________________
-
પાર્જચંદ્રગચ્છમાં તિથિમંતવ્ય जे तिथिमें रविसंक्रमे, ते तिथि उदयिक जाण ।
आखो दिन तेहनो गणो, धर्मकाज मन आण ॥१॥ घटतां तिथि पूरव ग्रहो, वथतां आगळ जाण ।
पर्व तिथि विचारणा, इणि परे मनमें आण ॥२॥ पडवाथी अट्ठम दिने, आठम् उत्तम जोड़ ।
गइ पाखीथी आवती, पाखी पक्षे होइ ॥३॥ अंतोपखस्स जाणवो, अंतो मध्य विचार ।
पूनम पहेलो दिहडो, पाखी चौदस सार ॥४॥ आठम बेटे सातमीए, आठम करवी होय ।
जो आठम दिन बे हुवे, तो बीजी आठम जोय ॥५॥ चौदस घटतां तेरसे, पाखीपर्व आराह ।
बे चौदस थातां थकां, बीजीए पाखी थाय ॥६॥ चउमासी पूनम घटे, पाखी तेरसे देह ।
__ चउदस दिन चौमासरों, पडिकमणु विरतेह ॥७॥ चउमासी पूनम वथे, चौदस पाखी धार ।
पहेली पूरी पूनमे, चउमासु संभार ॥८॥ चउमासी चौदस वथे, बीजीए पाखी थाय ।
__पूनम दिन चौमासन, पडिकमणु कर भाय ॥९॥ चौमासी चउदस घटे, तेरसे पाखी साध ।
पूनम दिन चउमास, पडिकमणु आराध ॥१०॥ जो घटे संवच्छरी, तो चोथे पंचमी जोय । जो दिन पंचमी बे हुये, तो प्रथम पजूसण होय ॥११॥
___- उपाध्याय श्री मेघराजजी कृत 'साधु समाचारी' माथी
પર્વ તિથિનો નિર્ણય જોધપુરીચ પંચાગમાં (૧) જો ભાદરવા સુદ ૫ નો ક્ષય હોય તો ચોથે પાંચમ ગણવી એટલે ચોથનો ક્ષય કરવો કારણ કે ચોથમાં
પાંચમનો અંશ આવે છે. વળી ભાદરવા સુદ ૫ બે હોય તો પહેલી પાંચમે સંવત્સરી કરવી અને બીજી
પાંચમને છઠ્ઠમાં ગણવી એટલે બે છઠ્ઠો કરવી. (૨) સુદમાં કે વદમાં ચૌદશનો ક્ષય હોય તો તેરસે ચૌદશ કરવી એટલે તેરશનો ક્ષય કરવો. કારણ કે તેરશમાં સંઘસૌરભ
८५ wwwvryamemorary.org
Jain Education International
For Private & Personal Use Only