Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી - જૈન ગ્રંથમાળા
-
દાદાસાહેબ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
522A૦ ૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
COROSEDC GSSSB
cao@boragoonoraboras
શ્રી મણી પદ્મ જિત હિરસનુભા નમઃ
વિશ્વવિખ્યાત કચ્છ−વાગડ દેશોદ્ધારક જૈન મહામુનીવર શ્રી જિતવિજયજી દાદા ગુરૂનું જીવન ચરિત્ર.
સંગ્રાહક,
સુનિ બુદ્ધિવિજયજી.
ગુરૂભક્તિ નિમિત્તે આ પુસ્તક શ્રી ભાલેર જૈન સંધ -રકથી છપાવી ભેટ આપવામાં આવે છે. વાચકવર્ગ આ ચરિત્ર વાંચી સાર ગ્રહણ કરી ઉપયોગ કરશે.
પ્રકાશક-મળ જનસંબ ૦ શ્રી તિલકવિજયજી ગણિવર.
-:
વ્રત ૩૦૦૦.
સંવત્ ૧૯૯૩:
૬ પાલીતાણા ખીરસ ઢળ પ્રીં, પ્રેસ મુદ્રકઃર, અમરચ
પ્રવાસ.
Cooo 5) or...@@@@@000307:507700)0001 000 0005
9000.GAD..@.@@@ CCA)...)..000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
R
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
|| સભ્યો નમો નમઃ || SINGERHIT URBHAGRUTIFUGHTERFORMESTER વર્તમાનકાળના જગરૂ હીરસૂરિજી
' યાને શ્રી જિતવિજયજી દાદાનું સંક્ષિપ્ત
Tarlal
GURU BHEB
LA464646
URUL
int
,
.
મંગલાચરણ તુર્થ્ય નમઃ સદાપ્યસ્તુ, સુલૈકાય મહાત્મને શાન્તચિત્તાય દાન્તાય, પૂજ્યાય હિતકારિણે. ૧ જનહૃદયકાન્ત પૂજ્યમાન સુભગૅગ્રથિતલલિતપવષ્યમાન સુભક્તિ; જિનચરણસરોજે સર્વદેકાગ્રચિત્ત, જિતવિજયમુનીશ સંસ્તુ પ્રીતિ પૂર્વમ. ૨ જય વૅ જિતકામારિ, દેવંન દવાનલ પરિષહરકા પ્રત્વ મુપસર્ગો ધ્વપિ નિશ્ચલ.! . ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
[૨]
પ્રકરણ ૧ લું
કછ-વાગડની મહાન વિભૂતિ.
શ્રીમાન સકળ સંઘ ! આ મહાન વિભૂતિને આપ સએ પિછાણું લીધી હશે. કે જન્મીને પહેલું પિતાનું ઘર સુધારવા મને રથ ઉત્પન્ન થયો, તેથી પ્રથમ બેધ કચ્છદેશમાં વિચરી દરેક ગામના જૈનસંઘના ઉપર ઉપકાર કર્યો. પરંતુ આ મહાન વિભૂતિ કચ્છના વાગડ પ્રાંતની હોવાથી વાગડ પ્રાંતના જૈન જૈનેતરોને પ્રતિબધી દઢ બનાવ્યા. તે મહાન વિભૂતિ આ જીવનચરિત્રના નાયક
દાદા જિતવિજયજી મહારાજ છે અને કચ્છ-વાગડવાળા જિતવિજયજી મહારાજ, એવા સાચા સંબધને સકલ શ્રી સંઘમાં બેલાય છે. તેઓશ્રીએ વાગડ પ્રાંતને બહુજ સારી રીતે ધર્મ તરફ વાળે છે. દીર્ઘકાળથી ખેતીવાવના ધંધાર્થીઓને ધર્મ સન્મુખ કરવાને ભારે પરિસહ સહન કરે પડ્યો. પણ નિજની મનોકામના પૂર્ણ કરી કામઘટ અને વચનસિદ્ધિદાયક શક્તિનાથ પ્રભુના અધિષ્ઠાયિક દેવોએ ચેગ્યતા મુજબ અપ્યું હતું, જે આ તેઓશ્રીનું ચમત્કારિ જીવન સકળસંઘને સાદાશ્ચર્ય પમાડશે. અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરી સં૧૬૫૦ માં થઈ ગયા કે જેમનું ટુંક વર્ણન દરવર્ષે પર્યુષણ પર્વ રાજમાં શ્રવણ કરીએ છીએ. તે કંઈક ઉણે ચારસો વર્ષે એટલે સં. માં આ મહાન વિભૂતિના તેવાજ રૂપના ઘણા છુટા છવાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
[3]
પ્રશ’શનિય ચમત્કાર છે. તેથી વત્તમાનકાળના ‘નાનાહીર’ કહેવામાં અતિશયેાક્તિ નહિ સમજવી. અને વાગડદેશના શ્રી સૉંઘના સાચા ઉદ્ધારક હાવાથી દાદાશ્રી જિતવિજયજી મહામુનિવરને મહાવિભૂતિ શબ્દ સત્યનુ સમર્થન કરે છે. મનુષ્યક્ષેત્રમાં ( અઢીદ્વિપમાં. ) મનુષ્યા જન્મે છે. અને મરણને શરણ થાય છે. જેથી સામાન્ય મનુષ્યાનુ તે નામ નિશાન પણ રહેતું નથી. તેવાઓ આ દુČભ મનુષ્યભવ પેાતાના હારી ગયા છે. પરંતુ મુક્તિ લક્ષ્મિની કબૂલાત આપનાર રત્નત્રયિ–ચારિત્ર ધર્મને અ’ગીકાર કરી જગના જીવાનુ કલ્યાણ કરતા થકા સ્વપરના આત્માને તારે, તેજ મનુષ્ય જન્મીને જીવી જાણ્યા. આવા માનવરત્નાવડે પૃથ્વિરત્નગર્ભા કહેવાય છે, ને કેટલે!ક વખત-લાંબે વખત તેવા મહાપુરૂષાના સાચી અને ઉત્તમ રીતે સાક થયેલા નામે આ ભારતભૂમિ ઉપર જયવત થયેલા છે. તેથી શ્રી સ ંઘ તેવા મહાત્મા પુરૂષોની જયતિ રૂપે સ્વર્ગારાહણુ તિથિના દિવસે નાના પ્રકારના ધમ કૃત્યા કરી ગુરૂભકિત સાચવે છે, જે થકી શાસનેાન્નતિ વૃદ્ધિ પામે છે.
પ્રકરણ ૨ જી.
મહામુનિ શ્રી જીતવિજયજીદાદાના ગૃહસ્થાશ્રમ. જન્મભુમિ અને જન્મ.
