________________
નિ યતા કેળવી. એ શરીરની સુદૃઢતા, સહિષ્ણુતા અને નિર્ભયતા તેમણે વનમાં જીવી બતાવ્યાં.
બહાદુર જુવાન
અહા કેવું સરસ ખેતર, રૂપાળી મગની શીંગા કેવી મીઠી હશે ! ’
‘ એલા ભેર આવવું છે ! '
4
ક્યાં !'
"
- મગની શીંગા ચાખવા.
4
પણ મામે। મારશે તે ! ”
તો થઈ પડશે ! ’
હાલેા ત્યારે. ’
છાનામાના રાત્રે મગના ખેતરમાં પેઠા ને શા`ગા ઉપાડી. ત્યાં તે સળવળાટ થયેા ને પગલાં સંભળાયાં. ભાગ્યા દાદા. ભેરના હેકરો તા છટકી ગયે ને ધારશીભાઇ સપડાયા. રસ્તા તે રાત્રે શેને જડેજ પણ વાડમાંથી નીકળવુ કેમ ? મારી કાંટાની વાડ પર છલાંગ અને ફૂવા પણ બાજુના અવવારૂ કુવામાં પટકાઈ પડયા. કાંટાઝાંખરાથી ભરેલા કૂવામાં શરીર લોહીલોહાણ થઈ ગયું, પણ કારાય ન કર્યાં. થોડીવારે મહામહેનતે બહાર નીકળી કાંટા વીણી કાઢી ઘેર જને ચાપ પચારીમાં. ચોરી કરવા જતાં પકડાવું ૨૦ ]
.
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com