિત્રવિયજીને થયું કે હવે આ ફાન ચલાવી લેવાય તેવું નથી. બારેટેને સમજાવવા દાદાગુરુજી પાસે આજ્ઞા માગી અને પગથિયા ઉતરી બાટેના નાયકેને કહ્યું : “ભાઈઓ ! આ શું કરે છે ? આ તીર્થક્ષેત્રમાં આવી વર્તણુક શોભે છે!” તે પણ આજે ઉપદેશ સાંભળવા તોફાની ટોળું તૈયાર નહોતું. તેઓ બરાડ્યાઃ “આ રહ્યા દીપવિજય, પકડો, મારો ! ' મહારાજશ્રી દેખાવમાં લગભગ દીપાવિજ્યજી જેવા હતા. હા! આ રહ્યા! બેલ, ચાલ્યો આવ !” મુનિશ્રી એ પગથીયાં ઉતરી નીચે આવ્યા. તેમની પ્રચંડ કાયા લાંબી સોટા જેવી ટટ્ટાર બની હતી. બારોટે તૈયાર હતા. એક ધોકે ઉઠાવી મુનિજી પર ઝીંકયો. મુનિજી કટોકટીની પળ સમજી ગયા. ધકાને અટકાવવા પિતાને દાડે મજબૂત રીતે ધરી રાખે. ઘકે છટકી પડ્યું. બીજા લાકડીઓ લઈ [ ર૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ * આગળ આવ્યા. પછી તે। શૂરાતન ચડયુ નેપાંચ દસને તે એલ્ટ્રાન કરી મૂલ્યા. ખારાટા સમજી ગયા. તે કરીયાદ કરીશું, અમને મારી નાંખ્યા ' કરતા નાઠા અને જતાં જતાં મહારાજશ્રીની કામળી ખસી ગયેલી તે લેતા ગયા. આ પ્રસંગ તા. ૧૬-૪-૧૯૦૫ સ ૧૯૬૧ ના ચૈત્ર સુદ ૮ ને ગુરુવારે બન્યા. પ્રસંગ જોઈ ને મુનિજી ઘેટીની પાગ ઉતરી એટાદ ચાલ્યા ગયા. રાજ્યમાં પણ તેમની ફરીયાદ ચાલી નહિ. પેઢીએ પણ તેની સાથે પાકા કરાર કરી લીધા. કેસ ઊડી ગયેા. શાસનસેવા અને તી રક્ષણના આ પ્રસંગ રામાંચક ગણાય. એકવીસ વર્ષની યુવાન વયે વીરતાનું કાર્ય કરવું, પ્રાણની પણ પરવા ન કરવી અને ચારિત્ર લીધેલ હોવા છતાં આપધમ આવ્યે વીરકેસરી બનવુ તે વીરલાને માટેજ નિર્ધારિત હોય છે. આજે પણ એ શાસનસેવા ઇતિહાસના પાને અમર છે. વિદ્યાધામ કાશીને દ્વારે 6 C ર૬ ] સાહેબ! મારે કાશી જવાની ભાવના છે!” ભાઈ! કાશી કેટલું દૂર છે. અને સામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ તે તમે જાણે છે !' હાજી ! બરાબર જાણું છું. પણ મારી વિદ્યા મેળવવાની તમન્ના એવી છે કે રસ્તાનાં બધાં દુખે. હું સહન કરીશ.' “ અહીં તમને અભ્યાસની બધી સગવડતા કરાવી. આવું તો?” “ગુવ ! વિદ્યાધામ કાશીનું વાતાવરણ જ વિધામય છે. ત્યાં પરમપૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ એક વિદ્યાલય ખેલું છે, વળી શાંતમૂર્તિ શ્રી કષુરવિજયજી મહારાજશ્રી પણ જાય છે, તો મને આજ્ઞા આપો !” જહાસુખમ! પણ તબિયત સંભાળજો ને વિદ્વાન બનીને વહેલા વહેલા પાછા આવશે.' વિદ્યાધામ કાશી વિષે ઘણું ઘણું સાંભળેલું. જૈન શાસ્ત્રોને અભ્યાસ અને કાશીપ્રદેશ જેવાની ઉત્કંઠા એવી હતી કે વિહારની મુશ્કેલીઓ તે હિસાબમાં નહોતી. જો કે તે વખતે કાશીનો વિહાર બહુ જ કઠણ હતો. ભયંકર માર્ગ, માઈલેના માઇલ ગામ જ નજરે ન પડે, રાતવાસો પણ જંગલમાં. કરવા વખત આવે, ઉનું પાણી તે મળેજ કયાંથી પણ આહાર પણ મળે કે ન મળે. પણ વિધાની અભિલાષા અને પ્રબળ ભાવના સામે આ મુશ્કેલીઓ. કુછ બિસાતમાં નહોતી. [ ર૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલીઓને સામને કરતા વિદ્યાધામ કાશીમાં પહોંચ્યા. તેમના હર્ષને પાર ન રહ્યો. શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા ચાલતી હતી. પાઠશાળાના પ્રાણ પૂજ્યપાદુ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી ત્યાં જ હતા. પાલીતાણાથી લાંબો વિકટ વિહાર કરી આવતા શાંતમૂર્તિ શ્રી કપૂરવિજયજી તથા જુવાન સાધુ ચારિત્રવિજયજીનું ઉલ્લાસપૂર્વક સન્માન કર્યું. તેમનું સાહસ જોઈ મુગ્ધ થયા. આપણા ચરિત્રનાયકે તે થોડા જ દિવસોમાં વિદ્યાર્થીઓ અને સૂરિજીને ચાહ મેળવી લીધો. ત્રીજા માળની કોટડીમાં સતત અભ્યાસી' ચારિત્રવિજ્યજીને જોઈને સહુને આનંદ થતો હતો. તેમના પ્રત્યે ખૂબ સદ્ભાવ થયો અને તેમની બિમારાની સેવા કરવાની અહોનિશ ભાવનાથી બધા તેમને પોતાના જ માનવા લાગ્યા. ધીમે ધીમે સુરિજીના પરમ વિશ્વાસુ અને જમણ અંગ બની ગયા અને કલકત્તા જવાનું સદ્ભાગ્ય સાંપડયું. - કલકત્તાથી અજીમગંજ થઈ કાશી જતાં ભાગલપુરમાં તેઓ સખત બિમાર થઈ ગયા. છતાં સમભાવપૂર્વ ધીમે ધીમે પાવાપુરી આદિ તીર્થધામની યાત્રા કરતા અને દુઃખમાં પણ આનંદ માનતા બિહારશરીફ પહોંચ્યા. દેશીવાની દવાથી પૂર્ણ આરામ થ. ૨૮] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ તે સિદ્ધગિરીશ ગોધરા વિજ્યજી ટૂંક સમયમાં કાશી પહોંચી જઈ અભ્યાસ આગળ વધારવા માંડી. ત્રણ વર્ષ આ પ્રદેશમાં ગાળી, પરમ પુનિત તીર્થધામોની યાત્રા કરી, સારો અભ્યાસ કરીને તેમણે ગૂજરાત તરફ વિહાર કર્યો. પ્રાપુરીથી અયોધ્યા, રત્નપુરી, લખનૌ, કાનપુર, ઝાંસી, શિવપુરી, મક્ષીજી, ઉજજેન વગેરે સ્થાનની યાત્રા કરી રતલામ પધાર્યા.. અહીં દાદાગુરુ બાળબ્રહ્મચારી પં. કમલવિજયજી મહારાજનાં દર્શન કર્યા. અહીંથી ગેધરા થઈ પાલીતાણું ગયા અને સિદ્ધગિરિનાં પુનઃ દર્શન કર્યા. અત્રે ગુસ્વર્ય શ્રી વિનયવિજયજી મહારાજશ્રીને ભેટી ગુરૂજી સાથે વિહાર કરી અમદાવાદ કપડવંજ થઈ ગોધરા જઈ ત્યાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પછી વિહાર કરી વડેદરા પધાર્યા. અહીં તપગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા, ઉપધાન વગેરેનો ઉત્સવ હતો, તેમાં ભાગ લીધો. અહીં શ્રી કમલવિજયજી મહારાજે એક મુનિ સમેલન એકઠું કર્યું, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ જોઈ સાધુ સંસ્થાની પ્રગતિ અને સાધ્વી સંસ્થાની પ્રગતિ માટે સુંદર ઠરાવ કર્યા, બંધારણ ઘડ્યું. આ પ્રસંગે આપણા ચરિત્રનાયક હાજર હતા. અહીંથી ગુરુવર્ય તથા દાદાગુરુની સાથે વિહાર કરી પુનમે સિદ્ધાચલ આવ્યા. ચાતુર્માસ બાદ ત્યાંથી વિહાર કરી ગિરનારજીની યાત્રા કરી કાઠીઆવાડમાં [ ર૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ વિચરી પુનઃ સિદ્ધાચલજી પધાર્યા. સં. ૧૯૬૭નું ચાતુર્માસ પાલીતાણુમાં કર્યું. તીર્થધામમાં વિદ્યાધામ મહારાજશ્રી ! આ તીર્થધામમાં પાઠશાળા સ્થાપવાની ભાવના જાગી છે. જ્યારથી કાશીનું વિદ્યાધામ જોયું છે, ત્યાંનાં સેંકડે અન્નક્ષેત્રે, વિદ્યા અધ્યયન કરતા હજારો બટુંકે, મહાન પ્રખર શાસ્ત્રવેત્તા વિદ્વાન અને આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજીની સંસ્કૃત-પાકૃત પાઠશાળા-આપણું શાસ્ત્ર-સિદ્ધાંતોને અભ્યાસ કરતા આપણા દેશના બાળકોઃ એ બધું જોઈને મને આ તીર્થધામમાં પાઠશાળા જેવાની મિ જાગી છે.” વાત તો બહુ સારી છે, પણ પાઠશાળા ચલાવવી એ કાંઈ બચ્ચાના ખેલ નથી !' તે હું બરાબર જાણું છું, પણ જે સિદ્ધક્ષેત્ર જેવા મહાતીર્થધામમાં લાખો યાત્રિકો આવતાજતા હોય, મંદિરના નગરસમા તીર્થને માટે લાખના ખર્ચ થતા ' હાય, રોજ રોજ નવકારશીઓ થતી હોય, ગામે ગામના સંઘે જ્યાં આવતા હોય અને સેંકડો સાધુ સાધ્વી જ્યાં વિચરતાં હોય એ પવિત્ર ભૂમિમાં વિદ્યાનું એક પણ સ્થાન નહિ ?” રૂ૦] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યવર! જૈન સમાજની સ્થિતિ દિવસે દિવસે બહુ જ કડી થતી જાય છે. ગામડાઓમાં જન કહેવાતા શ્રાવકોના હજારો બાળકે અજ્ઞાનમાં સબડે છે. તમારી મનોકામના તો ઉચ્ચ છે, પણ મુશ્કેલીઓ બહુ આવશે.” એ બધી મુશ્કેલીઓની ગણતરી પહેલેથી કરી લીધી છે. મુશ્કેલીમાંથી માર્ગ કાઢવામાં જ ખરે પુરુષાર્થ છે. હું જાણું છું કે મારી વાત આકાશકુસુમવત સમજનારા પણ છે. મને કલ્પનાવિહારી ને ઘેલો કહેનારા પણ છે, પણ આપ બન્નેના આશીર્વાદ મારે મન બધું જ છે. જ્યારથી ભારતના મહાન વિહાર નાલંદા ને તક્ષશિલાના વર્ણને વાંચ્યાં છે, હજારે વિદ્યાર્થીઓના વાદ વિવાદો સાંભળ્યાં છે, આર્યસમાજે હમણું શરૂ કરેલાં ગુસ્કુળ વિષે વાંચ્યું છે ત્યારથી જૈન સમાજના ઉદ્યોત માટે એક જ્ઞાનવિહારનો મારે નિર્ણય છે. #ાર્ચ ધામિઘા રે તાઃ એ મારો મુદ્રાલેખ છે.” “અમારા હાર્દિક આશીર્વાદ છે.” જુવાન સાધુની તેજસ્વીતા, દઢતા અને શાસનસેવાની તમન્ના જોઈ આવા મુનિરત્ન માટે બને પૂજ્યવરને આનંદ થયો. ૫. પા. શ્રી સિદ્ધિવિજ્યજી અને શ્રી મોહનવિજયજી મહારાજશ્રીએ પ્રસન્ન વદને તેમને આ નવીન કાર્ય માટે આશીર્વાદ આપ્યા. દાદાગુરુ પૂ. શ્રી વિજયકમળસૂરીશ્વરજીને ઉંઝા [ રૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પત્ર લખ્યા અને કાશીમાં બિરાજમાન શ્રી વિજયસૂરીશ્વરજીને પત્ર લખી પેાતાની દૃઢ ભાવના ધ જણાવી. બધાએ સહાનુભૂતિ દર્શાવી. આવા પુણ્યકાય માટે મુનિને ધન્યવાદ આપ્યા અને સહાયતા માટે વચન આપ્યાં. " આત્મવિશ્વાસ અને આત્મપ્રેરણાથી પ્રેરાઈ વિ. સ. ૧૯૬૮ ના જ્ઞાનપંચમીના સુપ્રભાતે મેાતીશાહ શેની મેડીના ત્રીજા માળે શ્રી યશેોવિજયજી જૈન સંસ્કૃત પાકૃત પાઠશાળા’ સ્થાપી. સ્થાપના સમયનું શ્રીફળ પણ વેપારીને ત્યાંથી ઉધાર મંગાવવામાં આવ્યું હતું, પણ સેવાના નામની હારા હુંડીએ આવવાની આગાહી એ સાધુરત્નને થઇ રહી હતી. સેવાના કાર્યો કદી અધૂરાં રહેતાં નથી. કામ તે મેલે છે અને કાર્યની પાછળ મદદ દોડી આવે છે. સમાજના બાળકોના કલ્યાણ માટેની આ સસ્થા તેમના જીવનનું એક ચિરસ્થાયી સ્મરણુ બની રહ્યું. સાધર્મી પ્રેમ • સાહેબ! આજે આપ કેમ ચિંતાતુર દેખા છે? યાત્રા કરીને આવ્યા પછી આપ વિષ્ફળ જણાએ રૂર ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ છે. મને તે લાગે છે કે આપે ઞાચરી પણ નહિ કરી હાય!’ પતિજી! તમારું અનુમાન ખરું છે. જ્યારથી મેં એ હૃદયવિદારક દ્રશ્ય જોયું છે, ત્યારથી મારા મનમાં અંજપેા થાય છે. ( ‘ સાહેબ ! એવું તે શું આપના જોવામાં આવ્યું ? કૃપા કરી મને જણાવેા. આપણે કાંઇક ઉપાય શેાધી કાઢીએ ! ’ ત્રિભેાવનદાસ ! હું યાત્રા કરી આવતા હતા. રસ્તામાં મેં જે જોયું તે સમાજના કુલકુરૂપ દ્રશ્ય 6 હતું. ’ • સાહેબ ! આપ સ્પષ્ટ કહે. આમાં તા કાંઈ સમજાતું નથી. ’ ‘ ભાઈ! એ નાના બાળકા એક ગાડીની પઘ્વાડે ઇંડતા દોડતા. ભીખ માગતા હતા અને એક ડેસ તેની પાછળ જતા હતા. ’ * અરે સાહેબ! આપ તા ક્રયામૂર્તિ છે. પણ એવા ભિખારાં તે હમેશાં ભીખ માગે છે. તેઓના ધંધા જ ભીખ માગવાના છે. યાત્રાળુઓ તે તેમની ભીખ પાકે છે.’ પંડિતજી ! જૈન બચ્ચાની આ સ્થિતિ ? નવકારમંત્ર ભણનાર આમ ભીખ માગે? ગાડી પવાડે ખરે તડકે દાડે ને પાઈ પૈસા માટે ક્રુગરે ? મારાથી [ ૧૨ 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ નથી સહેવાતું. હું એ નથી જોઇ શકતા. ગેાચરી પણ શી રીતે કરી શકું ! ' ‘શું કહેા છે. સાહેબ ? શું તે જૈન બાળકી હતાં ! ’ ત્યારે જ તે ! કેવાં ગભરુ ભાળકા હતાં ! તેના વૃદ્ધ પિતાને મળ્યો ને પૂછ્યું. તેણે આંસુભરી આંખે તેના દુ:ખની કથા સંભળાવી, કચ્છમાં દુકાળ પડયેા છે. પેાતે વૃદ્ધ છે. ખાવા ધાન ન મળે. બધુ વેચી ખાધું. ભૂખમરાના ખપ્પરમાં પત્ની તેા ગઇ અને એ બળકા ને આ કાયા અચાવવા અહીં આવ્યો છું. તળેટીને આશા છે. ભીખ માગવા સિવાય બીજો આરે। ન રહ્યો ત્યારે ન છૂટકે આ કામ કરવું પડયું.’ આ દર્દભરી કથા ! મુનિજીનાં ચક્ષુ ભીનાં જ્યાં. તેમની વિચારપરપરા આગળ વધી. અરે, સમૃ જૈન સમાજ, ગગનચુંબી મ ંદિરે, નાકારશીઓના વરા અને હજારાનાં દાન : તેમ છતાં જૈનનાં બાળકા ભીખ માગે ? આ સમાજ તેમીશનરીએ શું શું સેવા કરે છે જનતાની. હજારા લાખા બાળકા નિરાધારાને પાપે છે. જૈનસમાજ આજે કયાં ઊભા છે ? આ બાળકાની કથામાંથી મેપિંગ ખેાલવાના વિચાર ઉદભવ્યા. વૈશાખ સુદિ ત્રીજના દિવસે નગરશે પ્રેમાભાઇ હેમાભાઈના વંડામાં પાઠશાળા સાથે મેઝિંગ શરૂ કરી. પેલાં એ બાળકા અને બીજા માળકેા તેમાં દાખલ થયાં. જવાબદારી વધી. પાઠશાળાનું ૫૦-૬તું ખ ૨૫] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ તે મળી રહેતું. હવે બોર્ડિગનું ખર્ચ વધવા લાગ્યું. ઉપદેશકાર્ય કર્યા સિવાય ચાલે તેમ નહોતું અને સાધુથી સંસ્થા માટે ઉપદેશ થઈ શકે ? વિમાસણને વિપત્તિઓ આવી લાગી. સત્કાર્ય કરવામાં પુણ્ય જ હોય છે, નિર્જરા થાય છે, તેમ વિચારી ઉપદેશધારા. શરૂ કરી. યાત્રાળુ સજજને સંસ્થા જેવા આવવા લાગ્યા. મહારાજશ્રીના કાર્યની પ્રશંસા થવા લાગી. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી પણ આ કાર્યની પ્રશંસા કરતા અને આગ્રાના દાનવીર શેઠ લક્ષ્મીચંદજી વેદ તથા શેઠ તેજ કરણુજી ચાંદલજીએ સંસ્થાને સૂરિજીના ઉપદેશથી સારી મદદ આપી. ઉચ્ચ ઉદ્દેશથી રેપેલ નાનું બીજ થોડા સમયમાં વધવા લાગ્યું. રોપને સિંચન મળ્યું અને દિવસે દિવસે તે વૃદ્ધિ પામ્યું. હેનારતના દિવસોમાં કરેલી સેવા પાલીતાણાના બચ્ચા બચ્ચાને યાદ હતી. મેજર સ્ટ્રોંગ સાહેબે સં. સ્થાને માટે સ્ટેશન પાસેની સુંદર પાંચ વિધા જમીન આપી. એટલું જ નહિ પણ વિ. સં. ૧૯૭૦ના વૈશાખ સુદ ૩ના શુભ મૂહુતિ મેજર સ્ટ્રોંગના હાથે સંસ્થાનો પાયો નંખાયે. ટૂંક સમયમાં તે મકાન અને બગીચે તૈયાર થઈ ગયાં. ૧૯૭૧ના માગશર સુદિ ૧૩ના રોજ વિદ્યાર્થીઓએ ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ સન્માનપત્ર સંસ્થા એક તરફથી વધવા લાગી. સાઠેક વિદ્યાર્થીએ, ત્રણ પંડિત સાથે પ્રગતિ સાધતી સંસ્થા એકાએક મુશ્કેલીમાં આવી ગઈ શ્રી વિજયધર્મસૂરિજીના ઉપદેશથી આવતી મદદ બંધ થઈ. મેનેજર શ્રી હર્ષચંદ ભૂરાભાઈએ દીક્ષા લીધી. કમીટી નામશેષ થઈ ગઈ. નાવ ઝંઝાવાતમાં ઘેરાઈ ગયું, પણ મુનિજી હારે તેવા નહતા. તેમણે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવા માંડ્યા. ચાતુર્માસ પાલીતાણામાંજ કર્યું અને સંસ્થાની પુનર્ઘટના કરી. બાવીસ વિદ્યાર્થીઓ કલકત્તા સંસ્કૃત એસોસીએશનની વ્યાકરણ મધ્યમાં અને ચાર વિદ્યાર્થીઓ તીર્થની પરીક્ષા માટે તૈયારી કરવા લાગ્યા. કચ્છમાં જવાની ભાવના થઈ આવી. વહાલું વતન અને ભદ્રેશ્વર તીર્થ સાંભરી આવ્યાં. કચ્છમાંથી જૈન સંઘનાં વિનંતીપત્રોએ ત્યાં જવા પ્રેર્યા અને વિહાર માટે તૈયારી આદરી. જલપ્રલય વખતની સેવાથી કેણું અજાણ હોય ? મુનિજ વિહાર કરે છે, તેમ સાંભળી જનતાએ તેમનું સન્માન કરવા વિચાર કર્યો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણું સ્ટેટના દીવાન ન્યાયરત્ન શ્રી નારણદાસ કાળીદાસ ગામના પ્રમુખપદે માનપત્રને ભવ્ય મેળાવડે યોજવામાં આવ્યો. ગામના મહાજન, અધિકારીઓ, યાત્રાળુઓ વગેરેની હાજરી વચ્ચે મુનિજની વક્તાઓએ ખૂબખૂબ પ્રશંસા કરી અને તેમની સેવા, નિર્ભયતા નિસ્વાર્થ ભાવ તથા પાઠશાળાના સંસ્થાપક અને પ્રાણુ તરીકે તેમજ પાલીતાણું રાજ્યના ઉપકારી તરીકે સૌએ અંજલિ આપી. પ્રમુખશ્રીએ થોડા શબ્દોમાં મુનિજીના કાર્યને ચિતાર રજૂ કર્યો. * મહારાજશ્રીના ગાઢ પરિચય પછી મારે કહેવું જોઈએ કે, તેમના ઉત્તમ ત્યાગ અને ચારિત્રે મને આશ્ચર્યમગ્ન બનાવ્યા છે અને આથી જે રાજ્યના અધિકારી વર્ગમાં આજે તેઓ બહુમાન પામી રહ્યા છે. જલપ્રલયની તેમની સેવા વિસરાય તેમ નથી. આ કાર્ય અમેરિકા કે ઈગ્લાંડમાં થયું હેત તે લકે તેમને ખરેખર પૂજત. સંસ્થા માટે તેમને આત્મત્યાગ અને સેવા હું જોઈ રહ્યો છું. આ માનપત્રો આપણું હદયની અંજલિ માત્ર છે. આપણે આશા રાખીએ કે તેઓ કદી સંસ્થાને ન ભૂલે ! પુનઃ જલદી દર્શન દે.” . આ લાગણીઓને જવાબ વાળતાં મુનિજીએ જણાવ્યું, [૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ મને જે માન આપો છે તે સર્વેની શુભ લાગણુનું પરિણામ છે. મારાં કાર્યો અને ગુણેની પ્રશંસા માટે હું સર્વેનો આભારી છું. આ તે જૈન કેમની સંસ્થા છે. સૌએ તેને સિંચન કરવાનો છે. હું તે નિમિત્ત માત્ર છું. જે નાનું વૃક્ષ આપણે રોપ્યું છે તે વૃદ્ધિ પામે તેની જવાબદારી આપણી સૌની છે: એનાં મીઠાં ફળ જૈન સમાજને જલદી પ્રાપ્ત થાઓ એ મારી અભિલાષા છે. “બાળકો! તમારી પાસે જૈન સમાજ બહુ આશા સેવે છે. તમે ચારિત્રશીલ બનોને અભ્યાસી બની જેને સમાજની સેવા કરે એ જોવાની મારી ઉત્કટ ઈચ્છા છે. જૈન ધર્મ અને જૈન સમાજની સેવાનો જીવનમંત્ર સદાયે રટતા રહેશે. “રાજ્યને તે શું કહેવાનું હોય? રાજ્યની શીળી છાયામાં તો સંસ્થા ફૂલીફાલી રહી છે. સંસ્થાના જન્મથી રાજ્યની અમદષ્ટિ છે. તે કાયમ રહે તેવી મારી ઈચ્છા છે.” આ માનપત્ર પછી મહારાજશ્રીએ ફાગણ સુદી ત્રીજના રોજ કચ્છ તરફ વિહાર કર્યો. વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ, ભક્તજનો અને સનેહીજનો બધાએ ભારે હૃદયે વિદાય આપી. હજારે આંખોમાં ઉમટી આવ્યાં. વિદાય વેળાનું દ્રશ્ય હૃદયભેદક હતું. ૨૮] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ વહાલું વતન બાર બાર વર્ષ પછી મુનિરાજ આજે કચ્છમાં પદ્મારતા હતા. પોતાના વહાલા વતનને ભેટવાની જેમ મુનિજીની ઉત્કટ ઇચ્છિા હતી, તેમ પેતાના પ્રદેશના રત્નસમા મુનિરાજના દર્શન માટે કચ્છી પ્રશ્ન એક પગે થઈ રહી હતી. કચ્છમાં પ્રવેશ કર્યો અને શુભ શુકન થયા. કટારિયા તીર્થની યાત્રા કરી સામખિયાળી પધાર્યાં. ત્યાં ફાગણ વદી ૧૩ ને શુક્રવારે મે ભવ્ય વા દડવાના રહીશ શા. મંગનલાલ પાનાચંદ તથા ગઢુલાના રહીશ ગુલાલચંદભાઈ જીવણદાસ શાહને સાથે દીક્ષા આપી. એ જ આજના વિદ્ર મુનિશ્રી દર્શનવિજયજી તથા મુનિશ્રી જ્ઞાનવિજયજી, જ્યાં જ્યાં તેઓશ્રી જતા ત્યાં ત્યાં જૈનસમાજની સુધારણાનું કામ હાથ ધરતા. કુસંપ હોય ત્યાં સંપ કરાવવા, પાશાળા સ્થાપવી, જૈનેાની કરજ બતાવવી અને જૈનસમાજની નગૃતિ માટે સ્થળે સ્થળે ઉપદેશ આપવા. ભદ્રેશ્વરની યાત્રા કરવા વિચાર કરતા હતા ત્યાં ભૂજના શ્રાવકે રાતારાત આવી પહેાંચ્યા અને મહારાજશ્રીને લઈ જવા માટે વિનતિ કરી. મહારાજશ્રીએ જરા આનાકાની કરી એટલે બધા આડા મેટ્ટા અને મહારાજશ્રીએ ભૂજના માર્ગ લીધે [૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ભૂજમાં મહારાજશ્રીનું અપૂર્વ સ્વાગત થયું. મુનિએ વ્યાખ્યાન દ્વારા અમૃતધારાનું સીંચન કર્યું. બધાને તૃપ્ત કર્યા. પિતાની ભૂમિના પુત્રોને ઉપદેશદ્વારા સચેતન કર્યા. * આ રીતે માનકુવા, મંજલ આદિ સ્થળોએ વિહાર કરતા તેઓ અંગીઆમાં પધાર્યા. અહીં ચાતુર્માસ માટે જુદા જુદા ગામોની વિનંતિઓ આવવા લાગી. પણ અંગિયાના શ્રાવકોની વિનંતિ હતી કે અમારી જિંદગીમાં કઈ સાધુનું ચોમાસું થયું અમે દીઠું નથી.' આ વિનંતિ માન્ય રાખી ચોમાસું અંગીયામાં નક્કી થયું. - અંગીયામાં માંગ પટ પ્રદેશના હજારે લોકે વ્યાખ્યાન સાંભળવા આવવા લાગ્યા. મહારાજશ્રીએ માંગ પટ પ્રદેશને સંઘ એકઠા કરાવ્યો અને સામાજિક સુધાર તથા સંગઠન માટે ઠરાવ કરાવ્યા. એક પાઠશાળા ખોલવામાં આવી. - અંગીયાથી વિહાર કરી મંજલમાં પધાર્યા. અહીં બે ભાઈઓને પંદર પંદર વર્ષોથી કલેશ હતો. કેર્ટમાં કેસ ચાલતો હતો અને હજારો રૂપીઆ બરબાદ થતા હતા. સંઘ પણ કાંઈ કરી શકતો નહોતે, કારણ એ બને સંઘના શેઠ હતા. મહારાજશ્રીને કાને વાત આવી અને વ્યાખ્યાનમાં ત્રણ દિવસ સુધી એજ વાતને ઉલ્લેખ કરી ઉપદેશામૃતનું સિંચન કર્યું. અને ભાઈએ ગદ્ગદિત થઈ ગયા. શાંતિ સ્થપાઈ ગઈ જs ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ અને સંધમાં આનંદ આનંદ છાઈ રહ્યો. વિહાર કરતા પિતાના પ્રિય જન્મસ્થાન પત્રીમાં આવી પહોંચ્યા. પિતા ઘેલાશા તે પુત્ર ધારશી (ચારિત્રવિજયજી) નું આગમન સાંભળી દોડી આવ્યા. પુત્રને જોતાં જ મૂર્શિત થઈ ગયા. મુનિજીએ પિતાના પિતાને સાંત્વન આપ્યું, ઉપદેશામૃત છાંટયું અને ધર્મના