Book Title: Sangha Saurabh
Author(s): Bhuvanchandra
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Catalog link: https://jainqq.org/explore/012018/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ S SJ) [૯] શ્રી પાર્શચંદ્ર ગચ્છનો પરિચય ગ્રંથ : સંપાદક: A A A મુનિ શ્રી વિનર્ચાઈ BAGAGES GAGACOOC Forvalteel Use Only 62306 Page #2 -------------------------------------------------------------------------- ________________ વિમોચન વિધિ સં. ૨૦૬૧ મહા સુદ ૮, બુધવાર, તા. ૧૬/૨/૨૦૦૫ ગુરુમંદિર પ્રતિષ્ઠા – ઉપાધ્યાય પદ પ્રદાન મહોત્સવ ભદ્રેશ્વર તીર્થ નિશ્રા વિદ્વદ્વર્ય સંઘવત્સલ પ.પૂ. આચાર્યશ્રી વિ.શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. અધ્યાત્મલક્ષી પ.પૂ. મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી મ.સા. વિમોચન કર્તા શ્રાદ્ધવર્ય શ્રી જસવંતલાલ સુંદરલાલ ઝવેરી Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ -જીના શ્રી અજિતનાથ સ્વામિને નમ: દાદાસાહૅબ શ્રી પાશ્રયદ્રસૂરિ સશુરુભ્યો નમ: A IT' સંઘસીર, શ્રી પાચંદ્ર ગચ્છનો પરિચય ગ્રંથ HTTITUDY ETTE સંપાદક -મુનિ શ્રી ભુવનચંદ્રજીને પ્રકાશક શ્રી પાર્શચંદ્ર ગચ્છ જૈન સંઘ Herrafloral દેશલપર (કંડી) Page #5 -------------------------------------------------------------------------- ________________ • SANGHA SAURABHA:A REFERENCE BOOK OF PARSWACHANDRA GACHCHH (JAIN) સંઘસૌરભ : શ્રી પાર્શચંદ્રગચ્છનો પરિચય ગ્રંથ - સંપાદક : મુનિ શ્રી ભુવનચંદ્રજી ૦ નકલ : ૧૦૦૦ ૦ સં. ૨૦૬૧ 7 ઈ.સ. ૨૦૦૫ • મૂલ્ય : રૂ. ૫૦/ ૦ પ્રકાશક: શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી અજિતનાથ જૈન દહેરાસર દેશલપુર (કંઠી) - ૩૦૦૪૧૫ જિ. કચ્છ, ગુજરાત પ્રાપ્તિ સ્થાનઃ (૧) શ્રી અજિતનાથ જૈન દહેરાસર દેશલપુર (કંઠી) કચ્છ. ટે. ફો. : C/o ૨૪૦૦૪૬ (૨) મીના ટેસ્ટાઈલ્સ હિંદમાતા, દાદર, મુંબઈ. ટે. ફો. : ૨૪૧૨ ૯૦૩૦ • ટાઈપ સેટિંગઃ યોગેશ ખત્રી, માંડવી-કચ્છ. ૦ મુદ્રકઃ સ્વસ્તિક ઑફસેટ, ભુજ-કચ્છ. Page #6 -------------------------------------------------------------------------- ________________ - શ્રી સંઘની સેવામાં.. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીરની છવ્વીસમી શતાબ્દી પૂર્ણ થઈ છે અને બીજી બાજુ દુનિયા એકવીસમી સદીમાં પ્રવેશી ચૂકી છે ત્યારે શ્રી પાર્થચંદ્રગથ્ય પણ એ માટે સજ્જ થવું રહ્યું. માહિતીના આ યુગમાં શ્રી દેશલપુર (કંઠી) દહેરાવાસી જૈન સંઘે ગચ્છને ઉપયોગી એવું એક પ્રકાશન હાથ ધરવા નિર્ણય કરેલો. આજે એ પ્રકાશન “સંઘસૌરભ” નામે શ્રી સંઘના કરકમળોમાં મૂકતાં અમે હર્ષ અનુભવીએ છીએ. આ ગ્રંથમાં શ્રી પાર્જચંદ્રગચ્છની ઐતિહાસિક ભૂમિકાથી માંડી પૂજ્ય દાદાસાહેબ શ્રી પાર્થચંદ્રસૂરીશ્વરનું જીવન-ધૂન, ભૂતકાળના વંદનીય-સ્મરણીય પૂજ્ય મુનિ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોની આછી જીવન ઝરમર, વર્તમાન શ્રમણ-શ્રમણીવર્ગનો પરિચય, પાર્થચંદ્રગચ્છના ભારતભરના સંઘોની માહિતી, ગચ્છના ગુરુમંદિરો, દાદાવાડી, દેરી, ધર્મશાળા વગેરેની સચિત્ર જાણકારીનું સંકલન કરવામાં આવ્યું છે. માહિતીને સંપૂર્ણ બનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે તે છતાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણવા નમ્ર વિનંતી છે. - આ ઐતિહાસિક ગ્રંથનું સંકલન-સંપાદન પૂજ્ય ભુવનચંદ્રજી મહારાજ સાહેબે કરી આપ્યું છે. તેમના પરિશ્રમથી જ આ ગ્રંથ સાહિત્યિક દૃષ્ટિએ સુંદર બની શક્યો છે. આપણે તેમના ઋણી છીએ. ગુરુમંદિરો વગેરેના ફોટા એકત્ર કરવામાં પૂજ્ય સાધુ-સાધ્વી મહારાજો તથા શ્રાવક બંધુઓનો સુંદર સહકાર સાંપડડ્યો છે. એ માટે સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આ કાર્યમાં અમારા સંઘના અનુભવી મહાનુભાવ શ્રી કુંવરજી વિજપાળ દેઢિયાનું સચોટ માર્ગદર્શન અમને મળતું રહ્યું છે. દેશલપુર-કંઠીના ધર્મપ્રેમી દાતાઓનો સુંદર આર્થિક સહયોગ આ કાર્ય માટે મળ્યો છે. એમનો પણ હાર્દિક આભાર. સી-ટેક કોમ્યુટર્સવાળા શ્રી યોગેશભાઈએ આ ગ્રંથનું ટાઈપસેટિંગ તથા ચિત્ર વિભાગ સુંદર રીતે તૈયાર કરી આપ્યા છે. અંતમાં શ્રી દેશલપુર(કંઠી) દહેરાવાસી જૈન સંઘ આ મહત્ત્વનું કાર્ય સોંપી શ્રી સંઘની સેવા કરવાની અણમોલ તક અમને આપી તે બદલ અમે તેમના ઋણી છીએ. સં. ૨૦૬૦ વૈશાખ સુદ-૧૫ તા. ૪-૫-૨૦૦૪ રમેશ રવજી વીરા ચંપક નરશી વીરા સંયોજકો સંઘસૌરભ Page #7 -------------------------------------------------------------------------- ________________ આવકાર્ય પ્રકાશન શ્રી પાર્થચંદ્રગચ્છનો સંક્ષિપ્ત ઇતિહાસ, ગચ્છના શ્રમણ-શ્રમણી સંઘનો પરિચય, ગચ્છના સ્થાનોની માહિતી અને સંપર્કસૂત્રો વગેરેની ઉપયોગી માહિતીને આવરી લેતો આ “સંઘસૌરભ” ગ્રંથ પ્રગટ કરીને શ્રી દેશલપુર (કંઠી) પાર્થચંદ્રગચ્છ સંઘે ગચ્છની એક પાયાની આવશ્યકતા પૂરી કરી છે. આ પ્રકાશન ખરેખર આવકાર્ય અને અભિનંદનને પાત્ર છે. માનવજાત ઇતિહાસથી પોતાને અલગ પાડી શકતી નથી. ઇતિહાસ એટલે માત્ર સંવતો અને નામાવલિ નથી. અગાઉ જીવી ગયેલા નર-નારીનાં કાર્યો અને વિચારોના લેખાં-જોખાં એ ખરો ઇતિહાસ છે. ધર્મક્ષેત્રનો ઇતિહાસ તો આ જ દૃષ્ટિએ આલેખી શકાય. શ્રમણ સંઘનો ઇતિહાસ એટલે મહાન સાધુવરો અને સાધ્વીજીઓના જીવન અને કાર્યની તવારીખ. આ ગ્રંથમાં શ્રી પાર્થચંદ્રગચ્છના આવા ઇતિહાસની આછી રૂપરેખા આપવામાં આવી છે. યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્થચંદ્રસૂરિજીએ નવો ગચ્છ સ્થાપ્યો ન હતો. તેઓશ્રી ‘નાગપુરીય બૃહત્તપાગચ્છના હતા. તેઓશ્રીએ સાધુ આચારમાં સુધારા દાખલ કર્યા - ‘ક્રિયોદ્ધાર” કર્યો. આ માટે તેમણે પુષ્કળ ચિંતન-મનન કર્યું, જ્ઞાનપ્રસાર કર્યો. તેઓશ્રીના ઉપદેશ-સંદેશને ઝીલનારો એક વિશાળ વર્ગ તૈયાર થયો. આ વર્ગનું નામ લોકોએ પાર્થચંદ્રસૂરિગચ્છ એવું પાડી દીધું. ગચ્છોનાં નવાં નામકરણ આ રીતે થતાં આવ્યાં છે, જે પટ્ટાવલી જોતાં ખ્યાલમાં આવશે. ગચ્છના નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા કેટલાંક પ્રભાવશાળી મુનિવરો તથા સાધ્વીજીઓના જીવનચરિત્ર પણ આ પુસ્તકમાં આપ્યાં છે તથા ગચ્છના વિદ્યમાન શ્રમણ-શ્રમણી વર્ગ, સંઘો, સ્થાનો, દાદાવાડીઓ વગેરેની જાણકારી અપાઈ છે, સરનામા વગેરેનું સંકલન પણ છે. પરસ્પર સંપર્ક તથા સહયોગ માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી સાબીત થશે. આવું સુંદર પુસ્તક પ્રકાશિત કરવા બદલ દેશલપુર(કડી) સંઘને પુનઃ ધન્યવાદ. - મુનિ ભુવનચંદ્ર ચૈત્ર વદ-૯, સં. ૨૦૬૦ દુર્ગાપુર (કચ્છ) સંઘસૌરભ Page #8 -------------------------------------------------------------------------- ________________ TI અનુક્રમણિકા ક્રમ વિષય 3 ........... શ્રી પાર્થચંદ્રગચ્છની ઐતિહાસિક ભૂમિકા ૨. | | દાદાસાહેબ શ્રી પાર્થચંદ્રસૂરીશ્વર : જીવન અને ક્વન જીવદયાના જ્યોર્તિધર શ્રીપૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજી મુનિમંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર ભારતભૂષણ આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ | વિક્રર્ય આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરિજી મહારાજ | પ્રવર્તક મુનિ મહારાજ શ્રી દીપચંદ્રજી મહારાજ જ્ઞાનોપાસક શ્રી બાલચંદ્રજી મહારાજ સંઘહિતચિંતક મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ નિજાનંદી મુનિરાજ શ્રી રામચંદ્રજી મહારાજ મધુરકંઠી મુનિરાજ શ્રી મુક્તિચંદ્રજી મહારાજ વર્તમાન શ્રમણ સમુદાયની પટ્ટાવલી તપસ્વી મુનિરાજ શ્રી વિજયચંદ્રજી મહારાજ સમર્પિત સાધક મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી મહારાજ અધ્યાત્મપ્રેમી મુનિરાજ શ્રી પાર્શ્વયશચંદ્રજી મહારાજ પ્રખર વક્તા સાધનાનિષ્ઠ મુનિરાજ શ્રી પુન્યરત્નચંદ્રજી મહારાજ શ્રી પાર્થચંદ્રગચ્છના સાધ્વીરત્નો સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ તપસ્વિની પૂજ્ય સાધ્વી શ્રી લબ્ધિશ્રીજી મહારાજ વૈરાગ્યરંગી પૂજ્ય સાધ્વી શ્રી લાભશ્રીજી મહારાજ ચારિત્રનિષ્ઠ પૂજ્ય સાધ્વી શ્રી ચંદનશ્રીજી મહારાજ શતાયુધાત્રી પૂજ્ય સાધ્વી શ્રી વિવેકશ્રીજી રાજસ્થાનરત્ન પૂજ્ય સાધ્વી શ્રી દયાશ્રીજી વા ૧૯, ૨૨. | સંઘસૌરભ Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય ૨૪. ••••••• ૩૬. સૌમ્યમૂર્તિ પૂજ્ય સાધ્વી શ્રી પ્રીતિશ્રીજી મહારાજ સંયમસંનિષ્ઠ પૂજ્ય સાધ્વી શ્રી મહોદયશ્રીજી મહારાજ તપસ્વી પૂજ્ય સાધ્વી શ્રી સુશીલાશ્રીજી મહારાજ પ્રખર વક્તા પ્ર. પૂજ્ય સાધ્વી શ્રી ખાંતિશ્રીજી મહારાજ આનંદમયી પૂજ્ય સાધ્વી શ્રી આનંદશ્રીજી મહારાજ પ્રખર વક્તા પૂજ્ય સાધ્વી શ્રી સુનંદાશ્રીજી મહારાજ કવયિત્રી પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ પંડિતરત્ના પૂજ્ય સાધ્વી શ્રી સુમંગળાશ્રીજી મહારાજ વર્તમાન સાધ્વી સમુદાયની પટ્ટાવેલી વાત્સલ્યમૂર્તિ પૂજ્ય સાધ્વી શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મહારાજ ....... ધર્મપ્રભાવિકા પ્ર. પૂજ્ય સાધ્વી શ્રી ૐકારશ્રીજી મહારાજ .... પર્વતિથિ મંતવ્ય શ્રી પાર્શચંદ્રગચ્છના સંઘો – માહિતી અને સંપર્ક (૧) કચ્છ વિભાગ (૨) મુંબઈ વિભાગ (૩) ગુજરાત વિભાગ (૪) રાજસ્થાન તથા અન્ય રાજ્યો પાર્થચંદ્રગચ્છીય ગુરુમંદિર, દેરીઓ, દાદાવાડી, ધર્મશાળા વગેરે નોંધ ચિત્ર વિભાગ (૧) થોભ, દેરી, ગુરુમંદિર, અને દાદાવાડી .. (૨) સ્વર્ગસ્થ ઉપકારી પૂજ્ય ગુરુવર્યો (૩) પ્રેરણામૂર્તિ પૂજ્ય દિવંગત સાધ્વીવર્યો (૪) વર્તમાન શ્રમણ વૃંદ (૫) વર્તમાન શ્રમણી વૃંદ 1-14 15-21 22-28 29-30 31-40 Jain E cation Into Tratama For Private & Personal use only સંઘસૌરભ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાદાસાહેબની શબ્દછબી વડ તપગચ્છનાયક થવસું બહુ ગણવંત, જિનશાસનમાંહિ વરતે છે જયવંત; શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી શુધ્ધ પ્રકાશક સોય, જિણે દુષમ આરે માર્ગ ઠવ્યા બહુ લોય. - શ્રી સમચંદ્રસૂરિ કિરિયા આદરે આકરી, ઉપદેશે નિધજી; સાંભળી ભવિજન આદરે, પામે તે શિવશર્મોજી. - શ્રી રાજચંદ્રસૂરિ ગુજ્જર મરૂ માલવ દેશે, પ્રતિબોધ્યા ભવિયણ ઉપદેશે; કુમતિ મિથ્યાત ન રહે લેશે, જિનમારગ સૂધી સન્નિવેશે. - શ્રી મેઘરાજ મુનિ બોલ અગિયાર પ્રગટ કર્યા, સૂત્ર શોધી બહુ મર્મ, મિથ્યા મત ઉથાપિઓ, સાધ્યો જિણવર ધર્મ. - શ્રી વિમલચારિત્ર મુનિ ધન જિનશાસન સાયરે, પ્રગટ્યો અભિનવ ચંદો રે, નામ જપતાં જીભડી, પામે અધિક આનંદો રે. - શ્રી પધચંદ્રસૂરિ શ્રી ગુરૂ રે પાર્થચંદ્રસૂરીસરૂ રે અભિનવ ઉદયો ભાણ; વડ તપગચ્છ રે નાયક સહજે સુરતરૂ રે, કરે જિન આણ પ્રમાણ. - શ્રી માનચંદ્ર વાચક શુધ્ધ ક્રિયા જેણે ઉધ્ધરી રે, સ્વરૂપ સમાધિવંત; જિનમત પરમત જાણતા રે, ચૌદ વિદ્યા ગુણવંત. - શ્રી સાગરચંદ્રસૂરિ સંઘસૌરભ S ometrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય દાદાસાહેબની સાહિત્ય સૃષ્ટિ આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, નવ તત્ત્વ પ્રકરણ, તંદૂલવેયાલિય સૂત્ર વગેરે ગ્રંથોના બાલાવબોધ (ગુજરાતી વિવેચનો). વિધિ શતક, એષણા શતક, વિધિ વિચાર વગેરે સાધુ આચાર સંબંધી ગુજરાતી પદ્ય કૃતિઓ. ચર્ચા અને પ્રશ્નોત્તર રૂપે અનેક લેખો. ♦ સંસ્કૃત – ગુજરાતીમાં લખાયેલા પત્રો-પટ્ટકો. ♦ સપ્તપદી શાસ્ત્ર, ગીતાર્થકુલક વગેરે પ્રાકૃત ગ્રંથો. વિવિધ વિષયની અનેક બત્રીસી, છત્રીસી, બાવની, સિત્તેરી પ્રકારની રચનાઓ. સાધુ વંદના, નાની આરાધના, મોટી આરાધના, મોટા અતિચાર વગેરે આરાધના વિષયક કૃતિઓ. ♦ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ સ્તુતિઓ, સ્તવનો અને સજ્ઝાયો. પટ્ટાવલી રાસ વગેરે ઇતિહાસ વિષયક રચનાઓ. અનેક ઉપદેશાત્મક પદો, કાવ્યો, દૂહા, લેખ. અગિયાર બોલ વિષયક ગદ્ય-પદ્ય રચનાઓ. સંઘસૌરભ Page #12 -------------------------------------------------------------------------- ________________ SYLLABLE યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજ (અમદાવાદ - શામળાની પોળ, શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં સ્થાપિત પ્રાચીન મૂર્તિ) Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય દાદાસાહેબની જન્મભૂમિ હમીરપુર (મીરપુર) યુગષ્ટ શાની દાદtellહેબા શ્રી વાળીદ્રસૂરીશ્વરજી મહારાજની જWાભૂશિ હમીરપુર 02જે બીરપુર નારાઓ મૌonoળાય છે. હાલમાં ત્યાં ક જ જિનાદિર બામ્યું છે જેનાથી જીણહાર શાયો છે. આ તીર્થના થાળીનીdયાકે શ્રી થી હર્ભજની પાર્શ્વનાથા ભોગવીની છે. આ0 હીનું નિાથાણા સાથaiટ રીંપતિ દ્વારા શા છે. જિનાજીયાની ૭૦] વીમી!ારે હાર-બાર વર્ષ જૂની છે. બીદહેરાસારની ઉ000 જતાઈ આબુ-જુગારીયાજીનું સ્મરણ થઈ આવી, લૌદ્ધિક શાતા વાતાવરણથી હીલી હુજાર વનરાજી વણી તી છારોભી રહ્યું છે. ઓlણાવ્યાસ પણરાયેલા પથરી ની વાણીખી જal oણી ભાષ્ય દિશી નાની વિરાટ નગરીનું મીનીબાઈની શાય છે. વીઆઈ શર્માણanળા-ભૌજનોn0a પાણી છે. તીજીની વાહીવટ શૌઠ કલ્યાણજી પરસ્થાનકની પૌઢી” ક્યું છે જેની અભ્ય andીફિક્ષા શિરીષ્ઠી શિટીઈ છે. શિશીહી સિટીથી શિરહિી રૌડ હવી શની ઓlઠક હિ.બી દૂર છે. સિરોહીણી Wજાર કે શૈવદર-જીરાવાલા હી તા૨ફ જતા હાઈવે ઉપર સાજો૨ કિ.મી.ના વનીતારે પૂર્વી મઠરની ૨સ્તી નાણા કિ.મી. વાળાdી આ0ષા ગિરિશાળાની પuિઆ તળટીઆઈ મીરપુર આવી છે. ત્યાં વાહનો સરળતાપૂર્વક જઈ શકે છે. મીડ-બી ઠેકાણીથી જાણવા અથવું છે કે તીણી & બી બીતારવા પછી હાથની તરફ બી દેરીઓ છે. ૌl &t&ારાdéળા વિશી કૌઈફ હીંખી છે. વિશીષ શાહિતી મળી શકી નથી. દાદાસાહબાની જબMાળાશિની સ્પર્શના દરેક પરિવારે આવીય કરવી જોઈ યાત્રી કે પર્યટની માટે રાજસ્થાની જવાનું ગોઠવી ત્યારે બીરપુર (હબીરપુર) તીર્થના દર્શન જવાનું શકી નહિ. પાઈદ્રિગચ્છ Íથની ભટ્ટાણી મા પાવાના સ્થળો પૂજ્ય દાદાસાહેબાનું સૂયૉગ્ય સ્થાનો છું સ્મારક ઉચ્ચવાનું વાયોજિની કરે આ વખક મતિ ઉચિતા મીની વિકાર્યા oilotતી ગાણા -ડુંગરશી સાજુભાઈ ત્રિા Page #14 -------------------------------------------------------------------------- ________________ ચીકપુર તીર્થના! જિનાલાવ્યોની! યો E cation Intern For Private & Personal use only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શચંદ્રગચ્છ અધિષ્ઠાયક શ્રી બટુકભૈરવા દેવ Jain Education international For Prvale & Personal use only www.jainelibrary org Page #16 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રી શા. ઉમરશી લખમશી બોરીચા હે તીર્થસ્વરૂપ માતાજી અને પિતાજી, તમારું જીવન સરળ અને શાંત હતું, પણ તમારી કરુણા, ઉદારતા અને મમતા અસીમ હતા; તમે ઉપદેશ નહોતો આપ્યો, પણ તમારા આચરણથી અમને સન્માર્ગે દોર્યા હતા. તમે અમારા સુખની જ ચિંતા નહોતી કરી, અમારામાં સદ્ગુણનાં બીજ પણ રોપ્યા હતા. તમારા ઉપકારો કેવી રીતે ભૂલી શકીએ? તમારું ઋણ અમે કેવી રીતે ફેડી શકીએ? સંસ્કારોનું જતન, સત્કર્મોનું સેવન એજ ૠણ વિમોચના પુત્ર ભાણજીભાઈ પૌત્ર પૌત્રવધૂ હીરેના શ્રી ભાવેના કીર્તિકા O પુત્રવધૂ હાંસબાઈ ઉમરશી બોરીચા ભાવનાબેન પ્રપૌત્ર મૈત્રેયી મોક્ષ – ધાતુથી - O પ્રપૌત્રી હાસ્ય મુક્તિ Waaldelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણજી લખમશી વીસરિયા સરલાબેન લ્યાણજી લખમશી વીસરિયા તારાબેના કલ્યાણજી લખમશી વીસરિયા તમે નથી પણ તમારી યાદો અખૂટ છે, દેહનો નહિ, સ્નેહનો નાતો અટૂટ છે. કયાં હશ? કેવા હશો? શું તમે કરતા હશો? અહીં નહીં તો ભલે, પણ કયાંક તો હશો! લાચાર જ્યાં માનવી ત્યાં વ્યર્થ છે વસવસો, જ્યાં પણ તમે હો ત્યાં પરમ શાંતિમાં વસો. તમારું પુણ્યસ્મરણ અમારા માટે પ્રેરણાનું ઝરણ છે. તમારા શ્રીમતી જીવીબેન કલ્યાણજી લખમશી વીસરિયા જયંતીલાલ કલ્યાણજી લખમશી વીસરિયા ભરત કલ્યાણજી લખમશી વીસરિયા Page #18 -------------------------------------------------------------------------- ________________ શા. લાલજી હીરજી વીરા શ્રીમતી ચંચળબેન લાલજી વીરા સેવા-સાદગી-સત્સંગ-સદભાવ જેમના શણગાર છે, માટે જ જેઓ સંઘ-સમાજના સાથ અલીનાર છે. જાજ૨માન વડલા જીવા દાદીમા, તમી ભણ્યા વીચ ઘણું શીખ્યા, . ની બોલ્યા વથાર ઘણું શીખવાડયું, ચ્ચિા @ીચકુલાર અમારા જીવનની સીનીરી સંભારણાં છે. GEIRી બાળકો દેવજી શિવજી દેઢિયા પરિવાર | વિક્ષIળ શિવજી દેઢિયા પરિવાર માતુશ્રી પુરીબાઈ શિવજી દેવશી દેઢિયા માતાપિતાની અમૃત છાયા, જીનું અવનીમાં ભૂલ નથી; બાળક ભૂલી સેવા કરવી, ના જેવી કોઈ ભૂલ નથી. ભૂલ્યા ને ભૂલણ ઐવા તમારા ઉપકારીનું લા ની વળી એવું ત્રણ થી કારે ચૂકવી શકીશું? લિ. ૯મારા પુત્રી પિતાશ્રી નરશી મોનજી સાવલા માતુશ્રી રતનબેન નરશી સાવલા Page #19 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રી માતુશ્રી આણંદજી ભૂલાભાઈ ગંગર મેગબાઈ આણંદજી ભૂલા ગંગર માતુશ્રી લક્ષ્મીબેન દામજી ખેરાજ વીરા માનવધર્મ અને શ્રાવકધર્મના પ્રતીક સમું તમારું જીવન હતું, આદર્શોના આચરણનું જાણે કે જીવતું વન હતું. W પુત્ર 8 ડાઁ. છોટાલાલ આણંદજી પુત્રવધૂ 8 ડાઁ. સુધા છોટાલાલ આણંદજી સરળ અને સાદું વર્તન, સૌમ્ય અને હસતું વદન, મીઠાં અને માયાળુ વચન, ઉદાર હાથ અને વિશાળ મન, જીવન જાણે કે ઉપવન મંગલાચરણ પ્રણમું પહેલા શ્રી અરિહંત, ભરતે જે સંપઈ વિહરંત; વંદુ સિદ્ધ અનાદિ અનંત, શ્રી આચારજ જે ગુણવંત. શ્રી ઉવજ્ઝાય નમું ચિત્તધાર, સાધુ જે અઢી દીવ મઝાર; નમું હું ભક્તિએ પંચ ત્રિકાલ, ત્રિવિધ ત્રિવિધ ત્રિભુવન પ્રતિપાળ. પંચ પરમેષ્ઠી એ જ નવકાર, ચઉદહ પૂરવનો ઉદ્ધાર; શ્રી જિનશાસનિ એહ જ સાર સમરત લીએ ભવપાર. G – શ્રી પાર્શ્વચંદ્રસૂરિ લઘુ આરાધના', ગાથા ૧-૨-૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્થચંદ્રગચ્છની ઐતિહાસિક ભૂમિકા આલેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ મહાન ક્રિયોદ્ધારક, આચાર શુદ્ધિના પ્રખર પુરસ્કર્તા યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજીની પાટપરંપરા આજે પાર્જચંદ્રગચ્છના નામે ઓળખાય છે. અને વર્તમાન શ્રમણસંઘમાં સહુથી નાના ગચ્છનું સ્થાન શોભાવે છે. અન્ય સર્વ ગચ્છોની જેમ એણે એકથી વધુ વાર નામાંતર ધારણ કર્યા છે. એનું પ્રાચીન નામ વડગચ્છ, પછી વડ તપગચ્છ, પછી નાગોરી તપાગચ્છ અને શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજીના સમય બાદ જનતાએ “પાર્થચંદ્રગણ્ય' નામ આપ્યું. પાર્થચંદ્રગચ્છની પટ્ટાવલીમાં શ્રમણ ભગવાન મહાવીરથી પાટસંખ્યા ગણવામાં આવી છે. વર્તમાન ચાર ગચ્છની પટ્ટાવલીમાં આવનારું છેલ્લું સમાન નામ (નજીવા ફેરફાર સાથે) શ્રી વિમલચંદ્રસૂરિનું છે અને તે આ ગચ્છની પટ્ટાવલીમાં ૩૬મા ક્રમાંકે આવે છે. પાર્થચંદ્રગચ્છની પટ્ટાવલી અનુસાર બારમી પાટે આવતા શ્રી સુસ્થિતસૂરિ સુધી શ્રમણો ‘નિર્ઝન્થ” નામથી ઓળખાતા. શ્રી સુસ્થિતસૂરિએ સૂરિમંત્રનો એક ક્રોડ વાર જાપ કરેલો તેથી તેમને “કોટિક' બિરૂદ મળ્યું. તેમનો પરિવાર કોટિકગચ્છ કહેવાયો. આગળ પંદરમા પટ્ટધર શ્રી વજસ્વામીથી ‘વજી શાખા શરૂ થઈ અને તેમના શિષ્ય ચંદ્રસૂરિથી “ચાંદ્ર' કુળનો પ્રારંભ થયો. અઢારમા પટ્ટધર શ્રી સામંતભદ્રસૂરિ વનમાં વિશેષ રહેતા, તેથી “વનવાસી' કહેવાયા, તેથી તેમના પરિવારને “વનવાસીગચ્છ' નામ મળ્યું. અહીં સ્મરણમાં રહે કે આ સમયે અન્ય કેટલાંયે કુળ, ગણ કે શાખાઓ પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હતાં, જે કાળક્રમે ક્ષીણ થઈ ગયાં. ૩૪મા પટ્ટધર શ્રી ઉદ્યોતનસૂરિ મહાન વિદ્વાન, જ્યોતિષનિષ્ણાત અને સમર્થ હતા. સં. ૯૯૪માં આબુ ઉપર વિશાળ વટવૃક્ષ નીચે પોતાના ૮ શિષ્યોને તેમણે આચાર્ય પદ આપ્યું. એ આચાર્યોનો શિષ્ય સમુદાય “વડગચ્છ” અથવા “બૃહદ્ગચ્છ' રૂપે પ્રસિદ્ધ થયો. ઈતિહાસપ્રસિદ્ધ, મહાન ગ્રંથકાર, મહાન તાર્કિક અને વાદવિજેતા શ્રી વાદિદેવસૂરિ પાર્જચંદ્રગચ્છની પટ્ટાવલીમાં ૪૪મા સ્થાને આવે છે. “પ્રમાણનય-તત્ત્વાલક” અને તેના ઉપર “સ્યાદ્વાદ રત્નાકર' નામક મહાકાય ટીકાના રચયિતા તથા દિગંબર વિદ્વાન શ્રી કુમુદચંદ્રને સિદ્ધરાજ જયસિંહની સભામાં વાદમાં પરાજિત કરનાર આ આચાર્યશ્રી વિજ્જગતમાં સુપ્રસિદ્ધ છે. તેમણે ૨૪ શિષ્યોને આચાર્ય પદ આપ્યું હતું. તેઓશ્રીની શિષ્ય પરંપરા બૃહદ્ ગચ્છ, ભિન્નમાલ વડગચ્છ, મડાલ્ડંગચ્છ, જીરાપલ્લી વડગચ્છ, નાગોરી તપાગચ્છ વગેરે કેટલીયે શાખાઓમાં ફેલાઈ. નાગોરના મહારાજા આ©ણદેવ શ્રી વાદિદેવસૂરિ પ્રત્યે અતિ બહુમાન ધરાવતા હતા. શ્રી વાદિદેવસૂરિના પ્રથમ પટ્ટધર શ્રી પદ્મપ્રભસૂરિની તપશ્ચર્યાથી પ્રભાવિત નાગોરના રાણાએ તેમને “તપા' (તપસ્વી) બિરૂદ આપ્યું. આમ, શ્રી પદ્મપ્રભસૂરિ એ નાગોરી તપાગચ્છના આદ્યપુરુષ છે. એમની શિષ્ય પરંપરા “બૃહત્તપા' ગચ્છના નામે પ્રસિદ્ધ થયા પછી, જ્યારે સં. ૧૨૮૫માં આ શ્રી જગશ્ચંદ્રસૂરિને પણ ‘તપા' બિરૂદ મળ્યું ત્યારે એ તપાગચ્છથી પૃથક્ દર્શાવવા માટે “બૃહત્તપા'ની સાથે નાગોરી-નાગપુરીય’ શબ્દ જોડવામાં આવ્યો હશે એવું અનુમાન થઈ શકે છે. સં. ૧૧૭૭માં સ્થપાયેલા આ નાગપુરીય બૃહત્ તપાગચ્છ વિક્રમની ૧૬મી સદી પછી પાર્જચંદ્રગચ્છ રૂપે પુનઃ પ્રસ્થાપિત થયો, ત્યાર પછી પણ તેની એક શાખા ‘નાગપુરીય તપાગચ્છ' એ નામે થોડા સમય સુધી ચાલતી રહી હતી. સંક્ષિપ્ત પટ્ટાવલી : ૪૪મી પાટ સુધી ફક્ત નામાવલી અને ત્યાર પછી સંક્ષિપ્ત નોંધ સાથે નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી સંઘસૌરભ Page #21 -------------------------------------------------------------------------- ________________ અહીં આપીએ છીએ. શ્રી સાગરચંદ્રસૂરિ દ્વારા સંકલિત “શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી'ના આધારે આ પટ્ટાવલી સંક્ષિપ્ત કરીને રજૂ કરી છે : ૧. શાસનપતિ શ્રી મહાવીરસ્વામી ૨૮. શ્રી સમુદ્રસૂરિ ૨. શ્રી સુધર્માસ્વામી ૨૯. શ્રી માનદેવસૂરિ (બીજા) ૩. શ્રી બૂસ્વામી ૩૦. શ્રી વિબુધપ્રભસૂરિ ૪. શ્રી પ્રભવસ્વામી ૩૧. શ્રી જયાનંદસૂરિ ૫. શ્રી શય્યભવસૂરિ ૩૨. શ્રી રવિપ્રભસૂરિ ૬. શ્રી યશોભદ્રસૂરિ ૩૩. શ્રી યશોદેવસૂરિ ૭. શ્રી સંભૂતિવિજયસૂરિ ૩૪. શ્રી પ્રદ્યુમ્નસૂરિ ૮. શ્રી ભદ્રબાહુસ્વામી ૩૫. શ્રી માનદેવસૂરિ (ત્રીજા) ૯. શ્રી યૂલિભદ્રસ્વામી ૩૬. શ્રી વિમલચંદ્રસૂરિ ૧૦. શ્રી આર્ય મહાગિરિસૂરિ ૩૭. શ્રી ઉદ્યોતનસૂરિ ૧૧. શ્રી આર્ય સુહસ્તિસૂરિ (વડ નીચે આઠ શિષ્યોને આચાર્ય પદ આપતાં ૧૨. શ્રી સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિ તેમનો પરિવાર વડગચ્છ” નામે પ્રસિદ્ધ થયો. (અહીંથી કોટિક ગણ શરૂ થયો) આ ગચ્છને “બૃહદ્ગચ્છ' પણ કહે છે.) ૧૩. શ્રી ઈન્દ્રન્નિસૂરિ તથા શ્રી દિનસૂરિ ૩૮, શ્રી સર્વદેવસૂરિ ૧૪. શ્રી સિંહગિરિસૂરિ ૩૯. શ્રી રૂપદેવસૂરિ ૧૫. શ્રી વજસ્વામી ૪૦. શ્રી સર્વદેવસૂરિ (બીજા) (અહીથી “વઈરી શાખા” શરૂ થઈ). ૪૧. શ્રી યશોભદ્રસૂરિ ૧૬. શ્રી વજસેનસૂરિ ૪૨. શ્રી નેમિચંદ્રસૂરિ અને ૧૭. શ્રી ચંદ્રસૂરિ ૪૩. શ્રી મુનિચંદ્રસૂરિ (એમના નામથી “ચાંદ્રકુળ' પ્રસિદ્ધ થયો) ૪૪. શ્રી વાદિદેવસૂરિ ૧૮. શ્રી સામતભદ્રસૂરિ શાસનપ્રભાવક શ્રમણભગવંતોમાં આ સૂરિવરનું (અહીથી “વનવાસીગચ્છનો પ્રારંભ થયો) નામ શુક્રતારક સમું દીતિમાન છે. “સકલવાદિમુકુટ” ૧૯, શ્રી વૃદ્ધદેવસૂરિ આ પ્રકાંડ પંડિત દિગંબરાચાર્ય શ્રી કુમુદચંદ્રના ૨૦. શ્રી પ્રદ્યોતનસૂરિ વિજેતા તરીકે ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તેમના ૨૧. શ્રી માનદેવસૂરિ ૨૪ શિષ્ય આચાર્યો થયા હતા. તેમના પ્રથમ ૨૨. શ્રી માનતુંગસૂરિ પટ્ટધર શ્રી પદ્મપ્રભસૂરિ નાગોરી તપાગચ્છના ૨૩. શ્રી વીરસૂરિ આદ્યપુરુષ છે. ૨૪. શ્રી જયદેવસૂરિ ૪૫. શ્રી પદ્મપ્રભસૂરિ ૨૫. શ્રી દેવાનંદસૂરિ સં. ૧૧૭૭માં રાજા આ©ણદેવે એમને ‘તપા ૨૬. શ્રી વિક્રમસૂરિ બિરૂદ આપ્યું. તેમની પરંપરા નાગોરી તપાગચ્છ' ૨૭. શ્રી નરસિંહસૂરિ ના નામે ઓળખાઈ. સંઘસૌરભ Jain Education international કે ૧૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪૩ ૪૬. શ્રી પ્રસન્નચંદ્રસૂરિ તેમના સમયમાં બાર વર્ષનો દુષ્કાળ પડ્યો અને ફરી શિથિલાચારની શરૂઆત થઈ. ૪૭, શ્રી ગુણસમુદ્રસૂરિ ૪૮, શ્રી જયશેખરસૂરિ એમણે ક્રિયોદ્ધાર કર્યો. બાર ગોત્રને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા. નાની ઉંમરમાં જ એમને ચૌહાણ રાયહમીર તરફથી “કવિરાજ' બિરૂદ મળેલું. સં. ૧૩૦૧માં આચાર્યપદ. ૪૯. શ્રી વજસેનસૂરિ (બીજા) આચાર્યપદ સં. ૧૩૫૪. “લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર', “ગુરુગુણષત્રિશિકા' વગેરે ગ્રંથો રચ્યા છે. સારંગદેવ, રાણા સીહડ, બાદશાહ અલાઉદ્દીન વગેરેને ઘર્મબોધ આપનાર આચાર્યશ્રીને દેશના જળઘર” એવું બિરૂદ મળેલું. ૫૦. શ્રી હેમતિલકસૂરિ ૫૧. શ્રી રત્નશેખરસૂરિ પ્રસિદ્ધ ‘સિરિસિરિવાલ કહા'ના રચયિતા તરીકે આ સૂરિવર જૈનજગતમાં સુવિખ્યાત છે. સંબોધસિત્તરિ’, ‘ગુણસ્થાનક્રમારોહ વગેરે અતિ ઉપયોગી ગ્રંથરચના એમણે કરી છે. આચાર્યપદ સં. ૧૪00. પર. શ્રી હેમચંદ્રસૂરિ ૫૩. શ્રી પૂર્ણચંદ્રસૂરિ આચાર્ય પદ સં. ૧૪૨૪ ૫૪. શ્રી હેમહંસસૂરિ કહેવાય છે કે આ આચાર્યશ્રીએ પ000 જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્ય પદ સં. ૧૪૫૩. એમના જીવનકાળ પછી પુનઃ શિથિલાચારનો પ્રારંભ થયો. ૫૫, શ્રી લક્ષ્મીનિવાસસૂરિ એમની શિષ્ય પરંપરામાં શ્રી પાર્શચંદ્રસૂરિ થયા. શ્રી હેમહંસસૂરિના બીજા શિષ્ય શ્રી હેમસમુદ્રસૂરિ હતા, જેમની પરંપરા નાગોરી બૃહતપાગચ્છની સંઘસૌરભ એક શાખારૂપે ઘણા સમય સુધી ચાલતી રહી. આ શાખાની પટ્ટાવલી નીચે મુજબ છે : શ્રી હેમસમુદ્રસૂરિ -શ્રી હેમરત્ન સૂરિ – શ્રી સોમરત્નસૂરિ - શ્રી રાજરત્નસૂરિ – શ્રી ચંદ્રકીર્તિસૂરિ – શ્રી હર્ષકીર્તિસૂરિ. શ્રી હર્ષકીર્તિસૂરિએ સારસ્વત વ્યાકરણની ટીકા, યોગચિંતામણિ, સતસ્મરણ ટીકા આદિ ગ્રંથો રચ્યા છે. ૫૬. શ્રી પુણ્યરત્ન પંન્યાસ પ૭, શ્રી સાધુરત્ન પન્યાસ ૫૮. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ જન્મ સં. ૧૫૩૭, હમીરપુર. દીક્ષા સં. . સ્વર્ગવાસ સં. ૧૬૧૨, જોધપુર. સાધુ સંસ્થામાં પ્રવર્તી રહેલ શિથિલાચારના ઉન્મેલન માટે ઉગ્ર આંદોલન કરનારા આ આચાર્યશ્રી અનેક વિશિષ્ટતાઓ ધરાવતા હતા. બાવીસ ગોત્રને જૈન ધર્મના અનુયાયી કર્યા હતા. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં રચેલા શતાધિક ગ્રંથો એમની વિદ્વત્તાની શાખ પૂરે છે. એમના સમય પછી “નાગોરી તપગચ્છને જનતાએ “પાર્થચંદ્રગચ્છના નામે સંબોધવા માંડચો. ૫૯, શ્રી અમરચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૬૦૪ ૬૦. શ્રી રાજચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૬૨૬ ૬૧. શ્રી વિમલચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૬૬૯. એમના શિષ્ય શ્રી પૂજાઋષિ અદ્ભુત તપસ્વી હતા. એમણે પોતાના જીવનમાં કુલ ૧૧૩૨ ૧ ઉપવાસ કર્યા હતા એવો ઉલ્લેખ છે. એમની પ્રશંસારૂપે ખરતરગચ્છીય શ્રી સમયસુંદર ગણિએ “પૂજા-ઋષિ રાસ રચ્યો છે. ૬૨. શ્રી જયચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૬૭૪. ૬૩. શ્રી પદ્મચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૬૯૯ ૬૪. શ્રી મુનિચંદ્રસૂરિ (બીજા) ૨ ૧૧ - Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬૫. શ્રી નેમિચંદ્રસૂરિ (બીજા) આચાર્યપદ સં. ૧૭૫૦ ૬૬. શ્રી કનકચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૭૯૬ ૬૭, શ્રી શિવચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૮૧૦ ૬૮. શ્રી ભાનુચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૮૨૩ ૬૯. શ્રી વિવેકચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૮૩૭ ૭૦, શ્રી લબ્ધિચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૮૫૪ ૭૧, શ્રી હર્ષચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૮૮૩. તેઓશ્રી સમર્થ વિદ્વાન અને કવિ હતા. પ્રસિદ્ધ અધ્યાત્મયોગી શ્રી ચિદાનંદજી મહારાજના પરમ મિત્ર આ સૂરિજી બંગાળના પ્રસિદ્ધ જગતશેઠના પરિવારના ગુરુ હતા. શ્રી હર્ષચંદ્રસૂરિના સંવેગી શિષ્ય શ્રી કુશલચંદ્ર ગણિએ પાર્થચંદ્રગચ્છમાં સંવેગી પરંપરા પુનર્જીવિત કરી. ૭૨. શ્રી હેમચંદ્રસૂરિ (બીજા) આચાર્યપદ સં. ૧૯૧૫. સં. ૧૯૩૯માં વીરમગામમાં એક અંગ્રેજ અમલદારને તળાવ પર પક્ષીઓનો શિકાર કરતા અટકાવેલો. છંછેડાયેલા અમલદારે ખૂનનો પ્રયાસ કરવાનો ખોટો આરોપ મૂકીને તેમને કોર્ટમાં ઘસડડ્યા. પણ અંગ્રેજ ન્યાયાધીશે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા. આ મુકદ્દમાએ સમગ્ર હિંદમાં ભારે ચકચાર જગાવેલી. તે સમયના પ્રસિદ્ધ અખબારોએ જૈનોની જીવદયાની ભાવનાની નોંધ લઈ, અંગ્રેજોની જોહુકમીની કડક ટીકા કરી હતી. ૭૩. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ સં. ૧૯૩૭માં શ્રી કુશલચંદ્રજી ગણિની નિશ્રામાં ક્રિયોદ્ધાર કર્યો. આચાર્યપદ સં. ૧૯૬૭. ૭૪. શ્રી સાગરચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૯૯૩ ન નીતિ માર્ગની આવકથd) આજકાલ લોકોનું વર્તન બહુધા લોકલાજ તથા યશકીર્તિના ખાલી થાલોને બહુ અનુસરે છે અને તેથી જ ઘર્મને યોગ્ય થવાના આધારભૂત નીતિમાર્ગની તથા માર્થાનુસારી ગુણોની પ્રકૃતિની પ્રવૃતિવિદલામાં દેખાય છે. માટે આ વ્યવહાર ક્રિયાશુદ્ધિ સાથે તે પ્રવૃતિને પણ પુનટુજીવિત કરવાની તેટલી જ આવશ્યકતા છે. - સંવિાપક્ષીથ ભિક્ષુ ભ્રાતૃચંદ્ર (પંથપ્રતિક્રમણ સૂત્રની પ્રસ્તાવનામાં) સંઘસૌરભ Page #24 -------------------------------------------------------------------------- ________________ યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શચંદ્રસૂરીશ્વર : જીવન અને કવન લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ ભારત ભૂમિ એ સંતોની ભૂમિ છે. આ દેશની ધરતીનો નાંખી નજર ન પહોંચે એટલો લાંબો ઇતિહાસ છે; અને એ ઇતિહાસના પૃષ્ઠ પૃષ્ઠ અનેક સંતો, મુનિઓ, મહાત્માઓના પવિત્ર નામ અંકિત થયેલા છે. માનવ સમાજને સમૃદ્ધ કરનાર સાચો વૈભવ કે વારસો કોઈ હોય તો તે આ મહામાનવોના જીવન છે. માનવને ઉચ્ચ જીવનનો આદર્શ આપતા, ચારિત્ર્યના સર્વોચ્ચ શિખર પ્રતિ આંગળી ચીંધતા, માનવને મહામાનવ બનવા સાદ પાડતા એ મહાપુરુષોના જીવન જુગ જુગ સુધી જનતાને જાગૃતિ સંદેશ આપતા રહે છે. જન્મીને મરી જનારા લોકોનો કોઈ હિસાબ નથી; જન્મીને જીવી જાણનારા અને મરીને અમર થઈ જનારા પુરુષો વિરલ હોય છે. માનવજાત એવા માર્ગદર્શક મહાપુરુષોની ઋણી છે. જિનશાસન - એક મહાસાગરઃ ધર્મક્ષેત્ર ભારતમાં અનેક ધર્મ-દર્શનો વચ્ચે જૈન શાસન અનોખું સ્થાન ધરાવે છે. જિનશાસન એક સમુદ્ર છે જેમાં મહાપુરુષોરૂપી અગણિત મોતીઓ પાક્યા છે અને પાકતા રહે છે. જૈન શાસનના આવા જ એક તેજસ્વી મોતી, દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી હતા. જ્યોતિર્ધર મહાપુરુષોની માળાના એક મૂલ્યવાન મણકા સમા પૂજ્ય દાદાસાહેબનું જીવન, ઉત્કૃષ્ટ ચારિત્ર્યનો નમૂનો પૂરો પાડે છે. વર્તમાન જૈન શ્વેતાંબર સંઘના ચાર મુખ્ય ગચ્છોમાં જે પાર્થચંદ્ર ગચ્છ છે, તે આ જ મહાપુરુષના નામથી ઓળખાય છે. બડભાગી માતા-પિતા : અદ્ભુત ગિરિરાજ આબૂની તળેટીમાં હમીરપુર નામે એક પ્રખ્યાત નગર હતું. એમ કહેવાય છે કે વિ.સં. ૮૦૮ માં રાવ હમીરે આ નગર વસાવેલું. આજે તો એ હમીરપુરના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરનાર એક તૂટી ગયેલો કિલ્લો અને પાંચ પ્રાચીન જીર્ણ જિનાલય ઊભા છે. એ વૈભવશાળી નગર આજે એક ગામડારૂપે હમીરગઢ નામથી ઓળખાય છે. એ હમીરપુરમાં પોરવાડવંશના વેલગશાહ નામે એક શ્રેષ્ઠિ રહેતા હતા. વિમલાદે નામના તેમનાં પત્ની હતાં. ભાવિક અને ભદ્રિક એવા આ દંપતીનું જીવન ધર્મ અને સદાચારથી સુવાસિત હતું. એક મનોહર પ્રભાતે વિમલાદે વેલગશાહને કહે છે, “સ્વામી! આજે રાતે મેં સપનામાં એવું જોયું કે જાણે પૂનમનો ચંદ્ર નીચે ઊતરીને મારા પાસામાં બેઠો! વેલગશાહ હરખાઈને કહે છે, “સુંદર સપનું! મને લાગે છે કે આપણે ચંદ્ર જેવો ચમકતો દીકરો પામશું.” જન્મદિવસ - રામનવમી : પૂરા દિવસે વિમલાદેએ સોહામણા બાળકને જન્મ આપ્યો. એ દિવસ હતો – ચૈત્ર સુદ-નોમ, રામનવમી, શુક્રવાર અને એ સાલ હતી વિ. સં. ૧૫૩૭, આજથી પાંચસો બાવીસ વર્ષ પહેલાં. રામનવમીનો દિવસ જાણે સંઘસૌરભ ૨ ૧૩ - Page #25 -------------------------------------------------------------------------- ________________ અવતારી પુરુષોના જન્મ માટે જ નિમાયો છે! આ બાળક પણ એ જ હકીકતનું સમર્થન કરે છે. ચંદ્ર જેવું ચમકતું એનું મુખડું જોઈ માતા-પિતાના હૈયામાં હર્ષ હિલોળા લે છે. “આપણો લાલ જરૂર જગતમાં વિખ્યાત થશે, આપણા કુળને અજવાળશે– બાળકને જોઈ માતા-પિતા મનોમન બોલી રહ્યાં છે. વેલગશાહે પુત્રજન્મના વધામણાં કર્યા. વાજાં વગડાવ્યાં અને દાન દીધાં. દેવકુમાર જેવા દીકરાને પામી એ ધર્મિષ્ઠ દંપતી ધન્ય બની ગયા અને એ આનંદને છૂટે હાથે ધન ખર્ચા એમણે વ્યક્ત કર્યો. માતાએ સપનામાં પડખામાં ચંદ્ર જોયેલો તેથી માતા-પિતાએ પનોતા પુત્રનું નામ પાડવું – પાચંદ (પાર્થચંદ્ર). ખરેખર, એ પાર્થચંદ્રકુમારે ચંદ્રની જેમ જગતમાં પ્રકાશ પાથર્યો. યુગપ્રધાન મહાપુરુષ બની વંશને અને માતા-પિતાને જગતમાં અમર બનાવ્યાં. ધન્ય વેલગશાહ પિતા ! ઘન્ય વિમલાદ માતા ! હોનહાર મહાપુરુષ : મધુર વાણી, દિવ્ય રૂપ અને સુશીલ વર્તનથી માતા-પિતાને આનંદ પમાડતો બાળ પાર્થચંદ્ર જોત જોતામાં પાંચ વર્ષનો થયો. માતા-પિતા તો પુત્રને જોતાં જાણે ધરાતા નથી. જે કોઈ એને જુવે છે તે એના તેજ વડે અંજાઈ જાય છે. પાંચ વર્ષના પાર્થચંદ્રને પાઠશાળામાં પ્રવેશ કરાવ્યો. એની બુદ્ધિ અને પ્રતિભા અધ્યાપકને પણ આશ્ચર્ય પમાડી રહ્યાં છે. થોડા જ સમયમાં પાર્થચંદ્રકુમારે વ્યાવહારિક અભ્યાસ પૂર્ણ કરી લીધો. એની તીવ્ર જ્ઞાનપિપાસાને સંતોષવી અધ્યાપકના માટે અશક્ય બની ગઈ. પાઠ્યચંદ્રકુમારનું રૂપ, ઉત્તમ લક્ષણો, અસાધારણ પ્રતિભા વગેરે જોઈ લોકો ચકિત થઈ જતા. તેની વૈરાગી મનોદશા અને ગંભીર મુખમુદ્રા જોઈ લોકો કહેતા કે આ તો કોઈ મહાત્મા થશે, યોગી બનશે અને થયું પણ એમ જ. પ્રવ્રજ્યાને પંથે : નાગપુરીય તપાગચ્છના પ્રખર પંડિત આચાર્ય શ્રી સાધુરત્નસૂરિ હમીરપુરમાં પધારે છે. વેલગશાહની સાથે પાર્જચંદ્રકુમાર પણ પ્રવચન સાંભળવા જાય છે અને જાણે પાર્જચંદ્રકુમારને જોઈતું હતું તે જ મળી ગયું. એનો આત્મા તો એક યોગીનો, મહામુનિનો હતો. એને જાગૃતિનો સ્પર્શ આપનાર ગુરુ મળી ગયા. ગુરુ મહારાજ શ્રી સાધુરત્નસૂરીશ્વર પણ બાળક પાર્થચંદ્રમાં છૂપાઈ રહેલા મહાન જ્યોતિર્ધરને પારખી લે છે. પાર્થચંદ્રકુમાર માતા-પિતા પાસે સંયમ ગ્રહણ કરવાની અનુમતિ માગે છે. ધર્મનિષ્ઠ, વિવેકી એવા વેલગશાહ અને વિમલાદે પોતાના એકના એક પુત્રને કલ્યાણના માર્ગે જવા હોંશે હોંશે અનુમતિ આપે છે. અને ફક્ત ૯ વર્ષની ઉંમરે સં. ૧૫૪૬ ના વૈશાખ સુદ ત્રીજ – અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે, શ્રી સાધુરત્નસૂરિજી પાસે પાર્ધચંદ્રકુમાર દીક્ષા અંગીકાર કરી, મુનિ પાઠ્યચંદ્ર બન્યા. માતા-પિતા તથા સંઘે આ અણમોલ અવસરને મહોત્સવ વગેરેથી યોગ્ય રીતે વધાવ્યો. જ્ઞાનોપાસના : સાધુઓમાં રત્નસમા ગુરુરાજ શ્રી સાધુરત્નસૂરિ આવા શિષ્યરત્નને પામીને પરમ હર્ષ અનુભવી રહ્યાં. આ મુનિરત્નને જોઈ સંઘ પણ આનંદ પામી રહ્યો. મુનિ પાઠ્યચંદ્ર હવે જ્ઞાનોપાસનામાં ડૂબી જાય છે. વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય, પદર્શન, જ્યોતિષ જેવી જ્ઞાનની વિવિધ શાખાઓમાં પ્રવીણતા મેળવી લે છે. જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કરે છે. જોતજોતામાં જ્ઞાન- ૧૪ - સંઘસૌરભ Page #26 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનના મહાસાગરને ગટગટાવી જઈને ઊંડી જિજ્ઞાસાથી જૈનાગમોના રહસ્યને શોધવા મંડી પડે છે. એમ કહેવાય છે કે કેટલાક આત્માઓ જન્મીને મહાપુરુષ થાય છે; જ્યારે કેટલાક મહાપુરુષ થઈને જન્મ છે. આપણા પૂજ્ય દાદાસાહેબ એવા જન્મજાત મહાપુરુષ હતા. કોઈક ઉચ્ચ હેતુ Mission લઈને જ આવ્યા હોય એવું તેઓના જીવન પ્રસંગો આપણને કહી જાય છે. આથી જ, એક ચોક્કસ દિશામાં તેઓ વણથંભી કૂચ કરતા રહે છે. ૯ વર્ષની ઉંમરે આટલી પ્રતિભા અને કર્તવ્યનિષ્ઠા, સાધ્યનો ખ્યાલ અને ઉચ્ચ વૈરાગ્ય – આ બધું એમના ગત જન્મની આરાધનાની સાક્ષી પૂરે છે. ઉપાધ્યાય પદ : તીવ્ર મેધાવી અને અદ્ભુત પ્રતિભાશાળી મુનિ પાર્શ્વચંદ્રજીએ ટૂંક સમયમાં સ્વ-પર શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. જૈન-અજૈન શાસ્ત્રોમાં પારંગત બની ગયા. વિનય, વિદ્વત્તા અને વૈરાગ્ય દ્વારા પાર્થચંદ્રજીએ ગુરુદેવની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી. ઉપાધ્યાય પદ માટેની યોગ્યતા મેળવી લીધી હોવાથી નાગોરી તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી સોમરત્નસૂરિજીએ મુનિ પાર્થચંદ્રજીને ઉપાધ્યાય પદથી વિભૂષિત કરવાનો નિર્ણય કર્યો. નાગોરના સંઘે ઉપાધ્યાય પદાર્પણના ભવ્ય મહોત્સવનો લાભ લીધો. વિ. સં. ૧૫૫૪ માં નાગોર નગરમાં મુનિ પાર્જચંદ્રજીને ઉપાધ્યાય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા ત્યારે તેઓની વય ફક્ત ૧૭ વર્ષની હતી! સત્તર વર્ષની ઉંમર અને ૯ વર્ષનો દીક્ષાપર્યાય! આટલા ટૂંક સમયમાં ઉપાધ્યાય પદે પહોંચનાર દાદાસાહેબ કેવી અસામાન્ય પ્રતિભા અને પ્રજ્ઞાના સ્વામી હશે, તે તો આ ઘટના જ કહી જાય છે. ઉપાધ્યાય બન્યા પછી તેઓ ગુરુનિશ્રામાં રહી, આત્મસાધન કરવા સાથે ઉપદેશધારા વહાવતા દસેક વર્ષ સુધી જુદા જુદા સ્થળોએ વિચર્યા. આ સમય દરમ્યાન આગમો અને શાસ્ત્રોના અધ્યયન-પરિશીલનથી તેઓ જોઈ શક્યા કે આગમવિહિત આચરણ અને વર્તમાન આચરણ વચ્ચે ઘણું અંતર છે. જિનાજ્ઞાના પાલનમાં તથા સંયમ ધર્મના પાલનમાં સાધુ સંસ્થા ઊણી ઉતરી છે એ વાત દીવા જેવી ચોખ્ખી સમજાઈ ગઈ. જૈન સંઘની શોચનીય દશા : ખરેખર, તે સમયે જૈન સંઘની અવસ્થા બહુ શોચનીય હતી. “છિન્ન ભિન્ન' અને અસ્તવ્યસ્ત કહી શકાય એવી સ્થિતિમાં જૈન સંઘ મૂકાઈ ગયો હતો. એક બાજુ લોંકાશાહે મૂર્તિની માન્યતાનું ખંડન કર્યું અને એટલા જ માટે આગમોને પણ કલ્પિત ઠરાવ્યા; એક નવો પંથ સ્થાપી દીધો હતો. બીજી બાજુ કડવાશાહ નામના એક વિદ્વાને તો એમ જ કહેવા માંડયું કે આ કાળે કોઈ સાધુ જ નથી. ચારિત્રધર્મ આ કાળમાં સંભવે જ નહિ. અને પ્રાચીન ગચ્છોમાં પણ ખૂબ વિખવાદો તથા વિરોધાભાસી વ્યાપી ગયા હતા. સૂત્રોક્ત ક્રિયા તથા વિધિ મૂકાઈ ગયા હતા. મુનિઓ શિથિલતાની સાંકળોથી બંધાઈ ગયા હતા. પાંચ મહાવ્રતના પાલનની દરકાર ન હતી. પરિગ્રહ રાખવો, એક જ સ્થળે વસવું, દહેરાસર, ઉપાશ્રય ઉપર માલિકી ધરાવતી, આવો વ્યવહાર સામાન્ય થઈ પડ્યો હતો. શ્રીપૂજ્યો તો રાજા જેવો ઠાઠમાઠ રાખતા. મુનિઓ માટે નિષિદ્ધ આરંભ-સમારંભ અને મિથ્યાત્વપોષક વિધિ-વિધાનો તે સમયે છડેચોક થતા. યતિવર્ગનું પ્રાબલ્ય વધી ગયેલું. આવા યતિઓએ કેટલીયે સૂત્રવિરુદ્ધ પરંપરાઓ પોતાના લાભાર્થે પ્રવર્તાવી દીધી હતી. ગચ્છના ભેદોનો પાર ન હતો, દરેક ગચ્છમાં જુદી જુદી ક્રિયા, જુદો ઉપદેશ, જુદી પરંપરા ચાલતા હતા. સૌ કોઈ પોતાની પરંપરાને સાચી અને બીજાની ખોટી કહી રહ્યા હતા. પરંપરાના નામે પ્રત્યક્ષ સૂત્રવિરુદ્ધ બાબતને સંઘસૌરભ For Private & Personal use only = ૧૫ કે ww b ery.org Page #27 -------------------------------------------------------------------------- ________________ પણ સત્ય ઠરાવવામાં આવતી હતી. નાગોરી તપાગચ્છમાં પણ આવી જ શિથિલતા વ્યાપી ગઈ હતી. મંથન અને ચર્ચા : ઉત્કૃષ્ટ વૈરાગ્ય, શુદ્ધ ધર્મનિષ્ઠા અને જિનાજ્ઞાનો અવિહડ રાગ જેમના અંતરમાં પાંગર્યા હતા તેવા ઉપાધ્યાય શ્રી પાર્શ્વચંદ્રજીને આ શિથિલાચાર અને અવિધિ કેમ સ્વીકાર્ય બને ? તેઓના અંતરમાં મંથન જાગ્યું. તેમણે ગુર મહારાજ સાથે ચર્ચા કરી : ‘ગુરુદેવ! આજકાલ આગમમાં કહેલ મુનિ આચારોનું પાલન કેમ થતું નથી? સંયમમાં આટલી બધી શિથિલતા શા માટે? ગુરુ મહારાજ શ્રી સાધુરત્નસૂરિએ કહ્યું : ‘પ્રિય શિષ્ય! તારી વાત સાચી છે. મુનિઓ વ્રત પાલનમાં ઘણા શિથિલ થઈ ગયા છે. આજકાલ વાસ્તવિક મુનિઘર્મથી વિપરીત રીતે આપણે વર્તીએ છીએ, એ ખેદની વાત છે. આ શિથિલાચારનું મુખ્ય કારણ છે – પ્રમાદ. રાજ્યવર્ગના અતિ પરિચયથી ધીમે ધીમે સુખ-સગવડોનો મોહ થવા માંડયો. માન-સન્માન, પરિગ્રહની લાલચ જતી ન કરી શક્યા અને સંયમમાં શિથિલ બનતા ગયા.' ઉપાધ્યાયજીએ કહ્યું : “શું ફરી શુદ્ધ ક્રિયા ન આદરી શકાય? આ કાળમાં સંયમધર્મ ન પાળી શકાય એવું તો નથી. મારી ઈચ્છા પાંચ મહાવ્રતના પૂર્ણ પાલન સાથે શુદ્ધ ક્રિયા આરાધવાની છે; આપ આજ્ઞા આપો તો શિથિલાચારનો ત્યાગ કરી ક્રિયોદ્ધાર કરું.” શ્રી સાધુરત્નસૂરિ, ઉપાધ્યાયજીની આવી ભાવના જોઈ પ્રસન્ન થયા. જો કે, સાધુરત્નસૂરિ પોતે પણ યતિ હતા પણ શિથિલાચારનો પક્ષપાત તેઓ નહોતા રાખતા. શુદ્ધ આચારના તેઓ પક્ષપાતી હતા. આથી જ, પોતાના શિષ્યની ક્રિયોદ્ધારની ભાવનાને તેમણે અવરોધી નહીં પણ અનુમોદન કર્યું. શાસનની ઉન્નતિ અને આત્મહિતને લક્ષ્યમાં રાખી તેમજ ઉપાધ્યાયજીને ક્રિયોદ્ધાર કરવા માટે સમર્થ જાણી, તેમણે ક્રિયોદ્ધાર કરવા સહર્ષ અનુજ્ઞા આપી. ક્રિયોદ્ધાર એટલે? જીર્ણ થયેલા મંદિરનો ઉદ્ધાર થાય – મરામત થાય એ કહેવાય જીર્ણોદ્ધાર; એમ અશુદ્ધ બની ગયેલી ક્રિયાને અથવા બંધ થઈ ગયેલી ક્રિયાને પુનઃ શુદ્ધરૂપે આચરવી, ફરી જીવંત કરવી એ ક્રિયોદ્ધાર. આવા ક્રિયોદ્ધાર અનેક થયા છે. કારણ કે કાળનો પ્રભાવ કહો, કે માનવ મનની નિર્બળતા કહો, મુનિઓમાં ચારિત્ર ધર્મનું પાલન શિથિલ થઈ જતું અને દરેક વખતે કોઈ ને કોઈ મહાપુરુષ પેદા થતા અને ફરી શુદ્ધ ક્રિયાને આગળ લાવી, માર્ગ ચૂકી ગયેલ મુનિ પરંપરાને મૂળ માર્ગે લાવતા. આવા ક્રિયોદ્ધારક મહાપુરુષોએ જૈન શાસનની સાચી સેવા કરી છે. જૈન સંઘ એ સર્વ મહાત્માઓનો ઋણી રહેશે. નાગોરી તપાગચ્છમાં પણ તેરમા સૈકામાં આવી શિથિલતા થઈ હતી. ચૌદમા સૈકામાં શ્રી જયશેખરસૂરિએ ક્રિયોદ્ધાર કરી શિથિલતાનો અંત આણ્યો હતો. ફરી પંદરમા સૈકામાં શ્રી હેમહંતસૂરિના સમયથી શિથિલાચારે પગપેસારો કરેલ, તે શ્રી સાધુરત્નસૂરિના સમયમાં પૂરેપૂરો વ્યાપી ચૂક્યો હતો. અન્ય ગચ્છોમાં પણ આ જ પરિસ્થિતિ હતી. શુદ્ધિના માર્ગે પુનઃ પ્રસ્થાન : ક્રિયોદ્ધારનો કાળ પાકી ગયો હતો. યુગની માંગ હતી કે શિથિલાચારનો અંત લાવનાર કોઈક જાગે. ઉપાધ્યાયજી શ્રી પાર્શ્વચંદ્રજીએ યુગને ઓળખ્યો. ક્રાંતિના મંડાણ એમણે કર્યા. સંઘસૌરભ Jain bucation Inmatura Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમોના આધારે વિધિનું સંશોધન કર્યું. સૂત્રવિરુદ્ધ આચરણોનો ત્યાગ કરી, શુદ્ધ આગમવિહિત ક્રિયા શરૂ કરી. વિ.