૫૫ સાડી પચીશ દેશ છે. તે પૈકી
આયના કચ્છદેશ આ દેશના મહાન ફળદ્રુપ એક દેશ છે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
[૪] દેશને ત્રણ બાજુ ફરતો સમુદ્ર છે અને એકબાજુ રણું છે. તે જાડેજા રજપૂત રાજાને મુલક છે. તે દેશમાં ભચાઉ તાલુકામાં મનફરા ગામ છે જે અઢારે વર્ણની વસ્તીથી ભરપૂર છે. આ ગામ, પૂજ્ય ગુરૂવર્ય દાદા જિતવિજયજીનું જન્મસ્થાન છે. જેનોની ઘણું ઘરની વસ્તીમાં વીશાશ્રીમાળી શાહ ઉકાળ નામે દઢધર્મી શ્રાવક વસે છે (વસતા હતા.) તેમને અવલબાઈ નામના સતીપરાયણ ધર્મપત્ની (સ્ત્રી) હતા આ બંને આપણા ચરિત્ર નાયકના પિતા માતા છે. આ બંને દંપતિ યુગલ સ્વભાવે જનમથીજ સરલ અને મૃદુભાષી હતા. એમનામાં મોટો ગુણ એ હતો કે ધન્ધાથી નિવૃત્ત થતાનો સમય શાંન્તમયપણે નિર્ગમન કરવા ધર્મભાવનાને કંઈક રંગ અંતર આત્મામાં કુદ્રતિ હતો, તેથી ગામમાં પંચમચકિ અને સોળમા શ્રી જિનપતિ શ્રી શાન્તિનાથ ભગવાનના દહેરાસરે જઈ સેવા પૂજા વિધિપૂર્વક કરવાને સારો ટાઈમ ગાળતા હતા. કેમકે પતીકા વેપાર વણજને લીધે આચિકસ્થિતિમાં ઠીક ઠીક સુખી હતા, તેટલેક અંશે સંતોષી આ પતિપત્નિ હતાં. તેમને સંસાર સુખ ભોગવતા અનુક્રમે વીરચંદ અને જાદવજી એમ થયા, તેમનામાં પણ માતા પિતાના ઉચ્ચ સંસ્કાર રેડાયા હતા. ચરિત્રનાયકને જન્મ ચૈત્ર શુદિ ૨ સં. ૧૮૬
મહાપુરૂષોના જન્મ સમયને આપણે પામર પ્રાણી ઓળખી શકતા નથી, તે સમયે ઘણી જાતિના સુચિહે
આ પૃથ્વીતળને પાવન કરે છે. મોટામાં મોટી વિભૂતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
[૫] અને સાહિબી પામનારા તિર્થંકર દે છે. તેમના જન્મ સમયે સાતે નકે વધતા ઓછા અંજવાળા થાય છે, ત્યારે મહાત્મા જેવાના જન્મ વખતે સુગળ, સુવૃષ્ટી, સંપ અને પરોપકારની બુદ્ધિ વિગેરે કંઈકને કંઈક પ્રગટી નીકળેજ છે. પરંતુ જન્મનાર સામાન્ય ઘેર હોવાથી જનસમૂહ તે સમયની પિછાન કરતા નથી. અવલબાઈ માતાની કુક્ષિથી આ ચારિત્રનાયકને
જન્મ ચૈત્ર શુદિ ૨. મનફરા ગામમાં આજ દિવસ સોનેરી પ્રકાશથી ચળકતા હતા. અને તે દિવસે જનસમુદાય સુખાકારી અને બ્રાતૃભાવથી આનંદમાં કલ્લોલ કરતો હતો, શાહ ઉકાઇ પિતા અને માતા અવલબાઇના રોમેરોમ આ ત્રીજા પુત્રને જન્મ થતાં સુભાવના પ્રગટી નીકળી અને કંઈક સંતાપ હશે તે સર્વ નષ્ટ થયે. માતા પિતાએ જાણ્યું કે જીવ પુણ્યવંત અને ઉત્તમ છે. કાઠિયાદિકને જીતનાર મલ્લ જે રૂષ્ટ પુષ્ટ છે, માટે તેનું નામ જેમલ (જયમલ) પાડયું. આ જયમલ તે કચ્છ-વાગડના જૈન સંઘને ઉગતે સૂર્ય !
જયમલને નિશાળે ભણવા બેસાડવું.
અનુક્રમે ત્રણ વર્ષને થયે, હસમુખ ચેહેરે, શરીરનો બાંધો મજબૂત, રમતિયાળ ચેનચાળા કરનાર તથા કાલુ કાલુ બોલવાથી માતપિતા લાડ લડાવતા પાડોશી
વર્ગ પણ રમાડવાના કારણે તેડતા અને ફેરવતા. બાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૬ ]
'
લાડે કોડે વૃદ્ધિ પામતા પાંચ વર્ષના થયા, એમ સાત વર્ષની ઉમ્મરે પહેાંચ્યા. એટલે જયમલ ઘેાડુ ઘણું ઉપચેાગી ભણે તેમ અવલબાઇ માતાને વિચાર થયે. તેથી પેાતાના સ્વામી ઉકાજી શાહને કહ્યુ કે સ્વામિન ! તમારા જેમલ બહુ તાફાની બન્યા છે, માટે હવે ભણવાના અન્દોબસ્ત કરો. પછી શુભ દિવસે નિશાળે જયમલને ભણવા બેસાડયા, અને મહેતાજીને ભળામણ કરી, મહેતાજીને પણ ઘેાડા વખતમાં પ્રીય થઇ પડયેા, ઘેાડા પરિશ્રમે ભણવામાં આગળ વધવા લાગ્યા, તેની હુશિયારી જોઈને સ નિશાળિયામાં તેને વડા નિશાળીએ ' સ્થાપ્યું. મહેતાજી બહાર જાય ત્યારે સઘળા ક્લાસના છેકરાઓને પેાતે પાઠ આપે અને શીખવે. તથા પેાતાનુ લેશન સારી રીતે મુખ પાઠ કરીલે, ખીજાને ભણાવવાથી પેાતાના પાઠ પાકા થાય. તથા ખીજાને ભણાવતાં સમજાવવાની શક્તિ ભણાવનારને પ્રાપ્ત થાય છે, તેથી જયમલમાં યેાગ્ય વિદ્યાખળ જામતું ગયું. એ પંડયા-મહેતાજીની કૃપાનુ ફળ ! તેમજ પૂર્વજન્મના તથાપ્રકારના આંધેલા-પડેલા ઉચ્ચ સંસ્કાર પણ ઉદય આવતા જાય છે. અને એવા શુભેાદૃયથી વિનય વિવેકાદિ ગુણા સ્હેજે પ્રગટ થાય છે. જગતમાં આવા પુત્ર રત્નથી માખાપ અને કુટુમ્બાદિ વગ` કેમ ખુશી ન થાય ? અપિતુ ખુશીજ થાય. તે ગુણૈાએ જયમલમાં નિવાસ સ્થાન કર્યુ હતું. તેથી હવે જયમલને નિશાળેથી ઉઠાડી ઘેર લાવ્યા. અને ચાલતા ધંધામાં પિતાસાથે જોડાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
[૭] પ્રકરણ ૩ જુ.
માબાપને મરથ અને ભાવિભાવ.
જયમલ બરાબર ૧૨ બાર વર્ષની ઉમ્મરે પહો. ચ્યા. જગતમાં ત્યાગિયોને “મુક્તિરામણી” પરણવાને લાહો લેવાનું અપૂર્વ મનોરથ ઉત્તપન્ન કરીને કાર્યસિદ્ધિ કરે છે. ત્યારે સંસારના જીવમાં માનવ જીવનને લાહે પુત્રાદિકના વિવાહ કરીને સુખ માની રહ્યાં છે. તેથી માબાપને મહામનોરથ થયો, કે જયમલના વિવાહ કરીને વહુને ઘરમાં લાવું. તેથી તે સંબંધી લાગતા વળગતામાં વાતચિત્ત થવા પામી. તે ખબર જયમલના સમજવામાં આવતાં પિતાને આત્મા જુદે જ ઘાટ ઘડતો હતો. જેથી પરિચિત પુરૂષે સમજતા હતા કે વિવાહથી જયમલનું મન વિહળ છે, અને ચહેરે પણ સંસાર પરથી ઉદવિજ્ઞ થતો જોવાય છે. પરંતુ અવસર પાક્યા વિના વૈરાગ્યની ખબર અન્ય જનોને કળવા ન દે તેમ રહેતો હતો. પણ હવે “ઈદંતૃતિય ” ની પેઠે જયમલને ત્રીજું અકસ્માતીક કારણ ઉત્પન્ન થયું.
જયમલની આંખેને અસહ્ય દુખા.
અણધાર્યો ને એચિંતે થઈ આવ્યું. ઉત્પન્ન થયેલ દુખાવે સહન ન થયાથી માતાપિતાએ વૈદ્ય ડાક્તરોના ઉપાય લેવા માંડ્યા. પરંતુ પ્રતિદિન આ વ્યાધિ વધવા લાગે, રામબાણ દવા પણ કાર કરતી નહિં તેથી મા
બાપને વધારે ચિન્તા થવા લાગી. આંખના દર્દીના કુશળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
[૮] કારીગરોની જ્યાં જ્યાં ભાળ મળતી કે ત્યાં જયમલને તેડી જઈ બતાવતા, એમ ઘણા ઉપચાર કર્યા છતાં બિલકુલ ટાંકી લાગીજ નહિં. એટલે કર્મનું જોર વધતું ચાલ્યું અને ભાવિ જયમલને જૂદે રસ્તે દોરી જતું હતું. જયમલ પર આ આવેલ દુઃખ પોતે ભગવેજ છૂટકે હતે, કેમકે તેમાંથી કેાઈ ભાગ પડાવી શકતું નથી.
આ વ્યાધિ સં. ૧૯૧૨ માં થયે તે સં. ૧૯૧૬ સુધીમાં જયમલે અનેક ઉપાયે લેતાં પણ વ્યાધી નજ મટયો. સર્વ સંબંધી વગ હતાશ થયો અને ચચાર વર્ષની લાંબી મુદતે એટલે સેળ વર્ષની ઉમ્મરમાં આ જયમલની આંખ ગઈ !! એટલે જયમલને અંધાપે આ . કહે !માબાપને કે પિતાને ઓછું દુઃખ થતું હશે !પણ કરે શું ! ભાવિ આગળ કોઇ ઉપાય નથી. આવેલ દુઃખ - જયમલને હમેશાં સહન કરવાનું હોવાથી હૈયે ધારણ કરી બીજાઓને હિંમત આપીને રૂડા પ્રકારના આચારને ઉપદેશ કરતો. જેથી લોકો તેની સહન શક્તિના વખાણ કરતા. આ ચરિત્રનાયક આપણા પરમ ઉપગારી પૂજ્ય સુવિહિત ગુરૂવર્ય દાદા જિતવિજયજી છે, કે સંસારી પણ જયમલ નામ સાર્થક કર્યું છે, છતાં કર્મ વિધિની કેવી વિચિત્રતા !
- વિવેક ચક્ષુએ કરેલે માર્ગ
આશાનું આશ્વાસન છે. તે આશાના દયેયથી ઘણેભાગે મનુષ્ય આવી પડેલ દુઃખ દૂર કરે છે. કદાચિત્ કર્મસંગે તદન ઓછું ન થાય તે થોડું ઘણું દુઃખ જરૂર દૂર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
[૯] શકે છે. માટે મારે નિરાશ નજ થવું જોઈએ. ગાઢ અંધકાર વ્યાખ્યા પછી સૂર્યને પ્રકાશ થતું નથી શું ! અને અસાધ્ય રોગો પણ દેવવશાત સાધ્ય થતા સાંભળ્યાં છે તે હાલ મનફરે મારું માથું ફેરવી નાંખ્યું છે. તે હવે શાંતીનાથ પ્રભુની કૃપાથી શાન્તપણે ધર્મારાધના થાય તેટલું કરીને મનફરાનું મન ફેરવું તોજ હું મનફરાને જયમલ!!
જે કે નવા નેત્ર મને પ્રાપ્ત થાય, એ તો મહાપુણ્યની રાશી હોય અને ચક્ષુ વગર રહેવાને તેટલેજ બંધ પડેલ પૂર્વ ભેગવાઈ ગયે હોય તે ગયાં નેત્ર પાછા આવે તો આશ્ચર્ય નથી. તે મારે આત્માને હિતકર થાય એવું અવલંબન લેવું. શ્રી શાંતિનાથ પ્રભુ સમક્ષ જયમલે કરેલો
૬૮ અભિગ્રહ. શાંતિદાયક મનફરાને રાજિયો દેવાધિદેવ શ્રી શાન્તિનાથ ! હે ભગવન હું આંધળે થયાથી દિક્ષાને અયોગ્ય છું. પણ જે “અધિષ્ઠાયિક દેવ કૃપા કરે અને મને નવી
–ગયેલી તે પાછી આવે તે જરૂર હું દિક્ષા અંગિકાર કરીશ.” એમાં આપની સાક્ષી જે મેં સ્થાપી છે તે મને ફળ! પણ જ્યાં સુધી અંધત્વ રહે ત્યાં સૂધી ગૃહસ્થધર્મનું આરાધન કરીશ.
આ પ્રમાણે દઢ પ્રતિજ્ઞા કરી. કાળને જતાં શી વાર લાગે છે? ત્રણ વર્ષ વહી ગયાં એટલે સં. ૧૯૧૫ ની સાલ
આવી, તે દરમ્યાન જયમલની લીધેલ પ્રતિજ્ઞા સુદઢ બની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
[૧૦] અને ભાવસંયમ લમિને ધારણ કરનાર જયમલને શ્રી શાંતિનાથ પ્રત્યે ભારે આસ્થા અંતરાત્મામાં પ્રકાશી નીકળી. કયારે અંધત્વ દૂર થાય અને કયારે દિક્ષા ગ્રહણ કરૂં એજ ઝંખના હતી. ઉચ્ચ ગતિને જીવ અને નિકટ ભવિ આત્મા ઉદય આવતા દુઃખને દમત અને તપવડે બાળતે પોતાના નિશ્ચયમાં આગળ વધતો જ જાય છે. પાછી પાની કરતેજ નથી. તેમ આપણા ચરિત્રનાયક ભાવી જીતવિજયદાદાને ગૃહસ્થપણામાં અંધાપા જેવા મહારોગને અંત આવ્યે. એ અધિષ્ઠાયિક દેવના દર્શનપૂર્વક સુખ દેખીશ એ અવાજ થયો. ધન્ય છે, અભિગ્રહ લઈને ટેકથી પાળનારા જીને! પૂર્વે એટલે શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેસંબી નગરીના ધનાઢય શ્રાવક શ્રેષ્ઠી પુત્રી અનાથી ને જયમલનીજ પેઠે અકસ્માત દુઃસાધ્ય વ્યાધિ થયે. અનેક ઉપાયે લેતાં ન મટ. એટલે દઢધમ અનાથીએ ચિંતવ્યું કે “આ વ્યાધિ મટે તો જરૂર સંયમ ગ્રહણ કરૂં. થોડા જ સમયમાં વ્યાધિ દુર થયે. એટલે સ્વયં સાધુ મુનિવેશને ધારણ કરીને ઘેરથી નીકળે અને વિધિપૂર્વક દિક્ષા માટે સુવિહિત ગુરૂની રાહ જોતો પૃવિતળને પાવન કરી રહેલ હતે.
પ્રકરણ ૪ થું.
જયમલની ગયેલી આંખનું પાછું આવવું.
