________________
ઉપદેશ આપ્યા. કાણુ બણતું હતું કે આ છેલું ‘મિલન હતું !
આસા સુદ દશમે આચાર્ય શ્રી વિજયકલમસૂરીછના સ્વર્ગ વાસના તાર આવ્યા. આ સમાચારે મુનિજીના હૃદય પર ઊંડી અસર કરી. સહુએ દેવવંદન કર્યું. ગામમાં પાખી પળાવી. ખૂબ ધક્રિયા થઈ.
ઘેાડા જ દિવસો વીત્યા હશે ત્યાં મુનિક તાવમાં સપડાયા. ત્રણ દિવસ સુધી તાવ ઉતર્યાં નહી, તે કાળનાં પગલાં પરખી ગયા.
"
ક્રમ છે, સાહેબ ?'
૮ ભાઈ, હવે વખતે ભરાઈ ગયા છે. આમાંથી ઊભા થવાની આશા નથી. ’
આપશ્રીને કંઈ નિહ થાય, સાહેબ !
'
ન્યાય ! એમાં તું ન સમજે ! મેનભાઈ ! હું તો જાઉં છું. મારાં ત્રણે બાળ શિષ્યાને મારા ગુરુ પાસે પહોંચાડી દેજો ! '
·C
સાહેબ ! આપ ચિંતા ન કર. હમણાં ઠીક થ જશે. પુચ્છ ભૂજથી સિવિલ સર્જન આવ્યા છે. ’ મને જોવાની જરૂર નથી. મારા શિષ્યાને તપામે. ’ મહારાજશ્રી ! પહેલાં આપને તપાસવાની
જરૂર છે! ' સર્જને કહ્યું.
(
૬ ]
મને દવાની જરૂર નથી. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com