સં. ૧૫૬૪માં નાગોર નગરમાં સંવેગમાર્ગ-નિર્ઝન્થ જીવનમાં વિધિપૂર્વક પ્રવેશ કર્યો. પંચ મહાવ્રતનું કઠોરપણે પાલન શરૂ કર્યું. ક્રિયોદ્ધારના એ પવિત્ર અવસરને નાગોરના સંઘે અષ્ટાહ્નિકા મહોત્સવ વગેરેથી વધાવ્યો. પૂજ્ય દાદાસાહેબના જીવનનું મોટામાં મોટું કાર્ય હોય તો તે આ ક્રિયોદ્ધાર છે. સ્થાપિત થઈ ગયેલી સૂત્રવિરુદ્ધ પરંપરાઓનો આગમાનુસારે વિરોધ કરી ભારે હિંમતથી શિથિલાચારને નિર્મૂળ કરવા તેઓ મધ્યા. શુદ્ધ જિનાજ્ઞાને પુનઃ પ્રકાશમાં લાવી જિન શાસન ઉપર છવાઈ ગયેલ શિથિલતાના વાદળને વિખેરી નાખ્યું. પ્રત્યાઘાત : પૂજ્ય દાદાસાહેબે શિથિલાચારનો ઉગ્ર અને કડક શબ્દોમાં વિરોધ કર્યો. એથી યતિઓ તેમજ રૂઢિવાદીઓ છંછેડાય એ સ્વાભાવિક હતું. પરિણામે યતિઓ તેમજ અન્ય ગચ્છો તરફથી શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વર ઉપર વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા. તેમણે નવો પંથ કાઢ્યો છે; સૂત્રને માનતા નથી; પંચાગીને માનતા નથી; લોંકાશાહના સમર્થક છે - એવા વિચિત્ર આક્ષેપો થયા. પૂજ્ય દાદાસાહેબે તો સૂત્ર પંચાગીને સંપૂર્ણપણે વફાદાર રહીને ફક્ત સૂત્ર વિરુદ્ધ હોય તેવી પરંપરાઓનો વિરોધ કર્યો છે. તેમણે કોઈ નવો પંથ ચલાવ્યો નથી. ઉલટાનું, મૂળમાર્ગને પુનઃ પ્રસ્થાપિત કર્યો છે. એમણે મુનિધર્મને ખરા સ્વરૂપમાં આરાધવા માટે આંદોલન ચલાવ્યું. ક્રિયોદ્ધાર કરવો એ કોઈ “અપરાધ' નથી. : “શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ નવો મત ચલાવ્યો' એમ તપાગચ્છના ઘણા ખરા લેખકો લખતા આવ્યા છે. લોંકાશાહ કે કડવાશાહની જેમ પૂજ્ય દાદાસાહેબને “શાસનના પ્રત્યેનીક –શત્રુ તરીકે ગણતાં તેઓ અચકાયા નથી. પૂજ્ય દાદાસાહેબના વિચારોને સમજ્યા વિના જ આવાં વિધાનો કરાતા રહ્યાં છે. પરંતુ દાદાસાહેબે ક્રિયોદ્ધાર કર્યો તેના શુભ પ્રત્યાઘાત પણ પડયા જ. શિથિલાચારનો પ્રચંડ વિરોધ બધા ગચ્છોમાં શરૂ થયો. પરિણામે તપાગચ્છમાં વિ.સં. ૧૬૮૨માં શ્રી આનંદવિમલસૂરિએ ક્રિયોદ્ધાર કર્યો. ખરતરગચ્છમાં શ્રી જિનચંદ્રસૂરિએ સં. ૧૬૧૪માં સંવેગમાર્ગ સ્વીકાર્યો. અચલગચ્છમાં શ્રી ધર્મમૂર્તિસૂરિએ સંભવતઃ ૧૬૧૪માં એ જ પ્રમાણે ક્રિયોદ્ધાર કર્યો. આમ, એ યુગમાં ધર્મજાગૃતિ અને સંવેગમાર્ગનું મંડાણ કરવામાં પૂજ્ય દાદાસાહેબ સર્વ પ્રથમ હતા. ગુણ સિદ્ધાંતો : પૂજ્ય દાદાસાહેબે સૂત્રાનુસારે નિશ્ચિત કરેલા બધા સિદ્ધાંતોની ચર્ચા અહીં શક્ય નથી. એમના કેટલાક મુખ્ય સિદ્ધાંતોનો ઉલ્લેખ કરી સંતોષ માનીશું : જિનપ્રતિમા આગમસિદ્ધ છે. પૂજાવિધિ પણ કર્તવ્ય છે પણ આ બધો વિષય શ્રાવકોનો છે. મુનિઓ એમાં પ્રત્યક્ષપણે ભાગ લઈ શકે નહિ. આ કાળમાં પણ ચારિત્રધર્મ છે. જે પરંપરા સૂત્ર સાથે મળતી આવતી હોય તે સાચી અને આદરવા જેવી ગણાય પરંતુ સૂત્રથી વિરૂદ્ધ જતી જણાય ત્યારે પરંપરાને ન વળગતાં સૂત્રને અનુસરવું જોઈએ. પાખી ચૌદશની તથા ચોમાસી પૂનમની હોવી જોઈએ. સંવત્સરી પર્વ કારણવશ ચોથના થયું; કારણ ન હોય ત્યારે પણ ચોથના જ કરવાની જરૂર નથી. મૂળ પાંચમ હતી, તે જ દિવસે પર્યુષણ પર્વ થવું જોઈએ. સંઘસૌરભ ૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ તિથિ ઔદયિક લેવી જોઈએ. પ્રતિક્રમણની ક્રિયા નિર્જરા માટે છે. પાપશુદ્ધિ માટે થતી આ ક્રિયામાં દેવ-દેવીની સ્તુતિ-પ્રાર્થના ન હોવી જોઈએ. આજકાલ ઉપધાન થાય છે તે પૂરા નથી. છ આવશ્યકના ઉપધાન થતા જ નથી તે પણ કરવા જોઈએ. વાચકો જોઈ શકશે આ સિદ્ધાંતો સામાન્ય બુદ્ધિથી પણ કેટલા સુસંગત જણાઈ આવે છે છતાં પણ પરંપરાને પરમ ધર્મ સમજનારાઓએ પૂજ્ય દાદાસાહેબને ‘નવો પંથ ચલાવનારા' કહી ભારે અન્યાય કર્યો છે. આધ્યાત્મિક શૌર્ય : “સ મા ૩વત્તિ મેઢાવી માં તરણું - સત્યના આદેશને સમર્પિત થનાર, સંસાર સાગરને તરી જાય છે' - આ આર્ષવચનને વ્યવહારમાં પ્રત્યક્ષ કરીને, ક્રિયોદ્ધારરૂપી જીર્ણોદ્ધાર દ્વારા, ચરમ તીર્થપતિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના શાસન અને સંઘરૂપ મંદિરમાં, પૂજ્ય દાદાસાહેબે આચારશુદ્ધિરૂપી આરાધ્યદેવની પુનઃ પ્રતિષ્ઠા કરી. કોઈપણ કાળનો જનસમાજ, કોઠે પડી ગયેલી રૂઢિઓ, માન્યતાઓથી વિપરીત વિચારો, કે આચરણાઓ સ્વીકારવા તો શું, સાંભળવા પણ તૈયાર નથી હોતો. પૂજ્ય દાદાસાહેબના જીવનકાળમાં, ખાસ કરીને શરૂઆતના વર્ષોમાં, તત્કાલીન સમાજની દશા આનાથી જુદી ન હતી. એવા વિષમ સંયોગોમાં, ‘તારી જો હાક સુણીને કોઈ ના આવે તો, એકલો જાને રે’ – એ ઉક્તિ અનુસાર, માર્ગની રક્ષા અને શુદ્ધિ ખાતર, પૂજ્ય દાદાસાહેબે પોતે જે જાણ્યું, તે પ્રમાણે જીવી જાણવાનો “જગન' આદર્યો. સત્ય પ્રત્યેનો અપ્રતીમ સમર્પણ ભાવ, આત્મધર્મ પ્રતિની અનન્ય નિષ્ઠા, આચારમાર્ગની રક્ષાનું એકલક્ષી ધ્યેય, પોતાના વૈયક્તિક સુખ કે માન-મર્તબા પ્રત્યે નિઃસ્પૃહતા – આ ચારે તત્ત્વો એમના “યજ્ઞ'ના અહર્નિશ સાથી બની રહ્યાં. યુગના પ્રવાહોની સાથે તણાઈ જવાને બદલે, એ પ્રવાહોને સુમાર્ગે વાળવાનો ‘ભગીરથ પુરુષાર્થ આદરી પૂજ્ય દાદાસાહેબે તેમના આધ્યાત્મિક શૌર્યનું જ્વલંત દર્શન કરાવ્યું. આચાર્ય પદ : ઘુવડો ગમે એટલી રાડારાડ કરે, તેથી સૂર્યનો ઉદય અટકતો નથી, કે છાનો રહેતો નથી. એ મુજબ જ, પૂજ્ય દાદાસાહેબની સમર્પિત સાધનાના સૂર્યની ઉદયમાન થતી તેજ રેખાઓએ અજ્ઞાન–અંધકારનો વિનાશ કર્યો જ. પૂજ્ય દાદાસાહેબની ત્યાગવૃત્તિ, અવિહડ શ્રદ્ધા, તિતિક્ષા, અપ્રમત્તતા વગેરે ગુણો જોઈ, જૈન સમાજના જીજ્ઞાસુ અને મુમુક્ષુ આત્માઓ, તેમના પ્રત્યે અને તેમના કથન પ્રત્યે શ્રદ્ધાન્વિત થયા. ‘શુદ્ધિની અલૌકિક પ્રતિમાના સમર્પિત શિલ્પી પૂજ્ય દાદાસાહેબ તરફ અહોભાવ વધવા માંડ્યો. એના ફળ સ્વરૂપે અનેક નગરોના શ્રી સંઘોએ ગચ્છ નાયકને વિજ્ઞપ્તિ કરી કે પૂજ્ય દાદાસાહેબને, તેમના યોગ્ય સ્થાન-શાસનના નાયક તરીકેના સ્થાન પર પ્રતિષ્ઠિત કરો અને ક્રિયોદ્ધારના બીજા વરસે, જોધપુરનગરમાં, પૂજ્ય દાદાસાહેબને આચાર્ય પદ પર બિરાજમાન કરવામાં આવ્યા. સમભાવી દૃષ્ટિકોણ : શિથિલાચારનું ઉન્મેલન અને શુદ્ધાચારનું સંસ્થાપન એ તો પૂજ્ય દાદાસાહેબનું જીવન કાર્ય - Mission - હતું; અને અપ્રિય થઈ પડવાનો કોઈ ભય રાખ્યા વગર, પૂજ્ય દાદાસાહેબે પૂરી શક્તિથી એ ફરજ બજાવી પરંતુ રૂઢિચુસ્ત યતિઓ-મુનિઓ, કે જેઓ પૂજ્ય દાદાસાહેબને સમજવામાં નિષ્ફળ ગયા, તેમના અજ્ઞાનમૂલક અવરોધોનો સામનો, પૂજ્ય દાદાસાહેબને કરવો પડ્યો. પણ એ સામનો, સમતાના શીતળ સમીરને લહેરાવતો હતો. વાદવિવાદના પ્રસંગોએ કટુતા, વિતંડાવાદ કે કદાગ્રહનો આશ્રય, તેઓશ્રીએ ક્યારેય લીધો નથી. હિતબુદ્ધિથી, શાસ્ત્રાધીન રહીને, વિરોધીઓને સમજાવવાનો હાર્દિક પ્રયત્ન કર્યો. તેમના લખેલા ચર્ચા ગ્રન્થોમાં, તેમનો સમભાવી દૃષ્ટિકોણ - ૧૮ સંઘસૌરભ Page #30 -------------------------------------------------------------------------- ________________ આગળ તરી આવે છે. અનાગ્રતીપણું એ આત્મધર્મની આરાધના માટેની અનિવાર્ય પૂર્વશરત છે. સર્વજ્ઞ ભગવંત પ્રણીત શાશ્વત સત્યોને સમજવાના એકમાત્ર સાચા સાધન રૂપ સ્યાદ્વાદ-અનેકાંતવાદનો જ્યાં સુધી વ્યવહારમાં ઉપયોગ કરવામાં ન આવે, ત્યાં સુધી, સર્વજ્ઞ-કથિત સત્યો કે સિદ્ધાંતો યથાવત્ સ્વરૂપમાં સમજાય છે અથવા સમજી શકાય છે એવો દાવો કરવો મિથ્યા છે. આવી વાત કરનાર વ્યક્તિ, અભિનિવેશમાંથી જન્મેલી આત્મવંચનામાં રાચે છે એમ સમજી લેવું. સ્યાદ્વાદના સક્રિય ઉપયોગનું પરિણામ એ હોય છે કે આવા આત્માઓના જીવનમાં સમભાવ અને સહિષ્ણુતા, વસ્ત્રના તાણાવાણાની જેમ, વણાઈ ગયેલા હોય છે. જૈન ધર્મનો ઇતિહાસ આ હકીકતની સાક્ષી પૂરે છે અને એ જ ઇતિહાસના એક પૃષ્ઠ પર જેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત છે તે પૂજ્ય દાદાસાહેબના વચનો, સ્યાદ્વાદની સુગંધથી મધમધી રહ્યાં છે. એમના ઉદ્ગારો કહી આપે છે કે એ આત્મસાધક શ્રમણ ભગવંત, સર્વજ્ઞભાષિત સત્યોને સર્વથા સમર્પિત હતા અને એમની વિચારધારા સ્યાદ્વાદ-સાપેક્ષવાદના સક્રિય પ્રયોગ વડે સંસ્કૃત અને સમલંકૃત હતી. પૂજ્ય દાદાસાહેબના સમભાવપૂર્ણ હૃદયસ્પર્શી ઉદ્ગાર જાઓ : તેvi સંપફ તીરૂ, पिहु पिहु गच्छेसु भिन्न आयारो। तत्थवि जं जिणवयणाणुसारओ तं पमाणं ति।। किज्जइ गच्छायारो, भन्नइ नियनियगुरूहि आइन्नो। नहु सुत्तं दूसिज्जइ, સિગ્ન તે નિજધખો.” ‘આ સમયે જુદા જુદા ગચ્છોમાં ભિન્ન ભિન્ન આચરણા દેખાય છે, આ સર્વ આચરણાઓમાં જે જે જિનવચન અનુસાર હોય તે માન્ય છે.” પોતપોતાના ગચ્છનો આચાર પાળીએ, પોતપોતાના ગુરુઓ દ્વારા પ્રતિપાદિત આચારનું સમર્થન કરીએ (પરંતુ) આગમનું દૂષિત અર્થઘટન ન કરીએ એમાં જ જિનશાસનની શોભા છે.” (શ્રી પાર્શ્વચંદ્રસૂરિ રચિત “સપ્તપદીશાસ્ત્ર', શ્લો. ૧૭–૧૮) જિનશાસનની શાન બઢાવવા માટે તેના જુદા જુદા ઘટકોમાં સમભાવયુક્ત સહકાર હોવો જોઈએ. તેના સ્થાને વિસંવાદો અને વિરોધાભાસો વ્યાપક બની રહ્યા છે. અનેકાંતવાદના ગાણાં તો ગવાય છે પણ પહેલાં ઘર આંગણે જ એનો ઉપયોગ કરવાનું સગવડપૂર્વક ભૂલી જવાય છે. આ વિષમ પરિસ્થિતિનો સાચો અને વ્યવહારુ ઉકેલ, પૂજ્ય દાદાસાહેબે વ્યક્ત કરેલા આ ઉદાર અભિગમમાં પડ્યો છે, એમ નથી લાગતું? સાત્ત્વિક શક્તિઓ : પૂજ્ય દાદાસાહેબનું જીવન તપઃપૂત, નિષ્કામ તથા સાત્ત્વિક હોવાથી, આત્મતેજનો વિશિષ્ટ વિકાસ થયો હોય એ સહજ છે. જે વ્યક્તિમાં સત્ત્વગુણનો વિકાસ સુચારરૂપે થયો હોય, તેની આગળ વિશ્વના તેવા જ સત્ત્વશીલ પરિબળો સ્વયે આકર્ષાઈને આવે છે. એવા મહાપુરુષોની ઈચ્છાને સાકાર કરવા, એ સાત્ત્વિક તત્ત્વો સ્વયં કામે સંઘસૌરભ ૨ ૧૯ કે Page #31 -------------------------------------------------------------------------- ________________ લાગી જાય છે. પ્રબળ લોકોપકાર કે ધર્મ પ્રભાવનાનું નિમિત્ત મળતાં, એ પવિત્ર આત્માઓને જે ‘સંકલ્પ’ જાગે છે તેની પૂર્તિ, દિવ્યજગતના સાત્ત્વિક શક્તિ ધરાવનારા આત્માઓ, સ્વયં કર્તવ્ય ભાવે કરતા હોય છે. જગત આવી ઘટનાઓને ‘ચમત્કાર’ કહે છે. પૂજ્ય દાદાસાહેબના જીવનમાં આવા અદ્ભુત ચમત્કારિક પ્રસંગો બન્યા હતા. એવા કેટલાક પ્રસંગોનું ટૂંક વર્ણન અહીં આપીશું. પૂજ્ય દાદાસાહેબના તપસ્તેજ, બ્રહ્મચર્ય અને પુણ્યબળથી શ્રી બટુક ભૈરવ નામના એક ‘વીર' દેવ સ્વયં તેઓના ભક્ત અને સેવક બન્યા હતા. 'રેવા વિ તે નમસતિ, નસ્ય ધર્મો સયા મળશે' - જેમનું મન ધર્મમાં લીન હોય છે એવા આત્માઓને દેવો પણ નમસ્કાર કરે છે એ વિધાનનું જાણે આ ઘટના પ્રતિબિંબ પાડે છે. ખંભાતમાં એક વખત ઈદના દિવસે મુસ્લિમ લોકો કુરબાની માટે ગાયને લઈ જતા હતા. પૂજ્ય દાદાસાહેબ ત્યારે ખંભાતમાં હતા. શ્રાવકોએ આ ઘટના પૂજ્ય દાદાસાહેબને વિદિત કરતાં તેઓશ્રીએ ઈચ્છા-શક્તિથી ગાયને અદૃશ્ય કરી. પરિણામે નવાબ તથા અન્ય મુસ્લિમ લોકો પ્રભાવિત થયા અને દાદાસાહેબ પાસે ધર્મબોધ પામી અહિંસાના ઉપાસક બન્યા. ઉનાવામાં એક સોનારણ ગૃહિણીએ, અજ્ઞાનજન્ય તિરસ્કારવૃત્તિથી પૂજ્ય દાદાસાહેબને છાણ વહોરાવી દીધું. એ સ્ત્રીના પતિને એ વાતની ખબર પડતાં તરત જ ક્ષમા માગવા આવ્યો. તેને ધર્માભિમુખ બનાવવાની ભાવનાથી પૂજ્ય દાદાસાહેબે છાણને દિવ્ય શક્તિથી ખીરમાં પલટાવી નાખ્યું અને કહ્યું, ‘તમારી પત્નીએ અમને છાણ નહિં પણ ખીર જ વહોરાવી છે, જુઓ આ પાત્ર'. આવા સમભાવ અને પ્રભાવને જોઈને ઉનાવા ગામના સોનીઓના પાંચસો ઘર શ્રાવક બન્યા. જોધપુરના મહારાજ રાવ ગાંગા પૂજ્ય દાદાસાહેબને ખૂબ આદર આપતા. તેમના કુંવર માલદેવ યુવરાજ હતા ત્યારથી પૂજ્ય દાદાસાહેબના ૫૨મ ભક્ત અને સેવક હતા. એમના રાજ્યકાલમાં એક વર્ષ દુકાળ પડયો, પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ ત્યારે માલદેવે દાદાસાહેબને આ સંકટ દૂર કરવા પ્રાર્થના કરી. પૂજ્ય દાદાસાહેબના સેવક બટુક ભૈરવ દેવે, વૃષ્ટિ કરીને દુષ્કાળનો ભય દૂર કર્યો એવો ઉલ્લેખ અનેક છંદો-સ્તુતિઓમાં મળે છે. આવા બીજા પણ પ્રસંગો છે. વસ્તુતઃ આવા ‘ચમત્કારો' કંઈ પૂજ્ય દાદાસાહેબની મહાનતાનું પ્રતીક નથી. આવા ચમત્કારો સાંભળીને ભૌતિક સિદ્ધિઓ માટે પૂજ્ય દાદાસાહેબની ઉપાસના કરવાનું વલણ કયાંક જોવા મળે છે, એ જાતની વૃત્તિથી કરાતી ઉપાસના કે આરાધના સામે પૂજ્ય દાદાસાહેબનો પોતાનો પ્રચંડ વિરોધ હતો. આ ચમત્કારો સહજ ભાવે ‘બની’ ગયા હતા, ‘કર્યા’ ન હતા, એમ કહીએ તો ચાલે. આ બધાનું મહત્ત્વ હોય તો એટલું જ કે આવી સાત્ત્વિક શક્તિઓ, આધ્યાત્મિક ઉપલબ્ધિની ઉચ્ચ ભૂમિકા પર પહોંચ્યાનું બાહ્ય ચિહ્ન છે, સામાન્યજન પણ જોઈ શકે એવી નિશાની છે. લોકોપકારક વ્યક્તિત્વ પૂજ્ય દાદાસાહેબના પવિત્ર જીવન અને મૈત્રીભાવ, કરુણા અને સમતા જેવા ગુણોને પ્રાધાન્ય આપતી ઉપદેશપદ્ધતિના પરિણામે રૂપે, જીવન-પરિવર્તન તથા સમાજ ઉન્નતિના આદર્શ દૃષ્ટાંતો સર્જાયા . રાધનપુરમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઘણા લાંબા સમયથી ક્લેશ અને કુસંપ રહેતો હતો. પૂજ્ય દાદાસાહેબે મૈત્રીભાવનું મહત્ત્વ સમજાવી એ કુસંપ મિટાવ્યો અને શાંતિ પ્રસરાવી. માળવામાં કેટલાક પાખંડીઓને સમજાવી સન્માર્ગે વાળ્યા. એક સ્થળે ૨૪ મુસ્લિમ ‘પીરો’ને પ્રતિબોધ પમાડી ધર્માભિમુખ કર્યા. ૨૦ Jain Education international સંઘસૌરભ Page #32 -------------------------------------------------------------------------- ________________ સૌથી વિશેષ ઉલ્લેખનીય બાબત તો એ છે કે “મુણોત' ગોત્રના રજપૂતોના ૨૨૦૦ ઘર, લોઢાગોત્રીય રજપૂતોના ૩૫૦૦ ઘર તેમજ બાંઠિયા વગેરે અન્ય ગોત્રોના ક્ષત્રિયોને જૈન ધર્મ પમાડી શ્રાવક બનાવ્યા. અજૈનોને જૈન બનાવનાર છેલ્લા આચાર્ય કદાચ પૂજ્ય દાદાસાહેબ જ હતા. નાગોરમાં લોકશાહની સાથે મૂર્તિ સંબંધી ચર્ચા થઈ હતી. લોકાશાહ પોતાની માન્યતાને વળગી રહ્યા પણ એમના સાત શિષ્યો સત્યને સમજી દાદાસાહેબના શિષ્ય બન્યા. ચિત્તોડના મહારાણા સંગ્રામસિંહની સભામાં સર્વ ગચ્છના વિદ્વાનો એકત્ર થયા હતા. પૂજ્ય દાદાસાહેબે એ સભામાં અનેક પંડિતોના-વિદ્વાનોના પ્રશ્નોના શાસ્ત્રીય ઉત્તરો આપી સૌને પ્રસન્ન કર્યા હતા. તેજસ્વી શિષ્યરત્નો : - પૂજ્ય દાદાસાહેબના સોળ જેટલા શિષ્યોની માહિતી મળે છે એમાંથી કેટલાકનો સંક્ષિપ્ત પરિચય અહીં આપવો અસ્થાને નહિ ગણાય. પ્રથમ શિષ્ય હતા – વિજયદેવસૂરિ. ૯ વર્ષની વયે દીક્ષિત થયા હતા. પ્રખર વિદ્વાન અને પ્રકાંડ પંડિત હતા. દક્ષિણ ભારતમાં જઈ ન્યાય-તર્ક વગેરેનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. વીજાપુરમાં પાંચસો પંડિતોની સભામાં વાદમાં વિજય મેળવ્યો હતો. તેઓ પૂજ્ય દાદાસાહેબના જીવન દરમ્યાન જ સ્વર્ગવાસી થયા. પૂજ્ય દાદાસાહેબના પટ્ટધર હતા – શ્રી સમરચંદ્રસૂરિ. પંદર વર્ષની વયે દીક્ષા લીધી. ગુરૂદેવને સંપૂર્ણ સમર્પિત ઉચ્ચ ગુણોથી અલંકૃત આ આચાર્યે પૂજ્ય દાદાસાહેબના સિદ્ધાંતોને સારી રીતે પચાવેલા. એમના રચેલા ગ્રન્થ એંમ વિદ્વત્તાની સાક્ષી પૂરે છે. ત્રીજા સમર્થ શિષ્ય હતા - શ્રી વિનયદેવસૂરિ, જેઓ બ્રહ્મર્ષિના નામે વધુ પ્રખ્યાત છે. આગમોના ઊંડા અભ્યાસી, સ્વતંત્ર વિચારક અને ઉગ્ર સંયમી આ આચાર્યો, ‘જબૂદ્વીપ પ્રાતિ' જેવા સૂત્રની ટીકા તથા અન્ય ગ્રન્થની રચના કરી છે. - શ્રી દેવરાજ મુનિ, માલષિ, હેમરાજ મુનિ જેવા બીજા અનેક ગુણ સંપન્ન શિષ્યોની સંપદાથી પૂજ્ય દાદાસાહેબ શોભી રહ્યા હતા. પૂજ્ય દાદાસાહેબની શિષ્ય પરંપરા આજ પર્યત અવિચ્છિન્ન ચાલુ છે, જે આજે “પાર્થચંદ્રગચ્છ' રૂપે ઓળખાય છે. અમર વાચ્ય : પૂજ્ય દાદાસાહેબનો વિહાર મુખ્યત્વે મારવાડ, મેવાડ, ગુજરાત અને માળવામાં વધારે હર્તા પરંતુ એમના જીવનનો ક્રમિક સંવતબદ્ધ ઇતિહાસ મળી શકતો નથી – એ આપણું દુર્ભાગ્ય છે. વસ્તુતઃ મહાપુરુષોના જીવનની ધૂળ ઘટનાઓ દ્વારા આપણે એમને પૂરેપૂરા સમજી શકતા નથી, તેમાં કે આવા આધ્યાત્મિક જ્યોર્તિધર્ટીનું જીવન તો સ્થૂળ કરતાં સૂક્ષ્મ ભૂમિકાએ-વૈચારિક ભૂમિકાએ વધુ જીવાતું હોય છે. એમ વાસ્તવિક પરિચય મેળવવા માટે એમના અંતરંગને-આત્મિક વિકાસને જ જોવો-વિચારવો પડે અને એમની અંતરંગ પરિસ્થિતિનું માપ એમના વચનો, ગ્રન્થ કે કાર્યોમાંથી જ સાંપડે. સદ્ભાગ્યે પૂજ્ય દાદાસાહેબના અંતરંગને વ્યક્ત કરતા એમના ગ્રન્થો, લેખ અને કૃતિઓ આપણી પાસે સારા પ્રમાણમાં છે જેમાં તેઓશ્રીના અંતરંગ આત્મસૌંદર્યનું વિચાર સેંદર્યનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ અને પૂજ્ય દાદાસાહેબના જીવન કાર્ય Mission ની ભૂમિકા શી હતી? તે આપણે જાણી શકીએ છીએ. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી – દરેક ભાષામાં વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય રચીને પૂજ્ય દાદાસાહેબે જ્ઞાનનો અમર સંઘસૌરભ ૨૧ www.jamemorary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ વારસો આપ્યો છે. સપ્તપદી શાસ્ત્ર, સંઘરંગ પ્રબંધ, રૂપકમાલા, સુરદીપિકા, ઉપદેશસાર રત્નકોશ વગેરે ગ્રન્થોમાં પૂજ્ય દાદાસાહેબના આગમના ઊંડા પરિશીલનથી નિષ્પન્ન થયેલા અનેકાંતવાદ રજિત વિચારોની સુસ્પષ્ટતા તથા તર્કબદ્ધતા છતી થાય છે. એમના ગ્રન્થોની રચનાશૈલી અને વિદ્વત્તા પણ વિદ્વાનોને પ્રસન્ન કરે એવી છે. સંખ્યાબંધ પ્રકરણો, છત્રીશીઓ, બત્રીશીઓ (૩ર-૩૨, ૩૬-૩૬ ગાથાના કાવ્યો) કુલકો, શતકો, રાસો, સ્તવનો, સક્ઝાયો, સ્તુતિઓમાં એમની કવિત્વ શક્તિ, સત્યપ્રિયતા, આત્માભિમુખતા વગેરેનું સુંદર દર્શન થાય છે. પ્રશ્નકારોના સમાધાન અર્થે એમણે લખેલા કેટલાક ચર્ચાપટ્ટકો પણ મળે છે. આગવું અર્પણ : સાહિત્યિક ક્ષેત્રે પૂજ્ય દાદાસાહેબનું આગવું પ્રદાન હતું – આગમોના ટબ્બાનું. ટબ્બો એટલે અનુવાદ. આજે દરેક પ્રાચીન-અર્વાચીન ભાષાના ગ્રન્થોના અનુવાદ સુલભ બની ગયા છે. પ્રાચીન સમયમાં સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસીઓ જ શાસ્ત્રવાંચન કરી શકતા. જૈન આગમો પ્રાકૃત-અર્ધમાગધીમાં હોવાથી આગમોનો અભ્યાસ સીમિત બની ગયો હતો. આવશ્યકતાને પીછાણીને જૈન આગમોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું કાર્ય સર્વ પ્રથમ પૂજ્ય દાદાસાહેબે આરંભેલું. આ તથ્યનો સ્વીકાર ભારતના તેમજ અન્ય દેશોના ભારતીય ધર્મો અને ભાષાના સંશોધક વિદ્વાનોએ કર્યો છે. પૂજ્ય દાદાસાહેબના રચેલા ૪ થી ૫ આગમોના ટબ્બાઓ આજે ઉપલબ્ધ છે. યુગપ્રધાન પદ પૂજ્ય દાદાસાહેબની બહુમુખી પ્રતિભા, આધ્યાત્મિક ઉચ્ચતા, દિવ્યશક્તિઓ, સત્ય અને શુદ્ધિના સંરક્ષણ માટે કરેલો ભગીરથ પુરુષાર્થ – આ બધું તેમની અસામાન્યતાને પ્રગટ કરતું હતું. આકાશમાં ગુરુ કે શુક્રનો તારો પોતાના વિશિષ્ટ તેજથી અન્ય તારાઓથી જુદો પડી આવે છે; એમ, પોતાના અસાધારણ આત્મતેજ વડે પૂજ્ય દાદાસાહેબ એ યુગમાં અલગ તરી આવ્યા હતા. એ આખાય યુગ પર તેમની છાયા પડી હતી. શિથિલાચારના ઉન્મેલનનું એમનું કાર્ય ‘શકવર્તી' જ કહી શકાય. આવા યુગપ્રભાવી પુરુષો માટે જૈન પરંપરામાં “યુગપ્રધાન” શબ્દ પ્રયોજાય છે. પૂજ્ય દાદાસાહેબ પણ એવા જ એક “યુગપ્રધાન' હતા. પૂજ્ય દાદાસાહેબના એ પ્રકારના વ્યક્તિત્વને પારખીને નાગોરી તપાગચ્છના સંઘોએ એમને “યુગપ્રધાન પદ અર્પણ કરવા નિર્ણય કર્યો અને વિ.સં. ૧૫૯૯ માં સલક્ષણપુર (શંખલપુર-ગુજરાત)માં શ્રી સોમરત્નસૂરિજીના હસ્તે પૂજ્ય દાદાસાહેબને યુગપ્રધાન પદ અર્પિત થયું. . અંતર્મુખ આરાધના : પૂજ્ય દાદાસાહેબ કેવળ ધર્મપ્રચારક ન હતા; આજના આંદોલનોના નાયકો જેવા વાણી અને વર્તનના સુમેળ વિનાના ન હતા. તેમની સમગ્ર પ્રવૃત્તિ આત્મલક્ષી હતી. અંતર્મુખતાના પાયા ઊભી હતી. સ્થૂળ પ્રવૃત્તિઓમાં મગ્ન બનીને, આત્મસાધનાથી તેઓ દૂર નહોતા નીકળી ગયા એ તથ્ય પણ એમના જીવનમાંથી આપણે નોંધવા જેવું છે. પૂજ્ય દાદાસાહેબના અંતરમાં ભક્તિનું તત્ત્વ ખૂબ રસાયેલું જોવા મળે છે. એમના રચેલા સ્તવનો, સ્તુતિઓ, કાવ્યોમાં ઉત્કટ ભક્તિના દર્શન થાય છે. એ જ રીતે કનકાવલી, લઘુસિંહ નિઃક્રીડિત, ૨૧ ઉપવાસ જેવી મોટી તપશ્ચર્યાઓ તેમજ અન્ય અંતર્મુખ અનુષ્ઠાનો એમના જીવનમાં અગ્રસ્થાન ભોગવતા જણાય છે. જીવનના પાછલા થોડા વર્ષોમાં તેઓ નાગારમાં વધુ સ્થિરતા કરતા હતા ત્યાં “સાત કોટડીનો ઉપાશ્રય” કે જે હજી હમણાં સુધી હતો તેની ઓરડીઓમાં પૂજ્ય દાદાસાહેબ ધ્યાન સાધના માટે એકાંતમાં રહેતા - એવી પરંપરાગત લોકશ્રુતિ ચાલી આવે છે. પૂજ્ય દાદાસાહેબના જીવનમાં આવી આંતર અને બાહ્ય – બંને પ્રકારની સંતુલિત આરાધના દેખાય છે જે તેઓની આત્મનિષ્ઠતાનું પ્રતીક છે. 4 ૨૨ સંઘસૌરભ Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય આથમે છે : પરોપજય સતાં વિમૂતઃ - સંતોની શક્તિઓ સર્વજનહિતાય-સર્વજન સુખાય હોય છે. વિવિધ દેશોના, વિવિધ ભૂમિકા પર ઊભા રહેલા અનેક સંતોના જીવનમાંથી 'શિવમસ્તુ સર્વનતિઃ' નો જ સૂર સંભળાય છે...પછી ભલે એ ધ્વનિ તીવ્રમંદ હોય. પૂજ્ય દાદાસાહેબ તો પરમકારૂણિક વીતરાગ સર્વજ્ઞ ભગવંતોના પગલે પગલે ચાલનારા એક અહિંસા, કરૂણા અને પવિત્રતાના પૂજક અને ઉપાસક હતા. ૬૬ વર્ષ જેટલા દીક્ષિત જીવનમાં તથા ૭૫ વર્ષ જેટલા આયુમાં, પરોપકાર, પરમાર્થ અને પરમ તત્ત્વની સભર તથા સઘન સાધના કરી, મન-વાણી-કાયાનો વાસ્તવિક સદુપયોગ સાધી, જીવનની સંધ્યાને ટાણે, કાળના અફર કાયદાને-પ્રાકૃતિક નિયમને આદર આપીને, જોધપુરમાં અનશન આદર્યું. વિ.સં. ૧૬૧૨ માં માગશર સુદ ત્રીજના દિવસે પૂજ્ય દાદાસાહેબના સ્થૂલ જીવનનો અંત આવ્યો. જ્ઞાન-દર્શન-ચારિત્રના તેજ કિરણો વરસાવીને, જૈન શાસનના ઉંઘતા અનુયાયીઓને જગાડનાર સૂર્યનો એ દિવસે અસ્ત થયો. પૂજ્ય દાદાસાહેબના સ્વર્ગગમનને આજે ૪૪૭ વર્ષ પૂરાં થઈ ચૂકયાં છે પરંતુ ઇતિહાસના પૃષ્ઠો પર પૂજ્ય દાદાસાહેબ ચિરંજીવ છે અને રહેશે. જિનશાસનના ઇતિહાસ સાથે તેઓનું નામ હંમેશને માટે જોડાયેલું રહેશે. કારણ કે એ યુગમાં જે નવજાગૃતિ આવી, ઇતિહાસને વળાંક મળ્યો, એમાં પૂજ્ય દાદાસાહેબનો ફાળો નાનોસૂનો નથી. સનાતન સત્યોના પુરસ્કત : કહેવાય છે કે જમાનો ઘણો આગળ વધી ગયો છે. માનવે કલ્પનાતીત વિકાસ સાધ્યો છે અને અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણે પણ એ કબૂલ કરીશું કે ભૌતિક વિકાસને લાગેવળગે છે ત્યાં સુધી, આપણી આજની દુનિયા, સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. આ બદલાઈ ગયેલી દુનિયામાં, છેક સોળમી સદીમાં થઈ ગયેલા એક જૈન મુનિના જીવન-કવન ઉપયોગી રહે છે ખરા? આજે ચારસો વર્ષ પછી, એ મહાપુરુષના ઉપદેશ, કઈ રીતે પ્રસ્તુત છે? આવો પ્રશ્ન સહેજે થાય. નક્કર હકીકત એ છે કે દુનિયા બદલાય છે, ઋતુચક્ર કે ભૂગોળ બદલાય છે; પરંતુ સનાતન સત્યો ફરતા નથી. આજે પણ હિંસા એ હિંસા જ છે, પ્રેમ એ પ્રેમ છે. અસત્ય, દરેક યુગમાં “અસત્ય જ રહે છે અને સત્ય, સત્ય” જ રહે છે. ભૌતિક ઝાકઝમાળમાં માનવ આ સનાતન સત્યને ભૂલ્યો છે. આજનો યુગ ભૌતિક વિકાસનો ભલે હશે, પણ નૈતિક મૂલ્યોનો તો હ્રાસ જ થયો છે. એવા આ યુગમાં પૂજ્ય દાદાસાહેબ જેવા સંતો અપ્રસ્તુત નહિં પણ વધુમાં વધુ પ્રસ્તુત છે, આજના માનવને ભૂતકાળના એ મહાન આત્માઓ પાસેથી નૈતિકતા, સદાચાર અને ત્યાગના પાઠ શીખવાના છે. પૂજ્ય દાદાસાહેબ સગુણ, સદાચાર અને સુવિચારની જીવંત પ્રતિમા સમાન હતા. માનવીય તત્ત્વોનો વિકાસ કેટલી હદ સુધી થઈ શકે છે તેના આદર્શ દૃષ્ટાંતરૂપ હતા. શૌર્ય, ક્ષમા, આત્મવિશ્વાસ, સત્યનિષ્ઠા, ત્યાગ, તિતિક્ષા, સહિષ્ણુતા-જેવા ગુણોની સુગંધ એમના જીવન-કવનમાંથી આવી રહી છે. આજના માનવે આત્મતત્ત્વને વિસાર્યું છે, આવા ગુણોને ઉવેખ્યા છે, ત્યારે પૂજ્ય દાદાસાહેબનું જીવન અને કવન એ સનાતન સત્યો પ્રતિ અંગુલિનિર્દેશ કરે સંઘસૌરભ ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ જીવદયાના જ્યોતિર્ધર શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજી લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છ – વર્તમાન શ્રી પાર્શ્વચંદ્રગચ્છની પટ્ટાવલીમાં ૭૨ માં સ્થાને આવતા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના નામ સાથે એક ઘર્મશૌર્યભરી ઘટના જોડાયેલી છે. આજથી સો વર્ષ પહેલાં જ્યારે હિંદ બ્રિટિશ રાજ્યનું સંસ્થાન માત્ર હતું ને હિંદી પ્રજા ગુલામી માનસનો ભોગ બની અંગ્રેજોની જોહુકમી મૂંગા મોઢે સહી લેતી હતી, સ્વાતંત્ર્યની ઝંખના યે હજી જાગી ન હતી તેવા સમયે જીવદયાના પ્રશ્ન અંગ્રેજ અમલદારની સામે મુકાબલો કરવાના કારણે શ્રી હેમચંદ્રસૂરિજીને આકરી સતામણીમાં મૂકાવું પડયું. એ કસોટીમાંથી ગૌરવભેર બહાર આવતાં સમસ્ત હિંદના પ્રેમ અને પ્રશંસા તેમણે પ્રાપ્ત કર્યા. જૈન શાસનની પ્રભાવનાનો એ પ્રસંગ, શ્રી કાલકસૂરિના ધર્મયુદ્ધની સ્મૃતિ કરાવે એવો છે. - શ્રી હેમચંદ્રસૂરિજી “શ્રી પૂજ્ય' એટલે કે યતિ આચાર્ય હતા. તેમની જન્મભૂમિ કચ્છમાં આવેલ કોડાય ગામ હતું. વિ. સં. ૧૯૧૪ માં તેમણે દીક્ષા લીધી. થોડાક જ દિવસમાં તેમને “શ્રી પૂજ્ય'ની પદવી મળી. શ્રી પૂજ્યોનો ઠાઠ-માઠ તે વખતમાં કોઈ રાજવી જેવો રહેતો. શ્રી હેમચંદ્રસૂરિજીની સાથે તેમની પદવીના માન રૂપે છડીદાર અને બંદૂકધારી સિપાઈ રહેતા. આ માટે રાજવીઓ તરફથી અને વાઈસરોય તરફથી રીતસર પરવાના મળતા. અલબત્ત, આ સંરજામ શોભા અને સન્માનના પ્રતીકરૂપે જ હતો. વીરમગામમાં ગંગાસર અને મુનસર નામના બે વિશાળ ઐતિહાસિક તળાવ હતાં, આજે પણ છે. એમાં માછલાં અને જળચર પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં રહેતાં. વીરમગામ રાજ્ય તરફથી આ તળાવ પર માછલાં પકડવાનો અને શિકાર કરવાનો મનાઈ હુકમ હતો. (આ તાવમાં માછલાં પકડવાની મનાઈ ફરમાવતો અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલો વીરમગામ મ્યુનિસીપાલીટીનો શિલાલેખ આજે પણ છે કે ગુલામ દેશના આવા નિયમો અંગ્રેજ બાદુરો શા માટે પાળે? એવા જ કોઈ ખ્યાલથી હર્ટ શી વિઝાર્ડ નામનો મીઠાખાતાનો એક અંગ્રેજ ઈન્સ્પેકટર ગંગાસર તળાવ પર સરેઆમ પક્ષીઓનો શિકાર કરતો અને માછલાં પકડતો. અંગ્રેજોની જોહુકમીથી ભયભીત રહેતા લોકો ન તો એને કંઈ કહી શકતા કે ન ફરિયાદ કરી શકતા. શ્રી હેમચંદ્રસૂરિ વિરમગામ આવ્યા અને અંગ્રેજ અમલદાની આ હરકતની તેમને ખબર પડી ત્યારે તેમણે એનો ઈલાજ કરવાનો નિશ્ચય કર્યો. ઈ.સ. ૧૮૮૨ (વિ.સં. ૧૯૩૮)ના જૂનની ૨૭મી એ ઈવઝાર્ડ પક્ષીઓનો શિકાર કરવા અને માછલાં પકડવા માટે પોતાના માણસોને લઈને ગંગાસરને કાંઠે ગયો ત્યારે અગાઉથી ત્યાં હાજર રહેલા શ્રી પૂજ્યજીએ પોતાની સાથેના માણસ દ્વારા બંદૂકનો ખાલી ભડાકો કરાવી બધા પક્ષીઓને ઉડાડી દીધા. પોતાને ફાવે તેમ વર્તવાના અંગ્રેજોના વણલખ્યા હક્ક પર તરાપ મારવાની એક સાધુની આ હિંમત જોઈ પેલો અમલદાર ચીડાયો. તેણે શ્રી પૂજ્યજીને દમદાટી દેવા માંડી : “બંદૂક રાખવાનો પરવાનો બતાવો'. તેને શ્રી હેમચંદ્રસૂરિએ પરખાવ્યું : “પરવાનો જોનાર તમે કોણ છો? તમે તમારે રસ્તે ચાલ્યા જાઓ.” ઈવિઝાર્ડે કહ્યું : “હું સરકારી નોકર છું ને મને બધી સત્તા છે.” શ્રી પૂજ્યજીએ કહ્યું : “મારી પાસે લાટ (લોર્ડ) સાહેબનો પરવાનો છે.” ઈવિઝાર્ડે ધમકી આપી : ‘તમે પરવાનો નહીં બતાડો તો મારે બંદૂક આંચકી લેવી પડશે.” તે પછી બંદૂક ઝૂંટવવાનો એણે પ્રયાસ કર્યો પણ શ્રી પૂજ્યજીએ એક ઝટકા સાથે બંદૂક પાછી લઈ લીધી. સંઘસૌરભ Page #36 -------------------------------------------------------------------------- ________________ તેના માણસો પાસેથી માછલાં પકડવાની જાળ પણ ઝુંટવાઈ ગઈ. ઈવિઝાર્ડ ડાકબંગલામાંથી પોતાના મિત્ર એન્ડરસનને અને કસ્ટમના સિપાઈઓને લઈ આવ્યો. બધા મળીને ૮ જણના આ લશ્કરથી પણ શ્રી પૂજ્યજી ડર્યા નહીં. સિપાઈઓને બંદૂક લેવા દીધી નહીં. શ્રી પૂજ્યજીના છડીદાર અને બીજા એક સેવકને આ ઝપાઝપીમાં ઈજા થઈ ત્યાં સુધી લોકોનું ટોળું ભેગું થઈ ગયું. દરમ્યાન ઈવિઝાર્ડ પોલીસને તેડી આવ્યો અને પછી આખું સરઘસ મામલતદારની કચેરીએ ગયું. પોલીસ ઈન્સ્પેકટર અને મામલતદાર હિંદુસ્તાની હોવા છતાં અંગ્રેજ વિરૂદ્ધ પગલું ભરવાની હિંમત તેમનાથી ન થઈ. શ્રી પૂજ્યજીને મોઢા પર વાગ્યું હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા. શ્રી પૂજ્યજીએ પોતાને માર માર્યા અંગેની ફરિયાદ કરી પણ તેના પર ધ્યાન ન આપ્યું. બંદૂક કબજે કરી લીધી, પણ લોહી વહેતું હોવા છતાં દાતરી તપાસ ન કરાવી. શ્રી પૂજ્યજી પોતાની સામે માર મારવા સંબંધે કેસ કરવાના છે તેની ખબર પડતાં ઈવિઝાર્ડ ગભરાયો અને પોતાનું ખૂન કરવાની કોશીશ કરવા માટે અને સરકારી નોકરોને તેમના કામમાં દખલ કરવા માટેના ખોટા આરોપ ઊભા કરી શ્રી પૂજ્યજી સામે તેણે દાવો માંડી દીધો. ફરિયાદી અંગ્રેજી અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ અંગ્રેજ. કાયદાને વિસરી જઈને જિલ્લા મેજિસ્ટ્રેટે કેસ દાખલ કર્યો અને ખૂનના પ્રયાસનો કેસ ઠરાવી સેશન્સ કોર્ટમાં આ કેસ ચલાવવા હુકમ કર્યો. જૈનોના એક માનનીય આચાર્યને ખૂનના પ્રયાસના કહેવાતા આરોપસર બેડી દસકલા નાખી, લોકોની હકડેઠઠ મેદની વચ્ચે ટ્રેન દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા. અમદાવાદની સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ મિ. લિપોટ્સ સમક્ષ આ કેસ આવ્યો. લોકલાગણીને પિછાણીને બેડી-દસકલા તરત કાઢી નાખવામાં આવ્યાં. જૈન સમાજમાં આ કેસ અંગે ભારે હલચલ મચી ગઈ. માંડલ, વીરમગામ અને અમદાવાદના જૈનોએ આ કેસ લડવા માટે કમર કસી. આ કેસ લડવા મુંબઈના તે વખતના શ્રેષ્ઠ વકીલ મિ. બ્રાન્સનને રોકવામાં આવ્યા. ઈવિઝાર્ડ અને એન્ડરસન – જેમણે આ કમઠાણ રચ્યું હતું તેમની ઉલટી-સુલટી જુબાનીએ પહેલે જ દિવસે કેસને પાંગળો કરી નાખ્યો. મિ. બ્રાન્સનની ઉલટતપાસમાં દેખાઈ આવ્યું કે કેસની બધી વિગતો કલ્પિત છે. ખૂનના પ્રયાસનો આરોપ ઊડી ગયો ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ, જેણે આ કેસ સેશન્સ કમિટ કર્યો હતો તેણે ખૂનનો આરોપ સાબિત ન થતો હોય તો માર માર્યાના આરોપ મૂકવા સેશન્સ કોર્ટને સૂચના કરી. પણ ન્યાયાધીશ ફિલપોટસે તે નકારી કાઢી. બ્રાન્સન બચાવપક્ષની દલીલો શરૂ કરે તે પહેલાં જ, ૧૨ ઓગષ્ટ ૧૮૮૨ના દિવસે “ગુનો સાબિત થતો નથી, બંદૂક ફૂટવાનો પૂરાવો નથી અને સાક્ષીઓની જુબાનીમાં તથ્ય નથી' વગેરે કારણો દર્શાવી ન્યાયાધીશે શ્રી પૂજ્યજીને નિર્દોષ છોડી મૂક્યા. આમ, એક ધર્મયુદ્ધના અંતે સૂરિજી વિજેતા બનીને બહાર આવ્યા. તેમને ભારે પરેશાની અને અપમાન વેઠવા પડ્યા. પણ એક ઉત્તમ ધ્યેય ખાતર વેઠેલા કષ્ટમાં પણ મજા હોય છે. અમદાવાદના જેનોએ વિજયનો આનંદ મનાવ્યો. સૂરિજીને વાજતે-ગાજતે માનામાં બેસાડીને ઉપાશ્રયે લઈ જવામાં આવ્યા. આ પ્રસંગના ખબર તા. ૧૫ ઓગષ્ટ ૧૮૮૨ના “અમદાવાદ સમાચાર પત્રમાં આ રીતે આપવામાં આવ્યા હતો લખવાને ખુશી ઉપજે છે કે ગયા શનિવાર તા. ૧૨મીને રોજ વીરમગામવાળા શ્રીપૂજજી મહારાજને જડજ મુ. ફીલપોટ્સ સાહેબે બિલકુલ નીરદોશ ઠરાવી છોડી મુક્યા છે. આ છોડી મુકવાનો દેખાવ તેમને પોલીસે પકડવા તે વખતે શ્રાવક કોમને તો દીલગીરી ભરેલો હોય પણ બધી જાતના લોકોને ભારે દીલગીરી ભરેલો સંઘસૌરભ ( ૨૫ કે Page #37 -------------------------------------------------------------------------- ________________ પર હતો તેવો જ આ વખતે ભારે ખુશી ભરેલો દેખાતો હતો. આ મહારાજને છોડવા તે ખુશીનો ખબર તેમને જ્યાં જ્યાં ઓલખાણ અને તેમની બીનાથી ભારે અફસોસ તેમને ત્યાં એટલે વીરમગામ, મુંબઈ, કલકત્તા અને મુરશીદાબાદ એ ઠેકાણાઓએ તાર મુકીને ખબર કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહારાજશ્રીને મેનામાં બેસારી વાજાંગાજાની બડી ધામધુમથી લાવી તેમના ગચના (ગચ્છના) અપાશરે ઉતારેલા હતા. લીંબડીના કવિ ભવાનીશંકર નરસિંહરામે આ પ્રસંગની “ગરબી' રચી હતી અને તે અમદાવાદના શેઠ કેશવલાલ છોટાલાલે ‘શ્રીપુજ હેમચંદ્રસૂરિનો મુકદમો' નામની પુસ્તિકામાં છપાવી હતી. એ કાવ્યમાંની થોડીક કડીઓ સાચ તરે ને જુઠ ડુબે એ સત્ય છે જો, કાળા પર ગોરા વરતાવે કેર જો; આવે છે અંગ્રેજો એવા ઉપરી જો, વાંક વગર કાળા પર રાખે વેર જો......૬૮ હજાર દશથી વણીક અધિક હાજર થયા જો, વધતા જડજ તણા બહુ કર્યા વખાણ જો; બારીષ્ટરને શાબાશી દીધી બહુ જો, મમતાથી મસ દીધું લોકે માન જો....૬૯ વૃષ્ટિ પુષ્પણી કરી ગુરૂ વધાવીઓ જો, વળતી કીધો વરધોડનો વેત જો; વાજા, ઢોલ, નગારાં લાગ્યાં વાગવા જો, હજાર લોક મળ્યા આણીને હેત જો;....૭૧ ઉલટચા લોકો વરઘોડામાં ઉલટ જો, અબીલ ગુલાલ છવાઈ ગયું આકાશ જો; દિવાળીથી છવ કીધો દશ ગણો જો, પળમાં આવી પહોંચ્યા દેવળ પાસ જો;.૭૩ ઉતારામાં હેમચંદસુરી ઉતર્યા જો, પ્રગટયું પેલા ભવનું પુરણ પુન્ય જો; વંચાશે ગુજરાત વીશે આ વારતા જો, જન નહીં ભુલે અઢાર બાસી જુન જો; ૭૪ આ કેસ તરફ આખા ભારતનું ધ્યાન ખેંચાયું હતું. બોંબે ગેજેટ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, મુંબઈ સમાચાર, કેસરી, ગુજરાત મિત્ર, અમૃત બજાર પત્રિકા વગેરે મુખ્ય અખબારોએ આ કેસની છણાવટ કરી હતી. તા. ૧૫ ઓગષ્ટ ૧૮૮૨ના મુંબઈ સમાચારમાં લખે છે કે – વીરમગામના ગોરજી મહારાજવાળો મુકદમો ઉડી ગયેલો જોવાથી હમોને કશી અજાયબી લાગતી નથી. તે પરથમથી જ શક ભરેલો લાગતો હતો અને વાદી તરફથી કાયદા વિરુધ્ધ વરતણુક શરૂઆતથી જ ખુલી રીતે દેખાતી હતી. સરાવક લોક પ્રાણહતયા કરવાથી એટલા તો દૂર રહેનારા છે કે દાંત પરના મેલમાં થતાં અનદીઠ જીવડા મરણ ન પામે માટે તેઓમાંના કેટલાક વરસમાં ચોક્સ વખત પર દાતણ વટીક કરતા સંઘસૌરભ Page #38 -------------------------------------------------------------------------- ________________ નથી. માકડ, ચાંચડ અને મચ્છર સરખાં પીડાકારી જંતુઓ તેમને ગમે એટલો કંટાલો આપે અને જોઈએ તેટલા તેમને કરડી ખાય તો પણ તેમને વટીક મારવાને તેઓ હાથ ઉંચકતા નથી. અમૃત બજાર પત્રિકામાં જણાવાયું છે કે - તપાસ કરનાર માજિસ્ટ્રેટ અંગરેજ, ફરિયાદી અંગરેજ, શાહેદ અંગરેજ છે. તેથી સંપૂર્ણ ત્રણે દેવ એક થયા. ગોરજી પર તહોમત મૂકયું અને કેસ સેશન્સ કમિટ કર્યો. સેશન જડજે મહારાજને છોડી મૂકયા, પણ એમ ન ઠરાવ્યું કે આ કેસ બિલકુલ જૂઠો છે. એમ ઠરાવ્યું હોત તો ઈવઝાર્ડને શિક્ષા થાત... મહારાજ ઉપર આ ગેરીયત ગુજરી તેનો બદલો વળવાનો નથી... મહારાજ ઉંચી પંકિતના છે અને ઇંગ્લાંડના એક અમીર ઉપર તેના માણસો ભાવ રાખે તેના કરતાં તેમના પર લોકો વિશેષ ભાવ રાખે છે. આવા માણસ પર હંગામો કરવામાં આવ્યો છે અને તેમને ભારે નુકશાન કરવામાં આવ્યું છે. એન્ડરસન તેની જુબાનીમાં કહે છે કે મહારાજ કેદમાં રહેવાથી ઘણા લેવાઈ ગયા છે'... મહાપુરુષોના હૃદય પુષ્પથીયે કોમળ હોય છે ને વજથી યે કઠોર. શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીના આચરણમાં આ પંક્તિ ચરિતાર્થ થતી જોવાય છે. જીવરક્ષાની પુષ્પકોમળ ભાવનાથી પ્રેરાયેલા શ્રી પૂજ્યજી અપમાન અને કષ્ટ સહન કરવામાં વજ-શા કઠોર બની ગયા. અનેક પ્રતિભાવંત મુનિઓ અને આચાર્યોએ જુદા જુદા સમયે અભયદાનના આદેશો સત્તાધીશો પાસેથી મેળવ્યા છે. અભયદાન અર્થે જાતે જંગમાં ઉત્તરી, વિધર્મી વિદેશીસત્તાને પણ મજબૂર કરવાની જવાંમર્દી દાખવનાર શ્રી હેમચંદ્રસૂરિજીની આ ઘટના એક અનોખી ઘટના છે શ્રી કુશલચંદ્રજી મહારાજની જન્મભૂમિ કોડાય એ જ તેમની જન્મભૂમિ હતી. શ્રી કુશલચંદ્રજી મહારાજના દીક્ષા પ્રસંગમાંથી જ તેમને પણ પ્રેરણા મળી હોય અને પાર્જચંદ્રગચ્છમાં યતિદીક્ષા તેમણે લીધી હોય એવી સંભાવના કરી શકાય છે. વિ.