દિન પ્રત્યે ધર્મદની ભાવના, અને શ્રી શાંતિનાથની ભક્તિ પ્રત્યે ત્રિકરણ શુધે એકાગ્રતા જયમલના પવિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
આત્મામાં ઝડપથી કામ કરી રહ્યા હતા. કેમકે આ એકજ ભવમાં આવા ઉગ્ર વ્યાધિને ખપાવતાં ભાવિભવાના માટે નિષ્કંટક માર્ગ કરી નાંખ્યું. આવેલ વ્યાધિની અવધિ પૂર્ણ થઈ. પન્નરાત્તરા કાળને પણ દેશમાંથી દુર થવું તેમ ભાવિ મહાત્મા જયમલના ગયેલાં નેત્રો નવિનપણે પાછા આવ્યાં. અને સં. ૧૯૧૬ ની સાલના સુગાળે પણ દેશને સુખી કર્યો. જયમલને તે અધિક આનંદ થાય તેમાં નવાઇ નથી. પણ ગુમાઇ ગયેલ આંખેાનું પાછુ આવવું, અને દેખતાં થવું જોઇને તથા સાંભળીને જન સમુદાય રામેરામ હર્ષિત હોવા થકા બહુજ આશ્ચય પામ્યા, અને તેમની તથા માબાપની ધમ પ્રત્યેની લાગણીની પ્રશંશા કરવા લાગ્યા.
ચેાગ્ય ધાર્મિક અભ્યાસની આવશ્યક્તા.
આ
દિક્ષા લેવાના નિશ્ચય અપૂર્વ દૃઢ બનતેા જાય છે. પણ આવશ્યક ક્રિયા વિગેરે થાડા ઘણા ચેાગ્ય અભ્યાસની આવશ્યકતા છે. માટે આ શ્રાવકપણામાં કરી લઉં, આ નવી ભાવના ઉભી થઇ, અને શાસ્ત્રાભ્યાસ કરવાની શરૂઆત કરી દૃીધી. એકાગ્ર ચિત્તે પઠન કરતાં કેટલાક મહિના વ્યતિક્રમ્યા. થયેલે ધાર્મિક મેધપાઠ પરિણમ્યા, તેને તાને રાખવાને યુકિત શેાધી કાઢી, જ્યાં સારા માણસા અને દરખારી વર્ગ બેઠા હાય, ત્યાં જઇને ધમ રૂચી પ્રગટ થાય એવી વાર્તા કહે. જેથી શ્રોતાઓને રસપૂર્વક આન થતા હતા. તેથી પેાતાના અભ્યાસની વાત તાજી રહે, અને મુઢ થાય. એ ક્ષયાપશમ પ્રમાણમાં બનતું
લાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
રહે છે. ઘણીવાર વાર્તામાં બ્લેક ચેાપાઈ ને દોહરા વિગેરે કહેવાથી સાંભળનારાની સખ્યા વૃદ્ધિ પામતી ગઈ. આ શ્રવણમાં વૈરાગ્યમય ઉપદેશ હતેા, આ આ વાર્તાએ જયમલને હંમેશાં આમંત્રણ થવા લાગ્યા.
જયમલની આ કરણીથી માબાપનું' ચિંતવન,
આ રીતે જયમલ આનંદથી કાળ નિમન કરતા હાવાથી સંસારની ખટપટ અને વાસના ઉડી ગઈ હતી. કાઈ કાઈ વખતે નરસિંહ મેતાની માફક બજારમાં આવા ગમન કરતાં ગાયન ગાતા હતા. તેથી માખાષે વિચાયું કે જયમલ વૈરાગ્યને પથે પડયા છે. માટે તેને પરણાવવાને ચિંતવન કરતા કહ્યું, કે પુત્ર! નવાં નેત્રો દેખીને અમે બહુજ ખુશી થયા, હવે અમે વૃદ્ધ પણ છીએ, તે વિવાહ કરીલે. તેના જવાબ જયમલે હાજર જવાબ આપ્યા. કે માતાજી ! પેલી પ્રતિજ્ઞા શું આપને યાદ નથી ? હવે લગ્ન શા ! અને લાડ કાંડ શા ! હુ તેમાં દિક્ષા લઇને મુકિતરમણી સાથે લગ્ન કરીશ.
માબાપના મેાહના લીધે વળી ત્રીજો મા
જયમલને ધ્રુવપણ કસેાટીમાં ઉતારતા હાયની શુ! માબાપે લગ્ન સબંધી પૂર્ણ હઠાગ્ર લઈ બેઠા હતા. ત્યારે વિવેકી જયમલ તેની સામે અડગ હતા. તેથી કહ્યું કે હું પૂજ્ય માતાજી ! જો તમે મારા હિતસ્ત્રી હા તે હવે કદાપિ પણુ લગ્ન સ`ખ'ધી જરા માત્ર પણ વાત છંછેડવીજ નહીં. માબાપ થાકયા બાદ જયમલે વિચાર કર્યો કે હજી માબાપને સંતેાષ પમાડીને અનુમતિ લઇશ. માટે હાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
[૧૩] તિર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવા જવું અને પછી
ત્યાં કોઈ મહાત્મા મુનિરાજને ગ થાય તે “ચેથા વ્રતની બાધા ગ્રહણ કરી લઉં, એટલે ઉચરી લેવું. એમ મનમાં દઢતા કરીને અવસર જોઈ પિતાજીને કહ્યું કે મને નવી આખે આવ્યાથી દાદાજી શ્રી આદિશ્વરભગવાનને ભેટવા શ્રી સિદ્ધાચળજી જઈએ એટલે સર્વેએ હા પાડી.
તિર્થયાત્રા અને ચતુર્થવ્રત ગ્રહણ.
સં. ૧૨૦ ની સાલમાં જયમલે સહકુટુંબ સિદ્ધાચળજીની યાત્રા કરી. ધાર્યા મુજબ મુનિરાજને જોગ થયે અને નાંદ-નંદિ મંડાવીને ધામધૂમથી જયમલ ચોથુ વ્રત ઉચર્યા કહો, કેટલી ઉમેદ !! લીધેલ પ્રતિજ્ઞા પ્રત્યે કેટલો અસિમ પ્રેમ !! વને વને ચંદન હેતું નથી. રોહિણચળમાં પણ બધે રત્નની ખાણ હોતી નથી. તેમ આજયમલ જેવા સુદઢ અને પવિત્ર પુરૂષ રત્ન વિરલા પાકે છે.
પ્રકરણ ૫ મું
સુવિહિત મુનિવર શ્રી પદ્યવિજયજીનું
કચ્છ-વાગડમાં વિચરવું.
જયમલને દિક્ષા ગ્રહણું. સંગી ગિતાથ ગુરૂવર્ય શ્રીમાન પં. મણિવિજયજી ગણિવરના એક શિષ્યરત્ન પદ્યવિજયજી મુનિરાજ પૃવિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
[ ૧૪] પર વિહાર કરતા કરતા કચ્છદેશના વાગડ પ્રાંતના આડિસર ગામે પધાર્યા. સં. ૧૯૨૫ ત્યારે જયમલને બીજા પાંચ વર્ષ વ્યતિત થયાથી શાસ્ત્રાભ્યાસ સારે થવા પામ્યું હતું. તેથી પ્રવજ્યા ( દિક્ષા) અંગીકાર કરવા સદ્દગુરૂની જોગવાઈની વાટ જોઈ રહેલ. સં. ૧૯૨૫.