પ્રેમી બનાવ્યા. - અહીં એક આશ્ચર્ય થયું. સ્થાનકવાસીપણાના દાદાગુર પૂજ્ય જલાલજી સ્વામી વગેરે અહીં જ હતો. તેમને આનંદથી મળ્યા. પૂજ્ય મહારાજે તેમનું સ્વાગત કર્યું અને કહ્યું; “ભાઈ, તું સાચો શૂરવીર પા. સત્યધર્મશાધક, તને ધન્ય છે.' મહારાજશ્રીએ તે પૂજ્યોને પણ સંભળાવ્યું કે આપ પણ સત્યધર્મશોધક બની શકે છે પણ તેઓએ પોતાની વૃદ્ધાવસ્થાને લીધે અશક્તિ બતાવી પણ પોતે સ્પષ્ટતા કરી કે “ભાઈ ! હું પણ આ ત્રિરંગી પાર્શ્વનાથ પ્રભુના ચિત્રનાં દર્શન કરી લઉં છું અને મને વાંદવા આવનારાઓને પ્રથમ જિનદર્શન કરી આવવા કહું છું. થોડાં બીજાં પ્રભુમૂર્તિના ચિત્રો મંગાવી આપે તો વિશેષ પ્રચાર કરીશ.” મુનિઅને આ વચનોથી સંતોષ થયો. પિતે સન્માર્ગે હતા અને સત્ય માર્ગને માટે અનેક કષ્ટો વેઠયાં હતાં, તે આજે સાર્થક માન્યાં. અહીંથી વિહાર કરી ભદ્રેશ્વરની યાત્રા કરી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ અંજાર થઈ ભચાઉ આવ્યા. અહીં સંગ્રહણી થઈ ગઈ. આરામ થયા પછી સામખીયાલી આવ્યા. અહીં મૂર્તિપૂજકના પાંચ ઘરમાંથી ૬૦ ક્યોં. મંદિર પણ થઈ ગયું પણ અહીં ફરી સંગ્રહણું શરૂ થઈ. તબિચત તો ખરાબ હતી, આરામની ખાસ જરૂર હતી, પણ પાલીતાણાની પરિસ્થિતિએ તેમને બેચેન બનાવી દીધા. પિતાની પ્રિય સંસ્થાની પરિસ્થિતિ ખરાબ હોય ત્યાં આરામ ક્યાં? તેઓશ્રી રણ ઓળંગી માળીયા આવ્યા. માળીયાના ઠાકોરે મહારાજશ્રીના વ્યાખ્યાનનો લાભ લીધા. જૈન સાધુ અને જૈન ધર્મ માટે ઠાકર સાહેબને ખૂબ માન થયું. ધર્મકાર્ય કરવા ભાવના બતાવી. મહારાજશ્રીએ જોયું હતું કે કચ્છનું રણ ઓળંગી આવતા મુસાફરોને પાણી મળતું નહતું. કેટલાય મુસાફરો પાણી પાણુ કરતા મૃત્યુને મમાં ધકેલાઈ જતા. ગરમીના દિવસોમાં તો પાણીની ટીયું ન મળે. મહારાજશ્રીએ આ પૂણ્યકાર્ય કરવા ઠાકોર સાહેબને સમજાવ્યું અને મુસાફરે અંગે સુંદર જળ અને ભૂખ્યા પેટને ગાળ-દાળી મળે તેવી વ્યવસ્થા થઈ ગઈ હજારો વટેમાર્ગુઓ આજે પણ એ લાભ લઈ રહ્યા છે. તેઓએ શિકાર અને દારૂનો ત્યાગ કર્યો અને પિતાની પૂજામાં જિનવરની મૂર્તિ પધરાવી. અહીંથી વિહાર કરી ચૈત્ર સુદ ૧૧ના રોજ પુનઃ પાલીતાણા પધાર્યા. કર] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ સંસ્થા ના પુનરુદ્વાર સંસ્થાની દશા અત્યંત શોચનીય થઈ ગઈ હતી.. મદદ બંધ થઈ ગઈ હતી. કલેશ અને વિરાધનાં વાદળ છવાયેલાં હતાં. તેલ ખૂટયું હતું. દીવા બૂઝાવાની તૈયારીમાં હતા. તંત્ર હાથમાં લીધું. આગ્રાથી દાનવીર શે. તેજકરણ ચાંદમલજી તથા દાનવીર શેઠ લક્ષ્મીચંદજી એદ યાત્રાથે આવેલા. તેઓ એમ જ જાણતા હતા કે સંસ્થા ચાલતી નથી પણ સદ્ભાગ્યે શેઠ તેજકરણજીના ઉતારા સસ્થામાં રાખવામાં આવ્યેા. વિદ્યાથીઓની દિનચર્યાં, અભ્યાસ, પાનપાદન બધું વ્યવસ્થિત જોયું. ચાપડા તૈયા. મહારાજશ્રીએ સચાટ ઉપદેશ આપ્યા અને આ જ્ઞાનગંગાને વહેતી રાખવા સૂચના કરી. શેઠજીના ઉપર ઊંડી અસર થઈ અને તેઓએ તાત્કાલિક મેટી રકમની મદદ કરી. ભવિષ્યમાં પણ નિયમિત મોઁદ મળવાનું વચન મળ્યું. ચૈત્રી પુનમ પર આવેલ યાત્રિકા પાસેથી પણ સારી મદદ મળી. આર્થિક પરિસ્થિતિની ચિંતા ટળી. દાદાગુરુ શ્રી વિજયકમલસૂરીશ્વરજી સધ સાથે યાત્રા કરવા પધારેલા. મુનિજી ગુરુવયંની સામે ગયા. આ પ્રસંગે સુરતનિવાસી મુંબઈના હીરામેાતીના વેપારી [ "z Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિટ ઝવેરી શ્રી જીવણચંદભાઈ સાથે મહારાજશ્રીને પરિચય થયો. સંસ્થા વિષે મુનિજી સાથે વાત થઈ. પરસ્પર વિચાર વિનિમય થ લંબાણથી ચર્ચા થઈ અને સંસ્થાને શ્રી જીવણચંદભાઈની રાહબરી નીચે મુંબઈની કમીટીને સેપવાનો નિર્ણય થા. મહારાજશ્રી સંસ્થાને ગુસ્કુળ બનાવવાની ભાવના વર્ષોથી સેવતા હતા. શ્રી જીવણચંદભાઈએ સંસ્થાને નવીન રૂપ આપવા, અંગ્રેજી શિક્ષણ દાખલ કરવા અને ભવિષ્યમાં વિદ્યાલય ઉદ્યોગાલયની વ્યાજના કરવા પિતાના વિચારે બતાવ્યા. વળી યોગનિ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીને સંસ્થા પ્રત્યે સારા સભાવ હતો, તેથી સંસ્થાને પુનઃજીવન આપવા તેમણે પણ શ્રી જીવણચંદભાઈ અને શ્રી લલુભાઈને પ્રેણુ કરી. સંસ્થા કમીટીના હાથમાં સોંપાઈ અને “શ્રી યશોવિજયજન ગુરુકુળ” નામ આપવામાં આવ્યું. સંસ્થાને પુનરુદ્ધાર છે. સંસ્થાની જવાબદારી અને ભાર ઉતારી મહારાજશ્રીએ ફરી કચ્છમાં ધર્મભાવનાના પ્રચાર માટે વિહાર કરવા વિચાર કર્યો. મહારાજશ્રી બન્ને શિષ્યોને દાદાગુરુના શુભ હસ્તે વડી દીક્ષા અપાવી લેગના જીવલેણ હુમલામાંથી બચી પિતાની માતૃભૂમિ કચ્છ તરફ સંચર્યા. કાણે જાણ્યું હતું કે એ છેલ્લી વિદાય હતી ! કોણ જાણતું હતું કે કચ્છની ભૂમિ પોકારતી હતી ! - કણ જાણતું હતું કે જીવલેણ ઈન્ફલ્યુએન્ઝા મહારાજશ્રીને ભરખી