સં. ૧૯૬૭ બીકાનેર મુકામે તેમનો સ્વર્ગવાસ થયો. પરિહર પચિંતા જંજાલ, કર એક આપણની સંભાલ, તારે કરણી આપ આપની, સત્ય જ ભાળ્યો ત્રિભુવન ઘણી. - દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ હે આત્મના તું પારકી ચિંતા અને પારકી જંજાળ છોડી દે, તારી પોતાની સંભાળ લે. પોતાની કરણી જ પોતાને તારે છે. ત્રિભુવનના નાથ જિનેશ્વરે ભાંખેલી આ વાત સાચી જ છે. Jan સંઘસૌરભ -------- y.org ====== == Page #39 -------------------------------------------------------------------------- ________________ મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ વિક્રમની વીસમી શતાબ્દીમાં જૈન ધર્મે વિશાળ પાયા પર કાયાપલટ કરી; સુષુપ્તિ, શિથિલતાના અંધકારમાંથી જૈન સંઘ બહાર આવ્યો. એ સમયને “સંધિકાળ' કહી શકાય. જૈન સંઘના દરેક ગચ્છમાં આ સમયે સંવેગમાર્ગને પ્રબળ વેગ આપનાર મુનિવરો પાક્યા, જેમણે જુદા જુદા વિસ્તારોમાં નવજાગૃતિ ઊભી કરી. કચ્છ અને કાઠિયાવાડના પ્રદેશમાં આ જાગૃતિ લાવવાનું કાર્ય જાણે કે પૂજ્ય શ્રી કુશલચંદ્રજી મહારાજને સોંપાયું હતું. કચ્છમાં ધર્મવિષયક નવજાગરણનું શ્રેય આ મહાત્માને ફાળે જ જાય છે. શ્રી પાર્શ્વચંદ્રગચ્છના ઇતિહાસમાં તેઓશ્રીનું સ્થાન વિશિષ્ટ છે કારણ કે લુપ્ત થયેલી સુવિહિત મુનિપરંપરાને તેઓશ્રીએ સજીવન કરી. કચ્છ-કાઠિયાવાડ-હાલારના પ્રદેશોમાં ગચ્છના ભેદ વગર તેઓશ્રીની નિર્મળ સાધુતાનો એવો પ્રભાવ વિસ્તર્યો કે જુદા જુદા ગચ્છના યતિઓ પણ તેમનો આદર કરતા. તેઓશ્રી પદવીધારક ન હોવા છતાં પાર્જચંદ્રગચ્છ અને કચ્છની જૈન જનતાએ તેમને “મુનિમંડલાચાર્ય', “ગણિવર' જેવી માનવાચક પદવીથી નવાજ્યા. જન્મભૂમિ : કોડાય (તા. માંડવી-કચ્છ). પિતા - શ્રી જેતશીભાઈ, માતા - શ્રી ભમઈબાઈ. જન્મ સં. ૧૮૮૩. સંસારી નામ : કોરશીભાઈ. કોડાયના જ તેમના એક સમવયસ્ક મિત્ર હેમરાજભાઈના સમાગમથી કોરશીંભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો. બીજા થોડાક મિત્રો પણ એમાં ભળ્યા. હેમરાજભાઈ સારા વિચારક અને અભ્યાસી હતા. શિથિલાચારના વિરોધી અને સત્યના શોધક એવા હેમરાજભાઈએ ધર્મક્ષેત્રે ક્રાંતિ આણવાનો સંકલ્પ કર્યો. સંવેગી દીક્ષા લઈ શુદ્ધ માર્ગને દૃઢ કરવાની તેમની વાતોને કોરશીભાઈ વગેરે અન્ય મિત્રોએ ઝીલી લીધી. હેમરાજભાઈએ એવું પણ નક્કી કરેલું કે પાંચમની સંવત્સરી કરતા હોય તથા સફેદ વસ્ત્ર ધારણ કરતા હોય એવા ગુરુ પાસે જ દીક્ષા લેવી. પાંચ મિત્રોની આ મંડળી ભાગીને પાલીતાણા પહોંચી. ત્યાં બિરાજમાન પાર્થચંદ્રગચ્છના શ્રીપૂજ્ય શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે તેઓને દીક્ષા લેવી હતી, પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે તેઓશ્રી વડીલોની રજા વિના દીક્ષા નહીં આપે. શ્રી કલ્યાણવિમલ નામે મુનિરાજની સલાહ મુજબ અંતે સ્વયં સાધુવેશ ધારણ કરી તળેટીએ બેસી ગયા. A ૨૮ } સંઘસૌરભ Page #40 -------------------------------------------------------------------------- ________________ સંઘના અગ્રણીઓને ખબર પડી. તેઓની દૃઢતા જોઈને તેઓને સ્વીકારી લેવાની શ્રીસંઘે શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજને વિનંતી કરી. આમ, સં. ૧૯૦૭માં આ મુમુક્ષુઓની દીક્ષા થઈ, અલબત્ત, સંવેગી દીક્ષા જ. પાછળથી ખબર પડતાં જ વડીલો આવ્યા. પાલીતાણાના દરબાર પાસે ફરિયાદ થઈ. નવદીક્ષિતોને ચલિત કરવા માટે જેલની કોટડીમાં પૂરવામાં આવ્યા. ભૂખ્યા રખાયા; છતાં કોઈનો નિશ્ચય ડગ્યો નહીં. છેવટે દરબારે વડીલોને તેમની ઈચ્છા મુજબ છોકરાઓને પાછા લઈ જવાની છૂટ આપી. અંતે બે જણને વડીલોની સંમતિ મળી. ત્રણને તેમના વડીલો પાછા લઈ ગયા. હેમરાજભાઈને પાછા ફરવું પડયું. કોરશીભાઈ અને બીજા એક મિત્ર દીક્ષામાં રહ્યા - કોરશીભાઈનું નામ પડ્યું કુશલચંદ્રજી. શ્રી હર્ષચંદ્રસૂરિ એક સમર્થ વિદ્વાન હતા. યતિ આચાર્ય હોવા છતાં શુદ્ધ સંવેગમાર્ગના પક્ષપાતી હતા. તેમની નિશ્રામાં શ્રી કુશલચંદ્રજી સંવેગી દીક્ષા લઈને જ્ઞાન-ધ્યાનમાં આગળ વધતા ગયા. સં. ૧૯૧૩માં શ્રી હર્ષચંદ્રસૂરિજીએ કાળ કર્યો ત્યાં સુધીમાં શ્રી કુશલચંદ્રજી એક સમર્થ મુનિ બની ચૂકયા હતા. હવે તેઓશ્રી કાઠિયાવાડ-હાલારમાં વિચરવા લાગ્યા હતા. આડંબરી, શિથિલાચારી, પરિગ્રહધારી યતિઓ-ગોરજીઓથી ઘેરાઈ ગયેલી જનતા શ્રી કુશલચંદ્રજી મહારાજના સરળ, શુદ્ધ સંયમથી આકર્ષાઈ અને સંવેગમાર્ગ તરફ વળી. સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજો, ઘર્મવિરુદ્ધ આચાર-વિચારો તરફ શ્રી કુશલચંદ્રજી મહારાજે શ્રાવકોનું ધ્યાન દોર્યું. તેમની ઉપદેશ શૈલી સરળ, મધુર અને કરુણાસભર હતી. કાઠિયાવાડ, હાલાર અને કચ્છમાં ધાર્મિક જાગૃતિ લાવવા માટે તેઓશ્રી સતત પ્રયાસ કરતા રહ્યાં. જામનગરમાં તેમના કુલ ૧૭ ચાતુર્માસ થયા હતા, એ હકીકત એ પ્રદેશોમાં તેઓશ્રી કેવા લોકપ્રિય હતા તેની નિશાની છે. ભદ્રેશ્વર તીર્થમાં સં. ૧૯૩૯માં જીર્ણોદ્ધાર બાદ પુનઃપ્રતિષ્ઠાનો પાવન પ્રસંગ ઉજવાયો ત્યારે કચ્છ અને હાલારના સંયુક્ત નેજા હેઠળ ઉજવાયેલા મહોત્સવમાં પૂજ્યશ્રીએ ખાસ જામનગર બાજુથી વિનંતિપૂર્વક તેડાવ્યા હતા. અંચલગચ્છીય યતિવર્યો શ્રી સુમતિસાગરજી તથા શ્રી વિવેકસાગરજીએ “ભદ્રેશ્વરના ચોઢાળિયામાં આ હકીકતનો ભાવપૂર્વક ઉલ્લેખ કર્યો છે. પાછલાં વર્ષોમાં તેઓશ્રી કચ્છમાં જ વિચરેલા. તેઓશ્રીનું જીવન ઋજુતા–સરળતાના આદર્શ નમૂનારૂપ હતું. તપાગચ્છના તે સમયના સંવેગી પક્ષના ધુરંધર મુનિરાજ શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ વગેરે સાથે શ્રી કુશલચંદ્રજી મહારાજનો પૂર્ણ મૈત્રીભાવ હતો. શ્રી દીપચંદ્રજી વગેરે તેમના કુલ ૧૧ શિષ્યો હતા. અનેક સાધ્વીદીક્ષાઓ તેમના હાથે થઈ. પાર્થચંદ્રગચ્છમાં સાધ્વી સંઘ બંધ પડી ગયો હતો તે તેઓશ્રીના હાથે જ પુનઃ સ્થાપિત થયો. સં. ૧૯૬૯ માં કોડાયમાં તેમનો સ્વર્ગવાસ થયો. ૬૩ વર્ષ જેટલો દીર્ઘ દીક્ષા પર્યાય અને ૮૭ વર્ષ જેટલી ઉંમરમાં સતત આરાધના, પ્રચુર લોકોપકાર અને શાસનની સંનિષ્ઠ સેવા દ્વારા તેમણે સાધુતાનો ઉચ્ચ આદર્શ સિદ્ધ કરી દેખાડયો. એક ધર્મક્રાંતિના પુરસ્કર્તા તરીકે જૈન શાસનના ઇતિહાસમાં તેમજ પાર્જચંદ્રગચ્છ અને કચ્છના ઇતિહાસમાં શ્રી કુશલચંદ્રજી ગણિવરે ધ્રુવતારક સમું ચિરંજીવ સ્થાન મેળવી લીધું છે. કોટી કોટી વંદના હજો એ સમર્થ સાધુવરને! જીવિતવ્યની મ કરીદા આસ, સાણ તણો કેવો વિશ્વાસ? | નિણખિણ આવે બિણબણ જાય,થન કરતાં નહથિર થાય. - દાદાસાહેબ શ્રી પાર્વચંદ્રસૂરિ સંઘસૌરભ ૩ ૨૯ કે Page #41 -------------------------------------------------------------------------- ________________ TIT ભારતભૂષણ આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ પાર્થચંદ્રગચ્છના અર્વાચીન ઇતિહાસમાં મહાન પ્રતાપી, “ક્રિયોદ્ધારક’ સમર્થ ધુરંધર આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીથી ગચ્છની પટ્ટ પરંપરા ફરીથી “સંવેગી પક્ષમાં આવી. પૂજ્ય આચાર્યદેવનું વ્યક્તિત્વ જાજરમાન હતું. પ્રાચીન પદ્ધતિનું ઉત્કૃષ્ટ પાંડિત્ય, જિનાજ્ઞાનિષ્ઠા, પ્રતાપ, સુવિશુદ્ધ સંયમ, તપોબળ અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય – આવા વિરલ ગુણોનો સુંદર સમન્વય એમના જીવનમાં જોવા મળ્યો. આબુની પાસે આવેલું વાંકડિયા વડગામ એમની જન્મભૂમિ. ઔદિચ્ય બ્રાહ્મણ દાનમલજી એમના પિતાદાનમલજીએ પોતાના ત્રણ પુત્રો – લખુ, ભલુ, અને કલુને પાર્થચંદ્રગચ્છના યતિશ્રી હરચંદ્રજીને અર્પણ કર્યા. ભલુ શ્રી મુક્તિચંદ્રજી ગણિને સોંપાયો. યોગ્ય અભ્યાસ કરાવ્યા બાદ શ્રી મુક્તિચંદ્રજીએ ભલુને દીક્ષા આપી, ભાઈચંદનું નામ રાખ્યું ભ્રાતૃચંદ્રજી. સં. ૧૯૨૦માં જન્મેલા અને સં. ૧૯૩૫માં વિરમગામમાં દીક્ષા પામેલા શ્રી ભ્રાતૃચંદ્રજીને દીક્ષા પહેલાં વિદ્વાન યતિજી પાસે અધ્યયન કરવાનો સારો લાભ મળ્યો, પણ દીક્ષા પછી તુર્ત જ ગુરુનો સ્વર્ગવાસ થયો. આ ઘટના શ્રી ભ્રાતૃચંદ્રજીને ભારે અસર કરી ગઈ. પૂર્વના આરાધક એ યતિજીને યતિજીવનની શિથિલતાઓ ગમતી ન હતી. ગુરુના સ્વર્ગગમને વૈરાગ્ય અને સંવેગની ભાવના તીવ્ર બની. યતિપણાનો ત્યાગ કરી “સંવેગી” સાધુજીવન અપનાવવાનો નિર્ણય કર્યો ને સંઘે તેમની એ ભાવનાને વધાવી લીધી. માંડલના શ્રી સંઘે શ્રી કુશલચંદ્રજી મહારાજને ‘ક્રિયોદ્ધાર'ની વિધિ કરાવવા માટે માંડલ પધારવા વિનંતી કરી. સં. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૨ના દિવસે શ્રી ભાઈચંદ્રજીએ શ્રી કુશલચંદ્રજી મહારાજના વરદ હસ્તે “ક્રિયા ઉદ્ધાર કરી સંવેગી દીક્ષા લીધી. માંડલના સુજ્ઞ સંઘે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીમાં કોઈ કચાશ રાખી નહિ. પાર્શચંદ્રગચ્છના તે સમયના શ્રી પૂજ્ય (ગચ્છાધિપતિ) શ્રી હેમચંદ્રસૂરિજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દીવામાંથી દીવો પ્રગટે એમ, પાર્જચંદ્રગચ્છમાં સંવેગી પરંપરાનો શુભારંભ કરનાર શ્રી કુશલચંદ્રજી મહારાજના હસ્તે એવા જ એક મહાપુરુષ શ્રી ભ્રાતૃચંદ્રજી સંવેગ માર્ગે વળ્યા. A ૩૦ = === ==== સંઘસૌરભ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભ્રાતૃચંદ્રજી થોડાંક વર્ષ શ્રી કુશલચંદ્રજી મહારાજ સાથે જ વિચર્યા. પછી સ્વતંત્ર વિહાર આરંભ્યો. થોડા જ સમયમાં એમની પ્રતિભા પૂર્ણરૂપે પ્રકાશી ઊઠી. ઓજસ્વી અને પાંડિત્યસભર પ્રવચનશૈલીનો પ્રભાવ જનતા પર ખૂબ સુંદર પડતો. જ્યાં જ્યાં જતા ત્યાંના ઠાકોરો, નવાબો વગેરે પણ વ્યાખ્યાનોનો લાભ લેતા. જેસલમેર, ભુજ, ધ્રાંગધ્રા, પાટડી, લીંબડીના રાજવર્ગ તેઓશ્રીના અનુરાગી હતા. કેટલાંક રજવાડાઓએ તેમના ઉપદેશથી પોતાના રાજ્યમાં જીવદયાના હુકમો બહાર પાડ્યાં હતા. તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ધર્મારાધનાનું જાણે પૂર આવતું. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. નાના-મોટા સૌને માટે તેઓશ્રી પ્રેરણાસ્ત્રોત બની જતા. તેઓશ્રીનું પાંડિત્ય ઊંચી કક્ષાનું હતું, પણ નમ્રતા અને નિખાલસતા બાળક સમી હતી. ગુણાનુરાગ અને મૈત્રીભાવ સાથે શાસનનિષ્ઠા અને હૃદયની વિશાળતાના કારણે સ્વ-પર ગચ્છમાં આદરપાત્ર બન્યા હતા. તેમણે સાહિત્ય સર્જન ખાસ નથી કર્યું પણ પોતાના પ્રૌઢ પાંડિત્યથી વિદ્વર્ગને પણ પ્રભાવિત કરતા. તેમની પાસે વિદ્વમંડળ જામેલું રહેતું. તેઓશ્રી જ્યોતિષના વિશિષ્ટ જ્ઞાતા હતા. જોધપુરના મહામહોપાધ્યાય શ્રી મુરારિદાનજી, આશુકવિ શ્રી નિત્યાનંદજી, વિદ્યાભૂષણ શ્રી ભગવતીલાલજી જેવા ધુરંધર પંડિતો તેમના પ્રશંસક અને પ્રેમી હતા. શત્રુંજય, ગિરનાર, જેસલમેર વગેરે તીર્થોના છ'રી પાળતા સંઘો, પાઠશાળાઓની સ્થાપના, જ્ઞાનભંડારોનું નિર્માણ, જિનમંદિરોના જીર્ણોદ્ધાર વગેરે શાસનોન્નતિનાં અનેક કાર્યો એમના ઉપદેશથી સારી એવી સંખ્યામાં થયા. સં. ૧૯૬૭માં શિવગંજમાં તેઓશ્રીને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ છ વર્ષમાં જ, સં. ૧૯૭૨માં અમદાવાદમાં તેમનો સ્વર્ગવાસ થયો. પૂજ્યશ્રીના વિશિષ્ટ વ્યક્તિથી અને સાધુત્વથી પ્રભાવિત થયેલા કચ્છના મહારાજાના વિદ્ધદંડળે ભૂજમાં સં. ૧૯૪૨માં તેમને ભારતભૂષણ' બિરૂદથી બિરદાવ્યા હતા. પૂજ્ય આચાર્યશ્રીના ૬ શિષ્યો હતા, જેમાંથી શ્રી સાગરચંદ્રસૂરિજી તેમના પટ્ટધર બન્યા. એ મહાપ્રભાવી મહાત્માને ભાવભીની વંદના. - શ્રી પાર્શ્વયંદ્ર સૂરિએ સ્વહસ્તલિખિત પટ્ટમાં સર્વગચ્છથ સદાચારવંત પુરુષોની પદસેવામાં પોતાને પરાયણ જણાવ્યો છે. વળી બીજા એક કાગળમાં તેમણે લખ્યું છે કે, सुतीक्ष्णापि कृपाणी या स्थं कायं नोच्छिनत्ति सा। यो जैनी जैन विद्वेषी स तस्या अतिरिच्यते ॥ 'અત્યંત તીક્ષણ એવી તલવાર પણ પોતાની જાતને અર્થાત બીજી તલવારને કાપતી નથી; જે જૈન બીજા જૈનોનો દ્વેષ કરે છે તે તો એ તલવારથી પણ વધી જાય છે.” આ ઉપરથી એમની મધ્યસ્થવૃતિ બહુ સરસ જણાય છે અને તે ઘર્માનુરાગી પુરુષોને ખરી નક્ષ ક્ટવા લાયક છે. વળી એ મહાપુરુષની શોઘકબુદ્ધિ પણ ખરેખર વખાણવા લાયક જ છે કારણ કે એમણે જે અગિયાર બોલની પદ્ધતિ ખડી કરી છે તેબહુ ગંભીર અને વજનદાર હોવાથી સ્પષ્ટપણે એમની શોઘકબુદ્ધિને બતાવી આપે છે. પંચ પ્રતિક્રમણ સૂત્ર’ - સંવિપક્ષીય ભિક્ષુ ભાતૃચંદ્ર પ્રસ્તાવનામાંથી, સં. ૧૫૦ સંઘસૌરભ = ૩૧ કે Page #43 -------------------------------------------------------------------------- ________________ વિર્ય આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરિજી મહારાજ લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ ભારતભૂષણ પૂજ્ય આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના પટ્ટધર પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીનું જીવન એકનિષ્ઠ શાસન સેવકનું જીવન કહી શકાય. તેઓશ્રી જૈન-શાસ્ત્રોના વિશિષ્ટ જ્ઞાતા હોવા સાથે સ્પષ્ટવક્તા અને જિનાજ્ઞાના ચુસ્ત સમર્થક હતા. જન્મભૂમિ : નાના ભાડિયા (કચ્છ). પિતા : ધારશીભાઈ. જ્ઞાતિ : વિસા ઓશવાળ. જન્મ : સં. ૧૯૪૩માં. સંસારી નામ શામજી. દીક્ષા : ૧૫ વર્ષની વયે ખંભાતમાં સં. ૧૯૫૮માં. દીક્ષા ગ્રહણ કરીને તીવ્ર મેધાવી શ્રી સાગરચંદ્રજીએ કેટલાંક વર્ષ અધ્યયનમાં ગાળી સુંદર વિદ્વત્તા પ્રાપ્ત કરી. સાહિત્ય અને ઇતિહાસના પ્રેમી આચાર્યશ્રીએ પાર્થચંદ્રગચ્છના ઇતિહાસ અને સાહિત્યને લગતાં વિવિધ પુસ્તકો બહાર પાડ્યાં હતાં. સં. ૧૯૯૦ના ફાગણ વદિ ત્રીજે અમદાવાદમાં શ્વેતામ્બર સંપ્રદાયનું મુનિ સંમેલન મળ્યું. જેમાં જૈન સમાજના નાયકો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ એક સાથે મળ્યા અને વિચાર-વિનિમય થયો. આ સંમેલનમાં કોઈ અધ્યક્ષ હતું નહિ અને સર્વ સંમતિથી કામ થયું. પહેલાં બોતેર મુનિ મહારાજોની સમિતિ રચાઈ, તે પછી ત્રીસની સમિતિ રચાઈ, પછી ચારની સમિતિ રચાઈ અને છેવટે આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી, આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી, આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી, આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી અને મુનિરાજ શ્રી સાગરચંદ્રજી એમ નવની સમિતિ નિર્ણય કરવા માટે નીમવામાં આવી. આ સંમેલનમાં અનેક પ્રકારના નિર્ણયો થયા, પરંતુ તેનો પૂર્ણ અમલ થયો નહિ. જો આ નિર્ણયો અમલમાં મૂકાયા હોત તો આજે જૈન સંઘની જુદી દશા હોત! આ ઐતિહાસિક મુનિ સંમેલનમાં શ્રી સાગરચંદ્રજીની વિદ્વત્તા, શાસ્ત્રીય વિષયોની ઊંડી સમજ અને નિર્ભયતા વગેરે ગુણોની બૃહત્ જૈન જગતને પહેલ વહેલી ખબર પડી. અંતિમ નિર્ણય લેનારી નવ સભ્યોની સમિતિમાં આઠ તો આચાર્ય હતા, જ્યારે સાગરચંદ્રજી મહારાજ તો માત્ર મુનિ હતા, એ તથ્ય જ તેમની વિદ્વત્તા અને સજ્જતા કેટલી હશે તેનો સંકેત આપી જાય છે. આ સંમેલનમાં તેમની કામગિરી જોઈને અન્ય ગચ્છના આચાર્ય આદિએ તેમને યોગ્ય પદ આપવાની સૂચના કરી. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ સંઘે સં. ૧૯૯૩માં તેમને આચાર્યપદે બિરાજમાન કર્યા. પદ સંઘસૌરભ Jain Education international Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રદાનવિધિ અમદાવાદ ખાતે પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના પ્રશિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજયઉમંગસૂરિજીના હાથે થઈ હતી. પૂજ્ય આચાર્ય શ્રી વિદ્વદ્વર્ગમાં બહુ જાણીતા હતા. તેમણે કુલ ૧૨ વખત ભગવતી સૂત્રના વ્યાખ્યાન ચાતુર્માસ દરમ્યાન જુદા જુદા સ્થળે કર્યાં હતા, જેને સાંભળવા અન્ય ગચ્છ–સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ અને અભ્યાસી શ્રાવકશ્રાવિકાઓ આવતા. તેઓશ્રી વિદ્વાન તો હતા જ ઉપરાંત સારા કવિ પણ હતા. એમણે અનેક સ્તવન–સજ્ઝાયસ્તુતિઓની રચના કરી હતી. શાસ્ત્રીય વિષયોમાં તેમની ગતિ વધારે હતી. ‘પ્રશ્નોત્તર પ્રકાશ’ વગેરે પુસ્તકોમાં તેમણે અનેક મુદ્દા પર શાસ્ત્રીય છણાવટ કરી છે. તેઓશ્રી સ્પષ્ટવક્તા અને અનુશાસનના આગ્રહી હતા. પ્રભાવશાળી વક્તૃત્વશક્તિ પણ ધરાવતા હતા. દેશી રાજ્યોના રાજવીઓ, નવાબો અને તેમના કામદાર-કારભારીઓ પણ તેઓશ્રીના વ્યાખ્યાનનો લાભ લેતા. કમભાગ્યે પૂજ્ય આચાર્યશ્રીજીનું આયુષ્ય બહુ ટૂંકું નીવડયું. આચાર્યપદ પામ્યા પછી બે જ વર્ષ ધ્રાંગધ્રા મુકામે સં. ૧૯૯૫, ભાદ૨વા વદિ ૪ ના દિવસે તેઓશ્રી કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીએ પાર્શ્વચંદ્રગચ્છમાં સાહિત્ય પ્રકાશન માટે ઘણો પુરુષાર્થ કર્યો હતો. ‘આચાર્યશ્રી ભાતૃચંદ્રસૂરિ ગ્રંથમાળા'ના લગભગ ૫૪ મણકા તેમના હસ્તે પ્રગટ થયા હતા. આ સાહિત્યમાં મુખ્ય મુખ્ય પ્રકાશનો નીચે મુજબ છે : ૧. શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી ૨. પ્રતિક્રમણ સૂત્ર (દેવસી–રાઈ તથા પંચ પ્રતિક્રમણ, શાસ્ત્રી લિપિમાં તથા ગુજરાતી લિપિમાં, જની એકથી વધારે આવૃત્તિઓ થઈ હતી.) ૩. જિનેન્દ્ર નમસ્કારાદિ સંગ્રહ ૪. સપ્તપદી શાસ્ત્ર (પૂ. દાદાસાહેબ રચિત આ ગ્રંથને ભાષાંતર સાથે સર્વપ્રથમ વખત છપાવ્યો.) ૫. જૈન રાસ સંગ્રહ ભા. ૧ (ઐતિહાસિક અને બીજા રાસો) ૬. સ્વાધ્યાય પ્રકરણ રત્નો. ૭. પ્રાચીન સજ્ઝાય સંગ્રહ ભા. ૧ ૮. પ્રશ્નોત્તર પ્રકાશ ભાગ ૧-૨ ૯. પૂજા સંગ્રહ (પાર્શ્વચંદ્રગચ્છીય મુનિવરો દ્વારા રચાયેલ પૂજાઓ) ૧૦. બાર ભાવના (શ્રી વત્સરાજજી કૃત) ૧૧. ચૈત્યવંદનાદિ ચોવીશી તેમના ત્રણ શિષ્યો હતા. સંયમનિષ્ઠ, શાસનનિષ્ઠ અને સાહિત્યનિષ્ઠ એવા પૂજ્ય સૂરિજીને કોટિશઃ વંદન. સંઘસૌરભ ગણ્યા આઉખા દીહડા, જે ગયા તે ન વલંત, એમ જાણી આદર સહિત, ધર્મ કો દૃઢ સ્થિત. બે તુજ સાથ સખાઈથા, પુણ્ય-પાપ સંભાળ, અવર તે હરિમેખલા, જીવ! મ પડ જંજાળ. – દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તક શ્રી દીપચંદ્રજી મહારાજ લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ પ્રવર્તક શ્રી દીપચંદ્રજી મહારાજ પરમ ગુરૂભક્ત, ચારિત્રપાત્ર, દૃઢ મનોબળ ધરાવનાર તથા પ્રખર પ્રતાપી હતા. જન્મભૂમિ : દુર્ગાપુર (નવાવાસ, કચ્છ). જન્મ : સં. ૧૯૨૭, સંસારી નામ : દેવજીભાઈ. શ્રી કુશલચંદ્રજી મહારાજના સમાગમે વૈરાગી બન્યા. બેએક વરસ ગુરુમહારાજ સાથે રહીને અભ્યાસ કર્યો. એમનું સગપણ તે વખતના રિવાજ મુજબ નાનપણમાં જ થઈ ગયું હતું. શ્વસુરપક્ષ દીક્ષા લેવાની રજા આપતો ન હતો. દેવજીભાઈનો નિર્ણય અડગ હતો. આખરે નવાવાસ અને ભારાપર (શ્વસુરપક્ષનું ગામ) બંને ગામના મહાજનોએ નિવેડો આણ્યો. દેવજીભાઈ પોતાની વાગ્દત્તાને બહેન બનાવી વીરપસલી આપી આવ્યા. સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૪ ના ભારે ધામધૂમથી દીક્ષા થઈ. ગુનિશ્રામાં સેવા અને સંયમસાધના સાથે દીપચંદ્રજી શાસ્ત્રાભ્યાસમાં આગળ વધતા ગયા. શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજ જેવા વિદ્વાન ગુરુબંધુનો સહવાસ પણ તેમને મળ્યો. ગુરઆજ્ઞાથી તેમણે પૂજ્ય ભ્રાતૃચંદ્રજી મહારાજ સાથે ઘણા વિહાર અને ચોમાસાં કર્યા હતાં. ઊંચી અને ભવ્ય દેહયષ્ટિ ધરાવતા શ્રી દીપચંદ્રજી મહારાજ કડક' ગણાતા. ગચ્છના સાધુ-સાધ્વીની સારણા-વારણા કરવામાં તેઓ સદા તત્પર રહેતા. તેમની કવિત્વશક્તિ તથા પ્રવચનશક્તિ સારી હતી. પુષ્કળ સ્તુતિઓ, સ્તવનો અને ઢાળોની તેમણે રચના કરી હતી. સમયની માંગને પીછાણીને પાર્જચંદ્રગચ્છના પ્રતિક્રમણ સૂત્રો આરાધનાના પ્રકરણો વગેરે મુદ્રણયંત્રો દ્વારા છપાવી પ્રકાશિત કરવાની પહેલ તેમણે કરી હતી. સં. ૧૯૭૪માં તેમને પ્રવર્તક પદ નાની ખાખર (કચ્છ) માં અર્પણ કરવામાં આવ્યું. તેમના પાંચ કે છ શિષ્યો હતા. શ્રી દેવચંદ્રજી નામે તેમના એક શિષ્ય પ્રતિભાશાળી અને આશાસ્પદ હતા. એમની જન્મભૂમિ લાયજા (કચ્છ) હતી. સં. ૧૯૬૩માં અમદાવાદમાં તેમની દીક્ષા થઈ. જ્ઞાન-ધ્યાનમાં ખૂબ પ્રગતિ કરી. તેઓ ઉત્તમ કોટિના કવિ હતા. ભાવવાહી સુંદર સ્તવન ચોવીશીઓ, સ્તુતિ ચોવીશીઓ અને ચૈત્યવંદન ચોવીશીઓ તેમજ સક્ઝાયો વગેરેની 4 ૩૪ સંઘસૌરભ Page #46 -------------------------------------------------------------------------- ________________ રચના તેમણે કરી છે, જે આજે પણ ગવાય છે. દુર્ભાગ્યે તેઓ નાની વયે જ કાળધર્મ પામ્યા. તેમને પીઠના ભાગમાં પાઠું થયું હતું. કચ્છમાં ઉપલબ્ધ ઉપચારથી સારું ન થયું, એટલે સ્ટીમર માર્ગે મુંબઈ લઈ જવામાં આવ્યા. ત્યાં જ સં. ૧૯૮૩માં તેઓ કાળધર્મ પામ્યા. આવા ઉત્તમ શિષ્યને ખોવાનો રેજ શ્રી દીપચંદ્રજી મહારાજને પણ ઘણા વખત સુધી મનમાં રહ્યો. તે પછી કચ્છ-વાંકીના એક શિષ્ય તેમને સાંપડ્યા, જેઓ પ્રથમ આઠ કોટી મોટા પક્ષમાં દીક્ષિત થયા હતા. મતભેદના કારણે ત્યાંથી નીકળી ગયા અને પૂજ્ય પ્રવર્તકશ્રીની પાસે દીક્ષિત થયા. શ્રી પ્રીતિચંદ્રજી મહારાજ નામે આ શિષ્ય તેઓશ્રીની લાંબો સમય સેવા કરી. શ્રી પ્રીતિચંદ્રજી મહારાજ તપસ્વી હતા, રાસની ઢાળો ગાઈને પ્રવચન કરવાની તેમને સારી ફાવટ હતી. કલકત્તા, સમેતશિખર વગેરેનો તે સમયે વિકટ ગણાતો વિહાર તેમણે કર્યો હતો. કલકત્તામાં બે ચોમાસાં કર્યાં હતાં. પ્રવર્તકશ્રીનો સ્વર્ગવાસ નવાવાસ (કચ્છ)માં સં. ૧૯૯૮માં થયો. જાણવા જેવું ભકિમંડલાથાર્થ શ્રી કુશાલચંદ્રજી ગણિવરપાસે કચ્છ-ગોઘરાના શ્રી લણભાઈએ દીક્ષા લીધી. તેમનો એક પુત્ર હતો. જ્યોતિષીની ભવિષ્યવાણી પ્રમાણે આ બાળક શાક્યોગી' થવાને લાયક છે એમ જાણી ગુરુમહારાજે એને અચલગચ્છના શ્રી પૂજ્ય શ્રી વિવેકસાગરસૂરિજીને સોંપવા ભલામણ કરી. એ બાળક આગળ જતાં અચલગચ્છના અંતિમ શ્રી પૂજ્ય બન્યો. એમનું નામ શ્રી જિનેન્દ્રસાગરસૂરિજી. મુનિ મંગલાચાર્ય શ્રી કુશાલચંદ્રજી મહારાજે જામનગરમાં ૧૭ ચોમાસાં કર્યા હતાં. પૂજ્ય શ્રી કુશલચંદ્રજી મહારાજના સમયમાં એક તબક્કો એવો પણ હતો કે જ્યારે પાચંદ્રગચ્છમાં સંવેગી સાધુઓની સંખ્યા તપાગચ્છ કરતાં પણ વધારે હતી. સંઘસૌરભ ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોપાસક મુનિવર શ્રી બાલચંદ્રજી મહારાજ વ્યાખ્યાન કુશળ, સાહિત્યપ્રિય, જ્યોતિષશાતા, આકર્ષક અને પ્રેમાળ, આબાલવૃદ્ધ સૌને પ્રિય એવા શ્રી બાલચંદ્રજી મહારાજ જૈન સાધુતાના આદર્શ નમૂના સમાન હતા. ખેડૂતના પુત્ર હોવા છતાં પૂર્વના આરાધક એવા આ મુનિવ૨ શ્રમણ-પરંપરાના એક રત્ન બની રહ્યાં. જન્મ સ્થાન : મસ્તુપુર (તાલુકો સિદ્ધપુર). જન્મ : સં. ૧૯૫૩. સંસારી નામ : બેચ૨. પાંચ વર્ષની વયે માતાપિતાની છાયા ગુમાવી. ફોઈને ત્યાં ઉછર્યા. ભદ્રિક અને દયાળુ પ્રકૃતિના કારણે ખેતરમાં કામ કરતાં જીવજંતુની હિંસા જોઈ જીવ કંપી ઊઠતો, એવામાં પરમ ગીતાર્થ શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજ તથા તેમના શિષ્ય શ્રી પૂનમચંદ્રજી મહારાજનો સમાગમ થયો અને બેચરનો આત્મા સંયમ પ્રત્યે આકર્ષાયો. એક દિવસ ચાલતાં ચાલતાં મહેસાણા, ગુરુમહારાજ પાસે પહોંચ્યા. ત્રણ-ચાર વર્ષના અભ્યાસ પછી સં. ૧૯૭૦માં શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા લઈ શ્રી પૂનમચંદ્રજીના શિષ્ય મુનિ શ્રી બાલચંદ્રજી બન્યા. ૩૬ લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ શાસ્ત્રાધ્યયન, ગુરુસેવા અને જપ-તપ તેમના જીવનમાં વણાઈ ગયા હતા. કવિત્વશક્તિ અને વક્તૃત્વશક્તિ તો કુદરતી બક્ષિસ રૂપે મળી હતી. તેમનાં વ્યાખ્યાન સૌને રોચક અને પ્રેરક બનતાં. ભવ્ય મુખાકૃતિ, તેજસ્વી લલાટ, મધુર વાણી તેઓશ્રીની સાધુતાની આભાને પ્રસરાવતાં. તેમને જાતિસ્મરણ દ્વારા ત્રણ ભવની ઝાંખી થઈ હતી. સં. ૨૦૧૯માં નાના આસંબિયા (કચ્છ) ગામે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. સ્થંડિલભૂમિએ ગયેલા પૂજ્યશ્રીને હૃદયરોગનો હુમલો થતાં સાવધાન બની ખેતરના શેઢે જમીન પૂંજીને સ્થિર થયા અને કાલધર્મ પામ્યા. દૂરથી કોઈ ગોવાળના છોકરાએ આ બધું જોયું અને ગામમાં ખબર આપ્યા. પૂજ્યશ્રીને શ્રી વિનોદચંદ્રજી તથા શ્રી સુયશચંદ્રજી એ બે શિષ્યો હતા. પૂજ્યશ્રીને આજે પણ જૈન-જૈનેતર વૃદ્ધો ભાવપૂર્વક યાદ કરે છે. એવા એ પૂજ્યવરને શતશઃ વંદના! સંઘસૌરભ Page #48 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યમૂર્તિ સંઘહિતચિંતક મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ શ્રમણ ભગવંતોનું કાર્ય દ્વિવિધ હોય છે – આત્મસાધના કરવી અને અન્યને આત્મસાધનામાં સહાયક બનવું. આ બંને કાર્ય કરવામાં કષ્ટ પડવાનું જ. એ કષ્ટ સહન કરવું એ સાધુનું ત્રીજું કર્તવ્ય બની જાય છે. સંઘ-સમુદાયના નાયકપદે આવતા મુનિવરોને સંઘસંચાલનનું એક વધુ કાર્ય કરવું પડે છે. જૈન શાસનને આવા અનેક સંઘનાયક આચાર્યાદિની સેવા મળી છે. પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ એવા એક નેતૃત્વવાહક મુનિવર હતા. જન્મભૂમિ : નાના ભાડિયા (તા. માંડવી, કચ્છ). જન્મ સં. ૧૯૬૮, પિતા : શ્રી રતનશીભાઈ, માતા : શ્રીમતી તેજબાઈ. સંસારી નામ : વસનજીભાઈ. સરલાત્મા ધર્મપ્રિય વસનજીભાઈ બાર વર્ષની ઉંમરે પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવ્યા અને પૂર્વસંસ્કારબળે વૈરાગી બન્યા. ગુરુમહારાજ પાસે સંયમગ્રહણ કરવાની ભાવના જણાવી. પૂજ્ય આચાર્યદેવ દીક્ષાર્થીની કેળવણી અને કસોટીના ખૂબ આગ્રહી હતા. ત્રણ વર્ષના અભ્યાસ અને તાલીમ બાદ સં. ૧૯૮૩માં ભાડિયામાં તેમની દીક્ષા ભારે ઠાઠથી થઈ. ગુરુમહારાજની કડક કેળવણી હેઠળ મુનિશ્રી વૃદ્ધિચંદ્રજીએ જ્ઞાન અને અનુભવનું સારું એવું ભાથું મેળવ્યું. સં. ૧૯૯૫માં ગુરુદેવનો સ્વર્ગવાસ થયા પછી સંઘ અને સમુદાયનો સઘળો કાર્યભાર તેમણે કુશળતાથી વહન કર્યો. કાઠિયાવાડ, કચ્છ, મારવાડ અને મુંબઈ તેમના મુખ્ય વિહારક્ષેત્રો હતા. મુંબઈનો તેમનો વિહાર સંઘ માટે ઘણો ઉપકારક નિવડ્યો. મુંબઈમાં પાર્થચંદ્રગચ્છની નવરચના તથા ઉપાશ્રયનું નિર્માણ એ તેઓશ્રીના દીર્ઘદૃષ્ટિભર્યા માર્ગદર્શનની ફળશ્રુતિ હતી. તેઓશ્રીના જીવનના ધ્યાનાકર્ષક ગુણ હતા - વાત્સલ્યભાવ અને સરળતા. સાધુ-સાધ્વીઓ તરફ તેઓશ્રી વિશેષ વાત્સલ્ય વહાવતા. સંઘ સમુદાયના પ્રશ્નોનો ઉકેલ તેઓશ્રી હંમેશાં વાત્સલ્ય અને વ્યવહારુ દૃષ્ટિકોણથી જ લાવતા. પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોવા છતાં આત્મજાગૃતિ ટકાવી રાખવાનો પુરુષાર્થ ચાલુ જ રહેતો, આધ્યાત્મિક શાસ્ત્રોનાં સ્વાધ્યાય અને વાચન-મનન તેમને સવિશેષ પ્રિય હતાં. તેમના સંસારી લઘુબંધુ પણ તેમના પગલે ચાલીને તેમના શિષ્ય બન્યા, જેઓશ્રીનું નામ છે પૂજ્ય સંઘસૌરભ ન ૩૭ કે Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામચંદ્રજી મહારાજ. સં. ૨૦૨૫માં પોષ સુદ ૧૦ ની રાતે, બીકાનેર મુકામે પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામ્યા. સંઘ માટે આ ઘટના વજાઘાત સમી હતી. ૪૨ વર્ષના દીક્ષાપર્યાય અને પ૭ વર્ષની ઉંમરમાં પરમ પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે આત્મસાધના અને શાસન સેવાના આદર્શોને અમલી બનાવવા સાથે પુરુષાર્થ પૂર્ણ સંયમયાત્રા ખેડી તેની સ્મૃતિસુવાસ આજે પણ એવી જ મહેંકી રહી છે. કોટિ કોટિ વંદન હજો. એ મુનિવરને! wo પ્રમુખ પૂજ્ય મુનિવરો : સંક્ષિપ્ત આલેખા નામ ગણિવર શ્રી પુનમચંદ્રજી મ. ગણિપદ– સં. ૧૯૮૦ અમદાવાદ આ.શ્રી ભાયંદ્રસૂરિ જન્મભૂમિ દૂઘપર (ધ્રાંગધ્રા શક્ય) સં. ૧૯૧૪ દીક્ષાવર્ષ સં. ૧૯૫૪ મા.મુ.૧૦ મોટીખાખર સં. ૧૯૬ર માં.મુ.૧૧ કોડાય સ્વર્ગવાસ સં. ૧૯૮૦ આં.વ.૨ અમદાવાદ સં. ૨૦૧૪ મા.વ.૧ર મુનિરાજશ્રી કૃપાચંદ્રજી મ. ગણિ શ્રી પૂનમચંદ્રજી બાડા(કચ્છ) સં. ૧૯૨૭ નવાવાસ મુનિરાજશ્રી જગતચંદ્રજી મ. આ.શ્રીભ્રાતૃચંદ્રસૂરિ દેશલપુર(કંઠી) સં. ૧૯૩૫ સં. ૧૯૫૫ ફા.નં.૧0 અંજાર . ૧૯૯૭ d.સુ.૪ ઉનાવા મુનિરાજશ્રીપ્રસાદચંદ્રજી મ. આ.શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ બીકાનેર સં. ૧૯99 મુનિરાજશ્રી દેવચંદ્રજી મ. પૂ. શ્રી દીપચંદ્રજી મ. સં. ૧૯૮૩ લાયજી સં. ૧૯૪૬ સં. ૧૯ઉ3 અમઘવાદ મુંબઈ મુનિરાજશ્રી લાભચંદ્રજી મ. મુનિરાજશ્રી વિદ્યાચંદ્રજી મ. શ્રી જગતચંદ્રજી ગણિ આ. સાગરચંદ્રસૂરિ સં. 03૪ વીરમગામ સં. ૧૯૬૭ સં. ૧૯૮૬ મા.મુ.૧૦ મુનિરાજશ્રી પ્રીતિચંદ્રજી મ. પ્ર.શ્રી દીપચંદ્રજી મ. વાંકી(કચ્છ) સં. ૧૯૫૮ સે. ૧૯૮૪ મ.સુ. નાનીખાખર મુનિરાજશ્રી વિનોદચંદ્રજી મ. શ્રી બાલચંદ્રજી મ. ભીંસરા(કચ્છ) સં. ૧૯૬૧ મુનિરાજશ્રી મુક્તિચંદ્રજી મ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. પાટણ સં. ૧૯83 સં. ૧૯૯૮ બજાણા ફા.d.૧૦ સં. 009 એ.શુ.e અમદાવાદ સં. ૨૦૧e જે.સ.૧0 મોટીખાખરા સં. ૨૦૧૭ મા.મુ.૧૧ 2 SL મા.d.૧૪ સં. ૨૦૨૫ .વ.૧૦ નાનીખાખર સં. 03૪ નાગોર પો.વ.૫ સં. ૨૦પર ઉ.વ.૫ મુંબઈ સં. ૨૦૪૭ માં.સુ.ર મુંબઈ સં. ૨૦૩૫ જે.વ.૧૪ નાનાભાડિયા મુનિરાજશ્રી સુથાચંદ્રજી મ. શ્રી બાલચંદ્રજી મ. નવાવાસ સં. ૧૯૯૮ મુનિરાજશ્રી દિલીપચંદ્રજી મ. શ્રી પ્રીતિચંદ્રજી મ. દુSI(કચ્છ) સં. ૧૯૯૩ - ૩૮ સંઘસૌરભ Page #50 -------------------------------------------------------------------------- ________________ નિજાનંદી સૌમ્યમૂર્તિ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રામચંદ્રજી મહારાજ લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ પરમ પૂજ્ય શ્રી રામચંદ્રજી મહારાજની ઓળખ એક સૌમ્યમૂર્તિ, તત્ત્વનિષ્ઠ, એકાંતપ્રિય અને જ્ઞાનાનંદનિજાનંદમાં મસ્ત શાંતાત્મા તરીકે જ આપી શકાય. જન્મભૂમિ-નાના ભાડિયા (તા. માંડવી, કચ્છ). જન્મ-વિ.સં. ૧૯૭૮. પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના સંસા૨પક્ષે લઘુબંધુ અને પછી શિષ્ય. દીક્ષા સં. ૧૯૯૯ આષાડ સુ.૧૦ ધ્રાંગધ્રા. સંસ્કૃત-પ્રાકૃત-શાસ્ત્રાદિનો અભ્યાસ કર્યો, વાંચન કર્યું, સત્સંગ મળ્યો અને તેમની તત્ત્વદૃષ્ટિનો ઉઘાડ થતો ગયો. તેઓશ્રી વિચારશીલ અને આત્મલક્ષી બનતા ગયા. શ્રીમદ્ રાજચંદ્રજીના બોધવચનો તેમને વિશેષ પ્રેરક-બોધક અને ઉપકારક બન્યા. નિશ્ચયનયની ભૂમિકાનાં શાસ્ત્રો-ગ્રન્થોનું વાંચન-પરિશીલન તેમને વિશેષ પ્રિય અને રુચિકર બન્યું. તત્ત્વવિચારના પુનઃ પુનઃ પરિશીલનથી આંતરિક જાગૃતિનો અભ્યાસ દૃઢ થતો ગયો, જેથી બાહ્ય પ્રવૃત્તિઓ અને પરિચયની રુચિ ઓછી થતી ગઈ. પ્રારંભના વર્ષોમાં ગુરુમહારાજ સાથે વિચર્યા. પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજને મુંબઈ–મા૨વાડ તરફ જવાનું થયું, પૂજ્ય રામચંદ્રજી મહારાજ તો ગુજરાત છોડીને કયાંય ગયા નહિ, દીક્ષા પછી પોતાની જન્મભૂમિમાં – કચ્છમાં એક વાર પણ ગયા નથી. પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ અને પૂજ્ય વિદ્યાચંદ્રજી મહારાજના કાળધર્મ પછી ગચ્છના નાયક તરીકે જવાબદારી તેમના ઉપર આવી ત્યારે એમણે એ નિર્લેપભાવે નભાવી. છેલ્લા પંદરેક વર્ષ અમદાવાદ-શામળાની પોળના ઉપાશ્રયે સ્થિરવાસ હતા. જૈન-જૈનેતર જિજ્ઞાસુઓ તેમની પાસે સત્સંગ માટે આવતા. નિઃસ્પૃહ અને એકાંતપ્રિય એવા આ આત્મનિષ્ઠ મુનિવરને શિષ્યનું બંધન પણ માન્ય ન હતું. તેમ છતાં રૂણ (રાજસ્થાન)ના શ્રી જીવનચંદભાઈને દીક્ષાની ભાવના થતાં સંઘના આગ્રહથી તેમણે દીક્ષા આપી શિષ્ય બનાવ્યા - શ્રી પુન્યરત્નચંદ્રજી નામે એ મુનિવર પ્રસિદ્ધ છે. ક્રમશઃ સ્વાસ્થ્ય નબળું પડયું. ભાવિક ભક્તોએ સેવાનો લાભ ઉઠાવ્યો. અંતે સં. ૨૦૫૦ ભા.વ.૫ના અમદાવાદ મધ્યે શાંત ભાવે તેમણે દેહ છોડયો. તત્ત્વચિંતક, નિજાનંદી, સૌમ્યમૂર્તિ એવા એ મુનિવરને પરમ વિનયથી વંદના! સંઘસૌરભ ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ A મધુરકંઠી પૂજ્ય મુનિરાજશ્રી મુક્તિચંદ્રજી મહારાજ લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ ઉત્તમ નિમિત્તો અને ઉત્તમ સંગતિ મળતાં જીવને કેવો લાભ થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આપણને પૂજ્યશ્રી મુક્તિચંદ્રજી મહારાજમાં જોવા મળે છે. પાટણ નજીકના કોઈ ગામે પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા પૂજ્યશ્રી યુવાનવયે નોકરી માટે અમદાવાદ આવ્યા. શામળાની પોળમાં પાર્થચંદ્રગચ્છના આગેવાન શ્રાવકને ત્યાં જ નોકરી મળી. ઘરે ગોચરી માટે પધારતા સાધુ-સાધ્વીજીઓનો પરિચય થયો ને પછી તો ઉપાશ્રયે જતા-આવતા થયા, સરળ જીવ જાણીને શ્રાવકો-સાધુસાધ્વી ભગવંતો તરફથી વૈરાગ્યની પ્રેરણા મળી હશે ને કંઈક તો ભજનભાવમાં સાંભળેલી વાતોએ અસર કરી હશે, તેથી આખરે તેમણે જૈન દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. શામળાની પોળમાં જ વાત્સલ્યમૂર્તિ પૂજ્ય મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે સં. ૨૦૦૬ અષાઢ સુદ ૯ના તેમની દીક્ષા થઈ. ગુરુસેવા સાથે અભ્યાસમાં પણ પ્રગતિ સાધી. સંસ્કૃત-પ્રાકૃતનો પણ અભ્યાસ કર્યો. અનુક્રમે સુંદર વ્યાખ્યાનકળા પણ સાધ્ય થઈ. તાત્ત્વિક વિષયોને હળવી શૈલીમાં તેઓશ્રી સમજાવતા. તેમનો કંઠ મીઠો અને પહાડી હતો. તેમના કંઠે સાંભળેલા સ્તવન-સન્ઝાયને લોકો હજી પણ યાદ કરે છે. ભજનો પણ ભાવપૂર્વક ગાતા જેને સાંભળવા જૈનેતરો પણ આવતા. જૈનેતરોમાં અને જૈનોમાં પણ તેઓશ્રી પટેલ મહારાજ એવા નામે ઓળખાતા થયા. " દૃઢ મનોબળ, હસમુખો છતાં કડક સ્વભાવ, નિરાડંબરી વ્યવહાર, સ્પષ્ટ વસ્તૃત્વ અને મધુર કંઠ દ્વારા તેઓશ્રીએ લોકહૃદયમાં સ્થાન મેળવ્યું હતું. તેઓશ્રીના બે શિષ્યો છે : શ્રી વિજયચંદ્રજી મહારાજ અને શ્રી ધર્મરત્નચંદ્રજી મહારાજ. મુંબઈ, મારવાડ, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતમાં તેઓશ્રીનાં ચાતુર્માસ થયા. તેમના હસ્તે ઘણી સાધ્વી દીક્ષાઓ સંપન્ન થઈ. સં. ૨૦૪૭ માહ સુદ ૨ના મુંબઈ મળે તેઓશ્રીનો કાળધર્મ થયો. પૂજ્યશ્રીની આત્મિક ઉન્નતિની અનુમોદના સાથે ભાવભરી વંદના! - ૪૦ = સંઘસૌરભ Page #52 -------------------------------------------------------------------------- ________________ સંઘસૌરભ વર્તમાન શ્રમણ સમુદાયની પટ્ટાવલી (સંવેગી શાખા) શ્રી હર્ષચંદ્રસૂરિ (યતિ શાખા) શ્રી કુશલચંદ્રજી ગણિ શ્રી અગરચંદજી શ્રી હેમચંદ્રસૂરિ શ્રી મુક્તિચંદ્ર ગણિ ખુશાલચંદ્રજી કપૂરચંદ્રજી દેવચંદ્રજી કલ્યાણચંદ્રજી વિજયચંદ્રજી મોતીચંદ્રજી ખેમચંદ્રજી દેવચંદ્રસૂરિ ભ્રાતૃચંદ્રસૂરિ (સંવેગી શાખા) પ્રેમચંદ્રજી દીપચંદ્રજી ગુણચંદ્રજી અબીરચંદ્રજી વૃદ્ધિચંદ્રજી પૂનમચંદ્રજી જગતચંદ્રજી ગણિ કીર્તિચંદ્રજી સાગરચંદ્રસૂરિ પ્રસાદચંદ્રજી જયશિખરજી કેસરીચંદજી દેવચંદ્રજી ભક્તિચંદ્રજી વિનયચંદ્રજી પ્રીતિચંદ્રજી દયાલચંદ્રજી કૃપાચંદ્રજી બાલચંદ્રજી અમીચંદ્રજી લાભચંદ્રજી રાયચંદ્રજી વૃદ્ધિચંદ્રજી વિદ્યાચંદ્રજી દિનેશચંદ્રજી દિલીપચંદ્રજી ધરણેન્દ્રજી ભુવનચંદ્રજી વિનોદચંદ્રજી સુયશચંદ્રજી રામચંદ્રજી મુક્તિચંદ્રજી મનોજ્ઞચંદ્રજી ત્રિલોકચંદ્રજી પૂર્ણયશચંદ્રજી પધયશચંદ્રજી પાર્શ્વયશચંદ્રજી અન્યરત્નચંદ્રજી વિજયચંદ્રજી ધર્મરત્નચંદ્રજી (યતિ) (યતિ) R BA F Page #53 -------------------------------------------------------------------------- ________________ સરલાત્મા તપસ્વી પૂજ્ય મુનિરાજશ્રી વિજયચંદ્રજી મહારાજ લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ સરળસ્વભાવી અને તપસ્વી એવા પૂ. મુનિરાજશ્રી વિજયચંદ્રજી મહારાજ આજે શ્રી પાર્શચંદ્રગચ્છના પર્યાયવૃદ્ધ સ્થવિર મુનિ ભગવંતના સ્થાને બિરાજે છે. જન્મભૂમિ બીદડા (કચ્છ) પરંતુ મોટા ભાગનું બચપણ મોસાળમાં-નાના ભાડિયામાં વીત્યું. પિતાશ્રી રવજીભાઈ નાનજી દેઢિયા, માતા જેઠીબાઈ, સંસારી નામ વસંત. પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યો એ જ ગાળામાં મુંબઈમાં પાર્જચંદ્રગચ્છના દીર્ઘદ્રષ્ટા ગચ્છનાયક પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા.નો પરિચય થયો. પૂર્વની આરાધના અને પુણ્યના કારણે પૂજ્યશ્રીની પ્રેરણા પામી વૈરાગી બની સં. ૨૦૨૧માં ચેમ્બર મધ્યે દીક્ષા ગ્રહણ કરી. પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા.ના શિષ્યરત્ન મધુરકંઠી પૂ. મુનિરાજશ્રી મુક્તિચંદ્રજી મ.સા.ના શિષ્ય તરીકે તેમનું નામ શ્રી વિજયચંદ્રજી રાખવામાં આવ્યું. પિતાશ્રી રવજીભાઈએ પણ પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા.ની પ્રેરણાથી શાંતમૂર્તિ પૂ. મુનિરાજશ્રી બાલચંદ્રજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી વિનોદચંદ્રજી મ.સા. પાસે દીક્ષા લીધી. તેમનું નામ શ્રી તિલોકચંદ્રજી હતું. પોતાના ગુરુજી સાથે વિચરતા સરલાત્મા શ્રી તિલોકચંદ્રજી મહારાજ યથાશક્તિ તપ-જપ કરતા રહ્યા. ગુરુમહારાજના કાલધર્મ પછી તેમણે નાગોર (રાજસ્થાન)માં સ્થિરવાસ કર્યો. મારવાડમાં સ્વ-પર ગચ્છના શ્રાવકોનો સારો પ્રેમ તેમણે મેળવ્યો. સં. ૨૦૬૦માં નાગોર મધ્યે જ તેમનો સ્વર્ગવાસ થયો. પોતાના ગુરુશ્રી મુક્તિચંદ્રજી મ.સા. ઉપર શ્રી વિજ્યચંદ્રજી મહારાજને ખૂબ જ ભક્તિભાવ હતો. પોતાના સરળ સ્વભાવ અને ગુરુમહારાજના કડક સ્વભાવને કારણે મુનિ મહારાજ શ્રી વિજયચંદ્રજીને ઘણી વાર શિક્ષા વેઠવી પડતી, પરંતુ તેથી ગુરુમહારાજ પ્રત્યે તેમની ભક્તિ કદી ઓછી ન થઈ. આ ઊંડો સમર્પણ ભાવ અને ભક્તિ એ શ્રી વિજયચંદ્રજી મ.ની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. અઠાઈ-સોળભત્તા-માસખમણ વગેરે તપસ્યાઓ ઘણી વાર કરી. એકાવન ઉપવાસ પણ કર્યા છે. સંઘસૌરભ 4 ૪૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપકારી ગુરુમહારાજનો સં. ૨૦૫રમાં મુંબઈમાં કાલધર્મ થયો, ત્યારે મુનિ મહારાજને ઘણો આઘાત લાગ્યો, પરંતુ ગુરવિયોગને શાંતપણે સ્વીકારી લઈને તેઓશ્રી યથાશક્તિ આરાધના સાથે શારીરિક વ્યાધિઓને વિના ફરિયાદ વેદી કર્મક્ષયની સાધના કરતા રહે છે. પૂજ્યશ્રી તપ-ત્યાગ-તિતિક્ષા અને સમર્પણ-શ્રદ્ધા-વિનય જેવા ગુણો થકી પોતાનું સંયમજીવન શોભાવી રહ્યા છે. ભદ્રિક પરિણામી એવા પૂજ્ય મુનિ મહારાજના આ આત્મિક સદ્ગણોની ભૂરિ ભૂરિ અનુમોદના સહ પૂજ્યશ્રીને ભાવપૂર્વક વંદના! મુનિમંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર સ્તુતિ નાગોરી તપણ ભાનુ સુરતરૂ, પાQચંદ્ર સૂરીશ્વર, તશ પટ્ટ પપદ ગણ ઘુરંધર, હર્ષચંદ્ર મુનીશ્વરૂ; ટાભ શિષ્ય દીક્ષિત તેહના, નિગ્રંથ વાયક મુદા, મુનિરાજ માનસ હંસ રામ, શ્રી કુશાલચંદ્ર નમું સદા... ૧ જે જ્ઞાની થાળી ને અમાની, રાગ દ્વેષ કર્યા પટા, વળી શાંત દાંત મહંત ને, ગુણવંત ગીતારથ ખરા; આર્જવ અને ભાઈવ ગુણે કરી, ચરણ ધૂકે નહિ દા, મુનિરાજ માનસ હંસ ક્ષમ, શ્રી કુશાલચંદ્ર નમું સદા... ૨ સગવીસ ગુણ સંયુક્ત દશવિઘ, ઘર્મથતિ સંભાળતા, તે તીર્થ જંગમ વિશ્વ વિયરી, ઉભય લોક ઉજાળતા; ગુરૂાજના શુભ હeત દીક્ષિત, ઘણા ાિથની સંપદા, મુનિરાજ માનસ હંસ સમ, શ્રી કુશાલચંદ્ર નમું સદા.... 3 માતા ભમઈ પિતુ જેતસી, કોષાય પૂર્વાશ્રમ વળી, ઓગણીશમેં ને સાત દીક્ષા, પાલીતાણે લે ભલી; થોમામાં ગેસઠ ગામ નગરે, થાય ગુરૂના સૌ મુદા, મુનિરાજ માનસ હંસ રામ, શ્રી કુશાલચંદ્ર નમું સદા... ૪ સંવેગ રંગ તરંગ ઝીલી, આભ દમણે હાલતા, ગુરૂ બાહ્ય અંતર જે નિરંતર, સવ્ય સંયમ પાલતા; તણ પાદ પંકજ દીપ મધુકર, શાંતિ પામે સર્વદા, મુનિરાજ માનસ હંસ સમ, શ્રી કુશાલચંદ્ર નમું સદા. ૫ ૪૩ સંઘસૌરભ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રત અને સાધનાના સમર્પિત સાધક મુનિરાજશ્રી ભુવનચંદ્રજી મહારાજ લેખિકા પૂ.સાધ્વી શ્રી પૂર્ણકળાશ્રીજી મ.ના લઘુશિષ્યા સા. દિવ્યદર્શિતાશ્રી પરમ પૂજ્ય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ જિનશાસનના એક પ્રતિભાશાળી શ્રમણભગવંત છે. બહુમુખી વ્યક્તિત્વ, ઊંચી પાતળી દેહયષ્ટિ, હસતો ચહેરો, સૌમ્ય આકૃતિ. 'બાકૃતિઃ પુજન થયેતિ' એ ઉક્તિ અનુસાર પ્રથમ દર્શને જ દર્શકને તેઓશ્રીની સૌમ્યતાની ઝાંખી થાય. દર્શન કરવા આવનારની આંખો ઠરે ને હૈયું પણ ઠરે. જન્મભૂમિ બિદડા-કચ્છ. પુણ્યશાળી પિતાશ્રી પદમશીભાઈ નરશી દેઢિયા અને કેશરબાઈ માતાના કુલદીપક. છ ભાઈઓમાં સૌથી નાના. નામ ધીરજલાલ. જન્મ સં. ૨૦૧૦ જેઠ વદ ૧, તા. ૧૮ જૂન ૧૯૫૪. લઘુવયમાં માતા અનંતની યાત્રાએ ચાલી નીકળ્યાં. સ્કૂલનું ભણતર શક્ય ન બન્યું. પિતાશ્રી બાળકોને લઈને મુંબઈથી કચ્છમાં આવ્યા. પ.પૂ. મંડલાચાર્ય ગણિવર શ્રી કુશલચંદ્રજી મ.સા.ના સંતાનીય પ.પૂ. શાંતમૂર્તિ પ્રીતિચંદ્રજી મ.સા. એ સમયે કચ્છમાં વિચરતા હતા. પદમશીભાઈ નાના બન્ને બાળકો લઈ દર્શનાર્થે ગયા. પૂ. દિનેશચંદ્રજી મ.સા. જે પદમશીભાઈના સંસારપક્ષે બનેવી થતા હતા, તેમણે બાળકોની માંગણી કરી. પદમશીભાઈની તો ના હતી જ નહિ. પૂ. પ્રીતિચંદ્રજી મ.સા. જ્યોતિષ–સામુદ્રિકના જાણકાર હતા. એટલે બાળકોના લક્ષણ જોયા હશે. નાના ધીરજલાલને રાખ્યો ને મૂલચંદને પરાણે પાછો વાળ્યો. ધીરજલાલે બે-ત્રણ વર્ષ પૂ. ગુરુમહારાજની સાથે રહીને અભ્યાસ કર્યો. અને રાજનગર-અમદાવાદ શહેરમાં સં. ૨૦૨૨માં મહા સુદ ત્રીજના શુભદિવસે આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મ.સા. જેવા મહાપુરુષના હાથે દીક્ષા પ્રદાનવિધિ થઈ. “ભુવનચંદ્રજી' નામ અપાયું. ગુરુમહારાજે બાલમુનિની તીવ્રસ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ જોઈ લીધી. એટલે અધ્યયન માટે પંડિત રાખી વ્યાકરણ આદિનો અભ્યાસ શરૂ કરાવ્યો પણ ત્રણ વર્ષ પછી ગુરુમહારાજે ચિરવિદાય લીધી. ત્યારે મહારાજ સાહેબની ઉંમર પંદર વર્ષની હતી. ગુરુદેવના વાત્સલ્યભાવથી વંચિત બન્યા. પંડિતો પાસે અભ્યાસ ચાલુ રહ્યો. પ્રબળ પુરુષાર્થને મેધાની તીવ્રતાને કારણે જ્ઞાનયજ્ઞ નિરંતર વિકાસમય રહ્યો. સ્વયં કે ૪૪ સંઘસૌરભ Page #56 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થ દ્વારા જીવનને પ્રગતિમય બનાવ્યું. પદમશીભાઈએ પુત્રમુનિને એકલા પડી ગયેલા જોઈ સંયમ લેવાના ભાવ કર્યા. પણ બીજા નંબરના દીકરા મોરારજીભાઈએ પિતાને કહ્યું, “તમે નહીં, હું દીક્ષા લઈશ'. પિતાની અનુમતિથી બિદડામાં ધામધૂમથી દીક્ષા મહોત્સવ ઉજવાયો. મોટાભાઈ લઘુબંધુના શિષ્ય બન્યા. “મનોજ્ઞચંદ્રજી” નામ રાખવામાં આવ્યું. બંધુબેલડી સંઘ તથા વિર સાધ્વીજી મહારાજની સ્નેહભાજન બની. પૂ. મનોજ્ઞચંદ્રજી મહારાજ સાહેબ પણ સેવા-કાર્યકુશળતા દ્વારા પૂજ્યશ્રીને ઉપયોગી-સહ્યોગી બની રહ્યા. મારવાડ-ગુજરાત-મુંબઈમાં સ્વતંત્ર ચાતુર્માસ કરી લોકચાહના મેળવી શક્યા છે. મિલનસાર અને ઉત્સાહી સ્વભાવને કારણે સંઘના નાના-મોટા સર્વેને આરાધનામાં જોડવામાં સફળ થાય છે. પૂજ્યશ્રીને પ.