પંમણિવિજય દાદાના શિષ્યોમાં પદ્મવિજય શિષ્ય વિદ્વાન અને સરલ સ્વભાવિ હતા. જયમલે આ વાત સાંભળીને આડીસર ગામે ગુરૂવંદનાથે ગયે. ગુરૂને વાંદી તેમના સાથે વાર્તાલાપ કરતાં જયમલને જણાયું કે હું ધારતું હતું, તેવાજ ગુરૂવરની આ જોગવાઈ છે. એવું સમજવામાં આવ્યાથી પોતાને દિક્ષા લેવાની મરજી બતાવી. તે સાંભળી જયમલની દઢતા જેવા જાણવા મહારાજશ્રીએ કહ્યું હે જયમલ ! આપણું દિક્ષા પાળવામાં બહુ મુશ્કેલીઓ છે. કેમકે ખાંડાની ધાર પર ચાલવું છે. વિગેરે કહેતા છતાં જયમલે ઝટ જવાબ આપે કે તે પણ હું નિરતિચારપણે પાળીશ. અને આપની કૃપા વડે સ્વપરના આત્માના કલ્યાણ તરફ મારો માર્ગ રહેશે. ગુરૂ કરવા છે તે હવે આપનેજ કરવા છે. માટે દિક્ષા સુમુહૂર્ત જોઈને આપે. ગુરૂરાજે બહુ કસોટીમાં લીધો. પણ સાચે રંગાયેલ શુદ્ધ વિરાગ્યમય આત્મા હોવાથી અડગ નિશ્ચળ હતે. પછી ગુરૂવરે માબાપ વિગેરેની રજા મેળવવાનું ફરમાન કર્યું. સં. ૧૯૨૫ ની સાલની અધવચ્ચે જયમલના ભાગ્યમાં અદભૂત પરિવર્તન કરવાનું નિર્માણ હોવાથી કોણ મિથ્યા કરી શકે ? કઈ નહિં. હવે માબાપ વિગેરેની બહુ આનંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
[૧૫] દથી રજા મેળવીને ગુરૂશ્રી પદ્યવિજયજી પાસે આવ્યા. ત્યારે સંઘ પણ આ દિક્ષામાં સમ્મત થયા.
માબાપની બહુમાને કરેલી સેવા, નિજાભના તારણ માટે વ્રત, પચ્ચખાણ, તપ, જપ અને જિનધર્મની દદ્ધશ્રદ્ધા તથા શાંતિનાથ પ્રભુ પ્રત્યે પૂર્ણ ભક્તિવંત એક સરખો અંધાપાના વખતે દેખાતો હતો. અને માબાપની મરજી સાચવીને સંસારમાં નિયમધારી શ્રાવકપણે વર્તન રાખી કામકાજ કરતો. અંધાપા સમયે સ્વભાવ વિશેષપણે શાંતી પૂર્વક કાબૂમાં રાખેલો, અને અહર્નિશ શ્રી શાંતિનાથ ભગવાનની ઉપાસના તેથી અધિષ્ઠાયિક દેવની કૃપા વડે ગયેલ આંખોનું પાછું આવવું. લીધેલ વ્રતના ટાઈમની રાહ જોવી, અને તે દરમ્યાન એગ્ય શાસ્ત્રાભ્યાસ પઠન કરે. આજ કાલના ભકિતવંત છે પણ તેવા નીકળતા નથી. આવા વ્રતધારી ગૃહસ્થાશ્રમને સર્વ પ્રકારે શોભાવીને જિનશાસનને કે વગાડી રહ્યા છે. એ રીતે પૂજ્ય ગુરૂવર્ય જિતવિજ્યજી દાદાને પૂર્વાશ્રમ-ગૃહસ્થાશ્રમ આપણને ધડે લેવા લાયક છે, તથા આત્માર્થી જીવોએ તેમનું પવિત્ર વર્તન નિજત્મામાં પરિણમાવે તે જરૂર નીકટ ભવિની છાપ ગ્રહણ કરે.
કિમ્બહુના!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
[૧૬] પ્રકરણ ૬ ઠું.
જયમલની દિક્ષા. આડિસરમાં અઢાઈમહેત્સવ અને ચમત્કારિ પ્રભાવ.
માતાપિતાની રજા મેળવી જયમલ આડિસર ગામે આવ્યું. દિક્ષાનું મુહૂર્ત વૈશાખ શુકી ૩ અક્ષયતૃતિયાનું હતું. તે નજદિક આવી લાગ્યું. હોંશીલા સંઘે દેશદેશ કોત્રીઓ મેલી, તેથી મહોત્સવ ઉપર આસપાસના ઘણા ગામના જૈનયાત્રુ સારી સંખ્યામાં એકઠ્ઠા થયા. તેઓની સર્વ પ્રકારની સગવડતા સાચવી.
આ ટાંકણે મનફરાથી સારી સંખ્યામાં જૈન જૈનેતરે આવ્યા હતાં હવે આડીસર ગામના દરબાર મહારાવ શ્રી લખાજીરાવને ખબર પડતાં સંઘને જોઈતી એગ્ય મદદ આપી. અને જયમલનું ઉચિત સન્માન કર્યું. મહોત્સવમાં આઠે દિન પ્રભુને વિવિધ પ્રકારના આંગી લાઈટ હાઈ હમેશાં વિધવિધ પૂજાએ સુન્દર રાગ રાગણીથી ભણાવવામાં આ વતી, અને સ્વામિવત્સલે નવનવા મિષ્ટાનેથી થતા હતાં.
શ્રેષ્ઠી જયમલ હવે જિતવિજયજી થયા.
આ કાળમાં પહેલ વહેલું જૈન પર્વ અક્ષયત્રીજ છે. તે વાર પણ ઉત્તમ ગ્રહોને ધારણ કરનાર “શુકવાર હતો. શુભ ચેઘડીએ શ્રીમાન્ પદ્મવિજયજીએ સંઘ સમક્ષ મોટી મેદની વચ્ચે કિયા કરાવી એક રાજાદનિ રાયણુ વૃક્ષના નિચે વાસક્ષેપ ચતુવિધ શ્રી સંઘે વાસક્ષેપ નાંખે અને “ઘો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] મુહપત્તિ દઇને દિક્ષા આપી. જિતવિજય નામ જાહેર કરી જય જય ઘેષ થવા લાગે. આડિસરમાં આજ તે આનંદ આનંદ વ્યાપિ રહ્યો. સાચી ભક્તિ અને શુદ્ધ શિયળની અસર.
પડવાઈ બનેલા ન સુધરે તે તેવા યતિઓને દૂર કરવાને ગચ્છને કિયા ઉદ્ધાર કરાવનાર શ્રી સત્યવિજયજી પન્યાસ થયા. ને કપડાને સંવેગ રંગ ચઢાવી ધારણ કરવા લાગ્યા. અનુક્રમે આ સંવિજ્ઞ પંથમાં મહાન પરિવારથી દીપતા એવા “મણુવિજય દાદા ” થયા. તેમના શિષ્ય કે જાણે પારોચમે અને નિહિત વિવિગેરે
નેતા છે. પદ્મવિજયજી મહારાજના શિષ્ય જીતવિજયજી દાદા જાણવા.
જે રાયણ નિચે જતવિજયજીને દિક્ષા આપી તે ઘણું વર્ષોથી સૂકાઈ ગઈ હતી. તે આજેજ નવપલ્લવિત થઈ ગઈ. લેકમાં ભારે આશ્ચર્ય પ્રગટ થયું ઉના ગામમાં બાદશાહ બાધક શ્રી હીરસૂરીશ્વરના અગ્નિદાહ સ્થાને એક વાંઝીયે આંબે હતો. તે સૂરીશ્વરજીની પાલખી સ્થાપન થતાં ફલ્ય કુલ્યો. વળી આડિસર ગામમાં એક કુવાનું પાણી ખારું હતું. તે જયમલના સ્પર્શથી મીઠું પાણી થયું. જે દરબારીઓ અને લોકોએ અનુભવમાં લીધું. શિયળને કોઈ અચિંત્ય પ્રભાવ છે !! ગુરૂમહારાજ સાથે જિતવિજયજીનો વિહાર.