જશે. ક] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ અમર મૃત્યુ કચ્છનું રણ વટાવી વાગડમાંના લાડિયા ગામ આવ્યા. ત્યાંના ઢાકારે મહારાજશ્રીની કીતિ વિષે બહુ અહુ વાતે સાંભળેલી. તે ઉપદેશ સાંભળવા આવ્યા. તેએ ઉપદેશ સાંભળી મુગ્ધ થઈ ગયા. ગામના લેાકે પણ ઉપદેશમાં આવવા લાગ્યા અને મહારાજશ્રીએ જૈનધર્મના સિદ્ધાંતા સરળતાથી સમજાવ્યા. લાકડીયાથી વિહાર કરી તે અજાર આવ્યા. અહી ભદ્રેશ્વર તીર્થની યાત્રા માટે ગયા. અહીં વશાખ વદ ઔંજના રાજ ખેડાનિવાસી શાહે ડાઘાલાલ હીરાલાલને દીક્ષા આપી. તે જ આજના ન્યાય—વ્યાકરણના સમર્થ જ્ઞાતા શ્રી ન્યાયવિજયજી. વિહાર કરતા મહારાજશ્રી અંગીયામાં આવ્યા અને ઈન્ફલ્યુએન્ઝા પણ મેાતના દૂત બનીને આવ્યા. હિંદુસ્તાન ભરમાં તેને પજો ફેલાઈ રહ્યો હતેા. અગીયામાં પણ તેના કાતીલ ઘા પડયો. મુનિ નિવજયજી અને મુનિ જ્ઞાનવિજયજી સપડાયા. શિષ્યાની આ દશા કેમ જોઈ શકાય ? અખંડ ઉજાગરા વેઠી તેમની સેવા કરી અને શિષ્યા તે ખચ્યા. મહારાજના નાના ભાઈ મેાશીભાઈ આવ્યા અને તેમને ધર્માં ધ્યાન કરવા [ # Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ આપ્યા. કાણુ બણતું હતું કે આ છેલું ‘મિલન હતું ! આસા સુદ દશમે આચાર્ય શ્રી વિજયકલમસૂરીછના સ્વર્ગ વાસના તાર આવ્યા. આ સમાચારે મુનિજીના હૃદય પર ઊંડી અસર કરી. સહુએ દેવવંદન કર્યું. ગામમાં પાખી પળાવી. ખૂબ ધક્રિયા થઈ. ઘેાડા જ દિવસો વીત્યા હશે ત્યાં મુનિક તાવમાં સપડાયા. ત્રણ દિવસ સુધી તાવ ઉતર્યાં નહી, તે કાળનાં પગલાં પરખી ગયા. " ક્રમ છે, સાહેબ ?' ૮ ભાઈ, હવે વખતે ભરાઈ ગયા છે. આમાંથી ઊભા થવાની આશા નથી. ’ આપશ્રીને કંઈ નિહ થાય, સાહેબ ! ' ન્યાય ! એમાં તું ન સમજે ! મેનભાઈ ! હું તો જાઉં છું. મારાં ત્રણે બાળ શિષ્યાને મારા ગુરુ પાસે પહોંચાડી દેજો ! ' ·C સાહેબ ! આપ ચિંતા ન કર. હમણાં ઠીક થ જશે. પુચ્છ ભૂજથી સિવિલ સર્જન આવ્યા છે. ’ મને જોવાની જરૂર નથી. મારા શિષ્યાને તપામે. ’ મહારાજશ્રી ! પહેલાં આપને તપાસવાની જરૂર છે! ' સર્જને કહ્યું. ( ૬ ] મને દવાની જરૂર નથી. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ : દાક્તર દવા આપી ગયા. શ્રાવકાએ ખૂબ આગ્રહ કર્યો પણ દવા ન લીધી તે ન લીધા. આશ્વિન વદી નવમીની સાંજે શ્રાવક અને શિષ્યા સાથે પ્રતિક્રમણ કર્યું, સંચારાપારસી ભણાવી, મેડી રાત્રે મુનિ દર્શનવિજયજી મહારાજશ્રી પાસે ગયા. સૌને ક્ષમાપ્ના કરી. આસન લગાવ્યું. વીર વીરને રૂપ શરૂ કર્યો. બરાબર બાર ને પીસ્તાલીશ મિનિટે મુનિનું પ્રાણપ’ખેરું સ્વર્ગ ધામ ઊડી ગયું. જીવનના પુનરુદ્ધા માટે દીપક થઈને એ સિતારા સ્વર્ગ માં સ'ચર્ચો. અગિયાની સુંદર જગ્યાએ એમના દિવ્યદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. અને : તેના ઉપર સ્તૂપ ઊભા કરવામાં આવ્યા. ૩૪ વર્ષીની ભરયુવાન વયે સંસ્થાના સિચનમાં કાયા ઘસી નાખી, ધર્મ કાર્ય માટે પ્રાણ પાથર્યાં, જીવનના પ્રભાત સાથે નિર્ભયતા કેળવી, સત્યદર્શીન માટે બહુ બહુ સહન કર્યું, તીસેવા માટે કેસરી અની ખેડા, જલપ્રલયના ચિત્કાર સાંભળી મુનિધના આચારામાંથી કણ્યતા જગાડી, પાલીતાણાના કૃતિહાસમાં અમર કાર્ય કર્યું. જૈન સમાજ, જૈન બાળક, જૈન સાહિત્ય અને જૈન સિદ્ધાંત માર્ટને અખંડ પ્રેમ જીવનભર સેવ્યેા. સ્વયં પ્રેરણા અને સ્વયં જાગૃતિથી બધાં કાર્યો બે પાડાં. ગુરુકુળની હસ્તી માટે સ્નેહીનેાયી [૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ મતભેદ સેવ્યા, અનેક ઝંઝાવાતા સહ્યા અને મુશ્કેલીના પગલે ચાલીને પણ વિજયને વર્યાં. આજે તેમનું પ્રિય ગુરુકુળ ૩૦ વર્ષ પૂરાં કરી રજત ઊત્સવ ઉજવવાની તૈયારી કરે છે, તે જૈન સમાજને માટે હની વાત છે. જે સંસ્થાને શરૂ કરવા માટે શ્રીફળ ઉધારે લાવવું પડયું હતું, જે સંસ્થા અનેકવાર બંધ થવાની અણી પર હતી, જે સંસ્થા અનેક મુશ્કેલીએ માંથી પસાર થઈ, તે આજે નાનકડ ઘેડમાંથી મહાન વટવૃક્ષ બન્યું છે અને તેના ફળે સમાજના ચોકમાં જવા લાગ્યાં છે તે ગવની વાત છે. તેમના પ્રિય શિષ્યાની જૈન સમાજમાં ઘણી સારી પ્રતિષ્ઠા છે. તે અદ્વિતીય વિદ્વાન અને ગુરુ જેવા કાર્યશીલ છે. નવા જૈનાને ધર્મ શ્રેષ્ડ, જ્ઞાનવાન અનાવવાનું તેમનું કાર્ય આજે જૈન જનતા પ્રશસે છે. ગુરુવની સાહિત્યસેવાની અધૂરી ભાવના તેમના પ્રિય શિષ્યા અનેક રીતે મૂર્તિમંત કરી રહ્યા છે. અને ગુરુકુળને પચીસ વર્ષ પહેલાં પેાતાના હસ્તક લેનાર સુરતનિવાસી પ્રસિદ્ધ ઝવેરી શ્રી જીવણુ’દ ભાઈ ધરમચંદ–ગુરુકુળના વર્ષોના પ્રમુખ અને ગુરુવના શિષ્ય બની ગુરુકુળની વૃદ્ધિ અને વિકાસ માટે પ્રેરણા આપી રહ્યા છે એ આજના સાધુવેશધારક શ્રી જિનભદ્રવિજયજી મહારાજ સમાજની જાગૃતિમાં ગુરુવયંના