પૂ. અધ્યાત્મપ્રેમી અમરેન્દ્રવિજયજી મ.સા.નો પ્રથમ પરિચય ભદ્રેશ્વર તીર્થમાં સં. ૨૦૩૧માં થયો અને બંનેની વચ્ચે ઊંડો ધર્મસંબંધ રચાયો. પૂ. ભુવનચંદ્રજી મ.સા. અધ્યાત્મ ક્ષેત્રે પૂ. અમરેન્દ્રવિજયજી મહારાજને પોતાના “ગુરુ' માને છે. ઈગતપુરીમાં પૂ. અમરેન્દ્રવિજયજી મ.સા. સાથે ધ્યાનશિબિરો કરી, દેવલાલીમાં ચોમાસા કર્યા. વિપશ્યના એ સાક્ષીભાવ, સમભાવ, મનોગતિ-વચનગુણિ-કાયમુર્તિની સાધના છે. પૂ. મહારાજ સાહેબ આ સાધના-પ્રક્રિયાને જૈન સાધકો માટે ખૂબ ઉપયોગી અને ઉપાદેય માને છે. પ્રાચીન સાહિત્યનું સંશોધન એ મહારાજ સાહેબનો મુખ્ય રસનો વિષય છે. અત્યાર સુધીમાં તેમણે ચાલીસ હજારથી વધારે પુસ્તકો-પોથીઓ વાંચ્યા છે. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા છે. વિચારમાં વિશદતા, મૌલિકતા, અધ્યાત્મ અને સમન્વયષ્ટિ સ્પષ્ટ તરવરે છે. પૂજ્યશ્રીમાં લેખનશક્તિ, કવિત્વશક્તિ અને વક્નત્વશક્તિનો ત્રિવેણી સંગમ અદ્ભુત છે. લેખનમાં ભાવસભર ચિંતન અને અધ્યાત્મરસ વાચકને આકર્ષે છે. પૂજ્યશ્રી ગુજરાતી, કચ્છી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, જૂની ગુજરાતી, અર્ધમાગધી આદિ ભાષાઓ પર સારું પ્રભુત્વ ધરાવે છે. વિશાળ વાંચનને કારણે આજે દુનિયામાં ચોતરફ શું ચાલી રહ્યું છે, દુનિયાનો પ્રવાહ કઈ બાજુ વહી રહ્યો છે તે બધું તેમના ધ્યાનમાં હોય છે. વિજ્ઞાન-Scienceના વિષયમાં તેઓશ્રી ઊંડો રસ ધરાવે છે. પૂજ્યશ્રીની જ્ઞાનારાધના અસાધારણ છે. ૧૮ વર્ષની ઉંમરે શ્રી હરિભદ્રસૂરિકૃત “અનેકાંતવાદપ્રવેશ' ગ્રંથ પર ગુજરાતી વિવેચન લખેલું ત્યારથી તેમની કલમ ચાલતી જ રહી છે. લોકભોગ્ય અને વિદ્વભોગ્ય-બંને પ્રકારનું સાહિત્ય તેમના હાથે સર્જાયું છે. તેમની કલમ વિવિધ વિષયોમાં ગતિ કરી શકે છે અને તેમની મેધા કોઈપણ વિષયમાં તરત ઊંડી ઊતરીને મર્મ પકડી શકે છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા પર તેમનો સારો અધિકાર છે અને શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી જયંત કોઠારી જેવા વિદ્વાનોએ તેની નોંધ લીધી છે. શ્રી સિદ્ધસેન દિવાકરજીની રચેલી કાત્રિશત્ કાર્નાિશિકા' ગ્રંથમાંથી ચૂંટી કાઢેલા ૧૦૦ શ્લોકો પર પૂજ્યશ્રીએ કરેલું વિવરણ વિદ્ધજ્જગતમાં આવકાર પામ્યું છે. સમણસુત્ત” ને ગુજરાતી અનુવાદ તેઓશ્રીએ કર્યો તેની બે આવૃત્તિઓ છપાઈ-એમાં જ એ પુસ્તકની ઉપયોગિતાનો નિર્દેશ મળી જાય છે. પૂજ્યશ્રી દ્વારા સર્જાયેલા સાહિત્યની યાદી ખાસી લાંબી છે : (૧) ધર્મક્ષેત્રનું અંતરંગ ઓડિટ (ધર્મચિંતન) (૨) વિવાદવલોણું (જૈનસંઘના આંતરિક વિવાદોનું વિશ્લેષણ) (૩) દિલમાં દીવો કરો (આધ્યાત્મિક રચનાઓના અનુવાદ) (૪) મંડલાચાર્યશ્રી કુશલચંદ્રજી ગણિવર (જીવનચરિત્ર) (૫) બિનસ્તવન ચતુર્વિશતિકા (શ્રી પાર્શ્વચંદ્રસૂરિકૃત સ્તવન-ચોવીશીનું સંપાદન) સંઘસૌરભ ૪૫ કે www.jamemorary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ (૬) સિદ્ધસેન શતક (દિવાકરજીના ગ્રંથમાંથી ચૂંટેલા ૧૦૦ શ્લોકોનું વિવરણ) (૭) નિયતિ દ્વાર્નાિશિકા (દિવાકરજીની એક કઠિન રચનાનું વિવેચન) (૮) દષ્ટાંતદર્પણ (પ્રેરણાદાયક દષ્ટાંતો). (૯) હૃદયપ્રદીપ છત્રીસી (એક પ્રેરણાદાયક પ્રાચીનકૃતિનો સમશ્લોકી પદ્યાનુવાદ) (૧૦) ભક્તામર સ્તોત્રનો ગુજરાતી પદ્યાનુવાદ પૂજ્યશ્રીની પ્રેરણાથી અને ગુલાબ દેઢિયાના તંત્રી પદે સંકલ્પ' નામે એક માસિક છ વર્ષ સુધી નિયમિત પ્રગટ થયું હતું, અને જૈન-જૈનેતર વિચારશીલ વર્ગમાં આદરપાત્ર બન્યું હતું. દાદાસાહેબ શ્રી પાચંદ્રસૂરિજીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષાઓમાં પુષ્કળ સાહિત્ય-સર્જન કર્યું છે. પૂજ્યશ્રીએ ભારતભરના પ્રાચીન હસ્તલિખિત ભંડારોમાંથી તેની હસ્તલિખિત પ્રતોની નકલો મેળવી છે અને તેનું સંશોધન-સંપાદન હાથ ધર્યું છે. દાદાસાહેબના વિચારો અને તેમણે કરેલા ક્રિયોદ્ધારનું ખરું સ્વરૂપ સમજવા માટે આ સાહિત્યનું વાંચન જરૂરી છે. અત્યાર સુધી બહુથોડું જ સાહિત્ય છપાયું છે અને તે પણ જૂની ઢબે છપાયું છે. આધુનિક પદ્ધતિએ સંશોધનપૂર્વક છાપવાની જરૂર છે. કારણ કે તો જ વિદ્વાનો તેનો ઉપયોગ કરી શકે. આ કાર્યના મંગલાચરણ રૂપે ‘નિસ્તવન ચતુર્વિશતિકા' છપાયું છે અને બીજું પુસ્તક “આચારાંગ સૂત્રનો ટબ્બો તૈયાર થઈ રહ્યું છે. આ કાર્ય માટે “શ્રી પાર્શચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન સમિતિ” પણ તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહી છે. પૂજ્યશ્રીના અધ્યાત્મક્ષેત્રે માર્ગદર્શક એવા પૂજ્ય શ્રી અમરેન્દ્રવિજયજી મ.સા.ના દેહોત્સર્ગ પછી તેમના સાહિત્યના સંપાદન-પ્રકાશનનું કાર્ય પણ પૂજ્યશ્રી ભુવનચંદ્રજી મ.સા.ના હાથોમાં આવી પડયું. ‘વિજ્ઞાન અને અધ્યાત્મ' પુસ્તકનાં અંગ્રેજી અનુવાદ (Science Discovers Eternal Wisdom) પૂજ્યશ્રીની દેખરેખ હેઠળ છપાયો. “મુક્તિપથ વિપશ્યના', “આપણે આત્મનિરીક્ષણ કરીશું?”, “આત્મજ્ઞાન અને સાધનાપથ' વગેરે પુસ્તકોનું પુનર્મુદ્રણ પણ થયું. પૂજ્યશ્રી જ્ઞાનપ્રસાર અને જ્ઞાનારાધનાના કાર્યમાં સહાયક બનવા સદા તત્પર રહેતા હોય છે. વિદ્વર્ય પૂજ્યશ્રી જેબૂવિજ્યજી મ.સા., પૂજ્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.સા., પૂજ્યશ્રી શીલચંદ્રસૂરિજી મ.સા., પૂજ્યશ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા., પૂજ્યશ્રી યશોવિજયસૂરિજી મ.સા., પં. શ્રી નંદિઘોષવિજયજી ગણિ આદિ વિદ્વાન શ્રમણપુંગવો સાથે સાહિત્યસંઘ-સાધના જેવા વિષયો પર વિચારવિમર્શ ચાલ્યા જ કરતો હોય છે. ‘હૃદયપ્રદીપ'નો સમશ્લોકી અનુવાદ જોઈને પ્રસિદ્ધ વક્તા પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજી હાર્દિક અનુમોદના કરતાં લખે છે : વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી મ. સાદર વંદના, શાતામાં હશો. પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. તરફથી “હૃદયપ્રદીપ છત્રીસી'ની પાંચ બુક્સ મળી. ગુજરાતી પદ્યાનુવાદમાં આપ જે રીતે વરસી ગયા છો એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. અનેક સાધકોને માટે આ પદ્યાનુવાદ ઉપકારક બની જ રહેશે. એમાં કોઈ શંકા નથી. પ્રભુશાસનના ચરણે આવું ઉત્તમ નજરાણું ધરવાના આપના આ પ્રયાસની ખૂબ ખૂબ અનુમોદના થાય છે. આવા અન્ય ઉત્તમ નજરાણાઓ પણ આપના તરફથી શ્રી સંઘને મળતા રહે એજ શાસનદેવને પ્રાર્થના. આરાધનામાં યાદ કરશો. | (વે.) સુ. ૧૩, પંધાના (સં. ૨૦૬૦) દ : રત્નસુંદરની વંદના 5 ૪૬ : = સંઘસૌરભ Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી આટલા વિવિધ કાર્યો માટે સમય કેવી રીતે ફાળવી શકતા હશે એવો પ્રશ્ન કોઈને પણ થાય. પરંતુ સમયનો સદુપયોગ કેવી રીતે કરવો તેની કળા પૂજ્યશ્રીને વરેલી છે. બધું સહજભાવે કરતા રહે છે. પૂજ્યશ્રી સાહિત્ય અને સાધનામાં સવિશેષ રસરુચિ ધરાવે છે તેમ છતાં સંઘ-સમાજ પ્રત્યેની જવાબદારી પૂરી સજ્જતાથી નિભાવે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સં. ૨૦૬૦ કી.વ.૭ના મોટીખાખર તીર્થથી તેરા તીર્થ સુધીનો કચ્છની પંચતીર્થીનો ૧૫-દિવસીય છ'રિપાલિત સંઘ નીકળ્યો. આ સંઘ અનેક રીતે વિશિષ્ટ બની રહ્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં ગયા વર્ષે સં. ૨૦૫૯ના વૈશાખ મહિનામાં મોટી ખાખર ગામે એકાદશાહ્નિકા મહોત્સવ, જેમાં શત્રુંજયાવતાર શ્રી આદિનાથ જિનાલયની ૪00મી વર્ષગાંઠ, આદીશ્વરદાદાની પુનઃ પ્રતિષ્ઠા તથા વર્ષીતપના સામુદાયિક પારણાં–આ ત્રિવેણીસંગમરૂપ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો. નાની ખાખર, દેશલપુર, ભાડિયા આદિ ગામોના શતાબ્દી મહોત્સવો તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ ઉજવાયા છે ને યાદગાર બની ગયા છે. ટુન્ડાના દેરાસરનો જીર્ણોદ્ધાર, કોડાયના સદાગમ ટ્રસ્ટના જ્ઞાનમંદિરનો જીર્ણોદ્ધાર, ભદ્રેશ્વરના નૂતન ગુરુમંદિરનું નિર્માણ, નાની ખાખરમાં નૂતન જ્ઞાનમંદિર, ખંભાત-વીરમગામ-કોડાયના હસ્તલિખિત ભંડારોનો ઉદ્ધાર આદિ શાસન સંબંધી કાર્યો માટે તેઓ સમય-શક્તિનો ભોગ આપતા રહે છે. વસઈ (વીરારોમાં પાર્થચંદ્ર ગચ્છનો ઉપાશ્રય સ્થપાયો તેમાં તેઓશ્રીની પ્રેરણા તથા પૂ. શ્રી મનોશચંદ્રજી મ.સા.ના પુરુષાર્થનો મુખ્ય ફાળો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી “કચ્છ પ્રદેશ પાર્થચંદ્રગચ્છ સમિતિનું નિર્માણ થયું છે. જેથી સંઘનું કાર્ય વ્યવસ્થિત ચાલતું રહે છે. વળી દેશલપુર ગામે પૂજ્યશ્રીની પ્રેરણાથી “ઘર્માલયમ્' નામની સંસ્થા આકાર પામી રહી છે. આ સંસ્થાના ઉપક્રમે બાળકો માટે “સંસ્કાર શિબિરો યોજાય છે જે ઉત્તરોત્તર લોકપ્રિય બની રહ્યા છે. પૂજ્યશ્રીનું સંયમજીવન દર્પણ જેવું નિર્મળ છે. તેઓશ્રીના સંપર્કમાં આવનાર આગળ પૂજ્યશ્રીનાં સરળતા, નિઃસ્પૃહતા, નિર્મોહતા, નિર્દોષતા, નિરભિમાનિતા, નિર્દભતા, હૃદયની વિશાળતા, વાત્સલ્યભાવ, બહુશ્રુતતા આદિ ગુણો છતા થયા વગર રહેતા નથી. પૂજ્યશ્રીની ત્વરિત નિર્ણયશક્તિ, સંયમનું કડક-ચુસ્તપાલન, વિશ્વમૈત્રીની સાધના, ધીરતા, ગંભીરતા, સુંદર સર્જનશક્તિ, આત્મબળ, નિખાલસતા, અધ્યાત્મનું ઊંડાણ, સાધનાની નિષ્ઠા-બધું સહજ છે. પૂજ્યશ્રી આ વર્ષે અર્ધશતાબ્દી પૂર્ણ કરે છે. ભદ્રેશ્વર તીર્થ મધ્યે ઉજવાનારા ગુરુમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીને મહા સુદ ૧૦ તા. ૧૮/૨/૨૦૦પના ઉપાધ્યાય પદ અર્પણ થશે. પૂજ્યશ્રી નિરામય શતાયુ પ્રાસ કરે, સંઘ તેમજ શાસનમાં મહાન-શ્રેષ્ઠ કાર્યો એમના વરદ હસ્તે સંપન્ન થાય, સ્વ સાથે પરનું શ્રેય સાધે એ જ શુભેચ્છા સહ પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદન! પાર્વચંદ્રગચ્છમાં સાધ્વીસંઘ બંઘ થઈ ગયો હતો. શ્રી કુશલચંદ્રજી મહારાજે શાળીસંઘનો પુનઃ પ્રારંભ કરેલો. સં. ૧૯૪૭માં સર્વપ્રથમ ૩ બહેનોએ દીક્ષા લીધી, જેમના નામ હતા - શિવશ્રીજી, જ્ઞાનશ્રીજી અને હમશ્રીજી. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીના હાથે સં. ૧૯પરમાં સા. ચંદન શ્રીજીની દીક્ષા થઈ. આજનો સાધ્વી સમુદાથ આ ચાર મુખ્ય સાધ્વીજીઓનો પરિવાર છે. સંઘસૌરભ Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપ્રેમી પૂજ્ય મુનિરાજશ્રી પાર્શ્વયશચંદ્રજી મહારાજ લેખિકાઃ પૂ.પૂ.સા.શ્રી ૐકારશ્રીજી મ.ના શિષ્યા સા. પદ્યરેખાશ્રીજી કચ્છ દેશના માંડવી બંદર પાસે આવેલા સુંદર ને સોહામણા, કચ્છની કાશી ગણાતા એવા કોડાય ગામમાં પિતાશ્રી દામજીભાઈ દેવજી ગડાના કુળમાં અને માતુશ્રી લક્ષ્મીબેન દામજી ગડાની કુશીથી પ્રથમ પુત્રરત્ન રૂપે પૂજ્યશ્રીનો વિ.સં. ૨૦૦૮ વૈશાખ સુદ ૧૩, બુધવાર તા. ૭/૫/૧૯૫રના સુદિવસે એમના મોસાળના મેરાવા ગામે જન્મ થયો. ઘરમાં પ્રથમ સંતાનની પ્રાપ્તિ સમગ્ર પરિવાર માટે પ્રસન્નતાની પળ હોય છે. એમાં પણ પુત્રરૂપે જ્યારે પ્રથમ સંતાન પ્રાપ્ત થાય ત્યારે સૌ કોઈના હૃદય પ્રફુલ્લિત અને હર્ષિત થાય એ સ્વાભાવિક છે, એ પ્રફુલ્લિત હૃદયની સ્મૃતિને ચિરંજીવ બનાવવા માટે જ જાણે બાળકનું નામ રાખવામાં આવ્યું પ્રફુલ્લકુમાર. વ્યવસાયના કારણે પિતાશ્રી દામજીભાઈ પરિવાર સાથે મુંબઈ નાયગામ-દાદરમાં સ્થાયી થયેલા હતા આથી માતાજી પુત્રરત્નને લઈ કચ્છથી મુંબઈ આવ્યા. આપણા ચરિત્રનાયક પ્રફુલ્લકુમાર પિતાના લાડ ને માતાના કોડથી મોટા થવા લાગ્યા. પાંચ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯૫૭માં સેંટ જોસેફ સ્કૂલમાં K.G.માં દાખલ કરવામાં આવ્યા. ધીરે ધીરે અભ્યાસમાં આગળ વધી ઈ.સ. ૧૯૬૯માં પુના બોર્ડની એસ.એસ.સી. પાસ કરી અને ૧૯૭૦મા ખાલસા કૉલેજમાં જોડાયા અને FY.Sc.ની પરીક્ષા પાસ કરી. સ્કૂલમાં હતા ત્યારે રાષ્ટ્રીયભાષા પ્રચાર સમિતિની પ્રારંભિક પ્રવેશ અને પરિચય પરીક્ષાઓ પાસ કરેલી. ચિત્રકલામાં એલીમેન્ટ્રી પરીક્ષા પાસ કરેલ, સ્કૂલના બેન્ડમાં પણ રસ લીધેલ, સ્કાઉટીંગ અને કેમ્પીંગની પ્રવૃત્તિમાં રસ હતો. ઈ.સ. ૧૯૬૮માં પ્રફુલ્લકુમારને બેસ્ટ પેટ્રોલ (Best Petrol) સ્કૂલ તરફથી મળેલ. સ્કૂલની સ્વર્ણજયંતિ પ્રસંગે જયજવાન-જયકિસાન પ્રોજેકટમાં પ્રફુલ્લકુમાર મોખરે હતા. ઉપરોક્ત બાબતોથી આપણને સહજ ખ્યાલ આવી શકે છે કે એમની તેજસ્વીતા કેવી હતી અને અધ્યયનાદિ પ્રવૃત્તિ પ્રત્યે કેવી લગન અને ખંત હતી. સંઘસૌરભ Page #60 -------------------------------------------------------------------------- ________________ એમને સાયન્સ વિષયમાં રસ હતો અને ડૉકટર થવાની ઈચ્છા હતી પણ સંયોગ કોઈ જુદા સર્જાયા હતા. દ્રવ્યરોગ મટાડનાર ડૉકટર નહીં પણ ભાવરોગ મટાડનાર ડૉકટર બનવાનું સૌભાગ્ય લલાટે લખાયેલું હતું. આથી એ જ અરસામાં પ્રખર પ્રવચનકાર પાર્થચંદ્રગચ્છના તેજસ્વી હીરલા પૂજ્ય મુનિરાજશ્રી સુયશચંદ્રજી મ.સા. આદિ ઠાણાનું દાદર નાયગામમાં ચાતુર્માસ થયું. પૂજ્યશ્રીનો પરિચય થયો. પ્રવચન સાંભળવાનો મોકો મળ્યો અને પૂર્વના પુણ્યોદયે પ્રફુલ્લકુમારના હૃદયમાં વૈરાગ્યના અંકૂર ફૂટી નીકળ્યા. જે સત્સંગના યોગે વધુ ને વધુ વધતા ચાલ્યા. એ જ અરસામાં દાદર ગામે મોટીખાખરના શ્રી લીલાધરભાઈ ખેતશીના સપરિવાર સંયમગ્રહણના પ્રસંગને જોઈને ચારિત્ર પ્રત્યેની ભાવના પ્રબળ બની, વૈરાગ્ય વિશેષ દૃઢ બન્યો. વ્યાવહારિક અભ્યાસમાંથી રસ ઉડી ગયો. શાસ્ત્રજ્ઞાનોપાર્જનમાં મન મસ્ત બન્યું. ગુરુ મહારાજનું સ્વાથ્ય ગરબડ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ પ્રફુલ્લકુમારે ખડે પગે રહી ગુરુભક્તિનો અનુપમ પરિચય કરાવ્યો. અતિ આદરભાવે વૈયાવચ્ચનો લાભ લીધો. ગુરુ મહારાજનું ચોમાસું બીકાનેર થતાં ત્યાં પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરી. પૂજ્યશ્રી સાથે મુંબઈથી પાલિતાણા સુધીનો વિહાર પણ કરેલ. એક તરફ વૈરાગ્ય પ્રબળ થતો જતો હતો તો બીજી તરફ માતાજીનો મોહ પણ એમના પ્રત્યે સબળ થતો જતો હતો. પોતાના પ્રથમ પુત્રરત્નની પ્રવજ્યા-સંસારત્યાગ માટે માતાજીનું મન માનતું નહોતું એટલું જ નહીં પણ ઘણી વખત પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી આથી પ્રવજ્યા ગ્રહણમાં વિલંબ થતો ગયો. માતાજીના મનને પ્રસન્ન રાખવા એમની આજ્ઞા શિરોધાર્ય કરી પિતાજી સાથે સ્ટેશનરી ધંધામાં જોડાયા. ધંધામાં બંધાઈ જવાથી કેટલાક સમય સુધી ગુરુ મહારાજના દર્શન માટે પણ જવું મુશ્કેલ બની ગયેલ. હવે એકતરફ ધંધાની પ્રગતિ માટે મન દોડવા લાગ્યું તો બીજી તરફ ઘર્મના માર્ગે જવા માટે પણ મન તલસતું હતું. નિર્ણય સ્વયંને કરવાનો હતો, એ ગડમથલના અંતે આખરી નિર્ણય પર આવવાનું હતું કારણ બે રસ્તામાંથી કોઈપણ એક માર્ગે જવું જરૂરી હતું – કાં સંસાર કાં સંયમ, સમય સરકતો જતો હતો. સાધનાનો અમૂલ્યકાળ નીકળી રહ્યો હતો. આખરે ધર્મના પક્ષે વિજય થયો, ઘનના પક્ષે પરાજય થયો, ત્યાગમાર્ગનો વિજય થયો, રાગમાર્ગનો પરાજય થયો. માતાજીને પણ મનાવી લીધા અને એમણે પણ પોતાની કાળજાની કોર જેવા દીકરાને પ્રસન્નતાપૂર્ણ હૈયે આશીર્વાદ આપી પ્રવજ્યા માટે અનુજ્ઞા આપી. પ્રફુલ્લકુમારનો મનમયૂર નાચી ઉઠ્યો. વર્ષોથી સેવેલા સ્વપ્નને સાકાર થવાની ઘડીઓ ગણાવા લાગી. અંતરના અરમાન પૂર્ણ થવાનો પ્રસંગ ગોઠવાઈ ગયો. વિ.સં. ૨૦૩૦ મહા સુદ ૫ ને સોમવારે તા. ૯/૨/૧૯૮૧માં શ્રી ભદ્રેશ્વર મહાતીર્થે શાંત સ્વભાવી પૂ. મુનિશ્રી બાલચંદ્રજી મ.સા.ના શિષ્યરત્ન પ્રખર પ્રવચનકાર પૂ.મુ.શ્રી સુયશચંદ્રજી મહારાજના વરદ હસ્તે રજોહરણ ગ્રહણ કરી પૂજ્યશ્રીના શિષ્ય બન્યા, દીક્ષાર્થી પ્રફુલ્લભાઈ હવે મોક્ષાર્થી મુનિશ્રી પાર્શ્વયશચંદ્રજી બન્યા. સંયમ સ્વીકાર્યા પછી ગુરુ સાંનિધ્યમાં રહી સાધનાના માર્ગે આગળ વધતા રહ્યા. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં ગુરુ સંગે વિચરી આરાધનાનો યજ્ઞ માંડ્યો. દીક્ષા પહેલાં અને દીક્ષા બાદ પણ પૂજ્યશ્રી હમેંશા એકાસણાનું વ્રત કરે છે. દિવસમાં ક્યારે પણ બે વખત આહાર નથી લીધો. 1માં ૨ મોયપા-આ દશવૈકાલિક સૂત્રની આજ્ઞાને પૂજ્યશ્રીએ આત્મસાત કરી રસનેન્દ્રિય પર વિજય મેળવ્યો છે. અન્ય તપમાં પણ અઠ્ઠાઈ, વર્ષીતપ, વર્ધમાન તપની ૧૧ ઓળીઓ વિગેરે તપસ્યા કરી છે. અઠ્ઠમના પારણે પણ પૂજ્યશ્રીને એકાસણું જ હોય છે. ઘન્ય છે એમના તપપ્રેમને, તપોમય જીવનને. સંઘસૌરભ ૪૯ E Page #61 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગમાં પૂજ્યશ્રીની અત્યંતરુચિ છે તો આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન પણ એમનું પસંદગીનું ભોજન છે. જ્યોતિષવિદ્યામાં પણ રસ છે. વિ.સં. ૨૦૧૬માં ગુજરાતથી છ'રિ પાલિત સંઘ સાથે પૂજ્યશ્રી શ્રી સમેતશિખરજી મહાતીર્થે પધારી તીર્થાધિરાજની ભાવપૂર્ણ યાત્રા કરી. અને પૂ. પ્રવર્તિની સા. શ્રી ઉૐકારશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સમેતશિખરજી મળે થનાર ચાતુર્માસમાં પરમપાવની નિશ્રા પ્રદાન કરી ચાતુર્માસ કરવા-કરાવવાનો પુન્ય અવસર પ્રાપ્ત થયો. કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરી બિહાર-બંગાલ-ઝારખંડમાં વિચરણ કરી મોટી ખાખર સંઘની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરી ઉગ્રવિહારે કચ્છ પધારી પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી. પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન-સાધનામાં આગળ વધે અને એમની સાધનાનો-પ્રેરણાનો લાભ શ્રી સંઘને દીર્ઘકાલ સુધી મળતો રહે એવી અંતરની કામના. પાર્થચંદ્રગચ્છના તેજસ્વી તારલાઓમાંના એક છે પૂ. મુનિશ્રી પાર્શ્વયશચંદ્રજી મ.સા. आसमान में तारों की तरह चमकते रहें आप, उपवन में फूलों की तरह महकते रहें आप; इसी तरह ज्ञान का सागर बांटते रहें आप, हमारी आरझू है हजारों साल जीों आप। જય હો સંયમની, સંયમધારીની. પૂ. દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીએ પ્રતિબોધ કરીને જૈનધર્મમાં પ્રતિષ્ઠિત કરેલાં ગોત્ર ૧. બાંઠિયા ૨. દફતરી 3. વેગવાણી ૪. તાતેs ૫. લોટા ઉ. કોરિયા છે. નવલખા ૮. ખsોલ ૯. બડિયા ૧૦. ખેથા ૧૧. રામપરિયા ૧૨. દૂગs ૧૩. મુણોત ૧૪. આંથલિયા ૧૫. ગોગs ૧૪. ભણશાળી ૧૭. શ્રીમાલ ૧૮. ભંડારી ૧૯. ટેટિયા 0. થોઘરી ૨૧. સોની ૨૨. ઘોstવત ૫૦ સંઘસૌરભ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રખરવક્તા સાધનાનિષ્ઠ પૂજ્ય મુનિરાજશ્રી પુન્યરત્નચંદ્રજી મહારાજ લેખિકાઃ પૂ.પ્ર.સા.શ્રી ૐકારશ્રીજી મ.ના શિષ્યા સા. પારેખાશ્રીજી બુંદેલખંડની ઘરતી પર વિરાંગના રાણી લક્ષ્મીબાઈની નગરી ઝાંસીમાં ધંધાર્થે આવીને વસેલા પાર્થચંદ્રસૂરિદાદાના પરમભક્ત, રાજસ્થાન પ્રાંતના નાગૌર જિલ્લાના રૂણ ગામના વતની શ્રી ઉમેદમલજી કટારિયાના કુળમાં માતા પીસ્તાદેવીની કુશીથી વિ.સં. ૨૦૧૧ માગશર સુદી પના તા. ૩/૧૨/૧૯૫૪ના શુભદિને પૂજ્યશ્રીનો જન્મ થયેલ. એમના દાદાજી જૌહરીમલજીએ અતિવ્હાલથી પોતાની જીવનદોરી સમા પૌત્રનું નામ રાખ્યું જીવનચંદ્ર. જન્મથી જ અતિ ચંચળ અને ચપળ જીવનકુમાર ભણવામાં પણ એટલા વિચક્ષણ નીકળ્યા. બી.એ. સુધી વ્યવહારિક શિક્ષણ ગ્રહણ કર્યા બાદ ઈન્દોરમાં દાલમિલનો ઉદ્યોગ કર્યો, પ્રારબ્ધ ખૂબજ યારી આપી- પણ દાલના ધંધામાં જીવહિંસાને જોઈ હૃદય પીડાવા લાગ્યું અને થોડા જ સમયમાં આર્થિક લાભ, ધંધામાં મળતા માન-પ્રતિષ્ઠા સઘળાને છોડીને પોતાના દાદાજી જૌહરીમલજી સાથે એમની સેવામાં પાલિતાણા ચાલ્યા ગયા. એમના દાદાજી પાર્જચંદ્રગચ્છમાં અત્યંત પ્રીતિવંત, ઉત્કૃષ્ટ બાર વ્રતધારી સેવાભાવી નિસ્પૃહી શ્રાવકરત્ન હતા. છેલ્લા કેટલાય વર્ષોથી વલ્લભવિહારમાં કનકબેનના રસોડે સાધુ-સાધ્વીજીની ભક્તિભાવે વૈયાવચ્ચ કરતા હતા. એવા ધર્મનિષ્ઠ દાદાની સાથે રહીને તેમજ સંતોના સમાગમે અંતરમાં વૈરાગ્યનો પ્રકાશ થયો. દિનોદિન સંસારથી વિરક્તિ અને ત્યાગધર્મની અનુરક્તિ વધતી ચાલી. સાત વર્ષ સુધી વૈરાગ્યભાવનામાં ઝીલતા રહી શાસ્ત્રાભ્યાસ, વર્ષીતપ, ઉપધાન તપ, અઠ્ઠાઈ, સોળભત્તા આદિ તપસ્યાઓથી જીવનને રંગી દીધું. ગૃહસ્થપણામાં એકવાર લોચ પણ કરાવેલ. ભોજન પણ એકસાથે જ લઈ, મિશ્ર કરીને વાપરતા અને તે પણ એકાસણાના વ્રત સાથે. ઘર્મભાવનાથી અંતર રંગાયા પછી પોતાના છ ભાઈ-ભાભી-ભત્રીજા-ભત્રીજી આદિ સમ્પન્ન પરિવાર છોડીને ૩૨ વર્ષની યુવાવસ્થામાં અમદાવાદ નગરે અધ્યાત્મયોગી શાંતમૂર્તિ ગુરુદેવ રામચંદ્રજી મ.સા.ના હાથે ભાગવતી દીક્ષા અંગીકાર કરી વિ. સં. ૨૦૪૨ જેઠ સુદ નોમના જીવનચંદ્રભાઈ મુનિ પુન્યરત્નચંદ્રજી બન્યા. સંઘસૌરભ ૫૧ કે Page #63 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવની નિશ્રામાં સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી જૈન આગમશાસ્ત્રોનું અધ્યયન મનન કર્યું. દીક્ષા દિવસથી હમેંશ એકાસણા ચાલુ છે. અને તેમાં પણ છેલ્લા ૯ વર્ષથી ફક્ત ચાર દ્રવ્યથી એકાસણું કરે છેઃ દાળ-રોટી–પાણી ને દૂધ. ૨સેન્દ્રિયને સંયમીત બનાવી દીધી છે, ધન્ય છે એમના રસ વિજયીપણાને. દીક્ષા લીધી છે ત્યારથી ચાતુર્માસ પ્રારંભથી પર્યુષણ સુધી સંપૂર્ણ મૌન અને ત્યારબાદ દર્શનાર્થીઓ માટે ફક્ત ૧ કલાક જેટલી જ છૂટ રાખી મૌનવ્રત આરાધે છે. આપશ્રીજીની વાણી ખૂબજ તેજસ્વી અને ઓજસ્વી છે. એકવાર જે એમનું પ્રવચન સાંભળે તે એમનાથી આકર્ષાયા વિના રહે નહીં. સ્વયં અંતર્મુખી સાધનાના સ્વામી હોવાથી પ્રવચનમાં પણ અધ્યાત્મનો આસ્વાદ આવ્યા વિના નથી રહેતો. પૂજ્યશ્રીએ ગુજરાત, રાજસ્થાન, બિહાર, બંગાલ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ આદિ વિવિધ પ્રાંતોમાં યશસ્વી ચાતુર્માસો કરીને ધર્મનો સંદેશ ફેલાવ્યો છે. છેલ્લે કલકત્તા હાવડામાં ચાતુર્માસ ક૨ી મોટી ખાખર શ્રીસંઘની વિનંતીનો સ્વીકાર કરી બંગાલથી ઉગ્રવિહાર કરી કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરતાં કચ્છની ધરતી પર પ્રથમવાર પધારી મોટી ખાખર પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી અને મોટી ખાખરમાં જ પ્રથમ ચાતુર્માસ કરી જનતાને ધર્મલાભ આપ્યો. કચ્છના દરેક સંઘોની પૂજ્યશ્રીને પોત-પોતાના ગામમાં ચાતુર્માસ કરવાની વિનંતીઓ થઈ રહી છે. પૂજ્યશ્રી આત્મસાધનામાં આગળ વધતા રહી શ્રીસંઘને ધમસંદેશનો લાભ દીર્ઘકાલ સુધી આપતા રહે એવી શાસનદેવોને પ્રાર્થના. ૫૨ પાર્શ્વચંદ્રગચ્છના ચમકતા સિતારાઓમાંના એક છે પૂ. મુનિ શ્રી પુન્યરત્નચંદ્રજી મહારાજ. खुशियों की रवानी हरपल मुबारक हो आपको, कामयाबी की नेमत रहे हर कदम पर आपको; बहारों की बुलन्दी रहे हर फिजां में आपको, साधना का सितारा चमके हर अर्श में आपका. જય હો સાધનાનો, વિજય હો આરાધનાનો. સમકિતી જીવ વ્રત–પચ્ચક્ખાણ-ક્રિયા જે કરે તે અલ્પ કરે નિર્જા બહુ નીપજે, સહેજે સુખને પામે અને સમક્તિ વિના વ્રતપચ્ચક્ખાણ-ક્રિયા-તપથ્થા ઘણી કરે તે અલ્પ નિર્જા-તુચ્છ પુન્યનું કારણ થાય. તે થકી ઈન્દ્રિયના સુખ પામે પણ સંસારૂપ ભવપ્રપંચથી ન છૂટે. તે માટે શુદ્ધ ધર્મની શ્રદ્ધા સહિત વ્રત-પચ્ચક્ખાણ-તપા–ક્રિક્શાની થાહના ઘણી રાખવી. કારણ કે આયુષ્યનું ચંચલપણું છે અને જો ઘર્મ વિના આ તક હાથથી છૂટી તો ફરી ફરી મળવી ઘણી જ દુર્લભ છે. તેથી ધર્મણીને વિષે સમયમાત્ર પ્રમાદ ન કરવો. એજ શિખામણ. – મુનિમંડલાથાર્થ શ્રી કુશલચંદ્રજી મ. સંઘસૌરભ Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શચંદ્રગચ્છના સાધ્વીરત્નો લેખિકા : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી “સુતેજ' આ સદીના આરંભથી જ સંવેગી ગીતાર્થ તરીકે પૂજ્ય શ્રી કુશલચંદ્ર ગણિવર્યજી મહારાજ શ્રીમન્નાગપુરીય બૃહદ્ તપાગચ્છ, વર્તમાન શ્રી પાર્થચંદ્રગચ્છ પર છવાઈ ગયેલા. પરમ તેજસ્વી રત્ન સમ જેમનો અનોખો આત્મા ઝળહળી રહ્યો છે, જેમનું તપોમય અને વૈરાગ્યપૂર્ણ જીવન દરેક માટે ઉપકારી અને પ્રેરક બની રહ્યું છે, લોકો જેમનાં ગુણગાન ગાતાં થાકતાં નથી, તે પૂજ્યશ્રીના શ્રમણ સંઘ પર બહુ ઉપકાર છે. - સાધુ અને સાધ્વીના જીવનમાં પરમ હિતકારી બને તેવા નિયમો સમજાવવા; સાધુ સમાચારીનું શાન, ઊન વણીને દશીઓ બનાવી ઓઘો તૈયાર કરવો, પાત્રા રંગવા આદિ સામાન્ય જ્ઞાન–સમજણ પણ કાળબળે કમ બની ગઈ હતી, ત્યારે સાધુઓને યોગ્ય માર્ગદર્શન ગણિવરશ્રીએ પૂરું પાડ્યું હતું. અભણ બહેનોને બારાક્ષરી શીખી લખવા-વાંચવાનું જ્ઞાન આપવું, સૂત્રાભ્યાસ કરી સ્વાધ્યાયમાં મસ્તી કેળવવી એવી ઘણી બાબતોમાં પૂજ્ય શ્રી કુશલચંદ્રગણિવર્યજીનું અનુપમ યોગદાન છે. તેઓશ્રીએ સાધ્વી સંસ્થાને પુનર્જીવિત કરી. - પુરુષપ્રધાન ધર્મ એટલે આત્મપ્રધાન ધર્મ, આત્માની શક્તિ અનંત છે. દેહધારી મનુષ્યો જ્ઞાનના ક્ષયોપશમથી અને પ્રબળ પુરુષાર્થથી એ શક્તિ ખીલવી શકે છે એમાં બે મત નથી. સાધ્વીસંઘની રચના : - શ્રી પાર્થચંદ્રગચ્છમાં તે વખતે સાધ્વીજી વર્ગ નામશેષ હતો. ત્યારે કચ્છના કાશી'નું બિરુદ પામેલા કોડાય ગામમાં પૂજ્યશ્રીની પ્રેરક વાણીથી પ્રતિબોધિત થયેલાં ત્રણ શ્રાવિકા બહેનો દીક્ષા લેવા તૈયાર થયાં. અને શ્રી પાર્શચંદ્ર ગચ્છમાં સાધ્વીસંઘને સુસ્થિત કરવાનો પૂર્ણયશ કચ્છ પ્રદેશના કોડાય ગામની ધરતીને ફાળે ગયો! કોડાય ગામના વતની આ ત્રણે બહેનોની દીક્ષા જામનગરમાં થઈ. આ દીક્ષાઓ વિ.સં. ૧૯૪૭માં થઈ. શ્રી પાર્શચંદ્રગચ્છના આ શતાબ્દી વર્ષના સમયગાળામાં જે સાધ્વીરત્નો પ્રકાશ્યાં અને ગચ્છના તેમજ શાસનના ગગન મંડળને ઓજસ્વી બનાવ્યું, તેમના યોગદાનને યાદ કરવાનો આ અનોખો અવસર છે, એ એક રોમહર્ષિણી બીના છે...... | વિદ્વાન મુનિપ્રવર પૂજ્ય શ્રી ભુવનચંદ્રજી મહારાજ આજે પૂજ્ય કુશલચંદ્ર ગણિવર્યજીના તેજસ્વી રત્ન સમાન પટ્ટ પ્રભાવક બની પ્રત્યેક કાર્યમાં પૂર્ણ કુશળતા ધરાવે છે. જ્ઞાનપૂરક જ્ઞાનગષક બની રહ્યા છે. ગચ્છની સારણાવારણામાં ઉત્તમ કાર્યો એમનાં હસ્તક થતાં રહે, દીર્ઘ સંયમી તરીકે વિચરી આત્મકલ્યાણ રૂપ પ્રેરકબળ તેઓશ્રી તરફથી મળતું રહે એવી અમારી મનોકામના પરિપૂર્ણ થાઓ! પૂજ્યશ્રીને “શાસનના શ્રમણીરત્નો' ગ્રંથ વિષે જાણ થતાં, પૂર્વકાલીન અને વર્તમાનમાં વિચરતા સમુદાયની સાધ્વીજીઓની નામાવલિનું સંપાદનકાર્ય મને સુપ્રત કર્યું, અને મુખ્ય નામાવલિ સાથે ઉપયોગી સૂચનો તથા તેને લગતું સાહિત્ય પણ સાથે મોકલ્યું. પૂજ્યશ્રીનો આ આત્મીયભાવ અનુમોદનીય છે. એવી જ રીતે, ટૂંકા સમયગાળામાં અન્ય સાધ્વીજીઓ તરફથી ઘણો સારો સહકાર સાંપડ્યો તેથી આ સંપાદન કાર્ય બન્યું છે. અહીં રજૂ થયેલી વિગતોમાં કોઈ હકીકત બાકી રહી હોય તો તે મારી અધૂરી જાણકારીને લીધે હશે. - શ્રી ડુંગરશી સોજુભાઈ મોતા, કચ્છ-બિદડાવાલા (હાલ મુંબઈ) તરફથી તેમજ ગ્રંથના પ્રકાશક શ્રી નંદલાલ સંઘસૌરભ પડે કે Page #65 -------------------------------------------------------------------------- ________________ દેવલુક દ્વારા પત્રથી અને પ્રત્યક્ષપણે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મળતાં રહ્યાં તે અવિસ્મરણીય છે. આ નામાવલિમાં અને આ ટૂંકા નિવેદનમાં કોઈ નામ, કોઈ વિશિષ્ટ પ્રસંગ કે કોઈ હકીકત રહી ગયા હોય તો તે ક્ષમ્ય ગણશો. ભૂલચૂક સંબંધી મિચ્છામિ દુક્કડં. શ્રી શિવ-જ્ઞાન-હેમ પરિવારમાંથી વીણેલાં સાધ્વીરત્નો : વિ.સં. ૧૯૪૭ના વર્ષમાં ત્રણ બહેનોએ દીક્ષાર્થી તરીકે પૂજ્ય ગણિવર્ય શ્રી કુશલચંદ્રજી મહારાજ પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરી. ગુરૂવર્ય તરફથી પૂર્ણ અનુમતિ મળતાં આ ત્રણે વિરાગી બહેનો કચ્છથી જામનગર પાદવિહારમાં જોડાયાં. તેઓનાં સંસારી નામ જાણવા મળતાં નથી. માત્ર જન્મભૂમિ અને દીક્ષાભૂમિનાં નામ જાણી - કુટુંબીજનોની પૂર્ણ સંમતિથી જામનગર ખાતે દીક્ષા ગ્રહણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેથી જામનગર સ્થિર થયાં. દીક્ષાદિન નક્કી કરવામાં આવ્યો. પૂજ્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર્ય, પૂજ્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી અને પૂજ્ય શ્રી દીપચંદ્ર ગણિવર્યજી (ત્રણેય તે સમયે મુનિ હતા), પૂજ્ય શ્રી વિજ્યચંદ્રજી મહારાજ ઠાણા ૪ ની નિશ્રામાં મહોત્સવપૂર્વક ત્રણે બહેનોએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ભાગ્યોદય થયો, વીરનું શાસન મળ્યું, દીક્ષા જીવનના પ્રતીક સમ રજોહરણ પ્રાપ્ત થતાં ત્રણે બહેનોનો આત્મા નાચી ઉઠ્યો! ત્રણે ભાગ્યવાન બહેનોનાં નામ પૂજ્ય સાધ્વીશ્રી શિવશ્રીજી, પૂજ્ય સાધ્વીશ્રી જ્ઞાનશ્રીજી, પૂજ્ય સાધ્વીશ્રી હેમશ્રીજી રાખવામાં આવ્યાં. વડી દીક્ષા પ્રદાન થઈ ત્યાં સુધીમાં તો લાધીબહેન અને લાડુબહેન નામનાં બે બહેનો તેઓની પાસે સાધ્વી જીવનની તાલીમ પામવા રોકાયાં હતા. પછી તો શિષ્યા-પ્રશિષ્યા-પરિવાર ઝડપથી વધવા લાગ્યો. ૩૬ હજાર સાધ્વીઓના પ્રકર્ષ નેતા ચંદનબાળાની જેમ આ ત્રણ સાધ્વીજી મહારાજ શ્રી પાર્શચંદ્રગચ્છના સાધ્વી સમુદાયના નેતા છે. હાલ જે પરિવાર વિચરી રહ્યાં છે તે સર્વ આ ત્રણનો જ વંશવિસ્તાર છે. એમાં પૂજ્ય સાધ્વી શ્રી ચંદનશ્રીજી મહારાજનો પરિવાર અપવાદરૂપ છે. પૂજ્ય શિવશ્રીજી મહારાજ સૌથી મોટાં, તેમનાં શિષ્યા તરીકે પૂજ્ય જ્ઞાનશ્રીજી અને પૂજ્ય હેમશ્રીજી થયા. બીજા વરસે તેમની પાસે ઘણી દીક્ષાઓ થઈ એવા ઉલ્લેખો છે. ત્રીજા નંબરના શિષ્યા પૂજ્ય શ્રી લાવણ્યશ્રીજી પણ પ્રસિદ્ધ હતાં. શ્રી ભદ્રેશ્વર તીર્થનો છેલ્લો જીર્ણોદ્ધાર પૂજ્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર્ય હસ્તક થયેલ, ત્યારે આ ગચ્છના મુનિવરો તેમજ તે સમયે વિચરતા પૂજ્ય શ્રી લાવણ્યશ્રીજી આદિ પરિવારના ભીંતચિત્રો ચિતરાએલાં મળી આવે છે. સં. ૨૦૦૮ સુધી ભદ્રેશ્વરના મુખ્ય મંદિરમાં આ ચિત્રો હતાં, જે સં. ૨૦૦૮ના વર્ષમાં થયેલા તીર્થપટોમાં અંતર્ગત થઈ ગયાં, એવું જાણવા મળે છે. આ ચિત્રાવલિ જોનાર એની રોમહર્ષ ભવ્યતાને ભૂલી શકે તેમ નથી. પૂજ્ય લાવણ્યશ્રીજી દીર્ધસંયમી હતાં. શિષ્યા પરિવાર સાથે વર્ષો સુધી વિચરતા રહ્યાં અને જૈનશાસન તેમજ ગચ્છની સારી એવી સેવા બજાવી. તેઓશ્રી કચ્છ અબડાસા પ્રદેશમાં વધુ વિચર્યા. ડુમરા વગેરે ગામોમાં ઘણાં ચોમાસા કર્યા. શ્રી પાર્શ્વચંદ્રગચ્છના અનુરાગી શ્રાવિકા કબૂબહેન પાસે તેમના પરિવારનાં સાધ્વીજીઓએ ઘણો અભ્યાસ કર્યો હતો એવા ઉલ્લેખો મળે છે. આ પરિવારમાં પૂજ્ય મણિશ્રીજી, પૂજ્ય સુધાકરશ્રીજી, પૂજ્ય મનોહરશ્રીજી આદિ ઠાણાં સારા અભ્યાસી હતાં. આ સર્વ સાધ્વી સમુદાયે ધ્યાન-જ્ઞાન-તપત્યાગમાં ઘણી સારી સુવાસ પ્રસરાવેલી છે. - “શાસનના શ્રમણીરત્નો' ગ્રંથમાંથી સંક્ષેપ સાથે ઉદ્ધતા રે ૫૪ સંઘસૌરભ Page #66 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રભાવક વાત્સલ્યમૂર્તિ પૂજ્ય સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ લેખિકા : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી “સુતેજ' કચ્છ – નવાવાસ (દુર્ગાપુર) ગામના વતની લાખણીબહેનને માતા-પિતાએ બાજુના ભારાપુર ગામે કોરશીભાઈ લધા નામે સદ્ગુહસ્થ સાથે લગ્નગ્રંથિથી જોડ્યાં હતાં પરંતુ એક જ વર્ષના ગૃહસ્થાશ્રમમાં કોરશીભાઈનું અકાળે, અચાનક અવસાન થતાં લાખણીબહેનનો જીવનમાર્ગ જુદી જ દિશામાં ફંટાયો. તેમને નાનપણમાં માતા-પિતા તરફથી ધાર્મિક સંસ્કારો તો મળ્યા જ હતા, તેમાં આ આઘાતથી પૂર્વસંસ્કાર પુનર્જાગૃત થયા. પતિના અવસાનથી લાખણીબહેને સ્વસ્થતા જાળવી. સંસારમાં કોઈ કોઈનું નથી એવા ચિંતન-મનન દ્વારા દુ:ખદ સમયને સુખદ બનાવી દીધો. વળી ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેવા લાગ્યાં. ધાર્મિક વાંચન-મનનથી વૈરાગ્યવૃત્તિ જાગી અને ક્રમે ક્રમે દૃઢ બની અને દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. કુટુંબીજનોની સંમતિ મેળવવામાં સફળ થયાં. એવામાં સં. ૧૯૪૮ના ફાગણ સુદ બીજે બીજી દીક્ષા થતી હતી, તેમાં પોતાનું નામ જોડી દીધું. પૂજ્ય શ્રી કુશલચંદ્ર ગણિવર્યજી હસ્તક બે બહેનોની દીક્ષા થતી હતી, તેમાં પોતે પણ તૈયાર થઈ ગયાં. સંસારી વેશ ત્યજીને ચારિત્રવેશ ધારણ કર્યો. પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજના શિષ્યા તરીકે સાધ્વીજી લક્ષ્મીશ્રીજી નામથી જાહેર થયાં. પૂજ્ય શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પંચમહાવ્રત અને પંચાચારનું પાલન કરતાં ગુરૂનિશ્રામાં ઘણો સમય વિચર્યા. અનુક્રમે પોતાનો પણ શિષ્યા-પરિવાર થતાં ગુર્વાજ્ઞાથી અલગ ચાતુર્માસ થતાં, ગ્રામ ગ્રામ વિચરતાં, સ્વ-પર કલ્યાણ સાધતાં અને શાસનપ્રભાવના કરતાં રહ્યાં અને નિજ કીર્તિધ્વજ ફરકાવતાં રહ્યાં. પૂજ્યશ્રી સ્વાધ્યાય અને સાધનામાં નિમગ્ર રહેતા. બહેનો અને બાલિકાઓને પ્રેમથી અને ખંતથી ધાર્મિક અભ્યાસ કરાવતા. તેમનું વાત્સલ્યભર્યું વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ તેમજ પ્રસન્નમધુર ચહેરો અન્ય પર પ્રથમ દૃષ્ટિએ જ પ્રભાવ પાથરતાં. જ્યાં જ્યાં જતાં, ત્યાં ત્યાં સૌના દિલ જીતી લેતાં. ઘર્મરાગી જનોને ધર્મભાવમાં સ્થિર કરતાં. વૈરાગ્યભાવી જનોને પ્રતિબોધી સંયમમાર્ગે સંચરવા પ્રેરણા આપતા. તેથી થોડા સમયમાં સૌમાં પ્રિય થઈ પડ્યાં સંઘસૌરભ ૧ ૫૫ કે Page #67 -------------------------------------------------------------------------- ________________ હતાં. જ્યાં જ્યાં ચાતુર્માસ કરતાં ત્યાં ત્યાં ધાર્મિક ઉત્સવ ઊજવાતા, અનેકોને વ્રતનિયમો ઉચ્ચરાવતાં, ઘર્મક્રિયા પ્રતિ અંતરભાવ જગવતાં. આમ, તેમની નામના ચોમેર ફેલાઈ હતી. પરંતુ નામ એનો નાશ નિશ્ચિત છે. સમય જતાં તબિયત વધુ નાદુરસ્ત બની. વધુ નબળાઈ આવતી ગઈ. વિ.સં. ૨૦૦૪ની સાલમાં નવાવાસ શ્રી સંઘના ભાવિકોને વિચાર થયો કે, આપણા ગામના પૂજ્ય શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજની તબિયત અનુકૂળ રહેતી નથી; તો તેમને ચાતુર્માસ માટે વિનંતી કરીએ, જેથી સેવા-ભક્તિનો લાભ મળે. શ્રી સંઘની વિનંતીથી પૂજ્યશ્રી નવાવાસ ચાતુર્માસ પધાર્યા. સંઘમાં આનંદ છવાઈ ગયો. ચાતુર્માસ દરમિયાન શ્રી સંઘે સારી એવી સેવા કરી લાભ લીધો. ડૉ. રતિલાલભાઈ અને અન્ય શ્રાવકો પણ ખડે પગે હાજર રહેતા. પરંતુ વૃદ્ધાવસ્થાને લીધે કોઈ ઔષધ કામયાબ નીવડતું ન હતું. શરીર વધુને વધુ અશક્ત થતું જતું હતું. ચાતુર્માસ પછી વિહાર શક્ય ન હતો. બીજાં ચાતુર્માસ પણ ત્યાં જ સ્થિરતા કરવાનો આગ્રહ થતાં ત્યાં જ રહ્યાં. સમસ્ત સંઘ અને શિષ્યા-પ્રશિષ્યા પરિવાર ખડે પગે સેવાચાકરી કરતો રહ્યો. પર્યુષણ-પર્વમાં તબિયત વધુ લથડી. ચોર્યાશી લાખ જીવાયોની સાથે ખમત-ખામણાં કરતાં પૂજ્ય શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પોતાની જીવન મર્યાદા શાંતિપૂર્વક સમાપ્ત કર, વિ. સં. ૨૦૦૫ના ભાદરવા સુદ બીજને ગુરૂવારે બપોરે ૨.૩૦ વાગે પંડિતમરણ સાધી પરલોકગામી બન્યાં. પોતાના વિશાળ શિષ્યા-પ્રશિષ્યા પરિવારને અને સકળ શ્રી સંઘને ચોધાર આંસુએ રડતાં મૂકી સ્વર્ગવાસી બન્યાં. આવાં સુશીલ સાધ્વીજી સ્વર્ગવાસ પામવાથી સંઘમાં ખોટ પડી. તેઓશ્રીના સદ્ભાવી ગુણોને સંભારતાં, યાદ કરતાં શ્રી સંઘે શ્રી ઘેલાભાઈ પુનશીના પ્રમુખપદે ગુણાનુવાદ સભા યોજી. લેખિત અને મૌખિક ગુણ ગવાયા. તેમનાં મુખ્ય શિષ્યા પૂજ્ય શ્રી તત્ત્વશ્રીજી મહારાજે, શ્રી સંઘે ચૌદ મહિના સતત સેવા કરી સંતોષ આપ્યો અને પૂજ્ય ગુરુની જ્યાં જન્મ્યાં ત્યાં સ્વર્ગવાસ પામ્યાં એનો આનંદ વ્યક્ત કર્યો, અને આશીર્વાદ આપ્યા. આત્મશ્રેયાર્થે ભક્તિ-મહોત્સવ ઉજવાયો. ગામેગામ પ્રભુપૂજાઓ ભણાવાઈ, પાખીઓ પાળવામાં આવી અને સૌ ગુરૂગુણમાં નિમગ્ર બની રહ્યાં. એવાં એ વાત્સલ્યમૂર્તિ ગુરુણીને કોટિશઃ વંદન! દાદાસાહેબ શ્રી પાર્શચંદ્ર સૂરીશ્વરજી (એ) મહાપુરુષે પોતાના નામનો લોભ રાખેલ નથી, અને આગમવતુપ્રસિદ્ધ કરવામાં કોઈ જાતનો સંકોચ ઘારણ કરેલ નથી, નિર્ભયપણે સત્યવતુ જણાવેલ છે. તેમનામાં વિદ્વતા, પ્રાકૃત-સંસ્કૃત અને ગૂર્જરભાષામાં કવિત્વશક્તિ, લેખનકળા અને તેની શુદ્ધતા, મૂત્રોના બાલાવબોધ સરલ ભાષામાં કરવાની શક્તિ અપૂર્વ હતી. તેમજ જિનuથન પણ શ્રદ્ધા, જ્ઞાનની જાગૃતિ-તીક્ષણતા, તેને અંગે તીવ્ર વિચારશકિત અને થાત્રિની નિર્મલતા વગેરે અલોકિક હતા. એમના ગ્રન્થોનો અભ્યાસ-મનન-ચિંતન જેમણે કરેલ હોય અને પોતે વિચારશીલ-વિવેકી હોય તેમની ઉપરની બીના આપોઆપ માલમ પડી આવે એમ છે. - આ.શ્રી સાગરચંદ્રસૂહિ, “સપ્તપદીશાસ્ત્ર'ની પ્રસ્તાવના સંઘસૌરભ Jain Education international Page #68 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પરમ તપસ્વિની સાધ્વી શ્રી લબ્ધિશ્રીજી મહારાજ લેખિકા : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી ‘સુતેજ’ ચૌયાર્શી લાખ યોનિમાં આવાગમન પછી મનુષ્ય-અવતાર પ્રાપ્ત થવો દુર્લભ છે; અને મનુષ્યજીવનમાંય ધર્મમય જીવન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. કોઈ ભાગ્યશાળી આત્માને જ આ યોગાનુયોગ પ્રાપ્ત થાય છે. પૂજ્ય શ્રી લબ્ધિીશ્રીજી મહારાજનું જીવન એનું જ્વલંત દૃષ્ટાંત છે. કારણ કે વિ. સં. ૧૯૨૪માં પૂજ્યશ્રીનો જન્મ કચ્છના ડોણ ગામમાં થયો હતો. પિતાનું નામ દેશરભાઈ અને માતાનું નામ ખીમઈબાઈ હતું. માતાપિતાએ લાડલી પુત્રીનું નામ લાધીબાઈ પાડયું હતું. માતા-પિતાના લાડકોડ વચ્ચે ઊછરતી લાધીબાઈને બાલ્યકાળમાં જ છોડીને માતા સ્વર્ગે સિધાવ્યા. તેથી લાધીબાઈને પોતાના મોસાળ નવાવાસ ગામે રહેવા મોકલ્યા. ત્યાં સુધર્મી શ્રાવિકાઓના સંપર્કમાં રહેવાથી તેમની ધર્મભાવના ખૂબ વિકાસ પામી. લાધીબાઈ વયમાં આવતાં નવાવાસના જ નિવાસી વેલજીભાઈ ભીમાભાઈ સાથે તેમને લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યા પરંતુ અહીં પણ વિધિસંકેત કંઈક જુદો જ નિર્માણ થયો હતો. સંસારજીવનના થોડા જ સમયમાં અચાનક વેલજીભાઈનું અવસાન થયું. આ આઘાતથી લાધીબહેનના પૂર્વસંસ્કાર પુનર્જાગૃત થયા. ધર્મરાગી શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા જીવન વિશેની સાચી સમજણ પ્રાપ્ત થઈ. સંસારને સફળ બનાવવા માટે ધર્મનું આરાધન જ શક્તિ આપે છે એની સાચી સમજણ પ્રાપ્ત થઈ. સંયમભાવના સુદૃઢ થતા દીક્ષા લેવાની ભાવના જાગી. યોગાનુયોગે સં. ૨૦૪૭માં જામનગર મુકામે કોડાયની ત્રણ બહેનોનો દીક્ષા-મહોત્સવ નિશ્ચિત થયો હતો. એની જાણ થતાં લાધીબહેન પોતાની બહેનપણી લાડુબહેન સાથે જામનગર પહોંચ્યા. આ દીક્ષા-મહોત્સવ નજરે જોતાં જ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. જામનગરથી કચ્છ સુધી ગુરૂદેવ સાથે વિહાર કર્યો. અને બીજી પણ બહેનો સાથે, આ બંને બહેનોનો દીક્ષા-મહોત્સવ કોડાય ગામે ઊજવાયો. પૂજ્ય શ્રી કુશલચંદ્ર ગણિવર્યની નિશ્રામાં, પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્યા પૂજ્ય શ્રી લબ્ધિશ્રીજી અને પૂજ્ય શ્રી લાભશ્રીજી નામે ઉદ્ઘોષિત થયા. ત્યારબાદ યોગવહનપૂર્વક વડી દીક્ષા આપવામાં આવી. સંઘસૌરભ ૫૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી ગુરૂસેવામાં અને જ્ઞાનાભ્યાસમાં રત રહી કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતમાં વિચરતાં રહ્યાં. તેમની જ્ઞાનની ઓજસ્વિતા, તપની તેજસ્વિતા અને વ્યક્તિની વત્સલતાને વશવર્તીને તેઓશ્રીનો શિષ્યા-પરિવાર વધતો જ રહ્યો. પૂજ્યશ્રી સંયમયાત્રાનું અનુપાલન કરતાં. અનેકોને સંસારની અસારતા સમજાવી સંયમમાર્ગે સંચરવા પ્રેરતાં, ઘણાં વર્ષો વિચર્યા. વિ.