ચેમાસાની ટૂંક નોંધ. ગુરૂશ્રી સાથે આપણું ચરિત્રનાયક જિતવિજયજી દિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
[ ૧૮]. લઈને પ્રથમ ભીમાસર ગામે પધાર્યા. ત્યાં કાનમેરના વત્નિ રણછોડ દરિયાને દિક્ષા આપી અને રામવિજય નામ રાખ્યું.
હવે ત્યાંથી વિહાર કરતા પલાંસવા ગામે ગુરૂ સાથે પધાર્યા. સંઘને આગ્રહ હોવાથી પહેલું ચોમાસુ પલાંસવે કર્યું. સં. ૧૨૬ ચાતુર્માસમાં અનેક પ્રકારની મેટી નાની તપશ્યા સંઘમાં પણ ચાલુ કરી, અને ઘણા ભવ્યજીને પ્રતિબંધી ઉપયેગી નિયમની બાધા કરાવી શુદ્ધ રીતે પાળવાને બતાવ્યું. ધર્મી પુરૂષ જ્યાં જાય ત્યાં સત્કાવડે જૈનશાશનની જય ધ્વજ ફરકાવે છે. એમ આ વાગડ દેશના ગામો તરફ વિહાર કરતા કરતા ગુરૂ પદ્યવિજયજી સાથે જિતવિજયજી મહારાજ અમદાવાદ ઉફે રાજનગરમાં પધાર્યા, ત્યાં કેટલેક વખત રહીને ગુરૂવર્ય શ્રીમાન જિતવિજયજી મહારાજે સમુદાયના તથા અન્ય સંઘાડાના ઉપાશ્રય અને રહેલા સાધુઓની રીતભાત જોઈ, બાદ “બીજું ચાતુર્માસ ” “ અમદાવાદમાં રહ્યા. ગુરૂકુળવાસનું લાંબે ટાઈમ સેવન કર્યું, જેમાસુ વિત્યે વિહાર કરતા રસ્તાના આવતા ગામેના સંઘને પિતાની અમૃતવાણીની વાનકીઓ ચખાડતા કેટલેક દિને કાઠિયાવાડના જામનગરે આવી પહોંચ્યા, ત્રીજું “જામનગર” માં ચાતુર્માસ સંઘના ભાવભર્યા આગ્રહથી રહ્યા. અહિં અર્ધશેત્રુજ્ય જેવા બહુ વિશાળને રમણિય દેરાસરે જૈનયાત્રાનું ધામ ગણાય છે. તેમાં શ્રેષ્ઠીવર્યા રાયસિંહશાહનું એક દહેરું મૂળનાયક શ્રી ભાભા પાર્શ્વનાથવાળું, અને શ્રેણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
[ ૧૯ ]
વધુ માનશાહવાળુ એક દહેરાસર જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ છે, આ અને દહેરાસરા સ. ૧૬૪૨ માં બંધાવતા ( પાયા નાંખતા ) સં. ૧૬૭૮ માં સંપૂર્ણ થયા, એટલે હમેશાં કામ ચાલુ રહેતાં ૩૫ પાંત્રીશ વર્ષોં થઈ ગયા. દહેરાં અને શ્રી જિનબિંબે ખાસ દુનિક છે. હવે આ સ. ૧૯૨૮ નું ચામાસુ પૂર્ણ કરી વિહાર કર્યાં અને ગુરૂમહારાજ પદ્મવિજયજી પાસે અમદાવાદમાં આવ્યા અને ચેાથું ચામાસુ ગુરૂ સાથે સં. ૧૯૨૯નું અમદાવાદમાં કર્યું. ને ઘણા હળુકર્મી જીવાને લાભદાયક પ્રતિબેષ પમાડયા.
ગુરૂસાથે મારવાડ તરફ વિહાર,
અમદાવાદથી વિહાર કરતા કરતા અને વચ્ચે આવતા
તિધામની યાત્રા કરતા ‘ ધાણેરાવ ’ગામે પહેાંચ્યા. ભક્તિવંત શ્રાવકેાના આગ્રહથી આ ‘ પાંચમું ચાતુર્માસ ’ ધાણેરામાં થયું, સં. ૧૯૩૦ ચામાસુ પૂર્ણ થયે શકે ઉપકારી ગુરૂવર્યાં ત્યાંથી વિહાર કરી ‘ વઢિયાર’દેશમાં વળ્યા. માજીના આવતા ગામના સંધને તપ જપના નિયમેા કરાવતા તેના મુખ્ય શહેર રાધનપુરમાં પધાર્યાં, ચિંતામણુ પાર્શ્વનાથાદિ ૨૭ સતાવીશ જિનાલયને ભેટયા અને ‘છઠ્ઠું ચાતુર્માસ રાધનપુર' માં કયું. શાશન હિત– કાર્યાં પૂર્ણાંક સંઘમાં જય જયકાર પ્રવૃર્તાળ્યેા. સ. ૧૯૩૧ રાધનપુરમાં દિક્ષા મહાત્સવ અને શ્રી સિદ્ધાચલજીના સંઘ,
ચામાસુ ઉતરે ત્યાંના રહીશ એક ભાઇ વ્હેનને અઠ્ઠાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
[૨૦] મહોત્સવ સાથે ધામધૂમથી દિક્ષા આપવામાં આવી. ભાઈનું નામ “પુણ્યવિજય” અને બહેનનું નામ- “નિધાનશ્રી ” રાખ્યાં. રાધનપુરના ધમરક્ત શ્રેણી મેહનલાલ ટોકરશીએ તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળને સંઘ ચલાવવાને નિર્ણય કર્યો. ને ગુરૂમહારાજાઓને સંઘમાં પધારવાને સુભાવથી વિનંતિ કરી. તેથી સંઘમાં ગયા, ને પાલીતાણા પહોંચી ગયા. દાદાજીને ભેટયા, ને આત્માને ધન્ય માનવા લાગ્યા. બાદ સંઘ તેના ગામ તરફ વળ્યા અને ગુરૂવર્યો કચ્છ તરફ વળ્યા, ને વાગડના પલાસવા ગામે પધાર્યા, ભક્તિ અને પ્રોતિવાળા સંઘે ગુરૂજનેને ચોમાસુ રાખ્યા. આ સાતમુ ચોમાસુ સં. ૧૯૩૨ નું કરીને પલાંસવાના સંઘને ધર્મમાં અને ભકિતમાં ઘણો દઢ કર્યો. આ ચામાસામાં શા. મેતીચંદ માનચંદના સુપુત્રી કુમારિકા બેન અંદરબેન, અને શા. કસ્તુરચંદ હરખચંદના સુપુત્રી કુમારિકા બેન ગંગા બેહેને મહારાજશ્રી પાસે બડા આડંબરથી “ચતુર્થવ્રત ઉચર્યા. બીજા કેટલાક પણ યથાશકિત નિયમત્રત ગ્રહણ કર્યા. દરિયા હેમચંદ ખેતસીએ “બારવ્રત” ઉચર્યા, તપજપ મહોત્સવ અને સ્વામીવાત્સલ્યાદિ સત્કાર્યો ઘણાં સારાં થયાં, જેથી પલાંસવાને જૈન સંઘ વાગડ પ્રાન્તમાં તે શું. પણ વિશાળ એવા કછ દેશમાં સારી પ્રશંશાથી પ્રખ્યાતિ વિશેષ પામતે ગયે. એ ત્રણ તત્વ પ્રત્યે શુદ્ધ શ્રદ્ધા, અને ગુરૂના આંતરિક દિલની કૃપા ! !
