________________
દાદા સાહેબના હદયોગાર
ગૌતમ સ્વામી લબ્ધિ વિઘાન, ગૌતમ સ્વામી નવે નિધાન; સુણ ગો-તરુ-મણિ ગૌતમ નામ, જેવો નામ તેવો પરિણામ.
સંઘ સંસાર કંતાર ઉતારવા, સાર્થવાહો થ આધાર ઘર ઘારવા; સંઘ સુરઘરણીઘર જેમ નહુ કોલએ, સંઘ ગંભીરિમેં જલધિ સમ તોલએ.
યંત્ર મંત્ર મહિમા ઘણી, સાર પંચ પરમેષ્ઠી તણી, નહિ ગણી ઈમ મુજ પડિયો પાંતરો એ; વર્ગલોક ને ભૂતળ, જાણો શોવન પીતળ, સમ તુલે મૂરખ ન ગણે આંતરો એ.
અરિહંત અરિહંત એહ જ થાન, કહત જીવ છંડે જો પ્રાણ; ઈણ કારણ પ્રભુ પથ લાગવે, અdણ કિંપિ મેં બહુ ભાગથે.
પાર્વચંદ્રસૂરિ વિનવે, સાંભળજો સહુ કોથ; આણ સહિત ડિરિયા મલી, શિવ સુખદાયક હોય.
જે દીસે પ્રહ ઉગતે, તે સંધ્યા નહિ હોય; ઘન-ધાન્ય પરિવારની, મમતા ન કરો કોય.
જોઈ વિમાસી જીવ! આ સંસાર વરૂપ; કૃત્રિમ રંગ પતંગજિમ, તન-થોવન-ધન-રૂપ.
આરંભ તે ન હવે ઘર્મ, જિનવ આણ તણો એ મર્મ; જુદા ઘર્મ અને આરંભ, એમ નિર્મલ મતિ થઈ સુલંભ.
છે અભિમાની જીds ! તું કેમ પામીશ પાર? લઘુ છલ નિરખે પારકા, તું તેહનો ભંsie.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org