સ ંદેશ પહોંચાશે તેમ અભ્યર્થના છે. ગુરુવ અમર છે. ૮] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ જેનસમાજ દિગદર્શન એક સમય જૈનસમાજ દુનિયાભરમાં સર્વશ્રેષ્ઠ સમાજ ગણતો. * જૈનસમાજ એ સમયે સમૃદ્ધ, વૈભવશાળી અને સુખી હતો. એક ધર્મપ્રેમી, અહિંસાપ્રચારક, દયાપ્રેમી અને દાનવીર સમાજ તરીકે જૈનસમાજની ગણના હતી. આ શહેર અને ગામડાંમાં જૈન જનતાની નીતિમત્તા અને ઉદાર દષ્ટિની સુંદર છાપ હતી. - સાધમે ભાઈઓના ઉદ્ધાર માટે સમાજના આગેવાને, આચાર્યપ્રવરો અને દાનવીર કટિબદ્ધ રહેતા. - શાંતિપ્રિય પ્રજા તરીકે જગતમાં જૈનસમાજનું અનેરું સ્થાન હતું. - ગગનચુમ્બી મંદિરો ને ગિરિનગર વસાવનાર, જ્ઞાનભંડારો અને જ્ઞાનશાળાઓ સ્થાપનાર, જળાશયો અને વિશ્રામસ્થાને ખુલા મૂકનાર, નવકારશી અને દાનશાળાઓ યોજનાર દાનવીરે જેમ દુષ્કાળ વખતે ભંડારો ખુલ્લા મૂકતા, મજીદે ને મંદિર બંધાવી - પતા તેમ સાધમભાઈઓના કલ્યાણ માટે લાખે [૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ખર્ચતા, પિતાના જેવા સુખી બનાવવાનું સાધન સામગ્રી આપતા અને તેમાં પોતાનું કર્તવ્ય માનતા. આજે જૈનસમાજને મેટો સમૂહ દુઃખી છે. બેકારીના ભંગ થતા હજારે નવલોહીયા જુવાનીના ઉંબરે પગ મૂકતાં જ ખતમ થઈ જાય છે. હજારો વિધવાઓની દુર્દશા જોઈ શકાતી નથી. સમાજની છિન્નભિન્નતા, અજ્ઞાન અને કુસંપ જોઈ જોઈને લેહીનાં આંસુ આવે છે. ગામડાઓના હજારે બાળકો અજ્ઞાનરૂપી અંધકારમાં સબડે છે. લાખો સ્ત્રીઓ રૂઢી અને વહેમની ભઠ્ઠીમાં શેકાય છે. યુવક વર્ગ અને યુવક માનસ સમાજની આ દશા જોઈ સળવળી રહ્યા છે. જ્યારે જગત સર્વનાશના આરે ઘસડાઈ રહ્યું છે, જ્યારે કરડે લોકોનો સંહાર ચાલી રહ્યો છે, જ્યારે પ્રજાની પ્રજા ભસ્મીભૂત થાય છે ત્યારે અહિંસાપ્રધાન જૈન સમાજ પોતાના ઉત્પાત માટે નિષ્ક્રિય કેમ રહી શકે? મૃત્યુના મોમાંથી બચવા માટે કેવા કેવા પ્રયતેને મેટા પાયા ઉપર ઉપાડવા જોઈએ તેનો વિચાર સરખે શું આપણને નથી ? સમાજમાં રચનાત્મક કાર્યની ભેરી હવે કયારે બજે છે! માત્ર મેઢાની વાતે, બે પાંચ લેખ, પાંચ ૧૦] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પચીસ ભાષણા કે ક્રાન્તિ ક્રાન્તિના નાદથી સમાજને ઉદ્ધાર સભવે ખરા! જનસમાજ પાસે શું નથી? લાખા રૂપીઆ સમાજના કલ્યાણું માટે વાપરવાના પડયા છે પણ કઢાવનાર કાઇ નથી. દાનવીરા પણ આજે ઘણા છે. તેમને સમાજના સાચા કલ્યાણની યેાજના અને તેની પાછળ ફના થઈ જનાર સમાજના ઘડવૈયાએ—તેમાં દટાઈ જનાર કાયકરા મળે તે તેમનું દાન આપે!આપ આવવાનું છે. બીજા સમાજો તે આજે પોતાની ભારે પ્રગતિ સાધી રહ્યા છે. ગઈકાલના નવનવા સમાજે આજે ઉન્નતના શિખરે છે. આપણા પ્રાચીન સમાજ વિચ્છિન્ન અને દુ:ખી દુ:ખી છે. આય સમાજે ગયા ૭૦ વર્ષોમાં કેવી કેવી પ્રગતિ સાધી છે ? ખ્રીસ્તી મિશનરીઓએ આપણે જ પૈસે પેાતાના ધ પ્રચાર માટે શું શું નથી કર્યું ? પારસી સમાજ પેાતાના સમાજ માટે દર વર્ષે લાખા રૂપીઆ દાનમાં આપે છે અને હજારા સંસ્થા ચલાવે છે. ત્યારે જૈનસમાજમાં કેટલી કાલેો છે? કન્યા ગુરુકુળ–ન્યા છાત્રાલય એક પણ નથી. } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ દસવીસ છાત્રાલયમાં ૧૫૦૦ થી ૨૦૦૦ વિદ્યાથએજ માત્ર લાભ લઈ શકે છે " સ્વતંત્ર હાઈસ્કૂલ બે ચાર હશે! વ્યાપારી સમાજને વ્યાપારી શાળા એક પણ નથી. પુરાતત્વ મંદિર તો એક પણ નથી. મ્યુઝીયમ પણ છેજ નહિ. જ્ઞાનમંદિર પણ જોઈએ તેવાં સમૃદ્ધ નથી. પાઠશાળાઓ બંધ પડતી જાય છે. ઉદ્યોગમંદિર માટે તે હજી કશી વ્યવસ્થા નથી. સાહિત્યપ્રચાર પણ ન ગણાય." પત્રો ટૂંકા આયુષ્ય ભોગવી બંધ થાય છે. ઉપદેશકે–પ્રચારકે મળતા નથી. વ્યાયામ–મંદિરે હજી હવે થવા લાગ્યાં છે. યુવક મંડળે ને સેવાસમાજે શરૂ થયાં છે. - જનસમાજને ઉધાર આમ સંભવે ખરે? " સમાજના ઉત્થાન માટે રચનાત્મક કાર્યની રચના કરો. જગ્યાએ જગ્યાએ શિક્ષણ સંસ્થાઓ સ્થાપે. દાનનાં ઝરણું સમાજના ઉત્થાનમાં વાળો. સમાજને નવજીવન આપવા કાર્યો કરે, કાર્ય કરે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ બોલતા આંકડાઓ - મિશનરીઓનું કામ હિંદભરમાં કેટલું વિસ્તૃત છે અને તે પાછળ અનન્ય સેવાભાવ અને કેટલું અઢળક દ્રવ્ય ખચાય છે તે સૌ કોઈ જાણે છે. - નીચેના આંકડાઓ આપણી આંખ ઉઘાડી નાંખે તેવા છે. ૧૧૧૫૮ પ્રાથમિક શાળાઓ ૮૨ વર્નાક્યુલર શાળાઓ ૩૩૯ મિડલ સ્કૂલે તેમાં ૧૯૭ કન્યાઓ માટે ૧૯૦ અંગ્રેજી હાઈસ્કૂલ છોકરાઓ માટે ૧૦૧ , , કન્યાઓ માટે છે ૧૦૦ ટ્રેઈનીંગ સ્કૂલ ૧૩ કન્યાઓ માટે સ્વતંત્ર કાલે આ ઉપરાંત સેંકડો દવાખાનાઓ, મિશન અને ઉપદેશકે, લાખો પુસ્તકોને મફત પ્રચાર અને ગામડે ગામડે મિશનરીઓનું પ્રચારકાર્ય આશ્ચર્યચક્તિ કરે તેવું છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ આર્ય સમાજ, આર્યસમાજ ચેડાજ વર્ષમાં ૭૫ લાખની સંખ્યામાં આવ્યો છે. આર્યસમાજે કેવું ચમત્કારિક કામ ૩૫૦ પ્રાથમિક શાળા ૧૮પ રાત્રિશાળા ૩૬ ગુરુકુળ ૮ કન્યા ગુરુકુળ ૩૧૫ કન્યાશાળા ૪૬ વિધવાશ્રમો ૫૪ અનાથાલયો ૩૦૦ સંસ્કૃત પાઠશાળાઓ આર્ય સમાજના હજારે ઉપદેશક સ્થળે સ્થળે માલુમ પડે છે. તેમને સેંકડો ઔષધાલયો ચાલે છે, પત્ર–પત્રિકાઓ પણું સંખ્યાબંધ નીકળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ હસી જાતિ પેાતાની જાતિના છેલ્લા પચેતેર વર્ષમાં ભારે સુંદર ઉલ્હાર કર્યો છે. ૨૬૦૦૦ જુદી જુદી સંસ્થામાંથી સ્નાતા ( ગ્રેજ્યુએટસે ) ડાકટર-ઇજનેરશ વગેરે. ૪૫૦૦. નવા દર વર્ષે સ્નાતા ૨૦૦ સ્ત્રીપુરુષા પી એચ. ડી. ૬૫૦૦૦ શિક્ષકા ૨,૫૦,૦૦,૦૦,૦૦૦ડીલરની સંપત્તિ છે ૩૧૦૦૦ વર્ગ–માઇલ જમીન છે. ૮,૮૦,૦૦૦ ખેતર છે ૩૨૫ સમાચાર પત્રપત્રિકા ત્યારે આપણે જન સમાજ કયાં છે? [ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ આપણું કર્તવ્ય આપણે જોઈ ગયા કે આજે બીજા સમાજો પેાતાના સમાજની સમુન્નતિ સાધી રહ્યા છે. તે માટે લાખાનાં દાન દર વર્ષે અપાય છે. સમાજમાંથી અજ્ઞાન નાબૂદ કરવા, ઉદ્યોગધંધા વિકસાવવા અને સમાજના આમાલવૃદ્ધ બધાના કલ્યાણ માટે યાજનાએ અને કાર્યો કરવા સમાજના આગેવાને તત્પર રહે છે. જીવનભર કાર્ય કરનારા સેંકડાકા કરા આ કામ અવિરત ચલાવી રહ્યા છે. જૈન સમાજના શ્રીમંતા સમાજની પરિસ્થિતિ જાણે છે—સમાજની ઉન્નતિ માટે તેમને ચિંતા પણ છે જ પણ સમાજઉન્નતિના માર્ગોના વિચાર આવશ્યક છે. એક વખત જ્યારે જૈન દાનવીરાએ ગગગનચૂંદિશ બધાવ્યાં, જ્યારે જ્ઞાનભંડારા ભરાવ્યા, જ્યારે દુષ્કાળમાં પેાતાની લક્ષ્મીને સહુ ઉપયાગ કર્યો, જ્યારે દેશના રક્ષણની જરૂર પડી ત્યારે દેશ માટે સસ્વ અર્પણ કર્યું, જ્યારે સ ંધા કાઢયા અને સ્વામીવત્સલા કર્યાં, ત્યારે અઢળક ૧૬ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય હતું, ધર્મકાર્યોમાં સમુન્નતિ અને ધર્મને ઉદ્યોગ મનાત. લેકે પણ સુખીને સંતષિી હતા. આજે સમાજની પરિસ્થિતિ એવી છે કે દાનના ઝરણાના માર્ગ બદલવાની જરૂર છે. હજારો અજ્ઞાન બાળકોને શિક્ષણ આપ્યા સિવાય ભવિષ્યની પ્રજ-સમાજનું મહામૂલું ધન બાળકોને તૈયાર કર્યા. વિના કેઈ સમાજ ઊંચે આવી શકે નહિ. સો શિક્ષકની ગરજ સારતી જીવન ઘડનારી માતાઓના શિક્ષણ, સંસ્કાર માટે પણ આજે વિચાર કરો ઘટે. સમાજમાં જે વહેમે ને રૂઢીઓ હજી પણ પિપાઈ રહ્યાં છે તે કોઈપણ ભોગે કાઢયે જ છૂટકે. આજની બેકારી પણ નવલોહીઆ યુવકેને આત્મઘાત તરફ દોરી જનારી બનતી જાય છે. તેને પણ ઉકેલ લાવ્યા સિવાય ચાલે તેમ નથી. એટલે જ શ્રીમતિએ સમાજના કલ્યાણ માટે દાનનાં ઝરણાં શિક્ષણ માટે આપવાં જોઇશે. યુવકેએ માત્ર વાત નહિ કરતાં સમાજના અભ્યદય માટે રચનાત્મક કાર્યમાં દટાઈ જવું જોઈશે. સમાજના હિતેચ્છ પ્રત્યેક વ્યક્તિએ સમાજના કલ્યાણના વિચાર સેવી યથાશક્ય સેવા કરવા નીકળવું જ જોઈશે. સાધુમુનિરાજેએ પણ ધર્મ-ઉદ્યોગ સાથે સમાજ [વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણને વિચાર કર્યા સિવાય નહિ લે. સમાજ જો નિર્બળ અને પાંગળે હશે તે ધર્મ પણ નહિ ઉગે. સમાજના ઘડવૈયાઓ, કેઈ તો સમાજના કલ્યાણ માટે નીકળો. સમાજના ઉત્થાન માટે કટીબદ્ધ બને !. પૈસા મળી રહેશે, સાધને મળી રહેશે, સહાનુભૂતિ મળી રહેશે. સમાજને માટે દટાઈ જનારા-રચનાત્મક કાર્યની સંજીવની લઈને કાર્ય કરનારા પાંચ દસ યુવકે પણ બેસી જાય તો દસવર્ષમાં સમાજની કાયાપલટ થઈ જાય, સમાજના અંગે અંગે પ્રફુલ્લ થઈ જાય, સમાજમાં ચેતન અને જાગૃતિ આવે. સમાજનું પુનર્વિધાન શકય બને. ૪], Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સહાયક શેઠથી. મણિલાલ ભગુભાઈ રતનપેાળ, શેઠની પેાળ, અમદાવાદ, પ્રકાશક: શ્રી. લાલભાઈ ઉમેદચંદ લા *ત્રીઃ શ્રી ચારિત્ર જયંતી ઉત્સવ સમિતિ નાગજી ભુદરની પાળઃ અમદાવાદ વિ. સં. ૧૯૯૭ પ્રથમાવૃત્તિ મુદ્રકઃ મણિલાલ કલ્યાણદાસ પટેલ ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાંચકુવા દરવાજા અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ સ્મારક ગ્રંથોમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ શ્રી ચારિત્રવિજય જેના પાને પાને શ્રી કનુ દેસાઈએ કળાના શણગાર * પાથર્યા છે. જેની પંક્તિઓ શ્રી જ્યભિખ્ખું (બાલાભાઈ વી. દેસાઈ)ની કસાયેલી કલમે લખાયેલી છે. જેમાં સાક્ષરવર્ય મુનિરાજે અને વિદ્વાનોએ પોતાની અંજલિઓ આપી છે. અનેક ચિત્ર, સુંદર દ્વિરંગી જેકેટ છતાં કિંમત 1-4-0 H લખો : બાલાભાઈ વીરચંદ દેસાઈ પટેલનો માઢ, માદલપુરા, એલિસબ્રીજ–અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com