સં. ૧૯૯૪માં મોટી ખાખર સંઘની વિનંતીથી સપરિવાર ત્યાં પધાર્યા. ‘લાછુમાં' તરીકે પ્રસિદ્ધ આગેવાન શ્રાવિકા લાછબાઈએ આખા ગામમાં અને આજુબાજુનાં ગામોમાં સારી એવી અનુમોદના જગાવી. પૂજ્યશ્રીની સારી એવી સેવાભક્તિ બજાવી. આનંદથી ચાતુર્માસ પૂર્ણ થયું. પરંતુ દિવાળી પછી પૂજ્યશ્રી બિમારીમાં સપડાયાં. ન્યૂમોનિયા થઈ ગયો. એમાં તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. “તૂટી તેની બુટ્ટી નહીં' એ ન્યાયે, આ ટૂંકી બિમારીમાં, ૪૬ વર્ષ સુદીર્ઘ સંયમપર્યાય પાળી, સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યાં. શિષ્યા-પરિવારમાં પૂજ્ય શ્રી પૂનમશ્રીજી તથા પૂજ્ય શ્રી જનકશ્રીજી મહારાજે ખૂબ સેવાભક્તિ બજાવી લાભ લીધો. સકલ સંઘ અને લાછુમાએ પણ સારી સેવા કરી. પૂજ્યશ્રીના પાર્થિવ દેહને જરકસીની પાલખીમાં પધારવી, ‘જય જય નંદા, જય જય ભદ્રા'ના ગગનભેદી જયઘોષ વચ્ચે, તેમના સંસારી ભાઈ શ્રી શામજીભાઈ શિવજીભાઈએ અગ્નિસંસ્કાર કર્યા. સકલ સંઘે દેવગતિસૂચક પગલાંના અને પુષ્પમાળના દર્શન કર્યા અને પૂજ્યશ્રીના ગુણગાન ગાયાં. ગામેગામ ગુણાનુવાદ સભાઓ થઈ. પૂજ્યશ્રીના આયંબિલ તપ અને દીક્ષા પ્રદાનનાં કાર્યો, જીવદયા અને શાસનપ્રભાવનાના કાર્યોની અત્યંત પ્રશંસા થઈ. એવા એ તપસ્વી શ્રમણીરત્ના સાધ્વીજી મહારાજને અંતઃકરણપૂર્વક વંદના! ‘વેરાણબંઘીણિ મહoભથાણ માટે સર્વગ૭વાળાઓએ સર્વ ગચ્છતાળાઓ તરફ આજકાલ મથસ્થપણે સહથતા સાથવી સંપસલાહ અને મૈત્રીભાવથી વર્તવું ઘટિત છે. કારણ કે એમ કર્યાથી આપણો પરિણામ કિલષ્ટ ન થતાં સમતાપણામાં રહે છે અને તેથી આપણા મનમાં મંત્રીભાવનારૂપ Æવલ્લી પૂરતી વિકસિત થાય છે, જેના પરિણામમાં આપણે “તમેવ સä નિસંદું, ગં નિઢિ ’ એ પદ્ધતિને અનુસરીને પામેશ્વરી આજ્ઞાનું પાલન કરવા સમર્થ થઈ શકીએ છીએ. પંચ પ્રતિક્રમણ સૂત્ર’ - સંવિજ્ઞપક્ષીય ભિક્ષુ ભ્રાતૃચંદ્ર પ્રસ્તાવનામાંથી, સં. ૧૯૫૦ કે ૫૮ સંઘસૌરભ Page #70 -------------------------------------------------------------------------- ________________ વિશાળ સાધ્વીસમુદાયના સર્જક પૂજ્ય સાધ્વીશ્રી લાભશ્રીજી મહારાજ લેખિકા : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી ‘સુતેજ' પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજના સંસારી જીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ તેમનો જન્મ કચ્છના નાગલપુર ગામમાં થયો હતો એટલી ચોક્કસ માહિતી મળે છે. નવાવાસ ગામના લાધીબહેન (પૂજ્ય શ્રી લબ્ધિશ્રીજી) સાથે જેમનાં બહેનપણાં હતા તે જ આ લાડુબહેન હોવા જોઈએ એમ કલ્પના કરી શકાય. બંને સખીઓ એકીસાથે જ ધાર્મિક ક્રિયાઓ કરતાં અને વિ.સં. ૧૯૪૭માં પૂજ્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર્ય હસ્તક કોડાય ગામની ત્રણ બહેનોનો દીક્ષા-મહોત્સવ જામનગર મુકામે ઊજવાયો હતો ત્યારે જે બે બહેનો – લાધીબહેન અને લાડુબહેન તે ઉત્સવમાં જોડાયા હતાં. અને પછીથી દીક્ષા અંગિકાર કરી પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ બન્યા હતા તેમ સ્વીકારી શકાય. તે બંને બહેનપણીઓ એટલે પૂજ્ય શ્રી લાભશ્રીજી અને પૂજ્ય શ્રી લબ્ધિશ્રીજી મહારાજ બંને ગુરૂબહેનો, એક જ ગુરૂની બે શિષ્યાઓ. તેઓના ગુરૂ પૂજ્ય શ્રી જ્ઞાનશ્રીજી મહારાજ હતાં. પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજના સંસારી ભાઈનું નામ પુંજાભાઈ હતું, એટલી માહિતી મળે છે. તેમના શ્વસુર પક્ષની કોઈ માહિતી મળતી નથી. પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ સરળ સ્વભાવી, પ્રખર વિદ્વાન અને આત્માર્થી જીવ હતાં. તેમનાં પ્રથમ શિષ્યા પૂજ્ય શ્રી ગુણશ્રીજી મહારાજ ઉચ્ચ કોટિના વિદ્વાન હોવાથી આચાર્ય જેટલું માન ધરાવતા હતાં. તેમનો કંઠ એટલો મધુર હતો કે, સાંજના પ્રતિક્રમણ વખતે સજ્ઝાય બોલતાં ત્યારે સાંભળનાર વ્યક્તિ ત્યાં જ થંભી જતી. તો છનાંમાનાં દિવાલ પાછળ ઊભા રહીને તેમનાં સુરીલા કંઠે ગવાતી સજ્ઝાયો સંભળતાં અને આનંદનો અનુભવ કરતાં, એવી લોકોક્તિ છે. પૂજ્ય શ્રી ગુણશ્રીજીનો અભ્યાસ ઘણો જ સારો હતો. પૂજ્ય શ્રી જયશ્રીજી મહારાજ, પૂજ્ય શ્રી કલ્યાણશ્રીજી મહારાજ, પૂજ્ય શ્રી ભાનુશ્રીજી મહારાજ વગેરે ગુરૂબહેનો તેમનો પડચો બોલ ઉપાડતાં. તેમને પૂજ્ય શ્રી સુશીલાશ્રીજી નામે ધ્રાંગધ્રાનાં એક શિષ્યા પણ હતાં. તેમનાં બીજા બહેનો પણ દીક્ષાર્થી હતાં પરંતુ પૂજ્ય શ્રી ગુણશ્રીજી મહારાજ શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથોના અભ્યાસી બનતાં ગયાં અને પછીથી કાનજી સ્વામીના કોઈ સોબતીના સંપર્કમાં આવતાં સંઘસૌરભ ૫૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ એ પંથના રંગે રંગાયાં અને અન્ય દીક્ષાર્થી બહેનોને પણ એ સંપ્રદાય પ્રત્યે દોરવા માંડ્યાં. એને લીધે તેમનાં નાનાં ગુરુબહેન પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ તેમનાથી અલગ વિચર્યા. પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ વાંકાનેર મુકામે કાળધર્મ પામતાં ગુણશ્રીજી મહારાજ સોનગઢવાસી બની ગયાં; સાધુવેશ ત્યજીને સફેદ વસ્ત્રો ધારણ કરીને ત્યાં જ સ્થિર વસવાટ કર્યો. હાલ પૂજ્ય શ્રી સુશીલાશ્રીજી સોનગઢ વસે છે. પૂજ્ય લાભશ્રીજી મહારાજ પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજના સંસારી સંબંધે સગાં ફુઈ હતાં. એ સંબંધે તેમણે તેઓશ્રી પાસે દીક્ષા લીધી હતી. તેમનો પરિવાર વટવૃક્ષ માફક વિસ્તર્યો. આ પરિવારમાં શિષ્યા-પ્રશિષ્યા અને તેમની પણ શિષ્યાઓ થઈ. જેમાં કોઈ સમર્થ લેખિકા બની, વક્તા બની; બે પ્રશિષ્યાઓએ ૫૧ ઉપવાસની પ્રખર તપસ્યા કરી, ઘણાંએ માસક્ષમણ, અઠ્ઠાઈ, સોળ, વશ, એકવીશ, વરસીતપ, વીશસ્થાનક તપસ્યાઓ કરી, ઘણાં શિખરજી સુધી, ઘણાં રાજસ્થાન-આબૂ સુધી, ઘણાં જેસલમેર સુધી, ઘણાં મહારાષ્ટ્રમાં જુન્નર-મંચર-પૂના-આંબે ગામ સુધી દીર્ઘ અને ઉગ્ર વિહાર કરનારાં સાધ્વીજીઓ છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિહરતો આ પરિવાર શ્રી પાર્શ્વચંદ્રગચ્છનું નામ રોશન કરી રહ્યો છે અને શાસનની સતત અને અનેકવિધ પ્રભાવના કરી રહ્યો છે! એવાં એ સમૃદ્ધ પરિવારના પ્રવર્તક સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજને કોટિ કોટિ વંદના! મહાતપસ્વી શ્રી પંજાષિ શ્રી પાર્વચંદ્રગચ્છના આચાર્ય શ્રી વિમલચંદ્ર સૂરિના શિષ્ય શ્રી પૂંજાષિએ ૩૮ વર્ષના દીક્ષા-પર્યાયમાં કુલ ૧૧૩૨૧ (બીજી ગણતરી પ્રમાણે ૧૨૩૨૨) ઉપવાસ કર્યા હતા. શ્રી પાર્શ્વયંદ્રગચ્છના શ્રી લભટમુનિ થિત 'પૂંજાત્રાષિ શાસ’ અને ખરતરગચ્છના શ્રી સમયસુંદર ગણિ થિત પૂંજરાજ વાર્ષિ શસ'માં આ તપથાની વિગતો મળે છે. ગુજરાતના રાંતેજ (ભોયણી પાસે) ગામમાં કડવા પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. વિ.સં. 1980માં દીક્ષા લીધી. સં. ૧૦0૮માં તેમનો સ્વર્ગવાસ થયો. અમદાવાદની શામળાની પોળમાં શ્રી મહાવીર સ્વામીના દહેરાસરમાં શ્રી પૂંજાવદષિની પ્રતિમા છે અને તેના ઉપરના લેખમાં પણ તેમની ઉગ્ર તપથાનો ઉલ્લેખ છે. ૬૦ સંઘસૌરભ Page #72 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રનિષ્ઠ સાધ્વીશ્રી ચંદનશ્રીજી મહારાજ લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ દીર્ધસંયમી, શાંતમૂર્તિ, પ્રભાવશાળી અને વિશાળ સાધ્વી સમૂદાયના નાયિકા એવા પૂજ્ય સાધ્વીજી શ્રી ચંદનશ્રીજી મહારાજ શ્રી પાર્શ્વચંદ્રગચ્છના અર્વાચિન ઇતિહાસમાં જે આઘ સાધ્વીજીઓ થયા તેમાંના એક મહત્તરા સાધ્વીજી છે. “નામ તેવા ગુણ'ની કહેવત પ્રમાણે તેમનું જીવન સુવાસિત હતું. પ્રખર પ્રતાપી ભારતભૂષણ પૂજ્ય આચાર્યદેવ શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીના હસ્તે એમની દીક્ષા થઈ હતી. ૮૧ વર્ષની ઉંમર અને ૬૦ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવનારા એ સાધ્વીજી મહારાજનું પ્રેરણા, પુરુષાર્થ અને પ્રેમના પ્રતિક જેવું જીવન-કવન અહીં ટૂંકમાં નોંધ્યું છે. તેઓનું વતન ખંભાત હતું. પિતાનું નામ : શેઠ વર્ધમાન હેમચંદ, માતાનું નામ : પાર્વતીબહેન, જન્મ : સં.૧૯૩૧, ભાદરવા સુદ ૩, સંસાર પક્ષે નામ : ચંદનબહેન, એમનું મોસાળ ધોળકા પાસે ત્રાંસદ ગામે હતું અને ચંદનબહેન ત્યાં જ ભારે લાડકોડમાં ઉછર્યા હતા. એ સમયની રૂઢી પ્રમાણે તેર વર્ષની વયે ખંભાતના શ્રી લલ્લુભાઈ ગુલાબચંદ સાથે તેમના લગ્ન થયાં પરંતુ થોડા જ સમયમાં લલ્લુભાઈનું અવસાન થયું. ચંદનબહેન પીયરમાં રહેવા લાગ્યા. એ અરસામાં શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજ, શ્રી દીપચંદ્રજી મહારાજ આદિ ત્રણ ઠાણાનું ચોમાસું થયું. ભગવતી સૂત્રના વ્યાખ્યાન થતાં હતાં. ચંદનબહેન ગુરૂમહારાજની પ્રેરકવાણીના પ્રવાહમાં ભીંજાયા, વૈરાગી બન્યા. વડીલોની સંમતિ નહોતી. દીક્ષા માટે રજા ન મળે ત્યાં સુધી ચંદનબહેને છ વિગઈઓના ત્યાગનો નિયમ લઈ લીધો. છ વર્ષ વિતી ગયા. પણ દીક્ષા માટે રજા ન મળી. તીવ્ર વૈરાગી ચંદનબહેને ગૃહત્યાગ કરવાનું આખરી પગલું ભર્યું. એ વખતની સામાજિક પરિસ્થિતિ જોતાં ચંદનબહેનનું આ સાહસ કેટલું મનોબળ માગી લે એની કલ્પના કરવી અઘરી નથી. કોઈક ઘાર્મિક પ્રસંગે ધોળકા મામાના ઘરે ગયેલા, ત્યાંથી મોકો જોઈને અમદાવાદ-શામળાની પોળે આવ્યા. ગુરુમહારાજ ત્યાં ન હતા, માંડલમાં હતા. શેઠાણી હરકોરબહેન હઠીસિંગના સહકારથી ચંદનબહેન માંડલ પહોંચ્યા. ગુરુમહારાજે વડીલોની રજા વગર દીક્ષા આપવાની સ્પષ્ટ ના પાડી. બીજી બાજુ માતા-પિતા વગેરે પણ શોધતા સંઘસૌરભ ૧ ૬૧ કે Page #73 -------------------------------------------------------------------------- ________________ શોધતા માંડલ પહોંચી આવ્યા અને પાછા લઈ જવાની વાત કરી. ચંદનબહેને જાહેર કર્યું કે જો મને ખંભાત લઈ જશો તો હું ચારે આહારનો ત્યાગ કરીશ. ચંદનબહેનના દૃઢ નિર્ધાર આગળ સંબંધીઓ આખરે પીગળ્યા પણ તપાગચ્છમાં દીક્ષા લે તો રજા આપે એવી વાત કરી. ચંદનબહેન તો પૂજ્યશ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજને ગુરૂ માનતા હતા અને એમના હાથે જ દીક્ષા લેવા માગતા હતા. આ મુદ્દે લાંબી ચર્ચાઓ થઈ. અમદાવાદ–વીરમગામ વગેરે ગામોના આગેવાનોએ રસ લીધો અને છેવટે ચંદનબહેનની ઈચ્છા માન્ય રહી. દીક્ષા માંડલમાં જ સં. ૧૯૫ર કારતક સુદ-૨ના ભારે ધામધૂમથી થઈ. દીક્ષાનો ખર્ચ માંડલના નવલખા પરિવારે કર્યો હતો. ચંદનશ્રી નામ રાખવામાં આવ્યું. આ પ્રસંગે પાર્ધચંદ્રગચ્છના સાધ્વીશ્રી લબ્ધિશ્રીજી. લાભશ્રીજી આદિ ઠાણા ઉપસ્થિત હતા. ચંદનશ્રીજીને સ્વતંત્રરૂપે, દીક્ષા આપવામાં આવી હતી, અન્ય સાધ્વીજીના શિષ્યા ન બનાવવા પાછળ ચંદનશ્રીજીની એવી ઈચ્છાનું કારણ હશે અથવા પરિવારજનોની ઈચ્છાનું કારણ હશે એવું અનુમાન થઈ શકે છે. યોગવહન તથા વડી દીક્ષા અમદાવાદમાં થઈ. બીજા વર્ષે સાધ્વીશ્રી ગુણશ્રીજી આદિ ઠાણાની સાથે ચંદનશ્રીજી કચ્છમાં આવ્યા. શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજની નિશ્રામાં મોટી ખાખરમાં ચોમાસું થયું. બીજા વર્ષે સુથરીના બે બહેનોએ તેમની પાસે દીક્ષા લીધી, તેમના નામ હતા શાંતિશ્રીજી તથા આનંદશ્રીજી. આ દીક્ષાઓ પૂજ્ય શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજના હસ્તે થઈ હતી. બીજા વર્ષે નવાવાસમાં પૂજ્ય શ્રી કુશલચંદ્રજી ગણિના હસ્તે એક બહેનની દીક્ષા થઈ. એમનું નામ સુમતિશ્રીજી હતું. એ જ વર્ષે નાની ખાખરના મા-દીકરીએ દીક્ષા લીધી. એમના નામ પડયા -પુણ્યશ્રીજી અને હરખશ્રીજી, નાની ખાખરમાં આ પહેલવહેલી દીક્ષા થઈ. ચોમાસું નાની ખાખરમાં થયું અને એ જ ચોમાસામાં સુમતિશ્રીજી તથા પૂજ્યશ્રીજી કાળધર્મ પામ્યા. બીજા વર્ષે ગુજરાત તરફ વિહાર કરવાના હતા. પણ નાના સાધ્વીજીનું સ્વાથ્ય અચાનક બગડયું અને તે કાળધર્મ પામ્યા. ચોમાસું માંડવીમાં થયું. બીજા વર્ષે ખંભાત પધાર્યા. સં. ૧૯૬૦માં સંસાર પક્ષે તેમના ફઈબા મોતીબહેને દીક્ષા લીધી. એમનું નામ રાજશ્રીજી હતું. કચ્છના શ્રાવિકા મીઠાંબાઈની વિનંતીથી પૂજ્ય શ્રી ચંદનશ્રીજી મહારાજ સં. ૧૯૬૩ની સાલમાં મુંબઈ પધાર્યા. કચ્છી વિશા ઓસવાળ જૈનોની મહાજનવાડીમાં ચોમાસું થયું. શ્રી પાર્થચંદ્રગચ્છના સાધ્વીજીનું મુંબઈમાં આ સર્વ પ્રથમ ચોમાસું હતું. કચ્છના શ્રાવકોએ ગચ્છના ભેદ વગર ખૂબ-ઉમંગથી ચોમાસામાં લાભ લીધો. એક ચોમાસું જળગાંવમાં કર્યું, બાદ ઉજ્જૈન, રતલામ વગેરે થઈ અમદાવાદ અને બીજા વર્ષે મારવાડમાં ગયા. બિકાનેરમાં બે દીક્ષાઓ થઈ. એ બંને સાધ્વીજીના નામ પ્રધાનશ્રીજી અને પ્રભાશ્રીજી હતા. શ્રી પ્રસાદચંદ્રજી મહારાજની દીક્ષા પણ આ જ વખતે સાથે થઈ હતી. બીજા વર્ષે શિવગંજમાં પૂજ્ય શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજની આચાર્ય પદવીમાં ઉપસ્થિત રહી ચંદનશ્રીજી મહારાજ વિવિધ તીર્થયાત્રાઓ કરતા કરતા ગુજરાત આવ્યા. સં. ૧૯૭૦માં ખંભાતના શકરીબહેને દીક્ષા લીધી. નામ પડ્યું પ્રપતિશ્રીજી. એ જ વર્ષે અમદાવાદમાં કચ્છના મીઠાંબાઈએ દીક્ષા લીધી. એ રાજશ્રીજીના શિષ્યા તરીકે પદ્મશ્રીજી નામે જાહેર થયા. સં. ૧૯૭૨માં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીનું સ્વાસ્થ બગડ્યાના ખબર મળતાં પૂજ્ય ચંદનશ્રીજી મહારાજ તુરત જ અમદાવાદ પધાર્યા. પોતાના ઉપકારી ગુરૂદેવના અંતિમ દર્શનનો લાભ લીધો. આચાર્યદેવ પ્રત્યે તેઓશ્રીને અસીમ ભક્તિભાવ હતો. ગુરૂભક્તિ નિમિત્તે તેમણે ૧૦૦ આયંબિલ તથા ૫૦ એકાસણા કર્યા. ખંભાતના શ્રી દલસુખભાઈ ફુલચંદના પુત્રી મણીબહેને સં. ૧૯૮૧માં દીક્ષા લીધી. સં. ૧૯૮૯માં ખંભાતના દલપતભાઈ ખુશાલચંદના પુત્રવધૂ લક્ષ્મીબહેને દીક્ષા લીધી. એમનું નામ મહોદયશ્રીજી, ઉનાવાની ચંદનબહેન અને સંઘસૌરભ Page #74 -------------------------------------------------------------------------- ________________ શકરીબહેન નામે બે કન્યાઓએ ખાસી લડત ચલાવી દીક્ષાની અનુમતિ મેળવી. સં. ૧૯૯૧માં પૂજ્ય શ્રી જગતચંદ્રજી મહારાજ અને પૂજ્ય શ્રી સાગરચંદ્રજી મહારાજના હસ્તે એમની દીક્ષા થઈ. ચંદનબહેન ચારિત્રશ્રીજી એવા નામે સાધ્વી મહોદયશ્રીજીના શિષ્યા બન્યા અને શકરીબહેન સુનંદાશ્રીજી એવા નામે સાધ્વી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યા જાહેર થયા. સં. ૧૯૯૨માં કચ્છના નેણબાઈની દીક્ષા થઈ એ સાધ્વી નિશ્ચલશ્રીજી નામે સાધ્વી પ્રધાનશ્રીજીના શિષ્યા દાનશ્રીજીના શિષ્ય બન્યા. માંડલના જાસુદબહેનને સં. ૧૯૯૪માં દીક્ષા આપી તેઓ જયશ્રીજી નામે સાધ્વી સૌભાગ્યશ્રીજીના શિષ્ય બન્યા. સં. ૨૦૧૦માં કચ્છ-કોડાયના હીરાબહેનની દીક્ષા થઈ. એમનું નામ પડ્યું હર્ષપ્રભાશ્રીજી. પૂજ્ય ચંદન શ્રીજી મહારાજના પુણ્યપ્રભાવે તેમની પાસે અનેક દીક્ષાઓ થઈ. અગિયાર શિષ્યાઓ તથા બીજા પ્રશિષ્યાઓ મળીને ત્રીસ ઉપર સાધ્વીજીઓ એમના સંઘાડામાં થયા. તેઓશ્રી ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ, દક્ષિણ, ખાનદેશ, માળવા, કચ્છમાં ખૂબ વિચર્યા, જળગાંવ, મુંબઈ, વઢવાણ, ગંભીરા, સાણંદ જેવા અન્યગચ્છીય ક્ષેત્રોમાં પણ ચોમાસાં કર્યા. આ વિગતો પરથી મનોબળ, ઉપદેશભક્તિ, વિશાળ દૃષ્ટિ વગેરે ગુણો તેમના જીવનમાં સારા પ્રમાણમાં વિકસિત થયા હશે એ જણાઈ આવે એમ છે. પાછલાં વર્ષોમાં ખંભાતમાં વધુ સ્થિરતા કરેલી, કેમકે વાત વ્યાધિના કારણે વિહાર ન હોતા કરી શકતા. સં. ૨૦૧૧માં તેઓશ્રીને મગજનો કોઈ રોગ થઈ આવ્યો. ભાન ચાલ્યું જતું. એમ કરતાં સાવ પથારીવશ થયા. કોઈને ઓળખી ન શકે. અભાન અવસ્થામાં પોતે બોલી શકતા હતા. પણ બોલે ત્યારે ગુરૂદેવના નામ સિવાય બીજું કંઈ ન બોલે. સભાન હતા ત્યારે દવાની ના જ પાડતા. દોઢેક મહિનો પથારીવશ રહ્યા. અંતે ચૈત્ર સુદ ત્રીજની રાત્રે તેમનો આત્મા દેહપિંજર છોડી ગયો. શિષ્યાવર્ગ દુઃખી થયો, સંઘમાં શોક પ્રસર્યો. સાધ્વી શ્રી પ્રીતિશ્રીજી દીક્ષાથી લઈને સતત તેમની સાથે જ સેવામાં રહ્યા હતા. પોતાના જીવનમાં હમેશાં ગુરૂને ભાવથી યાદ કરતા રહેતા. ખંભાત સંઘે ગુરુણીજીની ઉત્તમ રીતે સેવા કરેલી. અંતિમયાત્રા બહુ ઠાઠથી નીકળી. શ્રી સંઘે તથા કુટુંબીજનોએ પૂજ્યશ્રીના જીવનની અનુમોદના રૂપે સુંદર જિનભક્તિ મહોત્સવ કર્યો. સરળ અને સ્નેહાળ પ્રકૃતિ, ચારિત્રનિષ્ઠા, તપ-ત્યાગ, જ્ઞાનરુચિ અને પરોપકારની ભાવના એવા ઉત્તમ ગુણોથી તેમનું જીવન ચંદન જેવું સુવાસિત હતું. શ્રી પાર્શ્વચંદ્રગચ્છના એ અગ્રણી સાધ્વીવર્યાને ભક્તિપૂર્વક વંદન! આ સ્થળે જણાવવું જરૂરનું છે કે આજકાલ કેટલાક લોકો પોતાનાગચ્છના મમત્વમાં લીન થઈ દષ્ટિરાગના આવેશથી હિતાહિતનો વિવેક ભૂલી જઈ સભ્યતા અને સમતાનું ઉલ્લંઘન ફ્રી ફ્લેશ વઘારવા બીજા ગચ્છવાળાઓની અનેક રીતે નિંદા કરવાના પ્રયત્નમાં હરહમેશ મગ્ન રહે છે, પણ એમ કરવું એ ઘર્માનુરાગી સજ્જન પુરુષને તો તદ્દન અઘટિત છે. કારણ કે આજકાલ સર્વજ્ઞ તો કોઈ છે જ નહિ માટે નક્કી અમે જ ખરા છીએ' આવો દુરાગ્રહ કેમ કરી શકાય? શાસ્ત્રકાર તો કહે છે કે છઘરથની બુદ્ધિ અવરથ ખલિત થાય છે. પંચ પ્રતિક્રમણ સૂત્ર' - સંવિજ્ઞપક્ષીય ભિક્ષુ ભ્રાતૃચંદ્ર પ્રસ્તાવનામાંથી, સં. ૧૯૫૦ સંઘસૌરભ ૬૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ શતાયુધાત્રી પૂજ્ય સાધ્વીશ્રી વિવેકશ્રીજી મહારાજ આ કળિકાળમાં પણ શતવર્ષ ઉપરાંતનું આયુષ્ય ભોગવી સ્વનામધન્યા પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજ યશોનામી બની ગયા. કચ્છ-નાના ભાડિયામાં વિ.સં. ૧૯૫૯ના મહા સુદ પાંચમના શુભ દિને, ૨૧ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી અને પૂજ્ય શ્રી પ્રમોદશ્રીજી મહારાજના શિષ્યા બની, એક સ્મરણીય વ્યક્તિ તરીકે નામના જમાવી ગયા. ગુરૂણી અને ગુરૂબહેનો સાથે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ વગેરે અનેક સ્થાનોમાં વિચરીને જ્ઞાનધ્યાન અને તપ-ત્યાગથી જીવન શોભાવી જાણ્યું. વિ.સં. ૧૯૮૯માં ગુજરાતથી કચ્છ પધાર્યા. ભુજપુર ગામમાં તેમના ગુરૂજી પૂજ્ય શ્રી પ્રમોદશ્રીજી મહારાજ બિમારીમાં સપડાયાં હતા. શ્રી સંઘે સુંદર સેવા ભક્તિ કરી. પૂજ્ય ગુરૂજીની તબિયતના કારણે ત્યાં એક વરસ રહેવાનું થયું. ગુરૂજીની શારીરિક શક્તિ ક્ષીણ થઈ હતી. ઉપચારો કરતાં પણ કાંઈ કારી ન ફાવી, દેહ છોડીને આત્મા દિવંગત થયો. પૂજ્યશ્રીના સગુણો યાદ કરીને શ્રી સંઘે જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઉજવ્યો. ગુરૂદેવનો વિયોગ થતાં પૂજ્યશ્રીને ઘણો આઘાત લાગ્યો, પરંતુ મનની વેદના મનમાં સમાવી, સ્વ-પર કલ્યાણ સાધતાં પૂજ્યશ્રીને આનંદશ્રીજી નામના અભ્યાસી શિષ્યા પ્રાપ્ત થતાં આનંદમય બની વિચરતાં રહ્યાં. ગુરૂશિષ્યા એક-બીજામાં તદ્રુપ બને તો જ સંયમી જીવનની સાધના સફળ બને. આ ગુરૂશિષ્યાએ એવી સફળતા મેળવી ચાહના પ્રાપ્ત કરી. પૂજ્યશ્રી વિવેકશ્રીજી મહારાજની વય ૯૩ વર્ષની થઈ ત્યારે નાના ભાડિયા ગામના શ્રી પાર્થચંદ્રગચ્છ જૈન સંઘે પૂજ્યશ્રીને વિનંતીપૂર્વક કાયમ માટે સ્થિરવાસ રાખ્યાં. આત્મભાવથી તો સ્થિર હતા જ, એમાં હવે દેહથી પણ સ્થિર થયાં. વિ.સં. ૨૦૩૧થી ત્યાં સ્થિરવાસ કર્યો. પૂજ્યશ્રી જેમ જેમ શતાયુ નજીક જતાં ગયાં તેમ તેમ તેમનામાં બાળક સમાન લક્ષણો વિકસતાં ગયાં. દર્શનાર્થે આવનાર ભાવિકો સાથે કાલી કાલી અસ્પષ્ટ ભાષામાં વાતો કરતાં ત્યારે સાંભળનાર હર્ષવિભોર બની જતા. નવકાર મંત્રનો સતત જાપ કરતાં પાટ પર બેઠેલાં પૂજ્યશ્રીને જોવાં એ પણ એક લ્હાવો લેખાતો. સંઘસૌરભ Jain Education Ternational Page #76 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૩૪માં તેમનો ૭૫ વર્ષનો સંયમપર્યાય મહોત્સવ ઉજવાયો, તેવો જ શતાયુ-પૂર્તિ મહોત્સવ સં. ૨૦૩૭માં ઉજવાયો. આ બંને મહોત્સવમાં વિવિધ પ્રકારના પૂજનો-અનુષ્ઠાનો-તપસ્યાઓ દ્વારા ભાડિયા ગામની ધરતી પુલકિત બની રહી! તે સમયે આ અવસ્થાએ પણ પૂજ્યશ્રી કોઈ પણ જાતના ટેકા વગર બેસીને ચાર ચાર કલાક નવકાર મંત્રનો જાપ કરતાં, એ દૃશ્ય ધન્યતાનો અનુભવ કરાવી જતું. ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ આવનાર યાત્રિકો તેમ જ દૂર દૂર રહેતા લોકો આ શતાયુ સાધ્વીજી મહારાજની વાતો સાંભળીને દર્શનાર્થે દોડી આવતાં અને એક જંગમ તીર્થયાત્રા કર્યાનો આનંદ અનુભવતા. પોતાને આવો અમૂલ્ય લાભ મળ્યો તેની ધન્યતા અનુભવતાં. તેમની હિતકારી વાતો દૂર દૂર સુધી ફેલાઈ હતી. આમ, પૂજ્યશ્રીના આ શતાયુથી અનુમોદક, અનુમોદના અને અનુમોદના આનંદના ત્રિવેણી સંગમ રચાયા હતા. ભાડિયા શ્રી સંઘને પણ આવા પુણ્યાત્માના સેવાભક્તિ કરવાનો ધન્ય અવસર પ્રાપ્ત થયો. વિવેકધર્મની જ્યોતિરૂપ પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજના બે અદ્વિતીય મહોત્સવો ઉજવી શ્રી સંઘ કૃતકૃત્ય બની ગયો. વર્ષો સુધી સેવાભક્તિમાં રત બની, તદ્રુપ બની જનાર વિદુષી શિષ્યા પૂજ્ય શ્રી આનંદશ્રીજી મહારાજ અને પ્રશિષ્યાઓ શ્રી આત્મગુણાશ્રીજી અને શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ પણ ચોવીસ કલાક ખડે પગે સેવા કરી અનુપમ લાભ લીધો. પૂજ્ય શ્રી ૧૦૩ વર્ષની આયુમર્યાદા પૂર્ણ કરી સં. ૨૦૪૧ના કારતક સુદ બીજ, એટલે કે ભાઈબીજને શુભ દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આ પુણ્યાત્માના આત્મશ્રેયાર્થે ત્રીજો જીવન સમાતિ મહોત્સવ પણ શ્રી સંઘે ખૂબ જ ઠાઠમાઠથી ઉજવ્યો. દશાબ્દી વર્ષ સેવાભક્તિનો લાભ લેનાર શ્રી નાના ભાડિયા પાર્થચંદ્રગચ્છના જૈન સંઘે ત્રણ ત્રણ વાર પોતાની સુકૃત કમાણીનો સદ્વ્યય કરવા ઉજવાળ બન્યો. સંયમપર્યાય મહોત્સવ, શતાયુપૂર્ણ મહોત્સવ અને જીવન-સમામિ મહોત્સવના ત્રિવેણી સંગમથી ભાડિયાની ધરતી ત્રિવેણીતીર્થ બની રહી! ધન્ય જિનશાસન ! ધન્ય શ્રી પાર્થચંદ્રગચ્છ ! ઘન્ય પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજ!!! श्री जिनागमबोहित्थं संसारार्णवतारणं । ममेदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॥ આ શ્લોક શ્રીમદ્ નાગપુરીય તપાગચ્છાધિરાજ ભટ્ટાદક શ્રી પાર્શ્વયંદ્રસૂરિએ થેલા ઘણા ગ્રંથોની આદિમાં ઘરેલો છે. એનો અર્થ એવો છે કે સંસાર રૂપ સમુદ્રથી તારનાર શ્રી જિનાગમરૂપી જહાજ જેણે મને બતાવ્યું તે શ્રી ગુરુને નમસ્કાર' આ ઉપરથી તથા બીજા ઘણા પુરાવાથી સિદ્ધ થાય છે કે શ્રી પાર્શ્વયંદ્ર સૂરિએ શ્રી જિનાગમને અનુસરીને જ ક્રિયા ઉદ્ધાર કર્યો છે. અને ખરું જોતાં આજકાલ આપણને મુખ્ય આધાર પણ શ્રી જિનાગમનો જ છે માટે તેને અનુસરતી વિધિયુક્ત ક્રિયા કરવાથી આપણને બહુ લાભ પ્રાપ્ત થાથ છે. ‘પંચ પ્રતિક્રમણ સૂત્ર’ - સંવિપક્ષીય ભિક્ષુ ભ્રાતૃચંદ્ર પ્રસ્તાવનામાંથી, સં. ૧૯૫૦ સંઘસૌરભ ( ૬૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ उगविहारी राजस्थानरत्न विदुषी पूज्य साध्वीवर्या श्री दयाश्रीजी महाराज लेखिका : सा. पद्मप्रभाश्री परिवर्तिनि संसारे मूतः को वा न जायते? स जातो येन जातेन याति वंशः समुन्नतिं ॥ परिवर्तनशील इस संसारमें अनेक प्राणी आते हैं और संसार से विदा लेते हैं, परंतु जन्म तो उन्हीं महान आत्माओं का सार्थक है जो अपनी सुवास फैलाकर खुद तो अमर बन जाते हैं, अपने कुल-वंश को भी गौरव प्रदान कर जाते हैं। चरित्रनायिका परम पूज्य श्री दयाश्रीजी महाराज ऐसी ही अपने कुल-जन्मभूमि और गच्छ का गौरव बढ़ानेवाली महान आत्मा थीं। पू. दयाश्रीजी म.सा. का जन्म लायजा (कच्छ) में वि.सं. १९४६ के भादरवा सुदि २ को हुआ था। इनके पिताजी का नाम था खींअशीभाई और माता का नाम गोमीबाई था। माता के सुसंस्कारों से जीवन धर्म से ओतप्रोत हुआ और छोटी उम्र में वैराग्यभाव जाग ऊठा। मुनिमंडलाचार्य गणाधीश गुरुदेव पूज्य श्री कुशलचन्द्रजी महाराज साहेब के आज्ञावर्तिनी परम पूज्य साध्वीवर्य श्री हेमश्रीजी म.सा. की प्रेरणा प्राप्त हुई, वैराग्य का झरना प्रवाहित हुआ। आखिर माता-पिता की संमति पाकर १५ वर्ष की आयु में सं. १९६१ महा वदि १२ को भुजपुर (कच्छ) में संयम स्वीकार कर प.पू. सा. श्री प्रमोदश्रीजी म.सा. की शिष्या बनीं। क्रियापात्र एवं संयमनिष्ठ गुरुवर्या और गुरुबहनों के संग में दयाश्रीजी ज्ञानाभ्यास तथा संयमाभ्यास में अग्रसर होती गईं। दीर्घ संयमी शतायुधारक शांतमूर्ति पूज्य श्री विवेकश्रीजी म. दयाश्रीजी की बड़ी गुरुबहन होती थीं। चरित्रनायिका कुशाग्र बुद्धि एवं दृढ मनोबल की धनी थीं। 'यथानामा तथागुणाः' इस उक्ति को पू. दयाश्रीजी म. सत्य सिद्ध करते थे - दया-करुणा से इनका हृदय भरपूर था, तो दूसरी ओर संयम की मर्यादा निभाने में उतने ही कठोर थे। સંઘસૌરભ . Page #78 -------------------------------------------------------------------------- ________________ गुरुनिश्रा में इन्होंने कुछ वर्षों में ही जो परिपक्वता प्राप्त कर ली थी उसे देखकर प.पू. साहित्योपासक आचार्यप्रवर श्री सागरचन्द्रसूरिजी (उस समय आचार्य नहीं बने थे)ने पू. गुरुणीजी को ओर पू. दयाश्रीजी को कहा कि आप मारवाड़ का क्षेत्र संभालो तो अच्छा होगा। पू.श्री सागरचन्द्रजी महाराज के वचन को आदेश तुल्य मानकर गुरुणीजी ने दयाश्रीजी आदि ठाने को मारवाड़ की ओर जाने की आज्ञा दी। पूज्य श्री प्रमाणश्रीजी एवं दयाश्रीजी उत्साहपूर्वक मारवाड़ पधारे। उस समय विहार में बहुत मुश्किलें थीं। विविध परीषहों को सहते हुए क्रमशः पहली बार १९७८ में बीकानेर पहुंचे। मारवाड़ प्रदेश के साथ कोई ऐसा ऋणानुबंध होगा कि आगे इनकी विहारयात्रा बहुतायत से उसी प्रदेश में चलती रही। ___ बीकानेर संघ के तत्कालीन भक्तिवान श्रावक अग्रणी श्रीमान् बादरमलजी, हीरालालजी, उदयचंदजी, जेवतमलजी, चांदमलजी, किशनचंदजी, विशनचंदजी, आनंदमलजी आदि के आग्रह से वि. सं. १९७८ का चातुर्मास बीकानेर में किया और यहीं से वे मरुधर की धर्मधरा से जुड़ गए। श्रावक-श्राविकाओं को इनके संयमी जीवन का और प्रेरणादायिनी वाणी का रंग लग गया। चातुर्मास के बाद क्रमशः रूण पधारे। यहां के संघ की लगनभरी भावना का स्वीकार कर दूसरा चातुर्मास सं. १९७९ का रण में किया। अथक परिश्रम से श्रावक-श्राविकाओं में धर्मानुराग एवं धर्मभावना का सिंचन किया। रूणवासियों पर पूज्यश्री के उपदेश का गहरा असर पड़ा, गच्छ एवं धर्म की आस्था दृढ होने लगी। धर्मावलंबन के प्रभाव से रण की स्थिति ही बदल गई। प्रतिदिन साधनसंपन्नता और समृद्धि में वृद्धि होती गई। आज भी रूण वास्तव्य जनता मुक्त कण्ठ से कहते हैं कि पूज्यश्री ने हमारे पर जो उपकार किया है उससे हम कभी ऊऋण नहीं हो सकेंगे। - पूज्यश्री ने मारवाड़ को अपनी कर्मभूमि बनाई। उग्रविहार और भारी कष्ट उठाते हुए वहां विचरे। इनके प्रतिबोध से ही समस्त रूण संघ मंदिरमार्गी बना-पार्थचंद्रगच्छ का अनुरागी बना। मंदिर, दादावाड़ी आदि का जीर्णोद्धार करवाया। नूतन उपाश्रय का निर्माण हुआ। स्कूल-दवाखाने नहीं थे, वे भी पूज्यश्री दयाश्रीजी महाराज के प्रयत्नों से हुए। बीकानेर में भी पूज्यश्री ने बड़ा उपकार किया। यहाँ के श्रावक पार्थचन्द्रगच्छ की क्रिया करते, पर श्राविकाएँ तपागच्छ की क्रिया करती थीं। पू. दयाश्रीजी महाराज ने सभी को संपूर्ण क्रियाविधि का शिक्षण दिया। मारवाड़ में पार्थचन्द्रगच्छ की नींव को मजबूत करने में पू. प्रमाणश्रीजी म. एवं दयाश्रीजी म. का विशेष योगदान है। बीकानेर, रूण, नागोर, भूपालगढ़, बडलू, कडलू, मेड़ता, कुचेरा, खजवाणा आदि क्षेत्रों में पूज्यश्री के विचरण से उन दिनों अच्छी धार्मिक जागृति आई। कुछ वर्षों तक गुजरात-कच्छ-मारवाड़ के बीच उनका विहार होता रहा, सं. २००३ के बाद मारवाड़ में ही विचरते रहे। इनकी शिष्या व्यवहार विचक्षण पू. श्री पुण्योदयश्रीजी और प्रशिष्याएँ सलात्मा सा.अनुभवश्रीजी, सा.श्री पद्मप्रभाश्रीजी, सा.श्री सुव्रताश्रीजी, सा.श्री मुरुत्प्रभाश्रीजी - सभी राजस्थान से ही प्राप्त हुए। आपकी प्रेरणा से बीकानेर के मंदिर, दादावाड़ी एवं उपाश्रय का जीर्णोद्धार हुआ। हिन्दीभाषी श्रावकों के लिए पंच प्रतिक्रमण सूत्र, जीवविचार आदि पुस्तक प्रकाशित करवाये। नागोर की સંઘસૌરભ = ७ Page #79 -------------------------------------------------------------------------- ________________ दादावाड़ी - उपाश्रय का जीर्णोद्धार, भीनासर में नूतन उपाश्रय का निर्माण करवाया। उस समय की प्रतिकूलताओं को झेलते हुए कच्छ, काठियावाड़ झालावाड़, मारवाड़, उत्तरप्रदेश, मध्यप्रदेश, बंगाल, बिहार आदि राज्यों में विहार किया। समेतशिखर और अन्य कल्याणक भूमिओं की यात्राएँ कीं । जीवन में सोलह उपवास, पनरह उपवास, इग्यारह उपवास, दस उपवास किए, आठ उपवास तो कई बार किए। संयमसाधना से अपने जीवन को पवित्र बनाया, साथ ही अपने जीवन से जनता को प्रेरणादान देते रहे। आपका दीक्षापर्याय ५८ वर्ष का रहा। सं. २०२० आषाढ़ सूदि १५ को तीन दिन के अनशनपूर्वक इस नश्वर देह का पूज्यश्रीने त्याग किया। पार्श्वचन्द्रगच्छ के गौरवान्वित पूज्यश्री दयाश्रीजी महाराज की पावन स्मृति में बीकानेर संघ ने बगीची में 'दयामंदिर' बनवाकर उसमें पूज्यश्री की चरणपादुका स्थापित की | वि. सं. १९६१ १९६२ १९६३ १९६४ १९६५ १९६६ १९६७ १९६८ १९६९ मेराउ १९७० धागंधा १९७१ कोड़ाय १९७२ नलिया १९७३ बाड़ा १९७४ १९७५ ૬૮ स्थल नानाभाड़िया अमदावाद मांडल विरमगांव मांडल बिदड़ा मोटी खाखर नानाभाड़िया नवावास बिदड़ा गुरुणीजी श्री दयाश्रीजी म. के चातुर्मास की सूचि वि. सं. स्थल वि. सं. स्थल १९७६ धागंधा बिदड़ा १९७७ खंभात मेड़तासिटी १९७८ बीकानेर विरमगांव १९७९ कोड़ाय १९८० सुथरी १९८१ १९८२ १९८३ १९८४ दीप तो बुझा मगर अपना प्रकाश देकर, फूल तो मुरझा मगर अपनी सुगंध देकर; तार टूटा मगर अपना सूर सुनाकर, गुरु तो चले मगर अपना नूर फैलाकर । १९८५ १९८६ १९८७ १९८८ १९८९ १९९० रुण बीकानेर अमदावाद बीकानेर खजवाणा कानपुर कलकत्ता रूण भूपालगढ़ खजवाणा पालीताणा भुजपुर १९९१ १९९२ १९९३ १९९४ १९९५ १९९६ नवावास १९९७ मोटी खाखर १९९८ कोठारा १९९९ तलवाणा २००० अमदावाद २००१ विरमगांव २००२ उनावा २००३ रुण २००४ २००५ बीकानेर बीकानेर वि. सं. स्थल २००६ बीकानेर २००७ रुण २००८ खजवाणा २००९ रुण २०१० बीकानेर २०११ भीनासर २०१२ बीकानेर २०१३ बीकानेर २०१४ बीकानेर २०१५ बीकानेर २०१६ बीकानेर २०१७ बीकानेर २०१८ बीकानेर २०१९ बीकानेर સંઘસૌરભ Page #80 -------------------------------------------------------------------------- ________________ સરલાત્મા અને સદાનંદી પૂજ્ય શ્રી પ્રીતિશ્રીજી મહારાજની જન્મભૂમિ ખંભાત હતી. પિતાનું નામ સાકળચંદ નાથાભાઈ, સંસા૨૫ક્ષે નામ – શક૨ીબહેન, જન્મ સં. ૧૯૫૦. બાળવયે વિધવા થયા અને મન ત્યાગમાર્ગે વળ્યું. સં. ૧૯૭૦માં ધ્રાંગધ્રા મુકામે પૂજ્ય શ્રી ચંદનશ્રીજી મહારાજના સંઘાડામાં દીક્ષિત થયા. સાધ્વીશ્રી પ્રભાશ્રીજીના શિષ્યા તરીકે તેમનું નામ પ્રીતિશ્રીજી પાડવામાં આવ્યું. પ્રીતિશ્રીજીમાં સેવાનો ગુણ વિશેષ હતો. મોટા ગુરૂણી ચંદનશ્રીજીની છેવટ સુધી સેવા કરી. ચંદનશ્રીજી મહારાજ છેલ્લા પંદરેક વર્ષ ખંભાતમાં સ્થિર હતા, પ્રીતિશ્રીજી સતત તેમની સેવામાં હતા. પ્રીતિશ્રીજી મહારાજે પણ પોતાના પાછલાં વર્ષોમાં ખંભાતમાં જ સ્થિરતા કરી હતી. તેઓ સદા આનંદમાં રહેતા. તપસ્યા અને જાપના પ્રેમી હતા. નવકારવાળી તો હાથમાં જ હોય. છેલ્લા બે-ત્રણ વર્ષમાં અરિહંત પદનો સવા કરોડ જાપ કર્યો હતો. અરિહંતનું સ્મરણ કરતાં કરતાં સં. ૨૦૪૦ મહા વદ અમાસના પ્રીતિશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા. સાધ્વીશ્રી મહોદયશ્રીજી મહારાજ આદિ ઠાણા તેમની સેવામાં હતા. સૌમ્યમૂર્તિ પ્રીતિશ્રીજી મહારાજને ખંભાતનો સંઘ આજે પણ યાદ કરે છે. સંઘસૌરભ સૌમ્યમૂર્તિ પૂજ્ય સાધ્વીશ્રી પ્રીતિશ્રીજી મહારાજ ᎦᏬᏋ મોટી ખાખરના શેઠ કોશી કેશવજીના ધર્મપત્ની પુરબાઈએ પાલિતાણામાં ધર્મશાળા બંધાવી, જે પુરબાઈની ધર્મશાળા તરીકે ઓળખાય છે. એનું સંચાલન મુંબઈનું કચ્છી દહેરાવાસી જૈન મહાજન સંભાળે છે. — ૬૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્વપર-કલ્યાણ-સાધક પૂજ્ય સાધ્વીશ્રી મહોદયશ્રીજી મહારાજ સંકલન કર્તા: સાધ્વીશ્રી હર્ષપ્રભાશ્રીજી સાધ્વીશ્રી જ્યોતિ પ્રભાશ્રીજી એક જમાનામાં ગુજરાતની રાજધાની પાટણ હતું, તો જૈનશાસનની રાજધાની ખંભાત હતું. આજે પણ એ શહેરમાં ઊભેલાં ગગનચુંબી ૬૬ જિનાલયો, અસંખ્ય ઉપાશ્રયો અને જ્ઞાનમંદિરો એ વાતની સાક્ષી પૂરે છે. એવ શહેરમાં સાગોટા પાળામાં ઓસવાળ જ્ઞાતિમાં ધર્મપ્રેમી શ્રાવક શ્રી મગનલાલ ઝવેરચંદ રહેતા. તેમનાં ધર્મપત્ની હરકોર શેઠાણીની રત્નકુક્ષિએ વિ.સં. ૧૯૫૪ના વૈશાખ સુદ ૧ ને દિવસે એક પુત્રીરત્નનો જન્મ થયો. માતાપિતાએ નામ આપ્યું લક્ષ્મી પરંતુ ઘરના સૌ શકરી કહીને સંબોધતાં. લક્ષ્મીબહેન ચાર ભાઈ અને પાંચ બહેનો વચ્ચે લાડકોડથી ઉછરતાં હતાં, તેથી માતા-પિતા તેને સ્વતંત્રપણે તેની રુચિ પ્રમાણેની પ્રવૃત્તિઓ કરવા દેતાં હતાં. કોઈ પૂર્વ ભવના સંસ્કારે લક્ષ્મીને તો નાનપણથી ધર્મ પ્રત્યે રુચિ કેળવાઈ! ઘર્મભૂમિ ખંભાતમાં તો એ માટે સર્વથા અનુકૂળતા હતી. શકરીબહેન નિયમિત દેવદર્શન જાય, ઉપાશ્રયો અને જ્ઞાનમંદિરોમાં ધર્મવિધિઓ અને શાસ્ત્રજ્ઞાન પામવા જાય. ઘણાં પ્રકરણ સૂત્ર કંઠસ્થ કર્યા એમ કરતાં કરતાં જીવન પ્રત્યે વૈરાગ્ય ભાવ જભ્યો અને દીક્ષાની ભાવના થવા લાગી. મમતાળુ માતા-પિતા આ વાત સહન કરી શક્યા નહિ. તેઓએ લક્ષ્મીબહેનના લગ્ન વિ. સં. ૧૯૬૭માં ઝવેરી દલપતભાઈ ખુશાલભાઈના સુપુત્ર બાપુલાલભાઈ સાથે કરી દીધા. પતિ બાપુલાલ પણ ઘર્મપ્રેમી જીવ હતા. લક્ષ્મીબહેનનો સંસાર થોડો સમય સુખપૂર્વક ચાલ્યો હશે ત્યાં અચાનક બાપુલાલનું પ્લેગની બિમારીમાં અકાળ અવસાન થયું. શકરીબહેન પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તે આ આઘાત જીરવી શક્યા નહીં. કર્મરાજાએ સંસારની નિઃસારતા ફરી સમજાવી હોય તેમ, તેમનું મન વળી પાછું વૈરાગ્ય તરફ વળ્યું. પરંતુ શ્વસુર પક્ષની રજા ન હોવાને કારણે ભાવના ભાવતાં ભાવતાં ૧૭ વર્ષ સંસારમાં જ પસાર કરવાં પડ્યાં. વિ.સં. ૧૯૮૮-૮૯માં શ્રી જગતચંદ્રજી ગણિવર્ય (બાવાજી) અને પૂજ્ય શ્રી સાગરચંદ્રજી સૂરિવર્થ (તે સમયે મુનિવર્ય) સપરિવાર ચાતુર્માસ બિરાજ્યા અને ભગવતી સૂત્રનું વાંચન કર્યું. ધર્મપંથમાં સ્થિર પ્રયાણ કરાવનારી સંઘસૌરભ Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મવાણીનું પાન કરતાં લક્ષ્મીબહેનના વૈરાગ્યને વેગ મળ્યો. ગુરૂદેવને દીક્ષા લેવાની ભાવના જણાવતાં પૂજ્ય ગુરૂદેવની સમજાવટથી કુટુંબીજનો તરફથી રજા મળી ગઈ. આથી લક્ષ્મીબહેનના મનનો મયૂર નાચી ઉઠ્યો. વિ.સં. ૧૯૯૦ના માગસર વદ ૭ ને શુભદિને અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક પૂજ્ય ગુરૂવર્યોને હસ્તક દીક્ષા આરોપિત થઈ. શ્રી પાર્શ્વચંદ્રગચ્છના પૂજ્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીના હસ્તે દીક્ષિત સાધ્વી ચંદનશ્રીજી મહારાજનાં શિષ્યા સ્થાપી શ્રી મહોદયશ્રીજી નામ રાખવામાં આવ્યું. એ જ વર્ષે ફાગળ સુદ ૩ ને દિવસે ઉનાવાના કાલીદાસભાઈની સુપુત્રી ચંદ્રાબહેનને ૧૬ વર્ષની વયે દીક્ષિત કરી તેમના શિષ્યા રૂપે ઉદ્ઘોષિત ક૨વામાં આવ્યા અને સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી નામ રાખવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કરીને ગુરૂશિષ્યા બંને જ્ઞાનસંપાદનમાં લાગી ગયાં. પરંતુ પૂજ્ય શ્રી મહોદયશ્રીજી મહારાજના સંયમીજીવનમાં ય આ સુખ લખેલું નહિ હોય, તે એક દિવસ અચાનક પૂજ્ય શ્રી ચારિત્રશ્રીજી મહારાજ ૨૨ વર્ષની વયે કાળધર્મ પામ્યાં. ગુરૂશિષ્યાની જોડી આમ એકાએક ખંડિત થઈ. પૂજ્ય શ્રી મહોદયશ્રીજી મહારાજ સમતા કેળવીને જ્ઞાન અને તપના માર્ગે આગળ વધ્યા. છ થી માંડીને માસક્ષમણ સુધી ઉપવાસ કર્યા. સિદ્ધિતપ, ચત્તારિઅઠ્ઠ, કર્મસૂદન, કર્મપ્રકૃતિ એક–બે-અઢી-ત્રણ-ચાર અને છમાસી તપ સાથે વીશસ્થાનક તથા વર્ધમાન તપની ૩૭ ઓળી કરી તપસ્વિની તરીકે આદરણીય બન્યા. સ્વ–૫૨ કલ્યાણની ભાવનાવાળાં પૂજ્યશ્રીએ સ્વકલ્યાણાર્થે જેમ તપસ્યાઓ કરી, તેમ ૫૨કલ્યાણાર્થે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પણ કર્યાં. ગુજરાત, કાઢિયાવાડ, કચ્છ, મારવાડ, જેસલમેર, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી અનેક આત્માઓને વ્રત-નિયમોમાં સ્થિર કર્યા, ખંભાત-અમદાવાદ આદિ શહેરોમાં મહિલા મંડળો સ્થાપ્યાં. ગોલવાડ આદિ શહેરના સ્થાનકવાસીઓને દહેરાવાસી બનાવ્યા. અનેક જિનમંદિરોના અને પાઠશાળાઓના નિર્માણ માટે પ્રેરણા આપી. મહોત્સવ સહિત શ્વસુર પક્ષ તરફથી નવ છોડ અને સંસારી બહેન સમરથબહેન તરફથી પાંચ છોડનું ઉજમણું કરાવ્યું. સંસારી દિયર શ્રી સુંદરલાલ ઝવેરીએ તેમની પ્રેરણાથી પાલિતાણામાં શ્રી મહાવીર સ્વામી પધરાવ્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી જ ભદ્રેશ્વર તીર્થમાં જમીન વિનામૂલ્યે મળી અને ત્યાં ગુરૂમંદિરની રચના કરવામાં આવી. અગાસી તીર્થમાં મુનિ સુવ્રત મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી . વિ.સં. ૨૦૦૯ના જેઠ સુદ ૧૦ ને દિવસે કચ્છ કોડાયવાસી જેઠાભાઈ ગોવરની સુપુત્રી હીરબાઈ તથા વિ.સં. ૨૦૧૫માં શામળાની પોળમાં ત્રિકમલાલ વાડીલાલની પુત્રી ચંદ્રાબહેન પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ હસ્તક તથા કચ્છ-મોટી ખાખરના સૂરજી માણેકની સુપુત્રી કુ. જયવંતીબહેન પૂજ્ય વિદ્યાચંદ્રજી મહારાજ અને પૂજ્ય રામચંદ્રજી મહારાજ હસ્તક દીક્ષિત બની, અને અનુક્રમે શ્રી હર્ષપ્રભાશ્રીજી, શ્રી ચંદ્રરેખાશ્રીજી અને શ્રી જ્યોતિપ્રભાશ્રીજી નામે ત્રણ શિષ્યાઓ થયાં પૂજ્યશ્રી પોતાનાં શિષ્યા-પ્રશિષ્યા પરિવાર સાથે ૮૦ વર્ષની વય થતાં સુધી વિચર્યા. વિ.સં. ૨૦૩૩માં શ્રી સંઘના અત્યંત આગ્રહને વશવર્તીને ખંભાત પધાર્યા અને અત્યંત વયોવૃદ્ધ પૂજ્ય શ્રી પ્રીતિશ્રીજી મહારાજની ખૂબ સારી સેવાભક્તિ બજાવી. વિ.સં. ૨૦૪૦ના મહા વદ અમાસને દિવસે અંત સમયની નિર્યામણા કરાવી, નવકાર મંત્રનું શ્રવણ કરતાં પૂજ્ય શ્રી પ્રીતિશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી પણ વિહારની શક્તિ ક્ષીણ થવાથી ૯૩ વર્ષની વયે ખંભાતમાં જ સ્થિરવાસ રહ્યાં. પૂજ્યશ્રી આરાધનામાં જાગૃત રહેતાં. બે વાર નવલખો તેમ અરિહંતપદના સવા કોટી જાપ પૂર્ણ કર્યા. માનસિક જાપમાં સતત મગૢ રહી, મનવચનકાયાનું શુદ્ધિકરણ સાધતાં પર્વતિથિઓમાં વ્રતપચ્ચક્ખાણ ચૂકતા ન હતા. એવા એ પરમ પવિત્ર પુણ્યાત્માઓ આ પૃથ્વી ૫૨ અહોનિશ પૂજાપાત્ર છે! એવા એ ભવ્યાત્માને ભૂરી-ભૂરી વંદના! સંઘસૌરભ ૭૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ જપ-તપના પરમ તપસ્વી પૂજ્ય સાધ્વીશ્રી સુશીલાશ્રીજી મહારાજ પૂજ્ય શ્રી ચંદનશ્રીજી મહારાજના શિષ્યા પૂજ્ય શ્રી રાજશ્રીજી મહારાજ, તેમના શિષ્યા પૂજ્ય શ્રી મુક્તિશ્રીજી મહારાજ. તેઓશ્રી સારા ચિંતનશીલ અને લાગણીશીલ હતાં. અમદાવાદ શામળાની પોળના રહેવાસી તરીકે સંયમી બન્યાં હતાં. પ્રાયઃ સં. ૨૦૦૭માં આત્મશ્રેય સાધી ગયાં. તેમના શિષ્યા પૂજ્ય શ્રી સુશીલાશ્રીજી મહારાજ આત્મખપી જીવ હતાં. તેમની જન્મભૂમિ માંડલ હતી. તેઓશ્રીને નાનપણથી સંયમ પ્રત્યે પ્રીતિ હતી. પૂજ્ય ગુરૂણીની સારી સેવાભક્તિ બજાવી પણ માતાપિતાને તેમની દીક્ષા લેવાની ભાવના સમજાતાં, તેમને પરાણે પરણાવી દીધાં પરંતુ તેઓ મનથી સંયમી જ રહ્યાં. સંસારી જીવનમાં ક્યારેક ચલિત થવાના પ્રસંગો આવ્યા ત્યારે આત્મભાવ ન ચૂકયાં. તપગચ્છમાં છાની દીક્ષા લઈ લીધી. એક વરસ ત્યાં રહ્યાં પણ તેમને પોતાના પાર્થચંદ્રગચ્છના સાધ્વીજી પાસે જ જીવન વિતાવવું હતું. નાનપણથી જ તે ગચ્છના પાકા અનુયાયી હતા. કઠોર પરીક્ષામાંથી પસાર થઈ આખરે પૂજ્ય શ્રી મુક્તિશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી. પૂજ્યશ્રી તપસ્યા સારી કરતાં, જાપમાં વિશેષ રુચિ રહેતી. જ્યારે જુઓ ત્યારે જાપ ચાલુ જ હોય. રાતમાં બે-ત્રણ વાગે પણ તેઓશ્રી ધ્યાનમાં બેઠા હોય. સં. ૨૦૪૫માં ચૈત્રી ઓળીના દિવસોમાં તબિયત જરા નાદુરસ્ત થતાં આયંબિલ કરવાની બધાની મનાઈ છતાં ચાલુ જ રાખ્યા. ૭મા દિવસે તબિયત વધુ નરમ બની ત્યારે શામળાની પોળના બહેનોએ પરાણે પારણું કરાવ્યું. ચૌદશને દિવસે સવારમાં બેસણાનું પચ્ચખાણ પાળ્યું. જાણે કોઈ સૂચન મળી ગયું હોય તેમ પાસેની વ્યક્તિઓને અગાઉથી જણાવી દીધું અને એકાએક તપભાવમાં જ દેવગત થયાં. આત્મશ્રેય સાધીને અમર બની ગયાં. એમનાં શિષ્યા સાધ્વીશ્રી વીરાત્માશ્રીજી પણ ગુણીયલ હતા. પરમ તપસ્વી પુણ્યાત્માને કોટિ કોટિ વંદના! સંઘસૌરભ Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રખર વક્તા પૂજ્ય પ્રવર્તિની સાધ્વીશ્રી ખાંતિશ્રીજી મહારાજ લેખિકાઃ સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી “સુતેજ” ગુ' એટલે હૃદયરૂપી ગુફામાં ‘રૂ' એટલે પ્રકાશ પાથરે એનું નામ ગુરૂ. એવા શક્તિશાળી ‘ગુરૂ'નો જીવનમાં યોગ થાય તો તે યોગથી જીવન સફળ બને. પૂજ્ય પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ એવા શક્તિશાળી ગુરૂ હતાં. કચ્છ પ્રદેશની કામણગારી ધરતી પર માંડવી તાલુકામાં નાનું નમણું નાગલપુર નામનું ગામ છે. એ ગામમાં પિતા પૂંજાભાઈ અને માતા મૂળીબહેનને ત્યાં વિ.