હવે પલાંસવાથી વિહાર કરી ગુરૂવગ “ફતેગઢ આવ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૧]
"
અને ભાવિલાભ જાણી સંઘે ચેામાસુ રહેવાને વિનંતિ કરી, તેથી ઉત્તરાત્તર લાભને કારણે, સ’. ૧૯૩૩–૩૪ ના એમ ઉપરા ઉપર ‘આઠમુ ́ અને નવમું” એ ચાતુર્માસ થયા. તે દરમ્યાન. તપસ્વી ગુરૂવરશ્રી જિતવિજયજી મહારાજના ઉપદેશથી ચાર જણાએ ‘ ચેાથુ· વ્રત ' ગ્રહણ કર્યું, તથા ‘સાળ ઉપવાસ’ વિગેરે તપસ્યા પણ સારી થઇ હતી. દુષ્કર્માને તપ રૂપ અગ્નિ બાળીને ભસ્મ કરે છે, જેથી શિવસુંદરીના મેળાપ વહેલા થાય છે. તેથી જિતવિજયજી મહારાજને મુખ્ય ઉપદેશ તપસ્યા તરફ્ લેકમાં વિશેષ હતા. પેાતેજ ઉગ્રતપસ્વી હાવાથી તેની અસર લાહચુમ્બકના પેઠે ઝટ થાય છે. પલાસવા ગામના સંઘની પૂર્ણ પુણ્યદશા.
ગુરૂઆના ઉપરા ઉપરી ૪ ચામાસા.
સિદ્ધાંતના ક્માન મુજબ નિરતિચારપણું ચારિત્ર પાળતા અને ગુરૂવર પદ્મવિજયજી સાથે વિચરતા શ્રીમાન જિતવિજયજી મહારાજ ફત્તેગઢથી વિહાર કરીને પલાસવા ગામે પધાર્યા. બડા આડંબરથી શ્રી સંઘે સામૈયું કરીને પુરપ્રવેશ કરાવ્યેા. ઉપાશ્રયે ઉતરી શ્રી સંઘને દેશના સંભળાવી. ખાદ પ્રભાવના લઇ સ`ઘજના પાતપેાતાને સ્થાને ગયા. મેટા ગુરૂશ્રી પદ્મવિજયજી પૂણ્ વચેાવૃદ્ધ હતા. છતાં એક અનુપમ પ્રકાશની પેઠે જિતવિજયજી સાથે અદ્યાપિ સુધી એક સરખા વિહાર કર્યો. હવે શરીરબળ અટકવાથી ગુરૂવર્ય પદ્મવિજયજીને અત્ર પલાસવામાંજ સ્થિરતા કરવાને, જિતવિજયજીના વચનથી મન વધ્યું. સંધના લેાકેાની અપૂર્વ ભક્તિ દેખીને‘૧૦-૧૧-૧૨-૧૩’એટલે સ’. ૧૯૩૫-૩૬-૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
[૨૨] અને સં. ૧૯૩૮ ના એમ ચાર ચોમાસા ઉપરાઉપરી કર્યા. તેમાં દિક્ષા, ચેથા વ્રત, બારવ્રત, અને નાના પ્રકારના પચરંગી તપ તથા મહોત્સવ અને સ્વામીવત્સલ વડે જિનશાસનને અધિક દિપાવ્યું. જેથી વાગડદેશને જૈનસંઘ, પલાસવાના જૈનોની પુણ્યદશાની પૂર્ણ પ્રસંશા કરવા લાગ્યું.
શા ચંદુરા હરદાસ, શા જોઈતાલાલ કોઠારી, અંદરબાઈ, અને ગંગાબાઈ એમ ચાર જણને મોટા ઠાઠવાળા મહત્સવ પૂર્વક દિક્ષા આપી. અને અનુક્રમે “હીરવિજયજી
જીવવિજયજી” બાળબ્રહ્મચારી “આણંદશ્રીજી” અને બાળ બ્રહ્મચારી “જ્ઞાનશ્રીજી’ એમ નામ રાખ્યાં.
વિશેષાનંદ તે એ છે કે પલાસવાના સંઘમાં કેટલાક વખતથી કલેશ પિઠે હતે. તે જિતવિજયજી મહારાજાએ બંને પક્ષની કબૂલાત લઈને ઝટવારમાં દૂર કર્યો. આ બુદ્ધિ ગુણ મહારાજશ્રીમાં જઈને આખા ગામમાં મહારાજ સાહેબની બુદ્ધિના વખાણ થવા લાગ્યાં. મહોત્સવ પ્રસંગે દશ હજાર યાત્રુ બહારગામથી આવ્યું હતું. તેમાં પલાસવા સંઘે એકંદર ૮૦ હજાર એંશી હજાર કરીને વ્યય કર્યો હતું. આ ટાંકણે ગામના દરબાર શ્રી રાણુ પુંજાજી વાઘેલાએ પિતાના તરફથી પણ ગ્ય મદદ કરી હતી. આવા ગુરૂઓ ધમને નિષ્ફટકપણે મહિમા વધારે છે. !! શોક જનક ઘટના જય જય નંદા જય જય ભદૃા. શ્રીમાન્ ગુરૂ પદ્યવિજયજીનું સ્વર્ગગમન.
સં. ૧૯૩૮ નું ફાગણ ચોમાસુ સુખરૂપ કર્યા બાદ ગુરૂવરની તબિયત બગડવા માંડી. સંઘે ઔષધોપચાર કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
[૨૩]
છતાં વ્યાધિ વધતા જતા હતા. તાપણ છેલ્લે સુધી શિષ્ટાચાર છેાડયા નહિ. સથારે રહ્યા ત્યારે મુનિગણના સરદાર ક્રિયાકાન્ડમાં પ્રધાન એવા શ્રી જિતવિજયજી મહારાજ આવશ્યક ક્રિયા કરાવતા, ધ્યાનખળ સારૂ હતુ. વૈશાખ માસની એકાદશી અજવાળી ( દિ ) ની રાત્રિના ગુરૂવરે સૌને ખમાવ્યા અને છેલ્રા શ્વાસેા શ્વાસ સુધી નવકારમંત્રજ ધાર્યા કર્યાં. લગભગ દશ વાગ્યાના સુમારે ગુરૂશ્રી પદ્મવિજયજી પલાંસવાના સઘને શેાકમાં મૂકી પાતે ‘સ્વગે સિધાવ્યા. ’
સંઘને આવા શુદ્ધ પરમેાપકારી ગુરૂવ†ની ભક્તિમાં પણ કંઈક ઉણપ હાવાથી યુદ્ધતે આવા બનાવની ભકિતને બતાવી. પલાંસવા સંઘે ગુરૂવરની પાલખી રચી. ને રૂપાનાણાં સાથે ધનધાન્ય ઉછાળતા ‘જે જે નદા, જે જે ભા’ ના અવાજો વચ્ચે સેકડા માનવ મેદની વચ્ચે સ્મશાન ભૂમિમાં લઈ જઈ સંકેત સ્થાને અગ્નિસંસ્કાર કર્યાં. સંઘ ન્હાઈને ઉપાશ્રયે આવી ‘ મેાટી શાન્તિ ’ ગુરૂ શ્રી જિતવિજયજીના મુખથી શ્રવણી પુરૂષ પાતપાતાને ઠેકાણે ગયા. હવે ભગવાન મહાવીરજીના વિરહથી ચાર જ્ઞાનના ધારક શ્રી ગૌતમસ્વામીને મેાહરાજે જે ખેદ ઉપજાવ્યા હતા. તેને એકઅણુ પણ શ્રી જિતવિજયજી જેવા જ્ઞાતા પુરૂષાને ખેદ કરાવવા મેાહુ છેાડતા નથી !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૨૪] પ્રકરણ ૭ મું.
