________________
છે. મને તે લાગે છે કે આપે ઞાચરી પણ નહિ કરી હાય!’
પતિજી! તમારું અનુમાન ખરું છે. જ્યારથી મેં એ હૃદયવિદારક દ્રશ્ય જોયું છે, ત્યારથી મારા મનમાં અંજપેા થાય છે.
(
‘ સાહેબ ! એવું તે શું આપના જોવામાં આવ્યું ? કૃપા કરી મને જણાવેા. આપણે કાંઇક ઉપાય શેાધી કાઢીએ ! ’
ત્રિભેાવનદાસ ! હું યાત્રા કરી આવતા હતા. રસ્તામાં મેં જે જોયું તે સમાજના કુલકુરૂપ દ્રશ્ય
6
હતું. ’
• સાહેબ ! આપ સ્પષ્ટ કહે. આમાં તા કાંઈ સમજાતું નથી. ’
‘ ભાઈ! એ નાના બાળકા એક ગાડીની પઘ્વાડે ઇંડતા દોડતા. ભીખ માગતા હતા અને એક ડેસ તેની પાછળ જતા હતા. ’
*
અરે સાહેબ! આપ તા ક્રયામૂર્તિ છે. પણ એવા ભિખારાં તે હમેશાં ભીખ માગે છે. તેઓના ધંધા જ ભીખ માગવાના છે. યાત્રાળુઓ તે તેમની ભીખ પાકે છે.’
પંડિતજી ! જૈન બચ્ચાની આ સ્થિતિ ? નવકારમંત્ર ભણનાર આમ ભીખ માગે? ગાડી પવાડે ખરે તડકે દાડે ને પાઈ પૈસા માટે ક્રુગરે ? મારાથી
[ ૧૨
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com