સં. ૧૯૫૮માં તેમનો જન્મ થયો. પોતાની સુપુત્રી સાચા જીવનને જીવી જાણે એ આશયથી “જીવા' નામ રાખ્યું. અને જીવાં ખરેખર જીવિતવ્યને જીવી જાણનારી યથાર્થ નામ નીવડી! શાળાનું શિક્ષણ મળે એવા સંજોગો નહોતા. ખેતીવાડીનું કામ કરતાં કરતાં મોટીબહેન ભાણબાઈ પાસે કક્કાવલીનું જ્ઞાન મેળવ્યું અને વાંચતા-લખતાં શીખી લીધું. ફઈબા (પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ) દીક્ષિત બનેલાં હોવાથી એ કુટુંબમાં ઘર્મની ભાવના તો હતી જ. મોટીબહેન પાસેથી જીવાંબહેને બે પ્રતિક્રમણનું જ્ઞાન મેળવ્યું હતું, પરંતુ જીવાંબહેન નાનપણથી સ્વતંત્ર મિજાજવાળાં અને તોફાની હતાં. સમવયસ્કો સાથે તોફાન કરવામાં મોખરે રહેતાં. જીવાંબહેન ચૌદ વર્ષના થતાં માતા-પિતાએ બાજુના રાયણ ગામના રહેવાસી શ્રી રામજીભાઈ મગુ સાથે તેમનાં લગ્ન કર્યા પરંતુ જીવનને સાચે માર્ગે જીવવાનું વિધિવિધાન રચીને જ જવાબહેન આ લોકમાં અવતર્યા હશે કે શું? ટૂંકા સમયમાં જ ઝેરી તાવે રામજીભાઈને ભરખી લીધા. જીવાંબહેનનું સંસારી જીવન નંદવાઈ ગયું; પરંતુ જીવાંબહેન લેશમાત્ર ચલિત થયાં નહીં. પૂર્ણ સ્વસ્થ રહી, શોકના દિવસો પૂરાં થતાં, પિયર આવ્યાં ને ત્યાંથી ફઈબા (પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ)પાસે અભ્યાસ કરવા માટે વિરમગામ આવ્યાં. ત્યાં ખૂબ ગમી ગયું. ત્યાંથી આગળ ધાર્મિક અભ્યાસ કરવા અમદાવાદ પૂજ્ય શ્રી પૂનમચંદ્રજી ગણિ પાસે આવ્યાં. વૈરાગ્યભાવના દૃઢ થતાં દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. વિ.સં. ૧૯૭૪ના વૈશાખ વદ પાંચમના શુભ દિવસે મહોત્સવ ઉજવાયો. જીવાંબહેન પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ નામે ઘોષિત થયાં. સંઘસૌરભ ૭૩ કે - - Page #85 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રી પૂજ્ય ગુરૂનિશ્રામાં ભણતર થોડું ભણ્યાં; પણ ગણતર વિશેષ ભણ્યાં. એ જમાનામાં પણ તેમણે દૃઢ મનોબળ અને સાચી સમજણથી આત્મબળ વિકસાવીને વ્યવહાર ચલાવતાં. પરિણામે તેમની છાપ પડતી. શાસન પ્રત્યેની અજબ શ્રદ્ધાના બળથી સમજી શક્યાં હતાં કે ‘મહાવીર કરતાં કોઈ મોટું નથી.' તેમનાં ગુરૂણી પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ તો સરલ સ્વભાવી અને આત્માર્થી જીવ હતાં. મોટાં શિષ્યાઓને છોડી શકે તેમ ન હતા. મોટાં ગુરૂબહેન પૂજ્ય શ્રી ગુણશ્રીજી મહારાજ સારા વિદ્વાન હતાં. બીજા ગુરૂબહેનો એમને અનુસરે એવી એમની છાપ હતી. તેઓશ્રી શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તકો વાંચતા તેથી આગમગ્રંથોનું વાંચન છૂટી ગયું. તેઓ વ્યક્તિરાગમાં આવી ગયાં. નાનકડાં ખાંતિશ્રીજીને આ વાતનો વાંધો હતો. ‘મહાવીર કરતાં કોઈ મોટું નથી.' એ ભાવમાં રમતાં પૂજ્યશ્રી ખાંતિશ્રીજી મહારાજ ગુરૂપરિવારથી અલગ વિચરવા લાગ્યાં. પૂજ્યશ્રી ધનશ્રીજી નામનાં એક સાધ્વીજી તેમને શિષ્યા રૂપે સમર્થ સહાયક મળી ગયાં. સ્વયં ક્ષયોપશમથી વ્યાખ્યાન આપવાની કળા કેળવી લીધી. એમનાં બોધક વચનો, સાંભળનારના મનમાં પ્રબોધક બની જતાં. વિ.સં. ૧૯૯૦માં ફાગણ સુદ ત્રીજને દિવસે ઉનાવાસી ધર્મપરાયણ શ્રી બબલદાસ ન્યાલચંદની સુપુત્રી શક૨ીબહેન ૧૬ વર્ષની વયે દીક્ષિત બની તેમનાં શિષ્યા બન્યાં. પૂજ્યશ્રીએ એ શિષ્યાને સાધુધર્મની સારી કેળવણી આપી. આગમજ્ઞાન ભણાવી વિદ્વાન બનાવ્યાં. પંડિતો રોકીને સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ ભણાવી ઊંડું શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. એ શિષ્યા એટલે સાધ્વી સુનંદાશ્રીજી. આ ગુરૂશિષ્યાની જોડીએ વિરલ વ્યક્તિ ઉપસાવી, પ્રખર વક્તૃત્વશક્તિથી ધર્મસભાઓ ગજાવવાનો આરંભ કર્યો. બંને એકબીજાના પૂરક અને પ્રેરક બની જૈનશાસનની અને શ્રી પાર્શ્વચંદ્રગચ્છની શોભા વધા૨વા માટે સમુત્સુક બન્યાં, જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ત્યાં તેઓશ્રીની નિશ્રામાં ધર્મની અજબ છાયા ફરી વળવા માંડી. તેઓશ્રીએ ઘણાં પુસ્તકો લખ્યાં અને વાંચન દ્વારા સંગ્રહીત ઘણી પુસ્તિકાઓ-પત્રિકાઓ બહાર પાડી. સંશોધન-બુદ્ધિથી ઘણા પ્રશ્નો ઉઠાવીને ‘સાધ્વી-વ્યાખ્યાન-નિર્ણય' નામે પુસ્તકની રચના કરી, એમાં ધર્મધુરંધર જ્ઞાની ગુરૂભગવંતોને ઘણા પ્રશ્નો પૂછ્યા. કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, ગુજરાતમાં અનેક આત્માઓને પ્રતિબોધ આપી ધર્મભાવમાં સ્થિર કર્યા. વિ.સં. ૨૦૧૦માં બે કુમારિકાના દીક્ષા પ્રસંગે ધ્રાંગધ્રા શહેરમાં વિશાળ સંઘની તેમજ ગામોગામનાં આગેવાનોની ઉપસ્થિતિમાં પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજની પ્રેરણાથી પૂજ્ય મુનિપ્રવર શ્રી બાલચંદ્રજી મહારાજના વરદ હસ્તે પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજને પ્રવર્તિની પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્ય પ્રવર્તિનીશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ કરતાં ત્યાં ત્યાં ધર્મધજા લહેરાઈ ઊઠતી. એક એકથી ચડિયાતાં ચાતુર્માસોમાં કચ્છ–ભુજનું ચાતુર્માસ ખૂબ જ ધર્મપ્રભાવક રહ્યું હતું. તેમના બંનેના વ્યાખ્યાનોના વખાણ સમસ્ત શહેરમાં વ્યાપી વળી, અંતે રાજદરબાર સુધી પહોંચી ગયા. પરિણામે, રાજા સિવાય સર્વે રાજપરિવાર તેમની ધર્મવાણીનો લાભ લેવા આવી ગયેલ. એવી જ રીતે, નલિયા ગામનું ચાતુર્માસ પણ ખૂબ પ્રભાવક રહ્યું હતું. શેઠાણી બાંયાબાઈ આદિ સમસ્ત પરિવાર પૂજ્યશ્રીનું નામ સાંભળતાં આર્દિત બની શિર ઝુકાવી જતાં એવો પૂજ્યશ્રીનો પ્રભાવ હતો. માળિયા આદિ ગામોમાં માનનીય અને વંદનીય ગુરૂ તરીકે છવાઈ ગયેલાં. પૂજ્ય ગુરૂવર્યા ખાંતિશ્રીજી મહારાજને રાણીવાસમાં ધર્મોપદેશ માટે નિમંત્રણવામાં આવતાં. માળિયાના સમસ્ત રાજપરિવાર તેમને ગુરૂસ્થાને માને છે. ત્યાંનાં મહારાણી શ્રી દિલહરકુંવરબા તેમજ તેમનાં સાસુ અને અન્ય રાજપરિવારને વન્ય પ્રાણીઓના શિકાર ન કરવાના નિયમો આપી ૫૨મ ઉપકારી બનાવ્યા છે. સૌ ગુરૂમહારાજનો ઉપદેશ યાદ કરીને નિયમ પાળવામાં પ્રતિજ્ઞાબદ્ધ છે. આમ, એક એક ચાતુર્માસની વિગતો આપવામાં આવે તો મોટા મોટા ગ્રંથો લખાય તેમ છે! એવી આ ગુરૂશિષ્યાની અજોડ શાસનપ્રભાવના છે.! ૭૪ સંઘસૌરભ Page #86 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીનો પરિવાર પણ તેમનાં પગલે ચાલી, તેમના સંસ્કારોથી સંસ્કારી બની, વિચારી રહ્યો છે; આત્મકલ્યાણ સાધીને પરોપકારી બની, સંયમી જીવનને શોભાવી રહ્યો છે. પ્રથમ શિષ્યા પૂજ્યશ્રી ઘનશ્રીજી, બીજા અદ્વિતીય શિષ્યા પરમ વિદુષી શ્રી સુનંદાશ્રીજી, તેમનાં ૧૩ શિષ્યા, ૧૨ પ્રશિષ્યા અને ૨ પ્રશિષ્યાઓનાં શિષ્યાઓ તેમજ તેમનાં સંસારી ભત્રીજી-શિષ્યા શ્રી ઉઠેકારશ્રીજી, પોતાના ૭ શિષ્યાઓ અને ૧૨ પ્રશિષ્યાઓ આદિ દીર્ઘ શિષ્યા પરિવાર ધરાવતાં હતાં. - પૂજ્યશ્રીનો આત્મા વિ.સં. ૨૦૩૪નું ચાતુર્માસ મુલુંડ સ્થિર હતાં, ત્યારે શ્રાવણ સુદ ૭ ને શુક્રવારે સ્વાતિ નક્ષત્રે ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવી, ૬૦ વર્ષનો ભવ્ય દીક્ષા પર્યાય પાળી, મુલુંડના શ્રી પાર્શ્વચંદ્ર જ્ઞાનમંદિરમાં, આ ભવની સમજ્જવલ કાર્યવાહી સમાપ્ત કરી, સાત સકાર યોગમાં સ્વર્ગવાસી બન્યો. પૂજ્ય પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજનો વિશાળ સાધ્વી પરિવાર આજે શાસનનો જય જયકાર પ્રવર્તાવી રહ્યો છે. એવા એ ધર્મધુરંધર શાસનપ્રભાવક સાધ્વીરત્નાને કોટિ-કોટિ વંદના! અથલગચ્છની મુનિરાજ શ્રી ગૌતમસાગરજી મહારાજે પૂજ્ય આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીની નિશ્રામાં યતિપદ છોડી સંવેગી સાઘુપદ સ્વીકાર્યું હતું. એમના શિષ્ય શ્રી દાનસાગરજીની દક્ષા અમદાવાદ-શામળાની પોળના શ્રી પાર્શ્વયંદ્રગચ્છના ઉપાશ્રયમાં થઈ હતી; આ દીક્ષા પ્રસંગ અમદાવાદ શ્રી પાર્વચંદ્રગછે પૂજ્ય આચાર્ય શ્રી ભાતચંદ્રસૂરિજીની પ્રેરણાથી ધામધૂમથી ઉજવ્યો હતો. પાલિતાણામાં કચ્છી વિશા ઓસવાળ જૈન સમાજની સર્વપ્રથમ ઘર્મશાળા કછ – મોટી ખાખરના શા. રવજી દેવરાજ તથા શા. રણશી દેવરાજે બંઘાવી. પાલિતાણાની તળેટીમાં આવેલા બાબુના દહેરાસરની બાવન દેટીમાંથી એક દેરી બિદડા (કચ્છ)ના શા.માલશી લાઘાએ પૂજ્ય શ્રી કુશાલચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી બનાવી હતી. સંઘસૌરભ ( ૭૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક કોઈ ધરતી એટલી ફાલતી-ફોરતી બની જતી હોય છે કે એમાંથી એક પછી એક અપૂર્વ અને અસાધારણ વ્યક્તિમત્તાઓ જ પાકવા માંડે! ગુજરાત અને મારવાડમાં એવાં ઘણાં સ્થાનો છે કે જેમાંથી જિનશાસનને શોભવતાં અનેક સાધુ-સાધ્વીજીઓ બહાર પડચાં હોય! એવું એક સ્થાન કચ્છનું નવાવાસ (દુર્ગાપુર) ગામ પણ ગણી શકાય. જીવનના આનંદયાત્રી પૂજ્ય શ્રી આનંદશ્રીજી મહારાજ પણ આ જ ધરતીનું સંતાન છે. નવાવાસ ગામમાં પિતા વેલજીભાઈ આસારિયા અને માતા વેલબાઈને ત્યાં વિ.સં. ૧૯૭૨માં એક બાળાનો જન્મ થયો. આ બાળા સંસારની લીલા જોવા જ જાણે અવતરી હોય તેમ તેનું નામ લીલબાઈ રાખવામાં આવ્યું. લીલબાઈ નિશાળમાં ભણતા થયાં તે સાથે જ ધર્મસૂત્રો શીખવાની પણ પ્રીતિ જાગી. એવામાં વિ.સં. ૧૯૯૪માં પૂજ્ય શ્રી પ્રમોદશ્રીજી મહારાજ અને પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજ ઠાણા છ નવાવાસ ગામે ચોમાસું પધાર્યા. ભણતી બાળાને જાણે ભાવતું મળી ગયું. પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજનો સહવાસ તેને બહુ ગમી ગયો. પૂર્વના લેખ લખાયા હોય તેમ યોગ્ય વ્યક્તિ કે યોગ્ય પ્રસંગ આવી મળતાં હોય છે. ૧૧ વર્ષની લીલ ઉપાશ્રયમાં જ રહેવા લાગી. ધર્મસૂત્રોની ગાથાઓ ગોખીને કંઠસ્થ કરીને ગુરૂને આપવી અને નવી ગાથા લેવી એ તો નિત્યક્રમ થઈ ગયો. ધર્મમય વાતાવરણ વચ્ચે ચોમાસું પૂરું થયું. મારે તો દીક્ષા જ લેવી છે એવું રટણ કરતી આ બાળા, કુટુંબીજનોની રજા લઈ અંતરના ઉમંગથી ગુરૂજી સાથે પગપાળા વિહાર કરવા ચાલી નીકળી. વિહારમાં પણ ગાથા લેવી અને આપવી એ તેનો નિત્યક્રમ થઈ પડયો હતો. ચારિત્રધર્મની તાલીમ લેવાની તમન્ના રાખતી બાળા દરેક પ્રવૃત્તિ ૫૨, ક્રિયા પર લક્ષ આપવા લાગી. ગુરૂમા શું કરે છે, કેમ કરે છે, તે ધ્યાનમાં રાખવા લાગી. ગુરૂમા થોડું શીખવે તો ઝાઝું શીખી જાય. એમ કરતાં કરતાં વિ.સં. ૧૯૮૫નું ચોમાસું કચ્છના નાના ભાડિયા ગામમાં થયું. ત્યાંના આગેવાન શેઠ શ્રી મુળજીભાઈ દેવજીભાઈ પટેલ નામના શ્રાવકને લીલબાઈને જોઈને જ સ્નેહ જાગ્યો. આટલી નાની વયમાં દીક્ષાર્થી છે એમ જાણી તેના રહેવા-જમવાની સગવડ પોતાને ઘેર કરી આપી, અને તેના ઉપર પુત્રીવત્ પ્રેમ રાખવા લાગ્યા. ૭૬ મહાન ગુરુભક્ત-આનંદમયી પૂજ્ય સાધ્વીશ્રી આનંદશ્રીજી મહારાજ સંઘસૌરભ Page #88 -------------------------------------------------------------------------- ________________ હવે લીલાબહેનને દીક્ષા અંગીકાર કરવાનું ખૂબ જ મન થવા લાગ્યું. કુટુંબીઓને આ વાતની જાણ થતાં તેઓએ ગુરૂમાને વિનંતી કરી કે, આપ હવે અમારા ગામમાં પધારો અને ચાતુર્માસ સ્થિરતા કરો. પછી લીલાને દીક્ષા માટે યોગ્ય જાણી વિચારીશું. બીજા વર્ષે લીલબાઈ સાથે પૂજ્યશ્રી નવાવાસ ચાતુર્માસ પધાર્યા. આ ચોમાસા દરમિયાન કુટુંબીઓ સાથે ગામના અન્ય શ્રાવકોએ પણ લીલાના ભાવની ચકાસણી કરી. શ્રાવકોમાં કાનજી ખીપરા, ઘેલાભાઈ પુનશી વગેરે પરીક્ષક હતા. સૌની પરીક્ષામાં લીલબાઈ સફળ થયાં. સૌ તરફથી દીક્ષાની અનુમતિ મળી ગઈ. એ જમાનામાં ૧૫ વર્ષની છોકરી દીક્ષા લેવા તૈયાર થાય એ બધાને બહુ નવાઈ ભરેલું લાગતું. પણ તેની રહેણીકરણી જોઈને સૌ ઊલટભેર તેની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા. વિ.સં. ૧૯૮૭ના ફાગણ વદ બીજનો દિવસ દીક્ષા માટે નક્કી કરવામાં આવ્યો. ધામધૂમથી મહોત્સવપૂર્વક લીલબાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે પૂજ્ય શ્રી આનંદશ્રીજી નામાભિધાન થયું. સાધ્વીવેશમાં દીપતાં આ નાના મહારાજને ગુરૂ સાથે પગપાળા વિહાર કરતાં જોઈ સૌની આંખમાં હર્ષાશ્રુ વહેવા લાગ્યાં! એ વરસનું ચોમાસું પૂર્ણ થતાં ગુજરાતના ધ્રાંગધ્રા ગામમાં યોગની ક્રિયા સાથે તેમને વડી દીક્ષા આપવામાં આવી. એક ચોમાસું પાલીતાણા કરી કચ્છમાં પધાર્યા. ભુજપુર ગામમાં પૂજ્યશ્રી પ્રમોદશ્રીજી મહારાજ દેવગત થયાં. સમુદાયમાં પૂજ્ય શ્રી દયાશ્રીજી, પૂજ્ય શ્રી પ્રમાણશ્રીજી, પૂજ્ય શ્રી અવિચલશ્રીજી વગેરે વડીલો વચ્ચે પૂજ્ય આનંદશ્રીજીને ભણવાનો સારો અવસર મળ્યો. આ સમયમાં પ્રકરણજ્ઞાન પ્રાપ્ત કરીને, સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ આદિ વિષયો અને શાસ્ત્રસિદ્ધાંતનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્યાં વિચર્યા ત્યાં સારી નામના મેળવી. તેમની ભાષા મધુર હોવાથી તેમની સાત્વિક વાણી સાંભળતાં સૌને આનંદ થતો. પોતે ગુરૂણી પ્રત્યે અનન્ય ભક્તિભાવ રાખતાં ગુરૂને પણ તેમના પ્રત્યે અનન્ય વાત્સલ્યભાવ હતો. આનંદ... આનંદ.. કહેતાં ગળું સૂકાતું નહિ. ગુરૂની દરેક પ્રકારની અનુકૂળતા સાચવતાં શિષ્યોને આનંદ થતો. - પૂજ્ય ગુરૂદેવનો શિષ્યા પરિવાર પણ વ્યસ્થિત હતો. સૌથી મોટા પૂજ્ય શ્રી અમૃતશ્રીજી મહારાજ, તે પછી પૂજ્ય શ્રી આત્મગુણાશ્રીજી, પ્રિયદર્શનાશ્રીજી, આજ્ઞાનુણાશ્રીજી, ભાગ્યોદયશ્રીજી આદિ પણ ભક્તિભાવ રાખવામાં અને સેવાચાકરી કરવામાં ઉણાં ઊતરતાં નહીં. શિષ્યાઓનો સમર્પિતભાવ એકબીજામાં આરોપિત હોવાથી સૌએ છેવટની ઘડી સુધી ગુરૂસેવાનો લાભ લીધો. પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજના દસ વર્ષના સ્થિરવાસ દરમિયાન નાના ભાડિયામાં શ્રી સંઘની ભાવના ઉત્તરોત્તર વધતી રહી, એમાં પૂજ્ય આનંદશ્રીજી મહારાજે તેમનાં વાણીવર્તનથી સારી ચાહના મેળવી. વિ.સં. ૨૦૪૧ના કારતક સુદ બીજ-ભાઈબીજને દિવસે પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજનો દેહાંત થતાં, પોતાના પંચાવન વરસના દીક્ષાપર્યાયમાં ગુરૂદેવથી એક ક્ષણ જુદા રહેવાનો આ પહેલો પ્રસંગ બન્યો. ત્યારબાદ, મોટી ખાખર ચોમાસું થતા બિમારી આવી. પર્યુષણ પર્વ પછી પણ કેટલાક દિવસ સુધી ત્યાં પોતે જ વ્યાખ્યાન વાંચતાં, દર્દ અસાધ્ય હોવાથી ડૉકટરની ટ્રીટમેન્ટ ચાલુ હતી. મનથી પોતે સાવધ થઈ ગયા હતાં. ત્યાંના સંઘે દરેક જાતની અનુકૂળતા કરી આપી, અત્યંત ભક્તિભાવ દર્શાવ્યો. પરંતુ પૂજ્યશ્રીને નિર્વાણભૂમિ કેમે કરી ભૂલાતી ન હતી. ચોમાસું પુરૂં થતાં, કારતક વદ ત્રીજને દિવસે નાના ભાડિયા પધાર્યા અને વદ છઠને મંગળવારે પ્રભાતના ૬ વાગે પૂજ્યશ્રીનો પવિત્ર આત્મા સ્વર્ગે સિધાવ્યો. - પૂજ્ય આનંદશ્રીજી મહારાજ આનંદમય જીવન જીવી ગયાં. સમગ્ર જીવન દરમિયાન ક્યારેય ગુરૂથી અલગ નહિ રહેનાર આ શિષ્યાએ સિદ્ધ કરી આપ્યું કે તેઓ ગુરૂથી અલગ રહી શકે તેમ નથી. પૂજ્યશ્રીનાં શિષ્યાઓ આ ગુરૂભક્તિને સ્મરતાં વિચારી રહ્યાં છે! એવા એ મહાન ગુરૂભક્ત આનંદમયી સાધ્વીશ્રીને કોટિશઃ વંદના! સંઘસૌરભ = ૭૭ કે Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાશ્ચચંદ્રગચ્છના રત્ન પ્રખર પ્રવક્તા વિદુષી પૂજ્ય સાધ્વીશ્રી સુનંદાશ્રીજી મહારાજ લેખિકાઃ સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી “સુતેજ' વિ. સં. ૧૯૭૪માં પૂજ્ય પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા અંગીકાર કરી એ જ વર્ષે યોગનુયોગે મહેસાણા તાલુકાના ઉનાવા (મીરાંદાતાર) ગામમાં ઘર્મનિષ્ઠ શ્રાવક બબલદાસ ન્યાલચંદના ધર્મપત્ની હીરાબહેનની કુક્ષિએ એક પુત્રીરત્નનો જન્મ થયો. શક્રના (ઈન્દ્રના) આવાસમાંથી જ અવતરી હોય તેમ માતા-પિતાએ નામ પાડયું શકરીબહેન. શાળામાં હંમેશાં અવ્વલ દરજો પાસ થતા શકરીબહેન ૮ વર્ષના થયા ત્યારે સં. ૧૯૮૧માં પૂજ્યશ્રી ખાંતિશ્રીજી મહારાજ ઠાણા ૨ ચોમાસું પધાર્યા. શકરીબહેન નિયમિત દર્શન-શ્રવણ અર્થે જતાં. એમાંથી તે ગુરૂ પ્રત્યે આકર્ષિત બન્યા કે, એમણે દૃઢ નિશ્ચય કરી લીધો કે, આ જ મારા ગુરૂ; હું એમની શિષ્યા બનીશ. એવો સંકલ્પ ઉચ્ચારતી બાળાનું ભાવિ સાચું નીવડયું. પ્રાથમિક શાળામાં ૭ ધોરણનો અભ્યાસ પૂરો કરી, સોળ વર્ષની સમજણ પ્રાપ્ત કરીને પણ આ બાળા એ જ વાક્ય રટતી રહી; ત્યારે તેની સમવયસ્ક સખી ચંદ્રાનો પણ સાથ સાંપડ્યો. એણે પણ કહ્યું કે આપણે બંને સાથે દીક્ષા લઈશું. તારા ગુરૂ એ જ મારા ગુરૂ. એમ ગુરૂ પણ નક્કી કરી, બંને બહેનપણીઓએ ઘર્મનો અભ્યાસ વ્યસ્થિતપણે શરૂ કર્યો. બંને બુદ્ધિશાળી બાલિકાઓ ઉપાશ્રયના આગેવાન શ્રાવિકા સમરતબહેન પાસે ભણવા લાગી. શકરીબહેન સાથે તેમનાં સગાં કાકા-કાકી અને તેમનાં બે દીકરા-દીકરી પણ અભ્યાસ કરવા લાગ્યાં. આમ, એક કુટુંબમાંથી પાંચ દીક્ષાર્થીઓ એકીસાથે તૈયાર થયા પણ નાની બાળાઓને દીક્ષા આપવા માટે જાગેલા વિરોધવંટોળમાં આ બાળાઓ અટવાઈ ગઈ. આખરે સત્યનો વિજય થતાં શ્રી પાર્થચંદ્રગચ્છના શિરોમણિરૂપ પૂજ્ય શ્રી જગતચંદ્રજી મહારાજ (બાવાજી), પૂજ્ય શ્રી સાગરચંદ્રજી મહારાજ સપરિવાર ઉનાવા પધાર્યા અને પૂજ્યશ્રીની શુભ પ્રેરણાથી વિ. સં. ૧૯૯૦ના ફાગણ સુદ ત્રીજના દીક્ષા દિવસ નિર્ધારિત થયો. અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક બંને કુમારિકાઓને ભારે ઠાઠથી દીક્ષા આપવામાં આવી. કારણ સંયોગે ચંદ્રાબહેનનું નામ પૂજ્ય શ્રી ચારિત્રશ્રીજી રાખી પૂજ્ય શ્રી મહોદયશ્રીજી મહારાજના શિષ્યા અને શકરીબહેનનું નામ પૂજ્ય શ્રી – ૭૮ E સંઘસૌરભ Jain Education international Page #90 -------------------------------------------------------------------------- ________________ સુનંદાશ્રીજી રાખી પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. વિધિની વિચિત્રતાના યોગે પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ આ શુભ પ્રસંગે હાજર ન હતા. તેમને તારથી ખબર આપવામાં આવ્યા. બાળપણમાં બોલેલાં વચનો યથાર્થ કરી, કસોટીમાંથી પસાર થઈ સુવર્ણ રૂપ બનેલાં પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજ જ્યારે પોતાનાં ગુરૂણીને મહેસાણા મુકામે મળ્યાં ત્યારે કષ્ટપૂર્વક ઈષ્ટને મેળવવાનો અવર્ણનીય આનંદ અનુભવ્યો; અને ગુરૂભાવમાં આરોપિત બની ગયાં. અમદાવાદ-શામળાની પોળે વૈશાખ સુદ ત્રીજના દિવસે બંને નૂતન સાધ્વીજીઓને વડી દીક્ષા આપવામાં આવી. પૂજ્યશ્રીએ પ્રક૨ણજ્ઞાન તો પહેલેથી જ મેળવેલ હતું. અર્થશાન બાકી હતું તે પૂર્ણ કર્યુ. પૂજ્ય ગુરૂણીએ પંડિત રોકીને સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યોનો અભ્યાસ કરાવ્યો. આગમ આદિના વિપુલ સાહિત્યવાંચનથી સમ્યજ્ઞાન પુષ્ટ બન્યું. પ્રાકૃતનું જ્ઞાન મેળવી શાસ્રવાંચન સમૃદ્ધ બનાવ્યું. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસથી અને તર્કસંગ્રહ આદિ ન્યાયના શાસ્ત્રીય જ્ઞાનથી દ્વાદશાંગીનો સાર જાણ્યો. આ રીત પોતાના ક્ષયોપશમ મુજબ વિદ્વતા અને વાણી એકરૂપ બન્યાં. વિશિષ્ટ પ્રકારની વક્તૃત્વશક્તિ ખીલતી રહી. તેઓશ્રી આ વિદ્વતા અને વાક્ચાતુર્યથી પાટ પર બેસીને કે ઊભા થઈને વ્યાખ્યાન આપતાં ત્યારે ગહન વિષય સાવ સરળ બની જતો. અનુપમ શૈલીના અજબ આકર્ષણથી સર્વ શ્રોતાજનો ડોલી ઊઠતા. ગુરૂનિશ્રામાં રહી જ્યાં પધારતાં ત્યાં ધર્મયુગ મંડાઈ જતો. પછી એ સ્થાન શહેર હોય કે ગામડું; ત્યાંના લોકો ધર્મમય વાતાવરણમાં આનંદી ઊઠતાં. તેઓશ્રીનો શિષ્યા-પરિવાર પણ સુયોગ્ય અને સુવિનીત હતો. પરિણામે, એક એક ચાતુર્માસ, એક એક તહેવાર, એક એક મહોત્સવ સૌના દિલમાં હર્ષની અમીવર્ષા વરસાવી જતો. એક એક ઉજ્જવલ પ્રસંગો આલેખતાં ગ્રંથસ્વરૂપ બની જાય, એવી તેમની નિશ્રાનો પ્રભાવ હતો. વિલક્ષણ છતાં સરળ સ્વભાવી, ઉપરથી કઠોર છતાં અંતરથી કોમળ વ્યક્તિત્વ ધરાવતાં પૂજ્યશ્રી વર્ષો સુધી ગુરૂનિશ્રામાં વિચર્યા. શિષ્યા-પ્રશિષ્યા પરિવાર વધતાં ગુરૂઆશાથી વિ. સં. ૨૦૨૩થી અલગ ચાતુર્માસની આશા થઈ. ગુરૂણીના અંકમાં મસ્તક મૂકી, વિયોગનાં આંસુથી ગુરૂનાં ચરણ પખાળી મુંબઈ તરફ વિહાર કર્યો. અત્યાર સુધી ગુરૂ સાથે જ્યાં જ્યાં કુમકુમ પગલે પધારતાં ત્યાં ત્યાં ધર્મસ્રોતસ્વિની વહી નીકળતી. હવે મુંબઈ પધાર્યા. પ્રથમ ચાતુર્માસ કચ્છી જૈન મહાજન વાડી, પાલા ગલી, ભાત બજારમાં થયું. શ્રોતાજનોથી મહાજન વાડી ઊભરાવા લાગી. આ ચાતુર્માસમાં વીરવાણીનો પ્રકાશ આખા મુંબઈ પર પથરાઈ ગયો. અનેકવિધ તપસ્યાઓ થઈ. તપસ્વીઓએ આકરાં તપ કરીને કર્મો ખપાવ્યાં. તેમના શિષ્યા સાધ્વી શ્રી સ્વયંપ્રાશ્રીજીએ પહેલીવાર ૫૧ ઉપવાસની તપસ્યા ભારે સમતાભાવથી કરી તેમનો પારણાં-મહોત્સવ ઠાઠમાઠથી ઉજવાયો. મુંબઈમાં આઠ વરસની સ્થિરતા દરમિયાન પોતાનાં અને પરિવારનાં અલગ અલગ ૧૭ ચાતુર્માસોનો લાભ મુંબઈ શહેરને મળ્યો. એક ચોમાસું પૂના ઉનાવાસીઓની તેમજ બચુભાઈ વિક્રમ પરિવારની વિનંતીથી જાહોજલાલીપૂર્વક થયું. ત્યાં પણ તપની હેલી જામી. ૧૭ મહાપૂજનો સાથે ૧૧ ભાગવતી દીક્ષાઓ મુંબઈના આંગણે થઈ. છ વ્યક્તિના એક કુટુંબને પ્રતિબોધી આપેલ દીક્ષા પ્રસંગે હિન્દમાતા, દાદર, ચર્ચમાં ૨૫ હજાર ઉપર જનસંખ્યા હાજર હતી. એ ચાતુર્માસિક ઠાઠ, એ દીક્ષાપ્રસંગો, એ પૂજનો, એ મહોત્સવો કદી ભૂલ્યા ન ભૂલાય એવી છાપ ઉપસાવી ગયા. હજારોની સભામાં સાધ્વીજી તરીકે વ્યાખ્યાનો આપવાં, પાટ ઉપર બિરાજમાન થયેલ પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજને નીરખવા એ એક આનંદનો પ્રસંગ બની જતો. પૂજ્યશ્રી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન –નાગોર, બિકાનેર, જોધપુર, જેસલમેર, મહારાષ્ટ્ર-પૂના, જુનર, મંચ૨, આંબેગામ સુધી વિચરી સાચા ધર્મપ્રભાવિકા બન્યાં. જિનમંદિરોના જીર્ણોદ્વા૨, નૂતન જિનમંદિર, સંઘસૌરભ ૭૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંદિર, ઉપાશ્રયના નિર્માણ આદિ કાર્યો પણ તેમના ઉપદેશથી બહુ મોટી સંખ્યામાં થયાં. પચપદરા નૂતન જિનમંદિરના જિનભક્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક કરોડ ૩૦ લાખની ઉછામણી થઈ ત્યારે એક આચાર્યશ્રી કરતાં પણ સવિશેષ પ્રભાવ પૂજ્ય શ્રી સુનંદાશ્રીજીનો હતો, એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. સં. ૨૦૪પનું ચાતુર્માસ પોતાની જન્મભૂમિમાં કરી, ૪પ છોડનાં ઉજમણાં સાથે, પોતાના ૫૬ વર્ષના સંયમપર્યાયનો મહોત્સવ ઉજવ્યો. આ પ્રસંગ પણ અવિસ્મરણીય છે. પૂજ્યશ્રીના ૫૮ વર્ષના સંયમપર્યાયમાં એક એકથી ચડિયાતાં ચાતુર્માસ થયાં; મહાન શાસનપ્રભાવના પ્રવર્તી. તેઓશ્રી ૭૪ વર્ષની વયે, તત્ત્વત્રયીની સાધના અને રત્નત્રયીના સંશોધનપૂર્વક જોધપુર મુકામે વિ.સં. ૨૦૪૯માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. એવાં એ પરમ આદરણીય શ્રમણીરત્નો પૂજ્યશ્રી સુનંદાશ્રીજી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજના સંસારી કુટુંબમાંથી દીક્ષિત આત્માઓની નામાવલિ સંસારી કાકા : સ્વ. પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સંસારી કાકાના સુપુત્રો : સ્વ. પૂજ્ય શ્રી મહોદયસાગરજી મહારાજ : સ્વ. પૂજ્ય પન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ પોતાના મામા : પૂજ્ય શ્રી અમૃતવિજયજી મહારાજ સંસારી કાકી : પૂજ્ય શ્રી સદ્ગણાશ્રીજી મહારાજ કાકાની સુપુત્રી : પૂજ્ય શ્રી સુલભાશ્રીજી મહારાજ કાકીના બા : પૂજ્ય શ્રી અજિતાશ્રીજી મહારાજ પોતાની નાની બહેન : પૂજ્ય શ્રી સુમંગલાશ્રીજી મહારાજ (શિષ્યા) બીજી નાની બહેનની સુપુત્રીઓ : પૂજ્ય હિતોદયાશ્રીજી મહારાજ : પૂજ્ય સુરક્ષાશ્રીજી મહારાજ : પૂજ્ય વિશ્વોદયાશ્રીજી મહારાજ નાની બહેન સુભદ્રાબહેન : પૂજ્ય શ્રી સંયમ ગુણાશ્રીજી મહારાજ ભત્રીજી : પૂજ્ય શ્રી કૃતિનંદિતાશ્રીજી મહારાજ ( ૮૦ સંઘસૌરભ Page #92 -------------------------------------------------------------------------- ________________ કવયિત્રી' પૂજ્ય સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ - “સુતેજ' સંકલન : સાધ્વીશ્રી પાર્શ્વચંદ્રાશ્રીજી મહારાજ કચ્છની પાવન ધર પર રળિયામણું મોટી ખાખર ગામ છે. એ ધરા પર વર્તમાનમાં સર્વ ગચ્છોમાં તેમજ સ્થાનકવાસીઓમાં પણ ૭૦ આસપાસ દીક્ષાઓ થઈ છે. એમાં મોટી ખાખરની પણ ખરી અને આસપાસનાં ગામોની પણ ખરી. એ પવિત્ર ઘરતી પર પિતા રવજીભાઈ અને માતા વેલબાઈને ત્યાં એક પુત્રીરત્નાનો જન્મ થયો. જન્મસ્થાન મુંબઈ હતું. બાળાનું નામ કચ્છી ભાષાના સંસ્કારે ઉમરબાઈ ઊર્ફે ઉર્મિલા રાખવામાં આવ્યું. શાંત અને સરળ સ્વભાવી ઉર્મિલા મિતભાષી હતી. પ્રાથમિક શિક્ષણમાં બે ધોરણનો અભ્યાસ કરીને લખતાં-વાંચતાં શીખી. વાંચતાં આવડ્યું તે સાથે જ તેનો વાંચનશોખ કેળવાયો. ધાર્મિક વાંચન અને અધ્યયનમાં ખૂબ રસ પડવા લાગ્યો અને પરિણામે આત્માને પુષ્ટિ મળવા લાગી; જીવનને દિશા મળવા લાગી અને વૈરાગ્યભાવના અંકુર ફૂટ્યા. વિ. સં. ૨૦૦૦માં પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજ ઠાણાં બે મોટી ખાખર ગામે ચોમાસું પધાર્યા ત્યારે બાર વર્ષની ઉર્મિલાનાં હૃદયમાં ગુરૂજ્ઞાનનો પડઘો પડ્યો. સં. ૨૦૦૪માં ફરી તેઓશ્રીનું ચોમાસું થતાં, અને બાળ ઉર્મિલાની વય વધુ પરિપકવ થતાં, સંસારની નિઃસારતાનું ભાન થતાં; ગુરૂ-સહવાસનું ઘેલું લાગ્યું. અગાઉ વેવાયેલાં ધર્મબીજને અંકુર ફૂટ્યાં. એ ચાતુર્માસની શરૂઆતમાં જ ગામમાં એક વૃદ્ધ ગંગામાને સ્વપ આવ્યું કે આપણા ગામની એક દીકરીની દીક્ષા વિ. સં. ૨૦૦૫ના માગસર સુદ ૬ ને દિવસે ચડતા પહોરે આ જ ગુરૂજી પાસે થશે. ત્યારે હજી ભીંતિયા પંચાંગ આવ્યાં ન હતાં. પરંતુ દિવાળી ઉપર આવ્યાં ને જોયું તો માગસર સુદ ૬ ને સોમવાર જ હતો! આટલી વાત પરથી સોને સમજાયું હતું કે આ વર્ષે નક્કી કંઈક થશે જ. ત્યારે ઉર્મિલાને પણ પોતાનાં સ્વપ્રો સાકાર થવાના સંકલ્પો થવા માંડ્યા હતા. મહાપુરુષો અને મહાસતીઓનાં ચારિત્રવાંચનથી તેને સંયમનો સુંવાળો પંથ અને સંસારનો કાંટાળો રસ્તો સાફ દેખાવા લાગ્યાં હતાં. પત્ર લખીને મુંબઈ પિતાજીને જાણ કરી. દિવાળી પછી પિતાજીએ દેશમાં આવીને દીકરીની દીક્ષા લેવાની ભાવનાને જાણી, પૂર્ણતાને પિછાણી રજા આપી. જોશી પાસે મુહૂર્ત સંઘસૌરભ = ૮૧ - Page #93 -------------------------------------------------------------------------- ________________ જોવરાવતાં પેલું મુહૂર્ત જ આવ્યું. ચાતુર્માસના નિયમ મુજબ કારતક વદ ૧ના ગુરૂજી બાજુના ગામે વિહાર કરી પધાર્યા. કુટુંબીઓએ સહમતિપૂર્વક આપેલ મુહૂર્ત પ્રમાણે દીક્ષા આપવી એમ નક્કી થયું. પિતાજીએ સંઘને સઘળી વાતથી વાકેફ કર્યો. બે બે ચાતુર્માસને લીધે પૂજ્ય ગુરૂજી પ્રત્યે સર્વના પ્રીતિ-ભક્તિ અજબ જામી હતી. એમાં દીક્ષા નક્કી થતાં સર્વનાં મનના મોરલા નાચી ઊઠ્યા! આટલી નાની વયની બાળાને દીક્ષા આપવાની વાતનો કેટલોકોએ વિરોધ કર્યો. એક ભાઈ તો પૂજ્ય ગુરૂજીને ત્યાં સુધી કહી આવ્યા કે, આટલી કુમળી વયની બાલિકાને દીક્ષા આપશો તો ત્રીજા વિહારમાં જ મરી જશે. પૂજ્ય ગુરૂજીએ તેમને યોગ્ય ઉપદેશ આપી શાંત પાડ્યા. ગામના આગેવાન ધર્મરાગી શ્રાવક ધનજીભાઈ હીરજીએ પોતાની દીકરી તરીકે મહોત્સવપૂર્વક દીક્ષા આપવાનો નિર્ધાર કર્યો. એ દિવસે હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા પ્રસંગ ઊજવાયો. નૂતન વેશમાં નૂતન સાધ્વીજી અત્યંત દીપી ઉઠ્યા. પરમ વિદુષી પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજનાં પટ્ટશિષ્યા તરીકે શ્રી વસંતપ્રભાશ્રીજી નામથી ઉઘોષિત કરવામાં આવ્યાં. તે જ દિવસથી નવદીક્ષિત સાધ્વીજીએ “ગુરૂણાં આજ્ઞા સદા વિચારણીયા' એ સુભાષિતને આત્મસાત્ કરી લીધું. સમસ્ત જીવન ગુરૂચરણે જ સમર્પિત કરી દીધું. - પૂજ્ય ગુરૂનિશ્રામાં અર્થસહિત પ્રકરણ જ્ઞાન, સંસ્કૃત, પ્રાકૃત, તર્કસંગ્રહ તથા કાવ્યાદિના જ્ઞાન સાથે પ્રખર વિદુષી બન્યાં. શારીરિક સ્થિતિ નાજુક હોવાથી તપમાં બહુ આગળ વધી ન શક્યાં પણ જ્ઞાનમાર્ગમાં ખૂબ પ્રગતિ કરી, પૂર્વ ક્ષયોપશમથી કવયિત્રી અને સારાં લેખિકા બન્યાં. બાળપણથી જ જાગ્રત વાંચનશોખમાં તદ્રુપભાવ કેળવી લીધો હતો. સંસ્કૃત-પ્રાકૃત વાંચન ખૂબ જ સારું કર્યું. સંયમી જીવનમાં વાંચનની સુવિધા સાંપડતાં જૈન ધર્મગ્રંથો સાથે અન્ય ધર્મગ્રંથોનો અભ્યાસ કરી વિશેષ સમૃદ્ધ બન્યાં. વળી, ગુરૂકૃપાથી ગુરૂગુણગીતો અને પ્રભુભક્તિગીતો રચવાની પ્રેરણા જાગી. લેખનકાર્યમાં પણ અવિહડ પ્રીતિ જાગી. સંયમી જીવનના સાતમાં વર્ષથી ગીતો રચવાં લાગ્યાં, પ્રસંગગીતો બનાવવા લાગ્યાં. લેખોનું પ્રથમ પુસ્તક “ધર્મસૌરભ' અને ગીતોનું પ્રથમ પુસ્તક ‘વસંતગીતગુંજન' બહાર પડ્યાં. ત્યાર બાદ દીક્ષા જીવનસંવાદની બે પુસ્તિકાઓ પ્રકાશિત કરી સંસારીજીવન અને સંયમી જીવન વિશે પ્રકાશ પાડવો. આવા ગ્રંથોથી, ગીતોથી દીક્ષા પ્રસંગોએ ધર્મનો પ્રભાવ વ્યાપી વળતો. ત્યારબાદ, “સુતેજપ્રસંગગીતો” અને “સુતેજભક્તિકુંજ” એ બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં. દરમિયાન, ગુરૂભક્તિનાં પણ ઘણાં ગીતો રચ્યાં. ગહુલીઓ પણ બનાવી. “બ્લેક બોર્ડ પર લખવા સુવાક્યોનાં ત્રણ પુસ્તકો – “ધર્મઝરણાં', પુણ્યઝરણાં' અને “સદ્ધોધઝરણાં” નામે પ્રસિદ્ધ થયાં. પૂજ્યશ્રીના સંયમી જીવનનાં ૨૫ વર્ષ પૂરાં થતાં તેનો રોપ્ય મહોત્સવ મુંબઈ-મુલુંડ મુકામે સંસારી કુટુંબીઓ તરફથી ઊજવાયો. તે પ્રસંગે પ્રવચનમાં મુલુંડ શ્રી પાર્શ્વચંદ્રગચ્છના આગેવાનો, તેમજ ચીમનલાલ પાલીતાણાકર, ઉમરશીભાઈ પોલડિયા, વસનજી ખીમજી વગેરે કચ્છી આગેવાનોની આગ્રહભરી વિનંતીથી પૂજ્ય ગુરૂજીએ પૂજ્ય શ્રી વસંતપ્રભાશ્રીજીને ‘સાહિત્યરત્ના” બિરુદથી વિભૂષિત કર્યા! તે પહેલાં પૂજ્ય ગુરૂજી તરફથી જ “સુતેજ' એ ઉપનામ મળ્યું હતું. અંતરના તાર, રણઝણી ઊઠે એવી પ્રભુ-પ્રાર્થનાઓવાળું અને આત્મનિંદામય ૧૦૮ માળાના મણકા જેમ, મનમાળાના મણકા' નામે પુસ્તક પ્રસિદ્ધ થયું. પચ્ચીશમી વીર નિર્વાણ શતાબ્દી પ્રસંગે “મંગલમ્ ભગવાન વીરો' યાને મહાવીર જીવન જ્યોત' નામે વીરજીવન આલેખીને પ્રસિદ્ધ કર્યું, જેની શ્રી પાર્શ્વચંદ્રગચ્છ સ્થવર પૂજ્ય રામચંદ્રજી મહારાજ, પૂજ્ય શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ તેમજ મનસુખલાલ તારાચંદ મહેતાએ પ્રસ્તાવના, આશીર્વચન વગેરે લખીને-સૌએ ભૂરિ ભૂરિ પ્રશંસા કરી! શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પણ પૂજ્યશ્રીના સારા પ્રશંસક હતા. વખતોવખત { ૮૨ સંઘસૌરભ Page #94 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય પ્રોત્સાહન આપતા એને લીધે પૂજ્યશ્રીનાં અન્ય માસિકો-સાપ્તાહિકો વગેરે સામયિકોમાં ઘણા લેખો પ્રકાશિત થતા રહ્યાં. “ધર્મલાભ' માસિકમાં “મહિલા મહોદય’ વિભાગનું સુંદર સંપાદન કર્યું. “સુનંદા-સુતેજ પુષ્પમાળા'ના ચૌદ પુષ્પો બહાર પાડ્યાં. પ્રથમ શિષ્યા શ્રી બિન્દુપ્રભાશ્રીજી, શ્રી પદ્મગીતાશ્રીજી, શ્રી મનોજિતાશ્રીજી અને શ્રી પાર્થચંદ્રાશ્રીજી પોતપોતાનાં કાર્યોમાં પ્રવૃત્ત છે. તેમાં સાધ્વી શ્રી મનોજિતાશ્રીજીએ દીક્ષા લીધી ત્યારથી, ૧૭ વર્ષથી, પૂજ્ય દાદીગુરૂ શ્રી સુનંદાશ્રીજી મહારાજની સેવાભક્તિમાં નિમગ્ર હતાં. પૂજ્ય શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજને લેખનકાર્ય ઉપરાંત જાપમાં પણ એટલી જ પ્રીતિ હતી. અરિહંત પદ અને પાર્શ્વનાથ પ્રભુના કોટિ ઉપરાંત જાપ કર્યા હતા. સંપૂર્ણ નવકારના કોટિ જાપ પણ પૂર્ણ કર્યા હતા. તે સિવાય પણ વિવિધ પ્રકારના જાપ લાખોના પ્રમાણમાં કર્યા હતા. વિ. સં. ૨૦૪૯નું ચાતુર્માસ પૂર્ણ થયે પૂજ્ય સાધ્વીજી મહારાજ જેસલમેર તીર્થની યાત્રાએ પધારેલ. ત્યાં અપૂર્વ પ્રભુભક્તિનો લાભ લઈ બાડમેર તરફ પધારતાં હતાં, ત્યાં ડાબલા અને દેવીકોટ આવતાં વચ્ચે સાંગાનેરી પ્યાઉ પાસે સં. ૨૦૫૦ માગસર વદ ત્રીજના સવારે ૯ કલાકે તેઓશ્રી આકસ્મિક દેવલોક પામ્યાં. બીજા દિવસે વદ ચોથના બાડમેર શહેરમાં દિવંગત સાધ્વીજીશ્રીનાં અંતિમયાત્રા અને અંતિમ સંસ્કાર કરવામાં આવેલ. આવાં વિદુષીરત્ન સાધ્વીજી મહારાજના આમ અચાનક ચાલ્યા જવાથી શાસનને અને સ્વસાધ્વી સમુદાયને ન પુરાય તેવી ખોટ પડી છે. ધર્મવીર શ્રી હેમરાજભાઈ કચ્છ-કોડાયના શ્રી હેમરાજ ભીમશી એક ઘર્મવીર પુરુષ હતા. થાર મિત્રો સાથે ભાગીને શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે એમણે દીક્ષા લીધી, પરંતુ વડીલો તેમને પાછા લઈ આવ્યા. બીજીવાર ભાગી ગયા ત્યારે ગુરૂએ દીક્ષા ન આપી પણ ભણવાની વ્યવસ્થા કરી આપી. શ્રી હેમરાજભાઈએ જૈન આગમો, શાસ્ત્રો તથા શ્રી પાર્શ્વયંદ્રસૂરિજીના ગ્રંથોનો ખૂબ અભ્યાસ કર્યો. કચ્છ આવીને કોડાયમાં સદારામ સંસ્થા” તથા “અવઠંભ શાળાની સ્થાપના કરી. દાદાસાહેબના સિદ્ધાંતો પ્રમાણે ચાલનારી આ સંસ્થામાં સેંકડો ભાઈ–મ્બહેનોએ ઘર્મનું ઉચ્ચ શિક્ષણ મેળવેલું. આ સંસ્થાના કારણે કોડાય કચ્છનું કાશી' બની ગયું. શ્રી હેમરાજભાઈએ સ્થાપેલ જ્ઞાનભંse,જિનાલય,વિધાપીઠ તથા પાંજરાપોળ આજે પણ કોડાથમાં છે. સં. ૧૯૪૪માં વડોદરા મધ્યે નાની ઉંમરે જ તેમનું અવસાન થયું. સંઘસૌરભ Page #95 -------------------------------------------------------------------------- ________________ સુવ્યાખ્યાતા, પંડિતરત્ના પૂજ્ય સાધ્વીશ્રી સુમંગળાશ્રીજી મહારાજ ૫૨મ વિદુષી પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજના સંસારી નાનાબહેન અને શિષ્યા સાધ્વીશ્રી સુમંગળાશ્રીજીનો જન્મ વિ. સં. ૧૯૭૬માં થયો હતો. સાત વર્ષની વયે માતાની શીળી છાયા ગુમાવી. પિતા બબલદાસભાઈની વાત્સલ્યભરી હૂંફમાં જીવન જીવતાં ગુજરાતી ૭ ધોરણ સુધી અભ્યાસ કર્યો. યોગ્ય વયે શ્રી બોરિયાવીના વતની બાબુલાલ અમથાલાલ સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં પરંતુ તેમનું મન તો પ્રથમથી જ મોટીબહેન જેમ વૈરાગ્યવાસિત હતું. નાનપણથી જ મોટીબહેન સાથે દીક્ષા લેવાની ભાવના હતી પણ ઉદયમાં ન આવતા સંસારી જીવનમાં સમય વિતાવવાનું લખ્યું હશે તે ૧૮ વર્ષ સંસારમાં રહીને સર્વને સંતોષ આપ્યો. પણ સંતાનયોગ હિ થવાથી વૈરાગ્યનો માર્ગ મોકળો થયો. બાર વર્ષના લગ્નજીવન પછી, પોતાના હાથે જ પતિના બીજા લગ્ન કરાવી, તેમની સાથે બીજા છ વર્ષ ગાળી, દીક્ષા અંગીકાર કરવાની ભાવનાને જાહેર કરી. વિ. સં. ૨૦૦૭નું ચાતુર્માસ મોટાબહેન સાથે પાલીતાણા કર્યું. દરમ્યાન શ્વસુરગૃહે પત્ર લખીને જણાવ્યું કે, મને સત્વરે દીક્ષા આપો, નહિતર હું જાતે જ દીક્ષા લઈશ. પતિ ગભરાતાં ગભરાતાં પાલીતાણા આવ્યા. બાબુભાઈને શાંતિથી સમજાવવામાં આવ્યા. અંતે તેઓ માન્યા અને શાંતાબહેનને દીક્ષાની અનુમતિ મળી. ચોમાસું પૂર્ણ થતાં પૂજ્ય ગુરૂજી ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાના બોરિયાવી ગામે પધાર્યા. ત્યાં પૂજ્ય શ્રી બાલચંદ્રજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૦૮ના મહા સુદ વસંતપંચમીને શુભ દિને, અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ધામધૂમથી શાંતાબહેનનો દીક્ષા મહોત્સવ ઉજવાયો. સંસારી મોટાબહેન પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજના બીજા શિષ્યા તરીકે સાધ્વી શ્રી સુમંગળાશ્રીજી નામે ઘોષિત થયાં. વડી દીક્ષા થયા બાદ, પૂજ્યશ્રી સાધુજીવનમાં અને સાધુ ક્રિયાઓમાં ઓતપ્રોત બની ગયાં. પ્રકરણજ્ઞાનનો તો પહેલાંથી અભ્યાસ હતો. સંસ્કૃતના બે પુસ્તકો એવા કડકડાટ કંઠસ્થ કર્યાં કે બીજાને ભણાવતાં જરા પણ થાકતાં નહીં. એવી જ રીતે, તેઓશ્રીએ વક્તૃત્વશક્તિનો પણ સારો એવો વિકાસ કર્યો. સમજૂતીપૂર્વક વ્યાખ્યાન આપવાની ૮૪ સંઘસૌરભ Page #96 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત આવડતને લીધે પૂજ્યશ્રી સુવ્યાખ્યાતા તરીકે ચોમેર પંકાવા લાગ્યાં. સંસ્કૃત કાવ્યો અને ચરિત્રોનો તેમનો અભ્યાસ ખૂબ ઊંડો અને વિશાળ બનતો ચાલ્યો. ૩૦ વર્ષની વયે દીક્ષિત થયા હોવા છતાં નાના સાધ્વીજી જેવા જ ઉત્સાહથી ભણવા-ભણાવવામાં મહેનત કરતા. પોતાનાથી નાના સાધ્વીજીઓને ભણાવવામાં ખૂબ પ્રેમ અને ઉત્સાહ દર્શાવતા તેથી સૌ સાધ્વીઓ પ્રેમથી તેમને પંડિત મહારાજ' કહીને જ બોલાવતાં. પૂજ્યશ્રીને શ્રી સૌમ્યગુણાશ્રીજી નામના એક તપસ્વી શિષ્યા હતાં. પોતે પણ સારી તપસ્યા કરી અને શિષ્ય પણ તપસ્વી મળ્યાં. તેમણે ૨૧ વર્ષની વયે દીક્ષા લીધા પછી ૧૭ વર્ષના સંયમપાલનમાં ખૂબ-ખૂબ તપસ્યા કરી. ગુરૂ સાથે આકરા વિહાર કરી તીર્થયાત્રા પણ એટલી જ કરી. તેઓશ્રી નાગલપુરાના વતની લાલજી હંસરાજના સુપુત્રી હતા અને તેમણે સં. ૨૦૨૨ના મહા વદ ૭ ને શુભ દિને દીક્ષા લીધી હતી. તેમની ગતિ જ્ઞાન સંપાદન કરવા કરતાં ધ્યાન-તપમાં સવિશેષ હતી. ૮-૯-૧૦-૧૨ ઉપવાસ, ૧૬-૨૧ ઉપવાસ, માસક્ષમણ તપ, ચત્તારીઅઠ્ઠ તપ, સિદ્ધિ તપ, વીશસ્થાનક તપથી વરસી તપ, છઠ્ઠથી વરસી તપ, વરસી તપથી ૪૦ ઓળી આદિ ખૂબ તપસ્યા કરી અનુમોદનાને પાત્ર બન્યાં. સાથે ઉણોદરી તપ તો ચાલુ જ હતો. ઘણી બધી વસ્તુઓનો સર્વદા ત્યાગ હતો. તપ, ત્યાગ અને તીર્થયાત્રા આ ત્રણ તકાર તેમના તારક બની રહ્યા. જીવનમાં કોઈ વાતનો મોહ નહિ. છેલ્લે સં. ૨૦૩૯માં દાદીગુરૂ પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજને જણાવ્યું કે, “આ મારું છેલ્લું ચોમાસું આપની સાથે જ કરવું છે. ગમે તેમ કરશો તો પણ હું સાથે જ રહીશ. મારા જીવનના આ છેલ્લાં ચોમાસામાં મારે ૪૫ ઉપવાસ કરવા છે. તપસ્યાથી જીવનના અંત સુધારવો છે. એ જ મારું ભાગ્ય છે, માટે મને ના પાડશો નહિ.” હા પાડવી કે ના પડવી એની મુંઝવણ અનુભવતાં પૂજ્ય ગુરૂવર્યશ્રીએ સુમંગળાશ્રીજીને સમજાવ્યા, પણ નાછૂટકે અનુમતિ આપવી પડી. માંડલ ચાતુર્માસ પધાર્યા. સુસ્વાગત પ્રવેશ પછી આ દિવસોમાં તપની હેલી જામી સાથોસાથ વીરવાણીનો અસ્મલિત પ્રવાહ શરૂ થયો. ભાવિકો એમાં સ્નાન કરી ભક્તિરસથી ભીંજાવા લાગ્યા. આખરે તપસ્વી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીએ પોતાનું ધાર્યું કર્યું અને કર્મજીત બનવા ૫૧ ઉપવાસ વધતા ગયા, મનની સમતા પણ વધતી ચાલી. સંસારી માતા-પિતાને સમાચાર મળતાં તેઓ હાજર થઈ ગયાં. ઘણી બધી સમજાવટ થઈ, પણ ઉપવાસ ન છોડવા તે ન જ છોડડ્યા. છેલ્લા અઠવાડિયામાં નબળાઈ ઘણી વધતી ચાલી. પૂજ્ય ગુરૂજીએ અને માતાપિતાએ તેમજ શ્રીસંઘે શક્તિનું ઇંજેકશન લેવા ખૂબ સમજાવ્યા, અરજ કરી, કાલાવાલા કર્યા, પણ તપસ્વીએ ત્રણેને જુદા જુદા જવાબ આપ્યા. ગુરૂજીને કહ્યું કે, તમે આવી તપસ્યામાં ઇંજેકશન લેવાની છૂટ આપો તે વાજબી છે? શ્રીસંઘને કહ્યું કે, આજે નહીં, કાલે વાત. માતા-પિતાને કહ્યું કે, આજે મહાવીર જન્મ વાંચન છે, એટલે અત્યારે નહીં, રાતે વાત. ત્રણેની વાત રાખી, પોતાનું ધાર્યું જ કર્યું. માગશર સુદ બીજના બપોર થયા. વ્યાખ્યાનના સમયે મહાવીર જન્મ-વાંચન ચાલુ હતું. પૂજ્ય સુનંદાશ્રીજીને કહ્યું કે, મને સારું છે. તમે વ્યાખ્યાનમાં જાવ. તમારા વિના ત્યાં ગીત કોણ ગવરાવશે? પૂજ્ય સુનંદાશ્રીજીએ પૂછ્યું, તમે આવો છો? સૌમ્યગુણાશ્રીજીએ ત્યારે કહ્યું કે, ના, મારાથી અવાય તેમ નથી. તમે જલ્દી જાઓ. આગ્રહ કરીને મોકલ્યાં. બરાબર મહાવીર જન્મ-સમયે જ નવકાર ગણતાં હાથનો અંગૂઠો આઠમે વેઢે થંભી ગયો. ગુરૂ સુમંગલાશ્રીજી બાજુમાં પડિલેહણ કરતાં હતાં. તેમની નજર પડતાં આંખો સ્થિર દેખાણી; હંસલો ઉડી ગયો હતો! સંઘસૌરભ = ૮૫ કે ૮૫. Page #97 -------------------------------------------------------------------------- ________________ સમાચાર ફેલાતાં જ સૌ દોડી આવ્યાં. સૌએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. યથાશક્તિ સૌએ દાનપુણ્ય કર્યા, તપસ્યાઓ લખાવી, નિયમોની ધારણા લખાવી. આખું માંડલ ગામ-જૈનો, જૈનેતરો, હિન્દુ અને મુસલમાન સૌ આ પરમ તપસ્વીના અંતિમ દર્શન માટે દોડી આવ્યાં. આજુબાજુના ગામમાંથી દર્શનાર્થીઓના ટોળે-ટોળા ઉમટ્યાં, તારટપાલ-ખેપિયા અને રેડિયા દ્વારા સમાચાર ફેલાઈ ગયા. વિશાળ સંખ્યામાં અંતિમ યાત્રા નિકળી. જય જય નંદા, જય જય ભદ્રાના નારા ગગન ગજવી રહ્યાં. ૩૮ વર્ષની વયે, ૪૮મા ઉપવાસે, (૫૧ ઉપવાસના પચ્ચખાણ થઈ ગયા હતાં) આત્માએ ઉર્ધ્વગતિ ધારણ કરી. સંયમધારી આત્મા વીર પરમાત્માના વિશ્વ પ્રતિ ગતિ કરી ગયો! આમ, પૂજ્ય શ્રી સુમંગળાશ્રીજી પોતે તપસ્વી હતાં, તેમ અન્યને પણ તપસ્યાની પ્રેરણા આપનાર મહાન પ્રભાવક હતા. તેઓશ્રી પણ સંયમજીવનને જ્ઞાન-ધ્યાન અને તપથી સુવાસિત બનાવી વિ. સં. ૨૦૫૦માં જેનપુરી એવા અમદાવાદ શહેરમાં ધર્મની સુંદર આરાધના કરતાં કરતાં સ્વર્ગવાસને પામ્યાં હતાં. આવાં પરમોપકારી પૂજ્ય સાધ્વીરના શ્રી સુમંગળાશ્રીજીના પુણ્ય આત્માને અંત:કરણપૂર્વક લાખ લાખ વંદન! ભક્તિ ભેળો જે સાવઘ હવે, તિહ વિધિ-નિષેઘ મ ભાંખો, ગુરૂપ્રસાદિ એ દુલહ લાવો, રતન જતન કરી રાખો. - દાદાસાહેબ શ્રી પાર્શચંદ્રસૂરિ જિનભક્તિના અનુષ્ઠાનો કરતાં જે થોડી સાવદ્ય (હિંસાદિ દોષયુક્ત) પ્રવૃત્તિ થાય તેને અંગે સુજ્ઞજનોએ વિધિ કે નિષેધ (સમર્થન કે વિરોધ) રૂપે કંઈ ન બોલવું. ગુરુની કૃપાથી આ દુર્લભ વસ્તુ મને સમજાઈ છે. જિનભક્તિરૂપ રત્નને જતનથી સાચવી રાખો. જૈન આગમોના તાત્પર્યને સમજવા માટે પૂ. દાદાસાહેબે તારવી આપેલા ૧૧ બોલ ૧. ધર્મપક્ષ ૨. અઘર્મપક્ષ 3. મિશ્રપક્ષ ૪. હેય ૫. ડોથ 9. ઉપાદેય ૭. વિધિવાદ ૮. થરતાનુવાદ e. થથાસ્થિતવાદ ૧૦. નિશ્ચયન ૧૧. વ્યવહારનથ ८६ સંઘસૌરભ Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનશ્રીજી ↓ લબ્ધિશ્રીજી ચંપકશ્રીજી સૂર્યપ્રભાશ્રીજી સંઘસૌરભ હેમશ્રીજી વર્તમાન સાધ્વી સમુદાયની પટ્ટાવલિ શિવશ્રીજી ↓ કનકશ્રીજી પૂનમશ્રીજી માણેકથ્રીજી ધર્મશ્રીજી લાભશ્રીજી લાવણ્યશ્રીજી ઈન્દુપ્રભાશ્રીજી કંચનશ્રીજી લક્ષ્મીશ્રીજી ભાવશ્રીજી જ્યોતિકલાશ્રીજી (અ.ગચ્છમાં ગયા) પુન્યશ્રીજી જગતશ્રીજી મંગલશ્રીજી કુસુમશ્રીજી કીર્તિશ્રીજી ↓ વિશ્વદર્શિતાશ્રીજી મિત્રશ્રીજી રમણીકશ્રીજી નિધાનશ્રીજી પૂર્ણકળાશ્રીજી ↓ રતનશ્રીજી દિવ્યદર્શિતાશ્રીજી ८७ Page #99 -------------------------------------------------------------------------- ________________ શિવશ્રીજી લાભશ્રીજી પદ્મશ્રી ગુણશ્રીજી જયશ્રીજી કલ્યાણશ્રીજી ભાનુશ્રીજી ને શ્રીજી ખાંતિશ્રીજી અશોકગ્રીજી સુશીલાશ્રીજી ધનશ્રીજી સુનંદાશ્રીજી કારશ્રીજી વસંતપ્રભાશ્રીજી સુમંગળાશ્રીજી કલ્પલતાશ્રીજી સુરલતાશ્રીજી સ્વયંપ્રજ્ઞાશ્રીજી કુંજલતાશ્રીજી સુનંદિતાશ્રીજી સૌમ્યગુણાશ્રીજી સુયશાશ્રીજી રાજયશાશ્રીજી વીરભદ્રાશ્રીજી કૃતિનંદિતાશ્રીજી વિશ્વનંદિતાશ્રીજી બિંદપ્રભાશ્રીજી પદ્મગીતાશ્રીજી મનોજિતાશ્રીજી પાર્ધચંદ્રાશ્રીજી ચારશીલાશ્રીજી નમ્રશીલાશ્રીજી દર્શિતપ્રજ્ઞાશ્રીજી L પંકજશ્રીજી નિજાનંદશ્રીજી પદ્મરેખાશ્રીજી પુનિતકલાશ્રીજી ભવ્યાનંદશ્રીજી રમ્યાનંદશ્રીજી ચંદ્રકલાશ્રીજી મોલાનંદશ્રીજી મિતાનંદશ્રીજી વીરરત્નાશ્રીજી પાવનગિરાશ્રીજી પ્રશાંતગિરાશ્રીજી સંયમરસાશ્રીજી સિદ્ધાંતરસાશ્રીજી શાસનરસાશ્રીજી મૈત્રીકલાશ્રીજી | તત્ત્વાનંદશ્રીજી સંવેગરસાશ્રીજી | દિવ્યાનંદશ્રીજી વિપુલાનંદશ્રીજી યશમાલાશ્રીજી સંઘસૌરભ Page #100 -------------------------------------------------------------------------- ________________ શિવશ્રીજી હેમશ્રીજી પ્રમોદશ્રીજી વિવેકશ્રીજી દયાશ્રીજી અણગારશ્રીજી પ્રમાણશ્રીજી રામશ્રીજી અવિચલશ્રીજી ગુમાનશ્રીજી આનંદશ્રીજી અમૃતશ્રીજી આજ્ઞાણાશ્રીજી આત્મગુણાશ્રીજી પ્રિયદર્શનાશ્રીજી પુન્યોદયશ્રીજી ભાગ્યોદયશ્રીજી હિતદર્શનાશ્રીજી અનુભવશ્રીજી પદ્મપ્રભાશ્રીજી સુવ્રતાશ્રીજી મરુપ્રભાશ્રીજી શિવશ્રીજી લાવણ્યશ્રીજી પ્રેમશ્રીજી કસ્તૂરશ્રીજી મણિશ્રીજી સૌભાગ્યશ્રીજી ને શ્રીજી જડાવશ્રીજી ગંભીરશ્રીજી દર્શનશ્રીજી ઉદ્યોતશ્રીજી સુધાકરશ્રીજી મનોહરશ્રીજી અનુપમશ્રીજી અમોઘશ્રીજી સંઘસૌરભ ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ મુક્તિશ્રીજી વિદ્યાશ્રીજી ૯૦ શિવશ્રીજી ↓ અક્ષયશ્રીજી જીતશ્રીજી તત્ત્વશ્રીજી ↓ ↓ ↓ હેમશ્રીજી જંબૂશ્રીજી ત્રિભુવનશ્રીજી ઉદ્યોતપ્રભાશ્રીજી લક્ષ્મીશ્રીજી ↓ વિનોદશ્રીજી ન્યાયશ્રીજી સુબોધશ્રીજી જયનંદિતાશ્રીજી ↓ વિપુલગિરાશ્રીજી સુવર્ણલતાશ્રીજી ભયભંજનાશ્રીજી દિવ્યરત્નાશ્રીજી ધૈર્યપ્રજ્ઞાશ્રીજી વિમલયશાશ્રીજી વિરતિ૨સાશ્રીજી ↓ અનંતગુણાશ્રીજી સંઘસૌરભ Page #102 -------------------------------------------------------------------------- ________________ ચંદનશ્રીજી (પૂ. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિના હસ્તે દીક્ષિત) N સુમતિશ્રીજી આણંદશ્રીજી શાંતિશ્રીજી હરખશ્રીજી પૂજ્યશ્રીજી જનશ્રીજી તિલકશ્રીજી તિલકશ્રીજી ધનશ્રીજી ધનશ્રીજી જયંતિશ્રીજી રાજશ્રીજી દેવશ્રીજી દયાશ્રીજી પ્રધાનશ્રીજી પ્રભાશ્રીજી મહોદયશ્રીજી દાનશ્રીજી પ્રીતિશ્રીજી સૌભાગ્યશ્રીજી શૃંગારશ્રીજી જયશ્રીજી જીવશ્રીજી નિશ્ચલશ્રીજી મુક્તિશ્રીજી પદ્મશ્રીજી ચંદ્રોદયશ્રીજી સુશીલાશ્રીજી ચારિત્રશ્રીજી હર્ષપ્રભાશ્રીજી ચંદ્રરેખાશ્રીજી જ્યોતિપ્રભાશ્રીજી વીરાત્માશ્રીજી સંઘસૌરભ ૯૧ કે Page #103 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજનાં શિષ્યા પૂજ્ય શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ, તેમના શિષ્યા પૂજ્ય શ્રી જીતશ્રીજી મહારાજ, તેમના શિષ્યા પૂજ્ય શ્રી જંબૂશ્રીજી મહારાજ અને તેમનાં શિષ્યા પૂજ્ય શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મહારાજ. કચ્છ–ભુજપુરના વતની અને પૂજ્ય શ્રી જંબૂશ્રીજી મહારાજના સંસારી ભાણેજ અને પછી શિષ્યા છે. પ્રાયઃ સં.૨૦૦૩માં તેઓશ્રીની દીક્ષા થઈ. ગચ્છના વધુ ઠાણાં કોઈ પ્રસંગે ભેગાં થાય ત્યારે તેમની અજોડ વૈયાવચ્ચશક્તિ અલગ તરી આવે. ગોચરી માટે દોડાદોડ કરતાં હોય. કોઈના કોઈ કામ માટે જરા પણ આળસ ન દર્શાવે. વાણીની મધુરતા અને વર્તનની સાલસતા સામાને એટલી સ્પર્શી જાય કે એક વખત પરિચયમાં આવનાર વરસો સુધી એ વ્યક્તિત્વને વીસરી શકે નહીં. હાલમાં તેઓશ્રી પોતાનાં છ શિષ્યાઓ અને પ્રશિષ્યાઓ સાથે કચ્છમાં વિચરી રહ્યાં છે. વૈયાવચ્ચમાં સદા ઉધમશીલ પૂજ્ય સાધ્વીશ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મહારાજ પૂજ્યશ્રી કાર્યકુશળ અને વત્સલમૂર્તિ છે. પોતાની શિષ્યાઓને સાધના–સ્વાધ્યાયમાં આગળ વધારવાની સખત ખેવના રાખતાં રહે છે. તેમનાં પ્રથમ શિષ્યા સાધ્વી શ્રી સુવર્ણલતાશ્રીજી સારા વ્યાખ્યાતા છે. સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજી વગેરે સાત તેમના શિષ્યા-પ્રશિષ્યાઓ છે. પૂજ્યશ્રીને વાનું દર્દ હોવાથી હવે વિહાર માટે અસમર્થ બની ગયાં છે. તેમ છતાં, પોતાના અભ્યાસ અને તપ-ત્યાગના પ્રભાવે ઉત્તમ શાસન-પ્રભાવના કરી રહ્યાં છે. પૂજ્ય શાસનદેવ તેઓશ્રીને સદાય સહાયક બનો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણે કોટિ કોટિ વંદના! ૯૨ સંઘસૌરભ Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રખર ધમપ્રભાવિકા પૂજ્ય સાધ્વીશ્રી ૐકારશ્રીજી મહારાજ જિનશાસનના આકાશમાં વિવિધ તારા-ગ્રહ-નક્ષત્રો પ્રકાશી રહ્યાં છે, તે સૌને પોતપોતાના રૂપરંગ છે. પોતપોતાના સંયમી જીવનમાં કરેલી વિશિષ્ટ પ્રવૃત્તિથી તેઓ શોભી રહે છે. ધર્મમય પ્રવૃત્તિઓના વિવિધ રૂપરંગને પ્રમાણીને, સ્વીકારીને, વિકસાવીને આ સર્વ ધર્મધુરંધરો શાસન સેવામાં પ્રવૃત્ત રહે છે. પૂજ્ય શ્રી ઉૐકારશ્રીજી મહારાજ પણ એવી વિશિષ્ટ પ્રવૃત્તિથી શોભાયમાન છે. કચ્છ પ્રદેશના માંડવી બંદર પાસે આવેલા નાનકડા નાગલપુર ગામે પિતા ગોસરભાઈ દેઢિયા તથા માતા લાખણીબહેનને ત્યાં વિ.સં. ૧૯૯૦ના વૈશાખ સુદ ૭ ને રવિવારે એક કન્યા-રત્નનો જન્મ થયો. ફઈબાએ નામ પાડ્યું લક્ષ્મી. ચાર બહેનો અને ચાર ભાઈઓ વચ્ચે લક્ષ્મીબહેનનું વ્યક્તિત્વ સાવ જુદું તરી આવતું હતું. પૂર્વના સંસ્કારબળે અને ધર્મનિષ્ઠ ફઈબા ભાણબાઈની પ્રેરણાને લીધે લક્ષ્મીબહેનનું જીવન ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતું હતું. એમાં સંસારી પક્ષે ફઈબા પૂજ્ય પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ પાસે પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ આદિનો ધર્માભ્યાસ થતાં સોનામાં સુગંધ મળી. પૂર્વ કર્મોદયે વૈરાગ્યનો રંગ લાગ્યો, સંયમગ્રહણની ભાવના જાગી. પૂજ્યશ્રી સાથે રહી સંયમજીવનની તાલીમ લીધી અને વિ. સં. ૨૦૦૬ના ફાગણ સુદ ૯ ને રવિવારે અમદાવાદ મુકામે પરમ પૂજ્ય સરળ સ્વભાવી મુનિશ્રી બાલચંદ્રજી મહારાજના વરદ હસ્તે માત્ર ૧૬ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી, પોતાના સંસારી પક્ષે ફઈબા પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યા શ્રી ઉઠેકારશ્રીજી નામે ઉઘોષિત થયાં. સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ પ્રખર પ્રભાવી પૂજ્ય ગુરૂણીની નિશ્રામાં જ્ઞાન-ધ્યાનમાં, તપ-ત્યાગમાં, વિનયવિવેકમાં આગળ વધીને સંયમની સાધનાનો યજ્ઞ માંડયો. ભાષ્ય, કર્મગ્રંથ, સંબોધસિત્તરી, સિંદુરપ્રકરણ, વૈરાગ્યશતક, સંસ્કૃત બે બુક, દશવૈકાલિક વગેરેના જ્ઞાનોપાર્જન સાથે વિવિધ તપો કર્યા. માસક્ષમણ, ૧૧-૧૦-૯-૮ ઉપવાસોથી સંઘસૌરભ Jain Education Interational Page #105 -------------------------------------------------------------------------- ________________ કર્મ તોડવા કટિબદ્ધ થયાં. રાજકોટ ચાતુર્માસ દરમિયાન પાંચ મહિના મૌન પાળી આત્મબળ વિકસાવ્યું. દીક્ષાદિવસથી એકધારા ૩૦ વર્ષ ગુરૂનિશ્રામાં રહેવા ભાગ્યશાળી બન્યા. ગુરૂનિશ્રામાં કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં વિચરી, છેલ્લે વિ. સં. ૨૦૩૨નું ચાતુર્માસ મુંબઈ કર્યું. ત્યાંનાં બે ચાતુર્માસ પૂર્ણ કરી વિ. સં. ૨૦૩૪માં ગુરૂદેવના સ્વર્ગવાસે વિષમ વિરહવેદના સહ્ય બનાવી, પૂજ્ય ગુરૂદેવના સાધનાયજ્ઞને આગળ ધપાવવા કટિબદ્ધ બન્યાં. પૂજ્ય શ્રી ૐકારશ્રીજી મહારાજની પુનિત પ્રેરણાથી મુંબઈ-ચેમ્બરમાં “સાધ્વી શ્રી ખાંતિશ્રીજી તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના થઈ. વિ. સં. ૨૦૩૬-૨૦૩૭ ના વર્ષમાં યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાંચસોમી જન્મશતાબ્દીની ભવ્ય ઉજવણી કરવા સૌને તત્પર કરવામાં પણ પૂજ્યશ્રીનું મુખ્ય યોગદાન રહ્યું. મુંબઈના વિવિધ પરાંઓમાં વિવિધ મહાપૂજનો સહપંચાહ્નિકા મહોત્સવો દ્વારા દાદાના નામનો ડંકો વગાડયો. મહિનામાં બે-બે પૂજનો, પૂર્ણાહુતિના ભવ્ય વરઘોડાઓ, ગુણાનુવાદ, રંગોળી પ્રદર્શનો, છોડના ઉજમણાં આદિ અનેક ઉત્સવો યોજાયા. ચેમ્બર, વિક્રોલી, થાણા, ધોલવડ, પાલીતાણા આદિ સ્થળે ભવ્ય દીક્ષા-મહોત્સવો ઉજવાયા. અનેક નાના-મોટા પગપાળા સંઘો નીકળ્યા. પનવેલથી ચેમ્બર ત્રણ દિવસનો સંઘ નિકળ્યો. દહાણુ, ધોલવડ, લોનાવાલા, પનવેલ, થાણા આદિના ચાતુર્માસની સુવાસ ચારે બાજુ પ્રસરી રહી. પૂજ્યશ્રીની વ્યવહારકુશળતા અને કાર્યદક્ષતા અજોડ છે. નિર્મળ અને નિખાલસ વ્યક્તિત્વનો પ્રભાવ પડે છે. પરિણામે, પોતે પાર્થચંદ્રગચ્છના હોવા છતાં અન્ય સૌના તેઓ પ્રીતિપાત્ર છે અન્ય ગચ્છના સાધુ-સાધ્વીઓને અભ્યાસમાં-સાધનામાં એટલું જ માર્ગદર્શન આપે છે. “અમે સહુના-સૌ અમારા'એ તેમનો જીવનમંત્ર છે. તેઓશ્રીનો શિષ્યા પરિવાર પણ વિદ્વાન અને વિચક્ષણ છે. હાલ ૭ શિષ્યાઓ અને ૧૫ પ્રશિષ્યાઓ મળી કુલ બાવીશ ઠાણાનો પરિવાર શોભી રહ્યો છે, જેઓ શાસનપ્રભાવનાના સારા એવા કાર્યો દ્વારા સાધ્વીસમુદાયમાં ઝળકી રહ્યાં છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી તૈયાર થયેલા શિષ્યાઓ જુદા જુદા ક્ષેત્રોમાં નામના કાઢી રહ્યાં છે. કચ્છના તુંબડી ગામના વતની સાધ્વીશ્રી નિજાનંદશ્રીજી સારા વક્તા છે. કચ્છના મેરાઉના વતની સાધ્વીશ્રી પદ્મરેખાશ્રીજી તથા ભવ્યાનંદશ્રીજી પ્રખર અભ્યાસી અને વિદ્વાન વ્યાખ્યાતા છે. એ સર્વ ગચ્છનું અને શાસનનું નામ રોશન કરી રહ્યાં પૂજ્યશ્રીની પાવન પ્રેરણાથી આજે બોઈસર તથા ચીંચણ ગામે ઉપાશ્રય-દહેરાસરનું નિર્માણ થયું. અમદાવાદમાં પાલડી વિસ્તારમાં ઉપાશ્રયનું નિર્માણ કરાવ્યું. ધ્રાંગધ્રા-માંડલથી શંખેશ્વર તીર્થના છ'રી પાળતા સંઘો તેમની પ્રેરણાથી નિકળ્યા. રાજનાંદગાંવ (મ પ્ર.) વગેરેમાં યશસ્વી ચોમાસાં કરી કલકત્તા પધાર્યા. ત્યાનું ચાતુર્માસ પણ વિશિષ્ટ બન્યું. તે પછી સમેતશિખરમાં ૨૦૦ આરાધકો સાથે આરાધનામય ભવ્ય ચાતુર્માસ યશકલગી જેવું બની રહ્યું. સં. ૨૦૫૭માં સમેતશિખર મધ્યે તેઓશ્રીને “પ્રવર્તિની પદ અર્પણ થયું. તેમની પ્રેરણાથી સમેતશિખર તીર્થમાં દાદાસાહેબનું ગુરુમંદિર નિર્માણ થયું. આ સર્વ કાર્યો પાછળ તેઓશ્રી ગુરૂકૃપાનું ફળ જુએ છે. એવાં એ પ્રભાવનાશીલ સાધ્વીરત્ના શ્રી ૐકારશ્રીજી મહારાજ શાસનપ્રભાવના માટે નિરામય અને સુદીર્ઘજીવન દ્વારા જિનશાસનમાં ચિરકાળ ઝળહળતા રહો એવી હાર્દિક કામનાઓ! પૂજ્યશ્રીના ચરણોમાં હાર્દિક વંદનાઓ! 4 ૯૪ સંઘસૌરભ Page #106 -------------------------------------------------------------------------- ________________ - પાર્જચંદ્રગચ્છમાં તિથિમંતવ્ય जे तिथिमें रविसंक्रमे, ते तिथि उदयिक जाण । आखो दिन तेहनो गणो, धर्मकाज मन आण ॥१॥ घटतां तिथि पूरव ग्रहो, वथतां आगळ जाण । पर्व तिथि विचारणा, इणि परे मनमें आण ॥२॥ पडवाथी अट्ठम दिने, आठम् उत्तम जोड़ । गइ पाखीथी आवती, पाखी पक्षे होइ ॥३॥ अंतोपखस्स जाणवो, अंतो मध्य विचार । पूनम पहेलो दिहडो, पाखी चौदस सार ॥४॥ आठम बेटे सातमीए, आठम करवी होय । जो आठम दिन बे हुवे, तो बीजी आठम जोय ॥५॥ चौदस घटतां तेरसे, पाखीपर्व आराह । बे चौदस थातां थकां, बीजीए पाखी थाय ॥६॥ चउमासी पूनम घटे, पाखी तेरसे देह । __ चउदस दिन चौमासरों, पडिकमणु विरतेह ॥७॥ चउमासी पूनम वथे, चौदस पाखी धार । पहेली पूरी पूनमे, चउमासु संभार ॥८॥ चउमासी चौदस वथे, बीजीए पाखी थाय । __पूनम दिन चौमासन, पडिकमणु कर भाय ॥९॥ चौमासी चउदस घटे, तेरसे पाखी साध । पूनम दिन चउमास, पडिकमणु आराध ॥१०॥ जो घटे संवच्छरी, तो चोथे पंचमी जोय । जो दिन पंचमी बे हुये, तो प्रथम पजूसण होय ॥११॥ ___- उपाध्याय श्री मेघराजजी कृत 'साधु समाचारी' माथी પર્વ તિથિનો નિર્ણય જોધપુરીચ પંચાગમાં (૧) જો ભાદરવા સુદ ૫ નો ક્ષય હોય તો ચોથે પાંચમ ગણવી એટલે ચોથનો ક્ષય કરવો કારણ કે ચોથમાં પાંચમનો અંશ આવે છે. વળી ભાદરવા સુદ ૫ બે હોય તો પહેલી પાંચમે સંવત્સરી કરવી અને બીજી પાંચમને છઠ્ઠમાં ગણવી એટલે બે છઠ્ઠો કરવી. (૨) સુદમાં કે વદમાં ચૌદશનો ક્ષય હોય તો તેરસે ચૌદશ કરવી એટલે તેરશનો ક્ષય કરવો. કારણ કે તેરશમાં સંઘસૌરભ ८५ wwwvryamemorary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ ચૌદશનો અંશ આવે છે. સુદમાં કે વદમાં બે ચૌદશ હોય તો પહેલી ચૌદશને તેરશમાં ગણવી એટલે બે તેરશો કરવી અને બીજીને ચૌદશ માની આરાધવી. પૂનમનો કે અમાસનો ક્ષય હોય તો તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ કે અમાસ કરવી એટલે તેરશનો ક્ષય કરવો. બે પૂનમો કે બે અમાસો હોય તો બીજી પૂનમ કે અમાસને એકમમાં ગણવી એટલે બે એકમો કરવી પણ બે તેરશો નહિ કારણ કે જેમાં જેનો અંશ આવે તેમાં તે તિથિ મનાય છે. બે એકમો કરવાથી ઉદયવાળી ચૌદશ આરાધી શકાય છે અને બે તેરશો કરવાથી ચૌદશ તિથિ વિરાધાય છે માટે બીજી પૂનમ કે બીજી અમાસને એકમમાં ગણવી એટલે બે એકમો કરવી. બાકીની તિથિઓ જેમ કરીએ છીએ તેમ કરવાની છે એટલે - બે બીજ હોય તો બે એકમ કરવી, બે પાંચમ હોય તો બે ચોથ કરવી પણ સંવત્સરીની હોય તો બે છઠ્ઠ કરવી. બે આઠમ હોય તો બે સાતમ કરવી. બે અગ્યારસ હોય તો બે દશમ કરવી. બે ચૌદશ હોય તો બે તેરશ કરવી. બે પૂનમ હોય તો બીજી પૂનમને એકમ કરવી. બે અમાસ હોય તો બીજી અમાસને એકમમાં ગણવી. બીજનો ક્ષય હોય તો એકમનો, પાંચમનો ક્ષય હોય તો ચોથનો, આઠમનો ક્ષય હોય તો સાતમનો, અગ્યારસનો ક્ષય હોય તો દશમનો, ચૌદશનો ક્ષય હોય તો તેરશનો ક્ષય કરવો. પણ ચૌમાસી પુનમ ઘટે તો તેરશે પખી અને ચૌદશે ચૌમાસી પડિમ્પણું કરવું એટલે તેરશનો ક્ષય કરવો. પ્રશ્ન :- “જૈન પંચાંગ” ના અભાવે જ્યોતિષશાસ્ત્ર મુજબ “જૈનેતર પંચાંગમાં વાસ્તવિક જે તિથિઓ હોય તેજ માનવી જોઈએ છતાં આમ તિથિઓમાં ફેરફાર કરવાનું શું કારણ ? ઉત્તર :- પર્વતિથિની આરાધના કરવા માટે. જો પંચાંગ મુજબ બે આઠમ કે બે ચૌદશ વગેરે બબ્બે પર્વતિથિઓ રાખવામાં આવે તો ગૃહસ્થો ભ્રમમાં પડી જાય અને કહે કે અમારે પૌષધવ્રત તથા બ્રહ્મચર્યાદિ નિયમોનું પાલન કઈ તિથિએ કરવું? એવી શંકાઓ થતાં મતભેદ ઉભા થાય અને જૈનસંઘની ઐકયતામાં ભંગાણ પડે માટે તે ન પડે પણ ઐકયતા ભ્રાતૃભાવ વગેરે કાયમ રહે ઈત્યાદિ કારણે જૈનેતર પંચાંગમાંથી તિથિઓને ફેરફાર કરવી પડે છે. (નોંધ : જૈન પંચાંગ લુપ્ત છે. વર્ષો અગાઉ “જોધપુરીય ચંડાશુગંડુ પંચાંગ પ્રમાણે તિથિઓ સ્વીકારી તેમાં સ્વગચ્છની માન્યતા પ્રમાણે ક્ષય-વૃદ્ધિ તિથિઓની વ્યવસ્થા કરવામાં આવતી હતી. હવે “જન્મભૂમિ' પંચાંગ અનુસાર તિથિઓનું ગણિત સ્વીકારી તેમાં પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે તેનાથી પૂર્વેની તિથિની વૃદ્ધિ માનીને તથા પર્વતિથિનો ક્ષય આવે ત્યારે ઓગળની તિથિનો ક્ષય માનીને આરાધના કરાય છે. સૂર્યોદય વખતે જે તિથિ પંચાંગમાં જણાવી હોય તે જ તિથિ તે દિવસે ગણવાની હોય છે. ક્ષય-વૃદ્ધિ વખતે પર્વતિથિનો મહત્તમ ભાગ જે દિવસે આવતો હોય તે દિવસે પર્વતિથિ સંબંધી આરાધના કરવાની પાર્થચંદ્ર ગચ્છની પરંપરા છે. તિથિ વિવાદનો આ પણ એક ઉકેલ છે જેના પર જૈન અગ્રણીઓએ અને વિદ્વાન પૂજ્ય પદસ્થ મુનિવરોએ ધ્યાન આપવા જેવું છે. - સંપાદક) સંઘસૌરભ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્થચંદ્રગચ્છના સંઘો માહિતી અને સંપર્ક (૧) કચ્છ વિભાગ (૨) મુંબઈ વિભાગ (૩) ગુજરાત વિભાગ (૪) રાજસ્થાન તથા અન્ય રાજ્યો વિશેષ નોંધ માટે પાછળ કોરાં પાનાં આપેલાં છે. સરનામા, ફોન નંબર વગેરેના ફેરફાર તથા નવી માહિતી એ પાનામાં નોંધી શકાશે. રાજસ્થાન, બંગાળ, ઝારખંડ વગેરે રાજ્યોના સરનામા હિંદી / અંગ્રેજીમાં કરવા. સંઘસૌરભ Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧) દેશલપુર (કંઠી) ફોન દહેરાસર ઉપાશ્રય ગુરૂમંદિર | દેરી / થોભ પાઠશાળા જ્ઞાનભંડાર અન્ય સુવિધા (૨) મોટી ખાખર ફોન દહેરાસર ઉપાશ્રય ગુરૂમંદિર | દેરી | થોભ પાઠશાળા જ્ઞાનભંડાર અન્ય સુવિધા ૯૮ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી અજિતનાથ જૈન દહેરાસર દેશલપુર (કંઠી) ૩૭૦ ૪૧૫ તા. મુન્દ્રા-કચ્છ. : C/o જેઠાલાલ કાંતિભાઈ મહેતા - (૦૨૮૩૮) ૨૪૦૦૪૬ : શ્રી અજિતનાથ ભગવાન : બે : : નથી : કચ્છ વિભાગ ગુરૂ પાદુકા દેરી છે આયંબિલ ખાતું, ધર્માલયમ્ (નિર્માણાધીન), અતિથિગૃહ, ભોજનશાળા શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી આદિનાથ જૈન દહેરાસર મોટી ખાખર ૩૦૦ ૪૩૫ તા. માંડવી-કચ્છ. : (૦૨૮૩૮) ૨૦૫૦૮૩ | ૨૦૫૪૦૦ : શ્રી આદિનાથ જૈન દહેરાસર (પ્રાચીન છે). : બે : ગુરૂ પાદુકા દેરી : બંધ : છે : ભોજનશાળા, મહાજન વાડી, અતિથિગૃહ સંઘસૌરભ Page #110 -------------------------------------------------------------------------- ________________ (૩) નાની ખાખર શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દહેરાસર નાની ખાખર ૩૦૦ ૪૩પ તા. માંડવી-કચ્છ. ફોન : કાયરલય : (૦૨૮૩૪) ૨૪૪૧૮૧ : શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન - દહેરાસર ૦ ઉપાશ્રય ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા દેરી પાઠશાળા : નથી જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : ભોજનશાળા, અતિથિગૃહ, વિશ્રામધામ (૪) બિદડા શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્જચંદ્રગચ્છ બહેનોની શાળા બિદડા ૩૦૦ ૪૩૫ તા. માંડવી-કચ્છ. ૦ ફોન : C/o જેવત વેલજીઃ (૦૨૮૩૪) ૨૪૪૨૦૦, દહેરાસર : ૨૪૪૨૩૦ • દહેરાસર : શ્રી આદિનાથ ભગવાન (સંયુક્ત સંઘ) 0 ઉપાશ્રય : ત્રણ (સકલ સંઘ હસ્તક) ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા દેરી ૦ પાઠશાળા : બંધ જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : ભોજનશાળા, અતિથિગૃહ, મહાજન વાડી, આરાધના હોલ, સર્વોદય હોસ્પિટલ, આયંબિલ ખાતું, પાંજરાપોળ સંઘસૌરભ Page #111 -------------------------------------------------------------------------- ________________ (૫) તલવાણા ૭ ફોન ૭ દહેરાસર ૦ ઉપાશ્રય ♦ ગુરૂમંદિર | દેરી | થોભ છે પાઠશાળા ૭ જ્ઞાનભંડાર અન્ય સુવિધા (૬) કોડાય ૧૦૦ ફોન દહેરાસર ઉપાશ્રય ગુરૂમંદિર | દેરી | થોભ પાઠશાળા જ્ઞાનભંડાર અન્ય સુવિધા શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી જૈન દહેરાસર તલવાણા ૩૦૦ ૪૬૦ તા. માંડવી-કચ્છ. : C/o : શ્રી સુમતિનાથ ભગવાન (સંયુક્ત સંઘ) : ત્રણ (સકલ સંઘ હસ્તક) : ગુરૂ દાદાના પગલાનો ગોખ નથી : : છે : ભોજનશાળા, અતિથિગૃહ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી જૈન મહાજન ઓફિસ કોડાય ૩૦૦ ૪૬૦ તા. માંડવી-કચ્છ. : કાર્યાલય : (૦૨૮૩૪) ૨૭૫૫૨૬ : (૧) શ્રી અનંતનાથ ભગવાન (સંયુક્ત સંઘ) (૨) શ્રી મહાવીર સ્વામી ભગવાન (સદાગમ ટ્રસ્ટ) : બે (સકલ સંઘ હસ્તક) : ઃ ગુરૂ પાદુકા તથા ગુરૂમૂર્તિનો ગોખ બંધ : (૧) જ્ઞાનભંડાર (૨) હસ્તલિખિત ભંડાર (૩) સદાગમ ટ્રસ્ટનો હસ્તલિખિત ભંડાર - ભોજનશાળા, અતિથિગૃહ, મહાજન વાડી, આયંબિલ ખાતું સંઘસૌરભ Page #112 -------------------------------------------------------------------------- ________________ (૭) નવાવાસ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી શાંતિનાથ જૈન દહેરાસર નવાવાસ (દુગપુર) ૩૦૦ ૪૬૫ તા. માંડવી-કચ્છ. ફોન : કાલય : (૦૨૮૩૪) ૨૮૮૮૮૮ ૦ દહેરાસર : (૧) શ્રી શાંતિનાથ ભગવાન (સંયુક્ત સંઘ) (૨) શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ ભગવાન 0 ઉપાશ્રય : ત્રણ (સકલ સંઘ હસ્તક) • ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા દેરી ૦ પાઠશાળા : નથી - જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : ભોજનશાળા, મહાજન વાડી, આયંબિલ ખાતું, પાંજરાપોળા (૮) મેરાઉ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી જૈન દહેરાસર મેરાઉ ૩૦૦ ૪૬૦ તા. માંડવી-કચ્છ. ૦ ફોન : કાર્યાલય ઃ (૦૨૮૩૪) ૨૦૦૬૦૩ ૦ દહેરાસર : શ્રી ચંદ્રપ્રભ ભગવાન (સંયુક્ત સંઘ) ૦ ઉપાશ્રય : ત્રણ (સકલ સંઘ હસ્તક) ૦ ગુરૂમંદિર / દેરી / થોભ : નથી ૦ પાઠશાળા : નથી જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : ભોજનશાળા, અતિથિગૃહ, આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન કન્યા વિદ્યાપીઠ સંઘસૌરભ ૧૦૧ કે કાનbrary.org Page #113 -------------------------------------------------------------------------- ________________ (૯) નાગલપુર (ઢીંઢ) શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી જૈન દહેરાસર નાગલપુર (ઢીંઢ) ૩૦૦ ૪૬૫ તા. માંડવી-કચ્છ. 0 ફોન : કાર્યાલય : (૦૨૮૩૪) ૨૨૦૦૯૦ - દહેરાસર : શ્રી ચંદ્રપ્રભ ભગવાન (સંયુક્ત સંઘ) ૦ ઉપાશ્રય : છે (સકલ સંઘ હસ્તક) • ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા દેરી પાઠશાળા : નથી જ્ઞાન ભંડાર ૦ અન્ય સુવિધા : ભોજનશાળા, અતિથિગૃહ, આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ (૧૦) ટુન્ડા શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી જૈન દહેરાસર ટુન્ડા ૩૦૦ ૪૩૫ તા. માંડવી-કચ્છ. : C/o (૦૨૮૩૪) ૨૦૫૬૧૩ : શ્રી આદિનાથ ભગવાન | ફોન દહેરાસર ઉપાશ્રય : એક ૦ ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા દેરી પાઠશાળા : નથી જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : મહાજન વાડી, સેનેટેરિયમ - ૧૦૨ : સંઘસૌરભ Page #114 -------------------------------------------------------------------------- ________________ (૧૧) સંભવપુર-ગગડી શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ, શ્રી જૈન દહેરાસર સંભવપુર-ત્રગડી ૩૦૦ ૪૫૫ તા. માંડવી-કચ્છ. ફોન - દહેરાસર : શ્રી સંભવનાથ ભગવાન (સંયુક્ત સંઘ) ઉપાશ્રય : એક (સકલ સંઘ હસ્તક) ૦ ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા દેરી ૦ પાઠશાળા : નથી - જ્ઞાનભંડાર : નથી ૦ અન્ય સુવિધા : મહાજન વાડી (૧૨) નાના ભાડીયા શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી જૈન દહેરાસર નાના ભાડીયા ૩૦૦ ૪૫૫ તા. માંડવી-કચ્છ. ૦ ફોન : C/o ધનજીભાઈ (૦૨૮૩૪) (દુ): ૨૮૦૧૩૯, (ઘર) : ૨૮૦૧૦૮ ૦ દહેરાસર : શ્રી શાંતિનાથ ભગવાન ઉપાશ્રય : બે ૦ ગુરમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા દેરી પાઠશાળા : બંધ - જ્ઞાન ભંડાર ૦ અન્ય સુવિધા : ભોજનશાળા, અતિથિગૃહ, મહાજન વાડી, શાંતિસભાગાર સંઘસૌરભ ૧૦૩ , Linerary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ (મુંબઈ વિભાગો (૧૩-૧૪) મુંબઈ - ચેમ્બર શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ - મુંબઈ શ્રી પાર્થચંદ્રગચ્છ જૈન સંઘ - ચેમ્બર શ્રી પાર્શ્વચંદ્રસૂરિ જ્ઞાન મંદિર ૪૩૦, આદિશ્વર કો.હા. સોસાયટી, જૈન દહેરાસર સામે, ૧૦ મો રસ્તો, ચેમ્બુર, મુંબઈ - ૪૦૦ ૦૦૧ : કાર્યાલય ઃ ૨૫૨૯ ૦૪૨૦ : શ્રી કષભદેવ ભગવાન (સંયુક્ત સંઘ) ૦ ફોના ૦ દહેરાસર ૦ ગુરૂમંદિર ૦ મંડળ : (૧) શ્રી પાર્જચંદ્ર મહિલા મંડળ (૨) શ્રી પાર્શ્વનાંતિ સામાયિક મંડળ : બંધ ૦ પાઠશાળા જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : ભોજનશાળા, આયંબિલ ખાતું, શ્રી પાર્શ્વનાંતિ જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ [(૧૫) મુલુંડ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ જ્ઞાન મંદિર ઠક્કર એપાર્ટમેન્ટ, વાસુપૂજ્ય સ્વામી ચોક, ગણેશ ગાવડે રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૮૦ : C/o ગાંગજીભાઈ (ઘર) : ૨૫૬૮ ૨૦૧૧ ૬ શ્રી વાસુપૂજ્ય સ્વામી (સંયુક્ત સંઘ) o ફોન ૦ દહેરાસર • ગુરૂમંદિર ૦ મંડળ : શ્રી પાર્જચંદ્ર મહિલા મંડળ : ચાલુ છે ૦ પાઠશાળા ૦ જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : આયંબિલ ખાતું ૧૦૪ સંઘસૌરભ Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ડોંબિવલી શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય ગુરૂમાઉલી છાયા, ચિતરંજનદાસ રોડ, ડોંબિવલી (પૂર્વ) ૪૨૧ ૨૦૧ જિ. થાણા - મહારાષ્ટ્ર : (૦૨૬૧) ૨૮૬ ૦૯૨૦ : કુલ ૧૬ દહેરાસર, ઉપાશ્રયમાં શ્રી શાંતિનાથ પ્રભુનું ગૃહમંદિર ૦ ફોન • દહેરાસર • ગુરૂમંદિર - મંડળ : (૧) શ્રી પાર્જચંદ્ર મહિલા મંડળ, (૨) શ્રી પાર્શ્વ યુવા મંડળ પાઠશાળા જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : રસોડાની વ્યવસ્થા [(૧૦) ભાયંદર શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય રત્નસાગર બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, ૬૦ ફુટ રોડ, ભાયંદર (વેસ્ટ) - ૪૦૧ ૧૦૧ જિ. થાણા - મહારાષ્ટ્ર : C/o (ઓ.) ૨૮૧૯ ૮૫૧૨ (રેસી.) ૨૦૧૪ ૩૩૩૮ : બાવન જિનાલય, કુલ ૧૯ દહેરાસર ૦ ફોન ૦ દહેરાસર • ગુરૂમંદિર • મંડળ : (૧) શ્રી પાર્શ્વ ભક્તિ વૃંદ (૨) શ્રી પાર્શ્વમુક્તિ મહિલા મંડળ : નથી ૦ પાઠશાળા જ્ઞાનભંડાર : નથી : આયંબિલ ખાતું, રસોડાની સગવડ, ઉતારાની સગવડ ૦ અન્ય સુવિધા સંઘસૌરભ ૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ '(૧૮) નાલાસોપારા ઈસ્ટ-વેસ્ટ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ C/o ધનજી લાલજી વોરા ૨/૧૨ દત્તાત્રય ભુવન, તુલીંજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ) ૪૦૧ ૨૦૯ જિ. થાણા - મહારાષ્ટ્ર ૦ ફોન : ધનજીભાઈ : ૪૦૦૨૪, મણીલાલ ગોગરી : ૪૧૧૯૨૫ ઉપાશ્રય : છે (યુવા મંડળ દ્વારા સંચાલિત) ૦ દહેરાસર : (નિર્માણાધીન) ગુરૂમંદિર ૦ મંડળ : (૧) પાર્જચંદ્રસૂરિ સામાયિક મંડળ (૨) શ્રી મુનિસુવ્રત મહિલા મંડળ ૦ પાઠશાળા જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : ઉપાશ્રય (શ્રી પાર્શ્વબાલ યુવા મંડળ સંચાલિત આયંબિલ ખાતું) (૧૯) વસઈ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય શ્રી રામકુંજ બિલ્ડીંગ, પંડિત દિનદયાલ નગર, ગુજરાતી સ્કૂલની પાછળ, વસઈ (વેસ્ટ) ૪૦૧ ૨૦૨ જિ. થાણા - મહારાષ્ટ્ર : C/o અમૃતલાલભાઈ (૦૨૫૦) (ઘર) ૨૩૦ ૦૦૩૩ : શ્રી શાંતિનાથ ગૃહમંદિર ૦ ફોન • દહેરાસર : નથી ૦ ગુરૂમંદિર મંડળ : મહિલા મંડળ ૦ પાઠશાળા જ્ઞાનભંડાર • અન્ય સુવિધા : વિવિધલક્ષી હોલ ૧૦૬ સંઘસૌરભ Page #118 -------------------------------------------------------------------------- ________________ ગરાત વિભાણ (૨૦) અમદાવાદ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ઉપાશ્રય શામળાની પોળ, ભૈયાની બારી, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ ૦ ફોન : C/o ભમેશભાઈ - ૨૧૪૦૬૪૩ • દહેરાસર : (૧) શામળા પાર્શ્વનાથ ભગવાન (૨) મહાવીર સ્વામી ભગવાન ઉપાશ્રય : (૧) પોળમાં બે ઉપાશ્રય (૨) વાસણામાં એક ઉપાશ્રય* ૦ ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા દેરી ૦ પાઠશાળા : શ્રી હઠીસીંગ સરસ્વતી જૈન સભા જ્ઞાનભંડાર : (૧) પુસ્તકાલય (૨) હસ્તલિખિત ભંડાર 0 મંડળ : પાશ્વ ટોળી મહિલા મંડળ ૦ અન્ય સુવિધા : * શ્રી પાર્શચંદ્રગચ્છ જૈન આરાધના ભવન ૪/૨, હીરામણી એપાર્ટમેન્ટ, આર.સી. પટેલ સ્કૂલ પાછળ, વાસણા, અમદાવાદ - ૩૮૦ ૦૦૦ ફોન : રાજેન્દ્રભાઈ : ૬૬૩૦૯૨૧ | (૨૧) ધ્રાંગધ્રા શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ઉપાશ્રય નાની બજાર, ધ્રાંગધ્રા - ૩૬૩ ૩૧૦ જિ. સુરેન્દ્રનગર - ગુજરાતી ૦ ફોન, : C/o હરિભાઈ રંગજીઃ (૦૨૦૫૪) ૨૨૨૦૮૧ પ્રફુલ્લ કે. શાહઃ ૨૨૨૮૯૧ ૦ દહેરાસર : પાંચ છે (સંયુક્ત સંઘ). ૦ ઉપાશ્રય ૦ ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા દેરી પાઠશાળા જ્ઞાનભંડાર ૦ મંડળ : (૧) પાર્શ્વગુરૂ ભક્તિ મંડળ (૨) સામાયિક મંડળ (૩) પાર્જચંદ્રસૂરિ યુવા મંડળ, ૦ અન્ય સુવિધા : પાર્થચંદ્રગચ્છ વાડી સંઘસૌરભ ૧૦૭ 5 Page #119 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ખંભાત શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય માણેક ચોક, બોળ પીપળો, ખંભાત ૩૮૮ ૬૨૦ જિ. ખેડા - ગુજરાત ૦ ફોન : C/o ચંદ્રકાંતભાઈ ઝવેરી : (૦૨૬૯૪) ૨૨૦૯૦૦ સુરેન્દ્રભાઈ ધીયાઃ ૨૨૨૩૯૧ ૦ દહેરાસર : (૧) નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન (૨) શ્રી કષભદેવ ભગવાન 0 ઉપાશ્રય ૦ ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ મંદિર પાઠશાળા : નથી જ્ઞાનભંડાર : (૧) પુસ્તકાલય (૨) હસ્તલિખિત ભંડાર મંડળ : (૧) સામાયિક મંડળ (૨) પૂજા મંડળ ૦ અન્ય સુવિધા : ભોજનશાળા, ધર્મશાળા, શ્રી સંઘની વાડી, | (૨૩) માંડલ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય માંડવી ચોક, માંડલ - ૩૮૨ ૧૩૦ તા. વીરમગામ - ગુજરાત : C/o હીતુભાઈ જયંતિલાલ ઃ (૦૨૦૧૫) ૨૫૩૧૦૮ * શ્રી આદિનાથ ભગવાન ફોન દહેરાસર ઉપાશ્રય • ગુરૂમંદિર / દેરી / થોભ : છે પાઠશાળા : નથી જ્ઞાનભંડાર મંડળ : (૧) પુસ્તકાલય (૨) હસ્તલિખિત ભંડાર : સામાયિક મંડળ : પાંજરાપોળ ૦ અન્ય સુવિધા કે ૧૦૮ સંઘસૌરભ Page #120 -------------------------------------------------------------------------- ________________ (૨૪) વીરમગામ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય સંઘવી ફળી, વીરમગામ - ૩૮૨ ૧૫૦ ગુજરાતી ૦ ફોના : C/o સતીષભાઈ શાહઃ(૦૨૦૧૫) ૨૩૩૦૮૮/ભરતભાઈ: ૨૩૧૩૮૨ ૦ દહેરાસર : શ્રી અજિતનાથ ભગવાન 0 ઉપાશ્રય : ત્રણ ૦ ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા, થોભ ૦ પાઠશાળા : નથી ૦ જ્ઞાનભંડાર : (૧) પુસ્તકાલય (૨) હસ્તલિખિત ભંડાર ૦ મંડળ : સામાયિક મંડળ ૦ અન્ય સુવિધા : જૈન ધર્મશાળા (સ્ટેશન પર), આયંબિલ ખાતું '(૨૫) ઉનાવા (મરાદાતાર) શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી ભીડભંજન પાર્જચંદ્રગચ્છ જૈન દહેરાસર ઉનાવા - ૩૮૪ ૧૬૦ જિ. મહેસાણા - ઉત્તર ગુજરાત • ફોન : C/o શાંતિભાઈ જેશીંગભાઈ: ૨૫૪૧૩૮ પ્રવિણભાઈ છનાલાલ : ૨૫૪૬૭૫ ૦ દહેરાસર : શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન (સંયુક્ત સંઘ) ૦ ઉપાશ્રય : એક ૦ ગુરૂમંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકાનો ગોખ તથા નૂતન ગુરુમંદિરમાં બે દેરી ૦ પાઠશાળા : નથી ૦ જ્ઞાન ભંડાર • મંડળ : સામાયિક મંડળ ૦ અન્ય સુવિધા સંઘસૌરભ ૧૦૯ - Page #121 -------------------------------------------------------------------------- ________________ રા૨થાન તથા અન્ય પ્રદેશો [ (૨૬) નાગૌર શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય ગુજરાતીચોંકી પોલ, નાગૌર - ૩૪૧ ૦૦૧ રાજસ્થાન : C/o શાંતુજી ચૌધરી ઃ (૦૧૫૮૨) ૨૪૨૦૦૯ : શ્રી પાર્શ્વનાથ ભગવાન દહેરાસર ઉપાશ્રય ૦ ગુરૂ મંદિર / દેરી / થોભ : ગુરૂ પાદુકા, ગુરૂ મંદિર મંડળ : યુવા મંડળ પાઠશાળા : નથી જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા : દાદાવાડીમાં ઉપાશ્રય, અતિથિગૃહ (૨૦) બીકાનેર શ્રી પાર્થચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાશ્મચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય રામપૂરીચા સ્ટ્રીટ, આસાનિયોંકા ચોક, બીકાનેર - ૩૩૪ ૦૦૧ રાજસ્થાન ફોન : C/o કાર્યાલય ઃ (૦૧૫૧) ૨૫૨૪૫૦૩ / ૨૫૨૪૫૦૮ દહેરાસર ': એક ઉપાશ્રય ગુરૂમંદિર / દેરી / થોભ : દાદાવાડીમાં તથા નાના ઉપાશ્રયમાં મંડળ : યુવા મંડળ પાઠશાળા : નથી જ્ઞાનભંડાર : (૧) પુસ્તકાલય (૨) હસ્તલિખિત ભંડાર ૦ અન્ય સુવિધા : દાદાવાડી ૧૧૦ સંઘસૌરભ Page #122 -------------------------------------------------------------------------- ________________ (૨૮) રૂણ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય મુ. પો. રૂણ - ૩૪૧ ૦૨૮ જિ. નાગૌર રાજસ્થાન : C/o (૦૧૫૮૪) ૨૫૮ ૦૦૦૩ ૦ ફોન - દહેરાસર ૦ ઉપાશ્રય ૦ ગુરૂમંદિર / દેરી / થોભ ૦ મંડળ, : છે. શ્રી બટુક ભૈરવજીનું મૂળ સ્થાન છે. : નથી ૦ પાઠશાળા : નથી ૦ જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા | (૨૯) જોધપુર શ્રી પાર્શચંદ્રગચ્છ જૈન સંઘ શ્રી પાર્જચંદ્રગથ્વીય ઉપાશ્રય સમિતિ સિંહ પોલ, જોધપુર - ૩૪૨ ૦૦૧ રાજસ્થાના કા ૦ ફોન 0 દહેરાસર : પ્રાચીન દહેરાસરો ૦ ઉપાશ્રય : એક ૦ ગુરૂમંદિર / દેરી/ થોભ : છે. પ્રાચીન ચરણ-પાદુકા દહેરાસરમાં છે. કિલ્લામાં ગુરૂ દાદાના અંતિમ સંસ્કારનું સ્થાન છે. ૦ મંડળ ૦ પાઠશાળા ૦ જ્ઞાનભંડાર ૦ અન્ય સુવિધા • મહાવીર જૈન આયુર્વેદિક ઔષધાલય, સંઘસૌરભ ૧૧૧ કે Page #123 -------------------------------------------------------------------------- ________________ (૩૦) જજુ શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ C/o ઈશરચંદજી હનુમાનમલજી સેઠિયા મુ. પો. જજૂ, તા. કોલાચત, જિ. બીકાનેર રાજસ્થાન : C/o (૦૧૫૩૪) ૨૦૦૨૫૦ : શ્રી મહાવીર સ્વામી ફોન ૦ દહેરાસર ૦ ઉપાશ્રય ગુરૂ મંદિર / દેરી / થોભ : ગુરૂ મંદિર મંડળ. : શ્રી પાર્શ્વ મહિલા મંડળ ૦ પાઠશાળા : નથી જ્ઞાનભંડાર : નથી ૦ અન્ય સુવિધા [ (૩૧) કોલકાતા શ્રી પાર્જચંદ્રગચ્છ જૈન સંઘ C/o શ્રી નવીનભાઈ જગશી શાહ વસંત એમ્પોરિયમ, ૦૧ કેનિંગ સ્ટ્રીટ બાગરી માર્કેટ, કોલકાતા - ૦૦૦ ૦૦૧ ૦ ફોન : C/o (૦૩૩) ૨૨૩૫૦૨૦૮ દહેરાસર : ઘણા દહેરાસર છે ૦ ઉપાશ્રય .: મહાવીર ભવનમાં છે (સંયુક્ત સંઘ) ગુરૂમંદિર / દેરી / થોભ : મહાવીર ભવનમાં ગુરૂ મૂર્તિ મંડળ : નથી પાઠશાળા : નથી જ્ઞાનભંડાર : નથી. ૦ અન્ય સુવિધા : કચ્છી ભવન, જૈન ભવન વગેરે - ૧૧૨ - સંઘસૌરભ Page #124 -------------------------------------------------------------------------- ________________ - ૩૭ શ્રી પાર્શ્વચંદ્રગથ્વીય ગુરુ મંદિરો - દેરીઓ – દાદાવાડી - ધર્મશાળા વગેરે ૦ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ગુરુ મંદિર શ્રી વર્ધમાન કલ્યાણજીની પેઢી વસહી, ભદ્રેશ્વર - ૩૦૦ ૪૧૧ જિ. કચ્છ ગુજરાત ૧ ફોન : (૦૨૮૩૮) ૨૮૩૩૬૧ | (૨) ૦ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ગુરુ મંદિર અને દાદાવાડી આગમ મંદિરની બાજુમાં, હાઈવે, શંખેશ્વર - ૩૮૪ ૨૪૬ ગુજરાત ૧ ફોન : (૦૨૦૩૩) ૨૦૩૩૯૫ [ (૩) ; ૦ શ્રી પૂજ્ય શ્રી હર્ષચંદ્રસૂરિજીના અંતિમ સંસ્કાર સ્થળે દેરી, શ્રી શંખેશ્વર તીર્થ પેઢીનો બગીચો ફોનઃ પેઢી પર સંપર્ક કરવો. (૪) • ગુરુ દાદાના પગલાં અને મૂર્તિ શ્રી મુનિસુવ્રત સ્વામી દહેરાસર રાજગૃહી - બિહાર ૦ ફોનઃ (૦૬૧૧૨) ૨૫૫૨૨૦ સંઘસૌરભ ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ (૫) (૬) (૦) (૮) (૯) ૧૧૪ પાર્શ્વચંદ્રગચ્છ ઉપાશ્રયમાં ગુરુદાદાની મૂર્તિ શ્રી મહાવીર જૈન ઔષધાલય સિંહપોલ, જોધપુર - રાજસ્થાન ફોન : શ્રી દાદાસાહેબના અંતિમ સંસ્કાર સ્થળે દેરી જોધપુર કિલ્લામાં, જોધપુર - રાજસ્થાન ફોનઃ શ્રી ગુરુ દાદાની છત્રી શ્રી ભેરૂબાગ જૈન ધર્મશાળા ‘સી’ રોડ, સરદાર પુરા, જોધપુર - ૩૪૨ ૦૦૧ રાજસ્થાન ફોન : શ્રી પદમચંદજી ચૌધરી : (૦૨૯૧) ૨૪૫૩૫૯ / ૨૪૬૩૯૪ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ દાદાવાડી બીકાનેર રાજસ્થાન ફોનઃ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ દાદાવાડી નાગૌર રાજસ્થાન ફોનઃ સંઘસૌરભ Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૦) શ્રી ગુરુ દાદાની દેરી શ્રી સંભવનાથ જૈન મંદિર ક્રિયા ભવન, પચપદરા - ૩૪૪ ૦૩૨ જિ. બાડમેર - રાજસ્થાન ફોન : શ્રી પારસમલજી લુંકડ : (૦૨૯૮૮) ૨૮૧૨૯૨ (૧૧) શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ગુરુ પાદુકાની દેરી ગુરુ દાદાના પગલાં (દહેરાસરમાં) મુર્શીદાબાદ - બિહાર ૭ ફોન ઃ (૧૨) શ્રી ગુરુ દાદાની જન્મભૂમિ શ્રી મીરપુર જૈન તીર્થ આબુ પાસે, રાજસ્થાન ફોન : (૧૩) શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ગુરુ મંદિર શ્રી ડોરન્ડા મૂર્તિપૂજક જૈન શ્વેતાંબર સોસાયટી, ડોરન્ડા બજાર, રાંચી - ૩૪૦ ૦૦૨ ઝારખંડ ફોન : શ્રી સંપતલાલજી રામપુરીયા : (૦૬૫૧) ૨૪૮૦૨૬૯૩ | ૨૪૮૧૦૧૫ (૧૪) શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ગુરુ મંદિર શ્રી મહાવીર ભવન - ૯, ત્રૈલોક્યનાથ બેનર્જી લેન, મલીક ફાટક, હાવરા, કોલકોતા - ૬૮૦ ૦૦૨૮ ફોન : (૦૩૩) ૨૬૪૦ ૦૦૦૨ સંઘસૌરભ ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ૦ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ગુરુ મંદિર શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી મધુબન, શિખરજી - ૮૨૫ ૩૨૯ જિ. ગિરડીહ ઝારખંડ • ફોન : (૦૬૫૩૨) ૨૩૨૨૨૬ / ૨૩૨૨૬૦ (૧૬) ૦ શ્રી ગુરુ દાદાના પ્રાચીન પાદુકા મોટી ટુંક, ગિરિરાજ ઉપર પાલિતાણા | (૧૦) ૦ શ્રી ગુરુ દાદાના પગલા શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર ભાની શેરી, રાધનપુર ૦ ફોન : (૧૮) ૦ શ્રી ગુરુ દાદા અને અન્ય ગુરૂ ભગવંતોની ૬ દેરી બાબુનું દહેરાસર તળેટી, પાલિતાણા ફોન : (૧૯) રણશી દેવરાજ જૈન ધર્મશાળા પાલિતાણા પીન ૩૬૪ ૨૦૦ સૌરાષ્ટ્ર ૧ ફોન : , ૧૧૬ સંઘસૌરભ Page #128 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ૦ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ આરાધના ભવન વિમલછાયા, કચ્છી ભુવન સામે, પાલિતાણા - ૩૬૪ ૨૪૦ સૌરાષ્ટ્ર ૧ ફોનઃ ' (૨૧) ૦ શ્રી ખાંતિશ્રીજી આરાધના ટ્રસ્ટ બારમાં, તારાપુર રોડ, ચીંચણી (તારાપુર) - ૪૦૧ ૫૦૩ જિ. થાણા, મહારાષ્ટ્ર o ફોન : - (૨૨) ૦ શ્રી ગુરુ દાદાની દેરી ધૂમચક્કર પાર્શ્વનાથ મંદિર ગંગા શહર, બીકાનેર, રાજસ્થાન o ફોન : (૨૩) ૦ ગુરુદાદાના પગલા (ઘર દેરાસરમાં) ચાસ, ઝારખંડ ફોન : C/o (૦૬૫૪૨) ૨૬૫૩૨૮ (૨૪) ગુરુદાદાના પગલા જૈન દેરાસર માલપુરા, રાજસ્થાન ફોન : સંઘસૌરભ -- ૧૧૭ કે Page #129 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ગુરુદાદાની દેરી જૈન દેરાસર ભીનાસર - બીકાનેર (રાજસ્થાન) ફોન : (૨૬) શ્રી પાર્શ્વધામ જકાત ચોકી નં. ૬ ની સામે, લાભ રોડ, દેવલાલી (નાસિક) મહારાષ્ટ્ર ફોન : (૯૫૨૫૩) ૨૪૫૫૧૩૬ (૨૦) ગુરુદાદાની મૂર્તિ શ્રી મહાવીર સ્વામી મંદિર જાનકી નગર, ઈન્દોર, મધ્યપ્રદેશ ફોન : (૨૮) ૧૧૮ ગુરુદાદાના પગલા જૈન દેરાસર ખુજનેર, મધ્યપ્રદેશ ૭ ફોન ઃ (૨૯) ગુરુદાદાના પગલા તથા ગુરુમૂર્તિ જૈન દેરાસર છાપીહેડા, મધ્યપ્રદેશ ફોન : સંઘસૌરભ Page #130 -------------------------------------------------------------------------- ________________ (30) . ગુરુદાદાના પગલા શ્રી મહાવીર સ્વામી જૈન મંદિર મેડતા સિટી, રાજસ્થાન ફોનઃ (૩૧) ધર્માલયમ્ (નિર્માણાધીન) વર્ધમાન સર્વમંગળ અભિયાન હાઈ-વે, દેશલપુર (કંઠી) - ૩૭૦ ૪૦૫ કચ્છ, ગુજરાત ૦ ફોન : (૦૨૮૩૮) C/૦ ૨૪૦૧૦૬ સંઘસૌરભ ૧૧૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦. સંઘસૌરભ Page #132 -------------------------------------------------------------------------- ________________ નોંધ માટેનું પાનું સંઘસૌરભ = ૧૨૧ કે www.jainemorary.org Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ Jain Education loternational ભારતભૂષણ આચાર્યદેવ શ્રી ભ્રાતૃચંદ્રસૂરિની સ્તુતિ શ્રી પાર્શ્વચંદ્ર સૂીંદ નાગપુરીંદ તપગણ નભમણી, તસ પટ પરંપર ગણ ધુરંધર હેમચંદ્ર સૂરિ ગણી; નિગ્રંથ ગુરુ તસ પાટ રાજે આજ ગાજે સૂરીશ્વરા, ભવિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વરા...૧ છે શાંત દાંત મહંત કિયિાપાત્ર સમતા સાગરૂ, પંડિત પ્રવર્ણ વિદ્વાન બુદ્ધિ નિધાન વિદ્યા આગરૂ; અઘ ઓઘવાક મહા પ્રભાવક ધર્મઘોરી ઘુઘણ, ભતિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વા...૨ છે ભવ્ય આકૃતિ ધર્મમૂર્તિ પ્રભુતુલ્ય મનોવૃતિ, તપ તેજ દીપે ક્દી ન છીપે ભાગ્યની થઢતી તિ: વળી શાશિ સમ સૌમ્ય કાંતિ શાંતિવાન શુભંકરા, ભવિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વા...3 ગુરૂ ગચ્છનાયક જ્ઞાનદાયક સંઘમાં લાયક મુદ્દા, ગતરાગદોષ ન દોષ જચ્છેિ તોષ સુખદુઃખમાં સદા; છત્રીસ ગુણગણ યુક્ત સૂરીશ્વર ચરણ ગુણથી અલંર્થા, ભવિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વા...૪ જિનભાણ અસ્ત થતાં સૂરીશ્વર જ્ઞાનદીપ પ્રકાશતા, મિથ્યાંધકાર વિકાર ટાળી ભવિકજન પ્રતિબોધતા; શુભ છંદ સાકળચંદ કહે પાવન કરી ભારતઘર, ભવિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વરા...૫ ૐ શાંતિ.... શાંતિ... શાંતિ સંઘસૌરભ Page #134 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિભાગ Page #135 -------------------------------------------------------------------------- ________________ દાદા સાહેબના હદયોગાર ગૌતમ સ્વામી લબ્ધિ વિઘાન, ગૌતમ સ્વામી નવે નિધાન; સુણ ગો-તરુ-મણિ ગૌતમ નામ, જેવો નામ તેવો પરિણામ. સંઘ સંસાર કંતાર ઉતારવા, સાર્થવાહો થ આધાર ઘર ઘારવા; સંઘ સુરઘરણીઘર જેમ નહુ કોલએ, સંઘ ગંભીરિમેં જલધિ સમ તોલએ. યંત્ર મંત્ર મહિમા ઘણી, સાર પંચ પરમેષ્ઠી તણી, નહિ ગણી ઈમ મુજ પડિયો પાંતરો એ; વર્ગલોક ને ભૂતળ, જાણો શોવન પીતળ, સમ તુલે મૂરખ ન ગણે આંતરો એ. અરિહંત અરિહંત એહ જ થાન, કહત જીવ છંડે જો પ્રાણ; ઈણ કારણ પ્રભુ પથ લાગવે, અdણ કિંપિ મેં બહુ ભાગથે. પાર્વચંદ્રસૂરિ વિનવે, સાંભળજો સહુ કોથ; આણ સહિત ડિરિયા મલી, શિવ સુખદાયક હોય. જે દીસે પ્રહ ઉગતે, તે સંધ્યા નહિ હોય; ઘન-ધાન્ય પરિવારની, મમતા ન કરો કોય. જોઈ વિમાસી જીવ! આ સંસાર વરૂપ; કૃત્રિમ રંગ પતંગજિમ, તન-થોવન-ધન-રૂપ. આરંભ તે ન હવે ઘર્મ, જિનવ આણ તણો એ મર્મ; જુદા ઘર્મ અને આરંભ, એમ નિર્મલ મતિ થઈ સુલંભ. છે અભિમાની જીds ! તું કેમ પામીશ પાર? લઘુ છલ નિરખે પારકા, તું તેહનો ભંsie. Page #136 -------------------------------------------------------------------------- ________________ ચિત્રા વિભાગ : થોભા, દેરી, ગરમીદિર આનો દાદાવાડી પાવા પ્રધાન દાદાસા મા કા ધમાં ગુરાયે નમ દાદા સાહેબની પ્રાચીન મૂર્તિ મહાવીર સ્વામીના દહેરાસરમાં મેડા ઉપર શામળાની પોળ, અમદાવાદ શ્રી રામચંદ્રસૂરિ, શ્રી વિમલચંદ્રસૂરિ, શ્રી રાજચંદ્રસૂરિ, શ્રી જયચંદ્રસૂરિની મૂર્તિઓ મહાવીર સ્વામીના દહેરાસરમાં મેડા ઉપર, શામળાની પોળ, અમદાવાદ ટેn | ગુરુ દાદાનો થોભ, શામળાની પોળ, અમદાવાદ 1 Page #137 -------------------------------------------------------------------------- ________________ દાદા સાહેબનાં પગલા, વીરમગામ 1 1 દાદા સાહેબની દેરી, વીરમગામ ગુરુ દાદાનાં પગલાં, ખંભાત ( 3 Dટે પ ણ ગુરુ મૂર્તિઓ, ખે ગુરુ મૂર્તિઓ, ખંભાત Jain Education international For Private & Personal use only Page #138 -------------------------------------------------------------------------- ________________ દાદા સાહેબની પાદૂકા તથા ગુરુ મૂર્તિઓ, રાજગૃહી તીર્થ 1 एगाप्रधान दादासाहेब ગુરુ મંદિર, સમેતશિખર (9) શ્રી પાર્વજરિરસંદિરથી શ્રી સિરથી દીજી છાવા પરવા ગુરુ મંદિર, ચેમ્બર 1 ગુરુ દાદાની મૂર્તિ ચેમ્બર Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રીમન્નાગ પુરીય વૃત્તપાગચ્છીશન પુઆ શ્રી પાછી હું વરજી આચાર્ય૫૭૫ જો વધુ યુગપ્રધ પલ્સર May જના ૫૭ ૭હેરા ચાર ય ૧૪૪ WAGANNY ... 5074 પુ આવ્યો ગાન રાર્તા પૂરી થઇ કે ? ધૃમુનિશ્રી પુનમ છે પીવ MORE MARY WHERE શ્રી પૂનમચંદ્રજી મહારાજની દેરી, બાબુનું દહેરાસર, પાલીતાણા 4 શ્રી પાર્શ્વચંદ્રસૂરિ દાદાની મૂર્તિ, બાબુનું દહેરાસર, પાલીતાણા શ્રી કુશલચંદ્રજી ગણિની મૂર્તિ, બાબુનું દહેરાસર, પાલીતાણા શ્રી ભાતૃચંદ્રસૂરીશ્વરજીની દેરી, બાબુનું દહેરાસર, પાલીતાણા શ્રી સાગરચંદ્ર સૂરીશ્વરજીની મૂર્તિ, બાબુનું દહેરાસર, પાલીતાણા શ્રી જગતચંદ્રજી મહારાજની દેરી, બાબુનું દહેરાસર, પાલીતાણા શ્રીમન્નાગપુરાય બૃતા પા(શ્રી પાર્શ્વચંદ્રસૂરિગચ્છ ही શ્રી કુશળક જ ગણી જ ૫૪ ૨૨૪૮ જન્મ જોડા 30.2009 પાલીતાણા મબાગ પુરીય બહુ નાભીમાવયારિગલી | પૂ આ શ્રી ભૂતનું એકીકરણ ગાના પણ પ્રભાવક પૂ . . ગણંદ સામાન માટે seet k WHEURE KUP MUL પા ૫૧૪/G S સુબ ૧૪૦ યુનિશ્રી પુનમચંાજી સખીવર્ષના શીષ્ય પ્રમુનિશ્રી બાલચન્દ્રજીમહારાજ KA ભગત પુર ::: પીસંત ૧૯૭૬ શ્રી બાલચંદ્રજી મહારાજની દેરી, + બાબુનું દહેરાસર, પાલીતાણા ' Page #140 -------------------------------------------------------------------------- ________________ ||||| 113 ભદ્રેશ્વર તીર્થમાં નવનિર્મિત ગુરુ મંદિર હૈં દાદા સાહેબ તથા ગુરુ ભગવંતોની મૂર્તિઓ દાદાવાડી, શંખેશ્વર દાદા સાહેબની મૂર્તિ, ભદ્રેશ્વર તીર્થં ગુર મંદિર દાદાવાડી, શંખેશ્વર શ્રી શા શ્રી પંચદ્રા લિયા ( અજિતચંદ જી પાર્થશંકાથી પાન 5 Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી હર્ષચંદ્રસૂરિના પાદુકા પેઢીનો બગીચો, શંખેશ્વર તીર્થ શ્રી હર્ષચંદ્રસૂરિજીના પગલાની દેરી, , પેઢીનો બગીચો, શંખેશ્વર તીર્થ 1 શ્રી કુશલચંદ્રજી ગણિવરના પાદુકા, કોડાયા मनोनीत ग्रीवासरोध सुगुरोरखशमान सन्त MATER.शुधनरातारा સનરગીસરdદ ને त्यातमिदन महावीराजनेशितः मखराज-रामहरा रनारककामताकवलनदारद मा मामसिल सन्नम्यादिवसकवान स्थापयन्नावका:ग्रीमधीरजिनस्य શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ ગુરુમૂર્તિ તથા શ્રી કુશલચંદ્રજી ગણિ ગુરુમૂર્તિ 1 बिममलेश्रीदेमराजायो नव्या नादि। કોડાય तविधियोद्योतायचा त्राल ये २॥ निग्रामवास्तिवबुकस्पचित्ये निभाक तभवनमेतदतःपतीत नामांतरण विधिवत्यमि શ્રી હેમરાજ ભીમશીએ બંધાવેલ दयनीय नास्तेयवमिती विकिलाधिकारः श्री महावीरस्वामीनाशसरनो शिवाकंचानजिनबिंबस्य प्रतिष्टा श्रावकाराला श्रीपावितसरी निविज्ञत्वात्य ते रितिभा કોડાય यधमनिदोषणा नानोगस्पवशावयत् जिम्न ज्ञानोविरुस्पातमिथ्यास्त्रावतस्पत Jain E cation International Page #142 -------------------------------------------------------------------------- ________________ દાદાસાહેબની દેરી, સિંહપોલ, જોધપુર ગુરુ પાદુકાની દેરી, ભેરુબાગ, જોધપુર દાદાસાહેબની અંતિમ સંસ્કાર ભૂમિ પર દેરી, જોધપુર કિલ્લા અહીંના પ્રાચીન પાદુકા હવે ભૈરબાગ-જોધપુરના મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. 7 | For Plate & Personal use only Page #143 -------------------------------------------------------------------------- ________________ દાદા સાહેબની મૂર્તિ, દાદાવાડી, બીકાનેર ગુરુ દાદાની મૂર્તિ ભીમાસર, બીકાનેર 1 બીકાનેર નાના ઉપાશ્રયમાં ગુરુ દાદાની મૂર્તિ ગુરુ મંદિર જ, બીકાનેર 1 ઘૂમચક્કર દેરાસરમાં ગુરુમૂર્તિ, ગંગાશહર, બીકાનેર ગુરુ દાદાની મૂર્તિ જજૂ, બીકાનેર 1 www.jalnelibrary.org Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુરુદાદાની મૂર્તિ નાલા સોપારા છે ન એન ઇન નેમીનાક પર કે કન કર્યું છે. એ તેમની જમીન પર ITI નમીક શ્રી બટુકભૈરવ મૂર્તિ નાલા સોપારા કરસી દેતા : ગુરુમંદિર, ડોંબીવલી | Go Goo God. ગુરુદાદાની મૂર્તિ દુગપુર (નવાવાસ) ગુરુદાદાની દેરી, દેશલપુર(કંઠી) 1 www.jalnelibrary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ દાદાસાહેબની મૂર્તિ, રાંચી ། ગુરુદાદાની દેરી, મોટી ખાખર (કચ્છ) 10 ---- માંગ્યે જ સીવા દયાની ખાખ co ગુદાદાનો ગોખ દેરાસર, ઉનાવા * 42 } પૂ.શ્રી જગતચંદ્રજી મ.ની દેરી ઉનાવા S + ス + ગુરુમંદિર, માંડલ | Recent પૂ. શ્રી વિધાચંદ્રજી મ.ની દેરી ગુમંદિર, ઉનાવા ' Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયમાં ગુરુપાદુકા, નાગોર YYYYY | દાદાવાડીમાં ગુરુમૂર્તિ, નાગોર 1 ઉપાશ્રયમાં ગુરદાદાની મૂર્તિ, નાગોર 1 प्राचीन चरण पादुका (दादाबाड़ी नागौर) દાદાવાડી અને દાદાસાહેબની દેરી, નાગોર 1 નક તેમ જ તેમા ગુરદાદાની દેરી, દેવલાલી (નાસિક) 1 11. Jan Education Internation For private & Personal use only Page #147 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 | 0 C O TO O ગુરુ દાદાનો થોભ, ધ્રાંગધ્રા | ગુરુ દાદાના પાદુકા ધ્રાંગધ્રા મીરી ગુરુદાદાની મૂર્તિ, ભાયંદર 1. ગુરુમંદિર, ભાયંદર 1 | 12 Page #148 -------------------------------------------------------------------------- ________________ ગુરુદાદાની મૂર્તિ, પચપદરા | ગુરુમૂર્તિ, હાવડા, કોલકાતા ! વિથિી જ કદર જ નહી રહ્યા છે ગુરુદાદાની મૂર્તિ મહાવીર ભવન, કોલકાતા દાદાસાહેબની મૂર્તિ, ઈન્દોર 1 13 For Private & Personal use only Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાદા સાહેબના પગલાની દેરી ટુન્ડા (કચ્છ) ક પણ મારિ સપા કરી . રામદiી ગાયને નામ નીતારીelliા ને લાગે ની કામના કરે. આમ ૧૨૫ મી કયY શ્રી ગુરુ દાદાના પગલાની દેરી નાના ભાડિયા (કચ્છ) Jain E14ation International Page #150 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિભાગ : સ્વાર્ગસ્થા ઉપકારી પૂજ્ય ગુરુવર્યો સંવેગરંગ રંગિતાત્મા મુનિમંડલાચાર્ય અર્વાચીન ક્રિયોદ્ધારક પરમોપકારી પૂ. શ્રી કુશલચંદ્રજી ગણિવર અપ્રતિમ પ્રતિભાશાળી, પરમ પ્રતાપી વિદ્વન્દ્વર્ય ક્રિયોદ્ધારક ભારતભૂષણ પૂ. આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી (શ્રી ભાઈચંદજી) મ. મુનિ મંડળીની એક દુર્લભ તસવીર વચ્ચે : ભારતભૂષણ આચાર્યદેવ શ્રી ભાતૃચંદ્રસૂરિજી મ.સા. બેઠેલા : મુનિશ્રી સાગરચંદ્રજી મ., મુનિશ્રી દીપચંદ્રજી મ., મુનિશ્રી જગતચંદ્રજી મ., મુનિશ્રી દેવચંદ્રજી મ. ઊભેલા : મુનિશ્રી કેસરીચંદ્રજી મ., મુનિશ્રી પ્રસાદચંદ્રજી મ., મુનિશ્રી જયશેખરચંદ્રજી મ., મુનિશ્રી શાંતિચંદ્રજી મ. 15 Page #151 -------------------------------------------------------------------------- ________________ એક સંભારણું પૂ. મુનિવર્ય શ્રી સાગરચંદ્રજી મ.સા. (પછી આચાર્ય) પૂ. મુનિરાજ શ્રી પ્રસાદચંદ્રજી મ.સા., પૂ. મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા. ભાવદીક્ષિત શ્રી ભવાનજીભાઈ (પૂ. રામચંદ્રજી મ.સા.) ધ્રાંગધ્રા ખાતે સં. ૧૯૯૯માં પૂ. શ્રી રામચંદ્રજી મહારાજની દીક્ષા થઈ તે સમયની તસ્વીર ડાબે પૂજ્ય રામચંદ્રજી મ. તથા જમણે પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મ. ઊભા છે. | 16. Jan Education International www.ainelibrary to Page #152 -------------------------------------------------------------------------- ________________ પૂ. પ્રવર્તક મુનિ મહારાજ શ્રી દીપચંદ્રજી મ.સા. સાહિત્યોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી સાગરચંદ્રસૂરિજી મ. સા. અધ્યાત્મનિષ્ઠ પૂ. મુનિરાજ શ્રી ગુણચંદ્રજી મ.સા. કવિવર્ય પૂ. મુનિરાજ શ્રી દેવચંદ્રજી મ.સા. 17 Page #153 -------------------------------------------------------------------------- ________________ શાંતિપ્રિય સેવાનિષ્ઠ પૂ. મુનિરાજ શ્રી પૂનમચંદ્રજી મ.સા. સરલાત્મા ગણિવર્ય પૂ. શ્રી જગતચંદ્રજી મ.સા. તપસ્વી શાંતમૂર્તિ પૂ. મુનિરાજ શ્રી કૃપાચંદ્રજી મ. સા. સાહિત્યપ્રેમી પ્રશાંતમૂર્તિ પૂ. મુનિરાજ શ્રી બાલચંદ્રજી મ.સા. 18. . Page #154 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી મધુરવક્તા પૂ. મુનિરાજ શ્રી પ્રીતિચંદ્રજી મ.સા. ઉગ્રવિહારી જ્યોતિર્વિદ પૂ. મુનિરાજ શ્રી લાભચંદ્રજી મ. સા. તપસ્વી ઉગ્રવિહારી ગચ્છનાયક પૂ. મુનિરાજ શ્રી વિધાચંદ્રજી મ.સા. અનશનવૃત આરાધક તપસ્વી પૂ. મુનિરાજ શ્રી વિનયચંદ્રજી મ. સા. 19. Page #155 -------------------------------------------------------------------------- ________________ સંઘહિતચિંતક વાત્સલ્યમૂર્તિ ગચ્છનાયક પૂ. મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા. આત્માનંદી એકાંતઆરાધક ગચ્છનાયક પૂ. મુનિરાજ શ્રી રામચંદ્રજી મ.સા. સેવાભાવી મિલનસાર પૂ. મુનિરાજ શ્રી વિનોદચંદ્રજી મ.સા. મધુરકંઠી સદાનંદી ગચ્છનાયક પૂ. મુનિરાજ શ્રી મુક્તિચંદ્રજી મ.સા. 20 intematon Page #156 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરસિક સંયમનિષ્ઠ પૂ. મુનિરાજ શ્રી દિલીપચંદ્રજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી ધરણેન્દ્રચંદ્રજી મ.સા. (સંસારપક્ષે પૂ. દિલીપચંદ્રજી મ.ના પિતા) મધુરવક્તા પ્રવચનકાર પૂ. મુનિરાજ શ્રી સુયશચંદ્રજી મ. સા. તપસ્વી પૂ. મુનિરાજ શ્રી તિલોકચંદ્રજી મ. સા. 21. Privalled Oy Page #157 -------------------------------------------------------------------------- ________________ Y ચિત્ર વિભાગ પ્રેરણામૂર્તિ પૂજ્ય દિવંગત સાધ્વીવાર્યો સેવાનિષ્ઠ જન્મઃ સં. ૧૯૨૪, ડોણ (કચ્છ) દીક્ષાઃ સં. ૧૯૪૭, જામનગર સ્વર્ગઃ સં. ૧૯૯૫, મોટી ખાખર (કચ્છ) પૂ. સાધ્વી શ્રી લબ્ધિશ્રીજી મહારાજ 22 સરલાત્મા પૂ. સાધ્વી શ્રી લાભશ્રીજી મહારાજ જન્મઃ સં. નાગલપુર (કચ્છ) દીક્ષાઃ સં. ૧૯૪૭, જામનગર સ્વર્ગ સં. વૈરાગ્યરંગી પૂ. સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ નવાવાસ (કચ્છ) જન્મઃ સં. દીક્ષાઃ સં. ૧૯૪૮, ફા. શુ. ૨ સ્વર્ગઃ સં. ૨૦૦૫, ભા.શુ. ૨, નવાવાસ (કચ્છ) 3 શાંતમૂર્તિ પૂ. સાધ્વી શ્રી કનકશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૩૮, બિદડા (કચ્છ) દીક્ષાઃ સં. ૧૯૫૪, ફા.શુ. ૨, બિદડા (કચ્છ) સ્વર્ગઃ સં. ૨૦૦૫, પો.વ. ૮, કોડાય (કચ્છ) Page #158 -------------------------------------------------------------------------- ________________ સંયમનિષ્ઠ પૂ. સાધ્વી શ્રી પ્રમોદશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૧૯, ભાડિયા (કચ્છ) દીક્ષાઃ સં. ૨૦૫૧, બિદડા (કચ્છ) સ્વર્ગ સં. ૧૯૯૧, ભુજપુર (કચ્છ) સ્વાધ્યાયશીલ પૂ. સાધ્વી શ્રી તત્ત્વશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૪૮ દીક્ષાઃ સં. ૧૯૯૬ સ્વર્ગઃ સં.૨૦૦૯ સરલાત્મા પૂ. સાધ્વી શ્રી જીતશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૪૭, કોડાય (કચ્છ) દીક્ષા: સં. ૧૯૬૪, કોડાય (કચ્છ) સ્વર્ગઃ સં. ૨૦૦૬, વીરમગામ મહાત્તરા પૂ. સાધ્વી શ્રી વિવેકશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૩૮ દીક્ષા: સં. ૧૯૮૯ સ્વર્ગ: સં. ૨૦૪૧ 23 Page #159 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યહૃદયી પૂ. સાધ્વી શ્રી કીર્તિશ્રીજી મહારાજ જન્મઃ સં. દીક્ષા: સં. સ્વર્ગઃ સં. વ્યવહારકુશળ પૂ. સાધ્વી શ્રી દયાશ્રીજી મહારાજ જન્મ સં. ૧૯૪૬, ભા.શુ. ૨, લાયજા (કચ્છ) દીક્ષાઃ સં. ૧૯૬૧, મહા વ. ૧૨, ભુજપુર (કચ્છ) સ્વર્ગ સં. ૨૦૨૦, આષાઢ શુ. ૧૫, બીકાનેર (રાજસ્થાન) વાત્સલ્યભાવી પૂ. સાધ્વી શ્રી ચંપકશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૬૨, મુંબઈ દીક્ષા: સં. ૧૯૮૮, ફા.શુ. ૨, નવાવાસ (કચ્છ) સ્વર્ગઃ સં. ૨૦૩૮, પો.શુ. ૧, વીરમગામ વિદુષી લેખિકા પૂ. સાધ્વી શ્રી ખાંતિશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૫૮ દીક્ષાઃ સં. ૧૯૭૪ સ્વગઃ સં. ૨૦૩૪ - 24 Page #160 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી પૂ. સાધ્વી શ્રી ચંદનશ્રીજી મહારાજ જન્મ સં. ૧૯૩૧, ભા.શુ. ૩, ખંભાત દીક્ષા: સં. ૧૯૫૨, ફા.શુ. ૨, માંડલ સ્વર્ગ: સં. ૨૦૧૧, ચૈ.શુ. ૩, ખંભાત તપસ્વી પૂ. સાધ્વી શ્રી પ્રીતિશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૫૦, પો.શુ. ૧૫, ખંભાત દીક્ષા: સં. ૧૯૭૦, કા.વ. ૧૧, ધ્રાંગધ્રા સ્વર્ગ: સં. ૨૦૪૦, મહા વ. ૦)) સ્વાધ્યાયપ્રેમી પૂ. સાધ્વી શ્રી આનંદશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૭૨ દીક્ષા: સં. ૧૯૮૭ સ્વર્ગ: સં. ૨૦૪૧ પ્રખરવક્તા પૂ. સાધ્વી શ્રી સુનંદાશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૭૪ દીક્ષા: સં. ૧૯૯૦ સ્વર્ગ: સં. ૨૦૪૯ 25. Page #161 -------------------------------------------------------------------------- ________________ શાંતમૂર્તિ પૂ. સાધ્વી શ્રી મહોદયશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૫૪, વૈ.શુ. ૧, ખંભાત દીક્ષા: સં. ૧૯૯૦, માગ.વ. ૭, ખંભાત સ્વર્ગ: સં. ૨૦૪૮, આસો . ૭, ખંભાત સરળસ્વભાવી પૂ. સાધ્વી શ્રી જંબૂશ્રીજી મહારાજ જન્મઃ સં. દીક્ષાઃ સં. સ્વર્ગઃ સં. સંયમનિષ્ઠ પૂ. સાધ્વી શ્રી ત્રિભુવનશ્રીજી મહારાજ જન્મ: સં. દીક્ષા: સં. સ્વર્ગઃ સં. કવિ-લેખિકા પૂ. સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૮૭, ભા. વ. ૫ દીક્ષા: સં. ૨૦૦૫, મા. શુ. ૬. સ્વર્ગ: સં. ૨૦૫૦, મા. વ. ૩ 26. | Page #162 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વી શ્રી અવિચળશ્રીજી મહારાજ જન્મઃ સં. દીક્ષાઃ સં. સ્વર્ગઃ સં. જપ-તપના પરમ તપસ્વી પૂ. સાધ્વી શ્રી સુમંગળાશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૭૬, ઉનાવા દીક્ષાઃ સં. ૨૦૦૮, બોરીયારી સ્વર્ગઃ સં. ૨૦૫૦, અમદાવાદ વ્યવહારવિચક્ષણ પૂ. સાધ્વી શ્રી પ્રમાણશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૫૨, બિદડા (કચ્છ) દીક્ષાઃ સં. ૧૯૬૭, કોડાય (કચ્છ) સ્વર્ગઃ સં. ૨૦૩૩, બીકાનેર (રાજસ્થાન) શાંતમૂર્તિ પૂ. સાધ્વી શ્રી સુધાકરશ્રીજી મહારાજ જન્મઃ સં. દીક્ષાઃ સં. સ્વર્ગઃ સં. 27 Page #163 -------------------------------------------------------------------------- ________________ આત્મબલી પૂ. સાધ્વી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૮૦ દીક્ષા: સં. ૨૦૦૨ સ્વર્ગઃ સં. ૨૦૧૬ સરલાત્મા પૂ. સાધ્વી શ્રી હર્ષપ્રભાશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૮૧ દીક્ષા: સં. ૨૦૦૯ સ્વર્ગ સં. એક દર્શનીય દૃશ્ય (સ્થળ : નાના ભાડિયા) ઊભેલા (ડાબી બાજુથી) : ૧. સા.શ્રી આનંદશ્રીજી; ૨. સા.શ્રી સુનંદાશ્રીજી; ૩. સા. શ્રી આત્મગુણાશ્રીજી; ૪. સા.શ્રી પ્રિયદર્શનાશ્રીજી; ૫. સા. શ્રી ચંદ્રોદયશ્રીજી; ૬. સા.શ્રી સ્વયંપ્રજ્ઞાશ્રીજી; ૭. સા.શ્રી કલ્પલતાશ્રીજી; ૮. સા.શ્રી જંબૂશ્રીજી; ૯. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી ૧૦. (ચહેરો દેખાતો નથી). પાટ પર બેઠેલા (ડાબી બાજુથી): ૧૧. સા. શ્રી સુધાકરશ્રીજી; ૧૨. સા. શ્રી વિવેકશ્રીજી; ૧૩. સા. શ્રી કીર્તિશ્રીજી નીચે બેઠેલા (ડાબી બાજુથી): ૧૪. સા. શ્રી વીરભદ્રાશ્રીજી; ૧૫. સા. શ્રી પદ્મગીતાશ્રીજી; ૧૬. સા. શ્રી મનોજિતાશ્રીજી ૧૭. સા.શ્રી સુનંદિતાશ્રીજી; ૧૮. સા.શ્રી રાજયશાશ્રીજી; ૧૯. સા. શ્રી બિન્દુપ્રભાશ્રીજી 28 Page #164 -------------------------------------------------------------------------- ________________ ચિત્રા વિભાગ ૪ વાતમાના શ્રામાણી વદ પૂ. મુનિરાજ શ્રી વિજયચંદ્રજી મ. જન્મ : સં. ૨૦00, શ્રા. સુ. ૮, બીદડા-કચ્છ. દીક્ષા : સં. ૨૦૨૧, જેઠ સુ. ૧૧, ચેમ્બુર. ગુરુ : પ. પૂ. મુનિરાજશ્રી મુક્તિચંદ્રજી મ. પિતા : શ્રી રવજીભાઈ માતા : જેઠીબાઈ પૂ. મુનિ શ્રી ભુવનચંદ્રજી મ. (ઉપાધ્યાય પદ તા. ૧૮/૨/૨૦૦૫ના અર્પણ થશે) જન્મ : સં. ૨૦૧૦, જેઠ વદ ૧, તા. ૧૮-૬-૫૪, બીદડા દીક્ષા : સં. ૨૦૨૨, મહા સુ. ૩, અમદાવાદ, ગુરુ : પ. પૂ. મુનિમહારાજશ્રી પ્રીતિચંદ્રજી મ. પિતા : શા. પદમશી નરશી દેઢિયા માતાઃ કેસરબાઈ પૂ. મુનિ શ્રી મનોજ્ઞચંદ્રજી મ. જન્મ : સં. ૧૯૯૯, ચૈત્ર સુ. ૯, બીદડા-કચ્છ. દીક્ષા : સં. ૨૦૨૬, માગશર સુ. ૫, બીદડા. ગુરુ : ૫.પૂ. મુનિરાજશ્રી ભુવનચંદ્રજી મ. પિતા : શા. પદમશી નરશી દેઢિયા માતા : કેસરબાઈ પૂ. મુનિ શ્રી પાર્શ્વયશચંદ્રજી મ. જન્મ : સં. ૨૦૦૮, વૈશુ. ૧૩, તા. ૭-૫-૨૨, કોડાય-કચ્છ. દીક્ષા ઃ સં. ૨૦૩૭, મહા સુ. ૫, ભદ્રેશ્વર. ગુરુ : પ. પૂ. મુનિરાજશ્રી સુયશચંદ્રજી મ. પિતા ઃ શા. દામજી દેવજી ગડા માતા : લક્ષ્મીબેન 29. Jain Education Internatione For Private & Personal use only Page #165 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિ શ્રી પુન્યરત્નચંદ્રજી મ. જન્મ : સં. ૨૦૧૦, માગશર સુ. ૫, તા. ૩૦-૧-૫૪, રૂણ-રાજસ્થાન. દીક્ષા : સં. ૨૦૪૨, જેઠ સુ. ૯, અમદાવાદ ગુરુ : ૫. પૂ. મુનિરાજશ્રી રામચંદ્રજી મ. પિતા : શ્રી ઉમેદમલજી જોહરીમલજી કટારિયા માતા : પિસ્તાદેવી પૂ. મુનિ શ્રી ધર્મરત્નચંદ્રજી મ. જન્મ : તા. ૨૦-૩-૧૯૬૦, નળિયા-કચ્છ. દીક્ષા : સં. ૨૦૪૩, જેઠ સુ. ૧૧, ચેમ્બર. ગુરુ : પ. પૂ. મુનિરાજશ્રી મુક્તિચંદ્રજી મ. પૂ. મુનિ શ્રી નંદીશચંદ્રજી મ. જન્મ : સં. ૨૦૩૦, જેઠ સુ. ૧૫, તા. ૫-૬-૭૪, ટુન્ડા-કચ્છ. દીક્ષા : સં. ૨૦૬૧, પોષ વ. ૬, તા. ૩૧-૧-૨૦૦૫ ટુન્ડા-કચ્છ. ગુરુ : ૫. પૂ. મુનિરાજશ્રી ભુવનચંદ્રજી મ. પિતા : શ્રી દામજી મોરારજી ગોગરી માતા : ઝવેરબાઈ પૂ. યતિ શ્રી પદ્મયશચંદ્રજી મ. જન્મ : સં. ૨૦૦૭, કા. વદ ૧૦, મોટીખાખર દીક્ષા : સં. ૨૦૨૮, માગશર સુ. ૩, મુંબઈ. ગુરુ : શ્રી પૂર્ણયશચંદ્રજી મ. પિતા : શા. લીલાધર ખેતશી વોરા માતા: રતનબાઈ 30 www.jainelibraryorg Page #166 -------------------------------------------------------------------------- ________________ ચિત્રા વિભાગ ઃ વાતમાના શ્રામાણી વૃંદ પૂ. સાધ્વી શ્રી ઉધીતપ્રભાશ્રીજી જન્મ : સં. ૧૯૮૩, ભુજપુર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૦૪, કારતક વદ ૨, તા. ૩૦/૧૧/૪૭, પાલીતાણા ગુરુ પૂ. સા. શ્રી જંબુશ્રીજી મ. સા. પિતા : શ્રી રામજીભાઈ રાણા દેઢિયા માતા : મકાંબાઈ પૂ. સાધ્વી શ્રી સુવર્ણલતાશ્રીજી જન્મ સં. ૧૯૯૮, મા.સુ. ૬, બીદડા (કચ્છ) દીક્ષા : સં. ૨૦૧૮, પોષ વદ ૬, બીદડા ગુર : પૂ. સા. શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મ. પિતા : શ્રી ઠાકરશી જેસંગ મારુ માતા: પરમાબાઈ પૂ. સાધ્વી શ્રી ભયભંજનાશ્રીજી જન્મ : સં. ૨૦૦૦, મા.સુ. ૨, બીદડા (કચ્છ) દીક્ષા : સં. ૨૦૨૯, મહા વદ ૫, ઉનાવા ગુરુ :પૂ. સા. શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મ. પિતા : શ્રી દામજી ભવાનજી છેડા માતા : પૂરબાઈ પૂ. સાધ્વી શ્રી દિવ્યરત્નાશ્રીજી જન્મ સં. ૨૦૧૪, ફા.સુ. ૪, ત્રગડી (કચ્છ) દીક્ષા : સં. ૨૦૩૫, વૈશાખ સુ. ૬, તા. ૨/૫/૭૯, ત્રગડી ગુરુ : પૂ. સા. શ્રી ઉધોતપ્રભાશ્રીજી મ. પિતા : શ્રી લાલજી આણંદ ગડા માતા : કેસરબાઈ પૂ. સાધ્વી શ્રી ધૈર્યપ્રજ્ઞાશ્રીજી પૂ. સાધ્વી શ્રી વિમલયશાશ્રીજી જન્મ : સં. ૨૦૧૨, જેઠ સુ. ૧૪, ટુન્ડા (કચ્છ) જન્મ : સં. ૨૦૧૯, મા.સુ. ૧૫ દીક્ષા : સં. ૨૦૩૭, પોષ વદ ૫, ટુન્ડા તા.૧૧/૧૨/૬૨, દેશલપુર (કંઠી) કચ્છ ગુરુ : પૂ. સા. શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મ. દીક્ષા : સં. ૨૦૩૯ વૈશાખ સુદ ૧૩, દેશલપુર પિતા : શ્રી મુરજી નાનજી ગોગરી ગુરુ :પૂ. સા. શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મ. માતા : ગંગાબાઈ પિતા : શ્રી રાઘવજીભાઈ લખમશી વીસ સ્પિન્નવલ માતા : દિવાળીબેન 31 Page #167 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વી શ્રી વિરતિરસાશ્રીજી જન્મ : સં. ૨૦૧૬, પો.સુ. ૧, તા. ૩૦/૧૨/૫૯, કાંડાગરા(કચ્છ) દીક્ષા : સં. ૨૦૪૧, વૈ.સુ. ૫, કાંડાગરા(કચ્છ) ગુરુ :પૂ. સા. શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મ. પિતા : શ્રી દામજીભાઈ ડુંગરશી છેડા માતા : પાનબાઈ પૂ. સાધ્વી શ્રી ૐકારશ્રીજી જન્મ : સં. ૧૯૯૦ નાગલપુર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૦૬, ફાગણ સુદ ૯ ગુરુ :પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મ. પિતા : શ્રી પૂંજાભાઈ ગોશર દેઢિયા માતા : લાખણીબેન પૂ. સાધ્વી શ્રી પુનિતકલાશ્રીજી જન્મ : સં. ૨૦૦૯, જેઠ સુદ ૯, મેરાઉ દીક્ષા : સં. ૨૦૧૬, વૈશાખ સુદ ૫, મોટીખાખર ગુરુ : પૂ. સા. શ્રી ૐકારશ્રીજી મ. પિતા : શ્રી દેવજી રાયશી ફરિયા માતા : કેશરબેન - પૂ. સાધ્વી શ્રી ભવ્યાનંદશ્રીજી જન્મ : તા. ૯/૬/૬૦, મેરાઉ (કચ્છ) દીક્ષા : તા. ૧૮/૧/૭૧, પો.વ.૬, નાનીતુંબડી ગુરુ : પૂ. સા. શ્રી ૐકારશ્રીજી મ. પિતા : શ્રી દેવશી રાયશી ફરિયા માતા : કેશરબેન પૂ. સાધ્વી શ્રી સંયમરસાશ્રીજી જન્મ : તા. ૨૦/૨/૬૬, મોટીખાખર (કચ્છ) દીક્ષા : તા. ૧૮/૧૨/૮૪, ચેમ્બર ગુરુ : પૂ. સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ. પિતા : શ્રી લાલજી સુરજી છાડવા માતા : જવેરબેન પૂ. સાધ્વી શ્રી શાસનરસાશ્રીજી જન્મ : તા. ૫/૮/૧૯૬૪, પાલિતાણા દીક્ષા : તા. ૧૯/પ/૧૯૮૬, વિક્રોલી (મુંબઈ) ગુરુ : પૂ. સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ. પિતા : શ્રી રતિલાલ સંઘવી માતા : જશીબેન 32 in dodation international For Private & Personal use only Page #168 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વી શ્રી નમશીલાશ્રીજી જન્મ : તા. ૨૩/૬/૭૨, નાનીખાખર (કચ્છ) દીક્ષા : સં.૨૦૪૪, મા.સુ. ૧૦, તા. ૩૦/૧૧/૮૭, નાનીખાખર (કચ્છ) ગુરુ : પૂ. સા. શ્રી પદ્મગીતાશ્રીજી મ. પિતા : શ્રી તલકશી કરમશી ગાલા માતા : તારાબેન પૂ. સાધ્વી શ્રી સિદ્ધાંતરસાશ્રીજી જન્મઃ તા. ૧૪/૧/૧૯૬૬, ગોલવડ દીક્ષા : તા. ૭/૨/૧૯૮૮, ગોલવડ ગુરુ : પૂ. સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ. પિતા : શ્રી ચંપકલાલ પુનમીયા માતા : પ્રમિલાબેન પૂ. સાધ્વી શ્રી ચંદ્રકલાશ્રીજી જન્મ સં. ૧૯૯૨, નાનીખાખર (મેરાઉ) (કચ્છ) દીક્ષા : સં. ૨૦૪૫, ચેમ્બર ગુરુ : પૂ. સા. શ્રી કારશ્રીજી મ. પિતા : શા. કરમશી ભીમશી ગાલા માતા : કંકુબેન પૂ. સાધ્વી શ્રી સંવેગરસાશ્રીજી જન્મ : તા. ૧૨/૨/૭૭, નાના ભાડીયા દીક્ષા : તા. ૨૪/૧/૯૬, ડોંબીવલી (થાણા) ગુરુ : પૂ. સા. શ્રી સંયમરસાશ્રીજી મ. પિતા : શ્રી તલકશી નાનજી મારુ માતા : રતનબેન પૂ. સાધ્વી શ્રી મૈત્રીકલાશ્રીજી જન્મ : તા. ૭/૫/૮૮, નાનીખાખર (કચ્છ) દીક્ષા : તા. ૨૪/૧/૯૬, ડોંબીવલી (થાણા) ગુરુ : પૂ. સા. શ્રી પુનિતકલાશ્રીજી મ. પિતા : શ્રી વલ્લભજી કરમશી ગાલા માતા : વનિતાબેન - પૂ. સાધ્વી શ્રી કલ્પલતાશ્રીજી જન્મ : સં. ૧૯૭૭ ચૈત્ર, કોંઢ (તા. હળવદ) દીક્ષા : સં. ૨૦૦૮ મહા વદ ૧૪, કોંઢે ગુરુ : પૂ. સા. શ્રી સુનંદાશ્રીજી મ. પિતા : શાહ પ્રેમચંદ ફુલચંદ માતા : જમનાબેન 33. Page #169 -------------------------------------------------------------------------- ________________ - પૂ. સાધ્વી શ્રી પદ્મગીતાશ્રીજી પૂ. સાધ્વી શ્રી ચારૂશીલાશ્રીજી પૂ. સાધ્વી શ્રી ઈન્દ્રપ્રભાશ્રીજી જન્મ : સં. ૨૦૦૮, આ. સુ.૧, તા. ૨૦/૯/પ૨ જન્મ : સં. ૨૦૨૫, શ્રા. વ.૩, તા. ૩૦/૮/૬૯ જન્મ ઃ દેશલપુર (કંઠી) કચ્છ નાના ભાડીયા (કચ્છ) મોટીખાખર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૦૯ મહા સુ. ૫, નવીનાળ (કચ્છ) દીક્ષા : સં. ૨૦૨૭, મહા સુ. ૫, ચેમ્બર દીક્ષા : સં. ૨૦૪૩, વૈ. સુ. ૩, મોટીખાખરા ગુરુ : પૂ. સા. શ્રી ચંપકશ્રીજી મ. ગુરુ : પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. “સુતેજ' ગુરુ : પૂ. સા. શ્રી પદ્મગીતાશ્રીજી મ. પિતા : શ્રી શીવજી કેશવજી વીરા પિતા : શા. ડુંગરશી નરશી ગાલા પિતા : શા. મણીલાલ ગાંગજી વિકમ માતા : રતનબેન માતા : સાકરબેન માતા : પ્રભાબેન પૂ. સાધ્વી શ્રી પૂર્ણકળાશ્રીજી જન્મ : સં. ૨000 આસો સુદ ૨, તા. ૧૯/૯/૪૪, નાનીખાખર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૧૯, વૈ. સુ. ૩, નાનીખાખર ગુરુ : પૂ. સા. શ્રી ચંપકશ્રીજી મ. પિતા : શા. હંસરાજ ગેલાભાઈ સાલિયા માતા : જીવીબેન પૂ. સાધ્વી શ્રી વિશ્વદર્શિતાશ્રીજી પૂ. સાધ્વી શ્રી દિવ્યદર્શિતાશ્રીજી જન્મ : સં. ૨૦૧૨, માગસર સુદ, ૧૨ જન્મ : સં. ૨૦૧૮, ચૈત્ર વદ, ૧૨ તા. ૨૬/૧૨/૫૫ નાનીખાખર (કચ્છ) - તા. ૧/૫/૬૨ નાનીખાખર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૩૫ ફાગણ સુ.૨, નાનીખાખર દીક્ષા : સં. ૨૦૩૫ ફાગણ સુ.૨, નાનીખાખર ગુરુ :પૂ. સા. શ્રી પૂર્ણકળાશ્રીજી મ. ગુરુ : પૂ. સા. શ્રી પૂર્ણકળાશ્રીજી મ. પિતા : શા. હંસરાજ ગેલાભાઈ સાલિયા પિતા : શા. હંસરાજ ગેલાભાઈ સાલિયા માતા : જીવીબેન માતા : જીવીબેન 34 Page #170 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વી શ્રી આત્મગુણાશ્રીજી પૂ. સાધ્વી શ્રી પ્રિયદર્શનાશ્રીજી - પૂ. સાધ્વી શ્રી હિતદર્શનાશ્રીજી જન્મ : સં. ૧૯૯૪, જે. ૧. ૯, નાનાભાડિયા-કચ્છ જન્મ : સં. ૨૦૦૧ માગરસ વદ ૯ જન્મ : સં. ૨૦૨૫, નાનાભાડિયા (કચ્છ) દીક્ષા : સં. ૨૦૧૬ મ. સુ. ૧૦, નાનાભાડિયા-કચ્છ દીક્ષા : સં. ૨૦૨૨, જેઠ સુ. ૭, ટુન્ડા (કચ્છ) દીક્ષા : સં. ૨૦૪૮ વૈ. સુ.પ, તીથલ (વલસાડ) ગુરુ : પૂ. સા. શ્રી આનંદશ્રીજી મ. ગુરુ : પૂ. સા. શ્રી આનંદશ્રીજી મ. ગુરુ : પૂ. સા. શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ. પિતા : શા. રવજી પુનશી રાંભિયા પિતા : શા. મોણશી સુરા ગોગરી પિતા : શા. પ્રેમજી શામજી મારૂ માતા : વેજબાઈ માતા : માતા : પાનબાઈ પૂ. સાધ્વી શ્રી સુરક્ષાશ્રીજી જન્મ : સં. ૧૯૯૪, શ્રાવણ વદ, ૪ તા. ૨૫/૮/૩૭ મોટીખાખર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૧૮ મ.સુ.૧૩, મોટીખાખર ગુરુ :પૂ. સા. શ્રી સુનંદાશ્રીજી મ. પિતા : શા. દામજીભાઈ ગગુભાઈ વિકમ માતા : લમીબેન પૂ. સાધ્વી શ્રી નંદનદક્ષાશ્રીજી પૂ. સાધ્વી શ્રી જ્યોતિપ્રભાશ્રીજી જન્મ : સં. ૨૦૨૪, ભા. સુ.૮, તા. ૩૧/૮/૬૮ જન્મ : સં. ૨૦૦૬, મ. વ. અમાસ અમદાવાદ (શામળાની પોળ) મોટીખાખર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૪૭, વૈ.સુ. ૧૩, રાજનગર દીક્ષા : સં. ૨૦૨૭, મ. સુ. ૧૩ ગુરુ : પૂ. સા. શ્રી સુદક્ષાશ્રીજી મ. ગુરુ : પૂ. સા. શ્રી મહોદયશ્રીજી મ. પિતા : શ્રી ભુમેશ મનુભાઈ શાહ પિતા : શા. સુરજી માણેક છાડવા માતા : અરવિંદાબેન માતા : 35 For Private B Personal use only Page #171 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વી શ્રી સુરલતાશ્રીજી જન્મ : ધ્રાંગધ્રા (ગુજરાત) દીક્ષા : સં. ૨૦૧૧ મહા સુ. ૧૧, ધ્રાંગધ્રા ગુરુ :પૂ. સા. શ્રી સુનંદાશ્રીજી મ. પિતા : શ્રી કેવળદાસ સોમચંદ પારેખ માતા : શાંતાબેન પૂ. સાધ્વી શ્રી વીરભદ્રાશ્રીજી જન્મ : દેશલપુર-કંઠી (કચ્છ). દીક્ષા : સં. ૨૦૧૯, વૈ. સુ. ૩, દેશલપુર ગુરુ : પૂ. સા. શ્રી સ્વયંપ્રજ્ઞાશ્રીજી મ. પિતા : શા. શાંતિલાલ પચાણ માતા : મણિબાઈ પૂ. સાધ્વી શ્રી રાજ્યશાશ્રીજી જન્મ : નવાવાસ-દુગપુર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૨૩ વૈ. સુ.૧૦, ચેમ્બર ગુરુ : પૂ. સા. શ્રી સુરલતાશ્રીજી મ. પિતા : શા. પ્રેમજી મોતા માતા હીરબાઈ પૂ. સાધ્વી શ્રી પદ્મપ્રભાશ્રીજી પૂ. સાધ્વી શ્રી સુવતાશ્રીજી પૂ. સાધ્વી શ્રી મરુપ્રભાશ્રીજી જન્મ : સં. ૨૦૦૧, વૈ. સુ. ૧૧ ડોરન્ડા(રાંચી) જન્મ સં. ૨૦૦૨, પો. સુ. ૧૫, ડોરન્ડા-રાંચી જન્મ : સં. ૨૦૨૦, મહા વદ ૧૪, ઝઝૂ દીક્ષા : સં. ૨૦૧૫ જે. સુ.૧૪, બિકાનેર(રાજ.) દીક્ષા : સં. ૨૦૧૮, ફા. સુ. ૨, બિકાનેર(રાજ.) દીક્ષા : માગસર સુ. ૩, ઈ.સ. ૧૯૮૧ ગુરુ : પૂ. સા. શ્રી અનુભવશ્રીજી મ. ગુરુ : પૂ. સા. શ્રી અનુભવશ્રીજી મ. બિકાનેર (રાજ.) પિતા : શ્રી મોહનલાલ રામપુરિયા પિતા : શ્રી મોહનલાલ રામપુરિયા ગુરુ : પૂ. સા. શ્રી પદ્મપ્રભાશ્રીજી મ. માતા : આશાબાઈ(દીક્ષા નામ : સા.અનુભવશ્રીજી) માતા : આશાબાઈ(દીક્ષા નામ : સા.અનુભવશ્રીજી). પિતા : શ્રી ઈશ્વરચંદજી સેઠિયા માતા : કેસરબાઈ 36. Jan Education International Page #172 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વી શ્રી પંકજશ્રીજી જન્મ : સં. ૨૦૦૩, ભાદરવા વદ અમાસ નાના ભાડિયા (કચ્છ) દીક્ષા : સં. ૨૦૧૮, મ. સુ. ૧૩, મોટીખાખર ગુરુ : પૂ. સા. શ્રી ઉઠેકારશ્રીજી મ. પિતા : શ્રી પ્રેમજીભાઈ ટાઈયા માતા : પાનબાઈ પૂ. સાધ્વી શ્રી યશમાલાશ્રીજી જન્મ : સં. ૨૦૪૧, વૈશાખ સુદ ૭, મોટીખાખર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૪૦ વૈ. સુ. ૭ ગુરુ : પૂ. સા. શ્રી પંકજશ્રીજી મ. પિતા : શ્રી ભવાનજી ખેતશી વોરા માતા : મોંધીબેન - પૂ. સાધ્વી શ્રી બિન્દુપ્રભાશ્રીજી જન્મ : સં. ૧૯૯૮, અમદાવાદ દીક્ષા : સં. ૨૦૧૮, વૈ. સુ. ૩, અમદાવાદ ગુરુ : પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. “સુતેજ” પિતા : શ્રી નરોત્તમદાસ મોકમચંદ પુદી માતા : લક્ષ્મીબેન પૂ. સાધ્વી શ્રી મનોજિતાશ્રીજી પૂ. સાધ્વી શ્રી પાર્જચંદ્રાશ્રીજી પૂ. સાધ્વી શ્રી દર્શિતપ્રજ્ઞાશ્રીજી જન્મ : સં. ૨૦૦૯, વૈશાખ સુદ ૯, જન્મ : સં. ૨૦૧૯, ફાગણ સુદ ૩, જન્મ : સં. ૨૦૨૫, ફાગણ સુદ ૩, મોટીખાખર (કચ્છ) મોટીખાખર (કચ્છ) તા. ૧૯/૨/૧૯૬૯, કોડાય (કચ્છ) દીક્ષા : સં. ૨૦૩૧, વૈ. વ. ૬, ચેમ્બર દીક્ષા : સં. ૨૦૩૭ પો. વ. ૬, મોટીખાખર દીક્ષા : સં. ૨૦૫૩, મા. સુ. ૩, ગુરુ : પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. ‘સુતેજ' ગુરુ : પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. “સુતેજ' | તા. ૧૩/૧૨/૯૬ ચેમ્બર (મુંબઈ) પિતા : શા. બચુભાઈ કેશવજી વિકમ પિતા : શા. બચુભાઈ કેશવજી વિકમ ગુરુ : પૂ. સા. શ્રી પાર્શ્વચંદ્રાશ્રીજી મ. માતા : વિમળાબેન માતા : વિમળાબેન પિતા : શા. ખીમજી ભીમશ બોરીચા માતા : ધનવંતીબેન ainelib 37 Page #173 -------------------------------------------------------------------------- ________________ 38 પૂ. સાધ્વી શ્રી નિજાનંદશ્રીજી જન્મ : તા. ૧૫/૧૨/૫૨, તુંબડી (કચ્છ) દીક્ષા : સં. ૨૦૨૧, મા. સુ. ૨, મોટીખાખર ગુરુ : પૂ. સા. શ્રી ૐકારશ્રીજી મ. પિતા : શ્રી જગશીભાઈ કુંવરજી બૌઆ માતા : જેતબાઈ પૂ. સાધ્વી શ્રી પારેખાશ્રીજી જન્મ : સં. ૨૦૧૧ માગસર વદ ૨, તા. ૧૮/૧૨/૫૪, નાનીતુંબડી (કચ્છ) દીક્ષા : પો. વ. ૬, તા. ૧૮/૧/૭૧, નાનીતુંબડી ગુરુ : પૂ. સા. શ્રી ૐકારશ્રીજી મ. પિતા : શ્રી ખીમજીભાઈ બઉઆ માતા : વેજબાઈ on International પૂ. સાધ્વી શ્રી વીરરત્નાશ્રીજી જન્મ : તા. ૩૦/૧૨/૧૯૬૪, લાકડીયા (કચ્છ) દીક્ષા : વૈ. સુ. ૭, તા. ૨૭/૪/૮૫, અમદાવાદ ગુરુ : પૂ. સા. શ્રી નિજાનંદશ્રીજી મ. પિતા : શ્રી ધનજીભાઈ માતા : પરમાબેન પૂ. સાધ્વી શ્રી પાવનગિરાશ્રીજી જન્મ : પોષ સુદ ૯ તા. ૨૬/૧/૬૭ કાંડાગરા (કચ્છ) દીક્ષા : મા. સુ.૧૦, તા. ૩૦/૧૧/૮૮, થાણા ગુરુ : પૂ. સા. શ્રી પદ્મરેખાશ્રીજી મ. પિતા : શ્રી નાગજીભાઈ માતા : વિમળાબેન પૂ. સાધ્વી શ્રી પ્રશાંતશિરાશ્રીજી જન્મ : તા. ૫/૪/૬૯ ભુજપુર (કચ્છ) દીક્ષા : મહા વદ ૧૪, તા. ૨૪/૨/૧૯૯૦ પાલિતાણા (સૌરાષ્ટ્ર) ગુરુઃ પૂ. સા. શ્રી પદ્મરેખાશ્રીજી મ. પિતા : શ્રી વરાનજીભાઈ મેદા માતા : જવેરબેન્જ www.jainsbianvi Page #174 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વી શ્રી સુનંદિતાશ્રીજી પૂ. સાધ્વી શ્રી કૃતિનંદિતાશ્રીજી જન્મ : સં. ૨૦૦૬, અ.સુ. ૧૦, જન્મ : સં. ૨૦૧૯, મહા સુદ ૧૧, ઈ.સ. ૧૯૪૯, મોટીખાખર (કચ્છ) ઈ.સ. ૧૯૬૩, ઉનાવા દીક્ષા : સં. ૨૦૨૭, મ. સુ. ૫, ચેમ્બર(મુંબઈ) દીક્ષા : સં. ૨૦૩૭, વૈ. સુ. ૬, અમદાવાદ ગુરુ : પૂ. સા. શ્રી સુનંદાશ્રીજી મ. ગુરુ : પૂ. સા. શ્રી સુનંદિતાશ્રીજી મ. પિતા : શ્રી દામજીભાઈ ગગુભાઈ પિતા : શ્રી ચીમનભાઈ બબલદાસ શાહ માતા : લમીબેન માતા : મંજુલાબેન પૂ. સાધ્વી શ્રી વિશ્વનંદિતાશ્રીજી જન્મ : સં. ૨૦૧૭, ઈ.સ. ૧૯૬૧ નાનાભાડિયા (કચ્છ) દીક્ષા : સં. ૨૦૩૯, ફા.સુ. ૨, ખંભાત (ગુજરાત) ગુર : પૂ. સા. શ્રી સુનંદિતાશ્રીજી મ. પિતા : શા. ડુંગરશીભાઈ નરશી ગાલા માતા : સાકરબેન પૂ. સાધ્વી શ્રી મોક્ષાનંદશ્રીજી જન્મ : તા. ૧૯/૫/૫૭, મોટીખાખર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૩૪, વૈ. સુ. ૧૧, તા. ૧૮/૫/૭૭, ચેમ્બર (મુંબઈ) ગુરુ : પૂ. સા. શ્રી નિજાનંદશ્રીજી મ. પિતા : શા. કાંતિલાલ વિશનજી વિકમ માતા : લમીબેન પૂ. સાધ્વી શ્રી મિતાનંદશ્રીજી જન્મ : તા. ૧૧/૩/૫૨, ભુજપુર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૩૪, વૈ.સુ. ૧૧, તા. ૧૮/૫/૭૭, ચેમ્બર (મુંબઈ) ગુરુ : પૂ. સા. શ્રી નિજાનંદશ્રીજી મ. પિતા : શા. ડુંગરશીભાઈ હંસરાજ ગાલા માતા : અમૃતબેન પૂ. સાધ્વી શ્રી મોક્ષવતાશ્રીજી જન્મ : તા. ૧૭/૨/૭૪, ભુજપુર (કચ્છ) દીક્ષા : તા. ૨૪/૧/૯૬, ડૉબીવલી (મહારાષ્ટ્ર) ગુરુ : પૂ. સા. શ્રી મોક્ષાનંદશ્રીજી મ. પિતા : શ્રી કાંતિલાલ દામજી ગોસર માતા : કુસુમબેન 39. la Buation International Page #175 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વી શ્રી તખ્તાનંદશ્રીજી જન્મ : નાનાભાડિયા (કચ્છ) દીક્ષા : સં. ૨૦૨૮, માગસર સુદ ૩ તા. ૨૧/૧૧/૭૧, મુંબઈ ગુરુ : પૂ. સા. શ્રી પંકજશ્રીજી મ. પિતા : શા. નરશી ધારશી ગાલા માતા : વેલબાઈ પૂ. સાધ્વી શ્રી વિપુલાનંદશ્રીજી જન્મ : ચૈત્ર સુદ ૯, તા. ૩૧/૩/૬૩ મોટીખાખર દીક્ષા : સં. ૨૦૨૮, માગસર સુદ ૩, તા. ૨ ૧/૧૧/૭૧, દાદર (મુંબઈ) ગુરુ : પૂ. સા. શ્રી પંકજશ્રીજી મ. પિતા : શ્રી લીલાધરભાઈ ખેતશી વોરા માતા : રતનબેન (દીક્ષા નામ : સા.તખ્તાનંદશ્રીજી) પૂ. સાધ્વી શ્રી જયનંદિતાશ્રીજી જન્મ : સં. ૧૯૯૮, ચૈ.સુ. ૧૧ કોડાય (કચ્છ) દીક્ષા : સં. ૨૦૩૩, ફા.સુ. ૨, કોડાય (કચ્છ) ગુરુ : પૂ. સા. શ્રી જંબૂશ્રીજી મ. પિતા : શ્રી કાકુભાઈ માતા : પાનબાઈ પૂ. સાધ્વી શ્રી વિપુલગિરાશ્રીજી જન્મ : સં. ૨૦૧૯, નાનાભાડિયા (કચ્છ) દીક્ષા : સં. ૨૦૪૬, વૈ.સુ. ૬, નાનાભાડિયા ગુરુ : પૂ. સા. શ્રી જયનંદિતાશ્રીજી મ. પિતા : શ્રી ચાંપશીભાઈ માતા : પાનબાઈ 40. Page #176 -------------------------------------------------------------------------- ________________