મહા મુનિવર જિતવિજયજીને ચાલ વિહાર
વિહારથી થતે લાભ. વિહારમાં વયેવૃદ્ધ ગુરૂ પદ્મવિજયજીને માટે આધાર હતા. પરંતુ ભાવિ આગળ કોઈનું ચાલતું જ નથી. હવે બાળબ્રહ્મચારી જિતવિજયજી મહારાજ પિતાના શિષ્ય પરિવારને વાગડમાંથી લઈ ગ્રામાનુગ્રામ વિચરતા અનુર્કમે વઢીયાર દેશે શ્રી રાધનપુરમાં પધાર્યા. સંઘે સામૈયું કરી પુરપ્રવેશ કરાવ્યા. હમેશા વ્યાખ્યાનવાણીમાં ઝીલાતા સંઘે ગુરૂને ચોમાસુ રહેવાની વિનંતિ કરી. તે સ્વીકારી આ ૧૪ ચિાદમું ચોમાસુ રાધનપુરમાં સં. ૧૯૩૯ નું થયુ. ચેમાસામાં વિવિધ પ્રકારના તપની તપસ્યા સંઘમાં ઉત્સાહ પૂર્વક થઈ. અને ત્યાંના વત્નિ ધર્માનુરાગી ઉત્તમ વહેરાને તથા તેમના ધર્મપત્નિને “ચતુર્થવ્રત ગ્રહણ કરાવ્યું. બાદ માસુ પૂર્ણ કરીને શ્રીમાન જિતવિજયજી સપરિવારે વિહાર કરીને અમદાવાદ પધાર્યા. તે ચોમાસુ ૧૫ પંદરમું અમદાવાદનું થયું. સં. ૧૯૪૦ ચોમાસુ ઉતર્યો
શ્રી કેસરિયાજી સંઘમાં જવાને વિનંતિ.
મેહમદાવાદને સંઘ કેશરિયાજી યાત્રાર્થે જતો હતો. સંઘને ખબર મળ્યાથી ગુરૂને વિનંતિ કરી સાથે લીધા. નિર્વિદને સંઘ સાથે શ્રી કેશરિયા દાદા આદિશ્વર ભગવાનને
ભેટયા બાદ ગુરૂશ્રી જિતવિજયજી ત્યાંથી મેવાડમાં વિચર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
[૨૫] અને તેના પાટનગર ઉદયપુરમાં આવ્યા. આ ૧૬ સોળમું ચોમાસું ઉદયપુરમાં સં. ૧૯૪૧ માં કર્યું. ત્યાંથી ૧૭ સત્તરમું ચેમાસુ ગામ સેજત માં સં. ૧૯૪૨ માં કર્યું. ૧૮ અઢારમું ચોમાસુ શ્રી “પાલી” (મારવાડ.) નું સં. ૧૯૪૩ માં થયું. ત્યાથી ૧૯ મું ચોમાસુ ડીસાકાંપ થયુ. સં. ૧૯૪૪. ત્યાંથી ૨૦ વશમુ પાલનપુરમાં ચોમાસુ કર્યું. સં. ૧૯૪૫. સઘળા ચેમાસામાં તપસ્યા વહનને મુખ્ય ભાગ હતો. અને એકંદરે શાશનહિતના સતકાર્ય કરાવતા દરેક ગામના સંઘે ગુરૂવર્યની નિસ્પૃહતા જોઈને ગુરૂની પારમાથિકત્વના બહુ વખાણ (પ્રશંશા ) કરવા લાગ્યા.
ગુરૂવર્યનું સૌરાષ્ટ્ર (કાઠીઆવાડ)માં વિચરવું. શ્રી મનુનિ મહારાજ જિતવિજયજી મેવાડને માળવા તરફ વિહાર છ વર્ષ સૂધીને એક સરખા કર્યાથી ઘણા ગામના જૈન સંઘને પિતાના મુખના ઉપદેશામૃતનું પાન કરાવ્યું અને છ સાત તે તરફના શેહરમાં ચેમાસા થવાથી ઘણા જીવોએ ગુરૂની અમૃતવાણીને ઉત્તમ લાભ મેળવ્યું છે. તથા મારવાડના વચ્ચે આવતા ગામોમાં પણ ચોમાસા કરી ઉપદેશને તો “ ઝરે ” ચલાવ્યાથી ઘણુ અબુઝ જી પણ સમજદાર બનીને સાચા માર્ગે ચડી ધર્મનું સેવન કરતા થયા. અનુક્રમે વિહાર કરતા કરતા પુનઃ વાગડ દેશના પલાસવા ગામે આવ્યા ને ૨૧ એકવીસમું
માસુ ત્યાંજ થયું. સં. ૧૯૪૬. હવે તિર્થાધિપતિને ભેટવાની પૂર્ણ ઉમેદ અકસ્માતના પિઠ થવાથી ચોમાસુ
ઉતર્યો થકે સપરિવારે વિહાર કરી શ્રી સિધ્ધાચળજી ૫Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
[૨૬] હોંચ્યા. દાદાજીને ભેટી ભાવના પૂર્ણ કરી. પાલીતાણુમાં આ ર૨ મું ચોમાસુ થયું. સં. ૧૯૪૭. પાલીતાણથી વિહારના સમયે વિહાર કરી દાઠા ગામે આવ્યા. સંઘને સારે ભાવ જાણીને ૨૩ ત્રેવીસમું ચોમાસુ ત્યાં રહ્યા સં. ૧૯૪૮. બાદ ૨૪ ચોવીશમું ચોમાસું લીંબડીમાં સંઘના આગ્રહ થયું. સં ૧૯૪૯
અમદાવાદમાં દિક્ષા મહત્સવ. પલાસવાના કોઠારી વાઘજી મૂલઇને જેઠ માસમાં દિક્ષાનું મહત્ત હેવાથી ગુરૂવારે લીંબડીથી ઉતાવળે વિહાર કરી અમદાવાદમાં આવ્યા. જેઠ સુદ ૧૦ ના દિવસે મોટા મહોત્સવ પૂર્વક દિક્ષા આપીને “વીરવિજયજી નામ રાખ્યું. સં. ૧૯૫૦-૫૧-પર એમ ત્રણ સાલના ઉપરા ઉપર અમદાવાદમાં “વિદ્યાશાળામાં “શાહપુરમાં” અને જ્યાં બહુ કાર થતો તેવા “લુવારની પિળના ઉપાશ્રયે” થયું આ ત્રણે ચોમાસામાં ગુરૂધને ચમત્કાર રાજનગરના રત્નાએ દીઠે. તેઓ પંડિતોને વિષે પ્રધાન શાસ્ત્ર જ્ઞાતા પુરૂષ કરિતા જિતવિજયજી મહારાજના સરલ ઉપદેશથી પણ અમદાવાદીઓ વિશેષ રંગાઈ જાય છે, એ થાડા હર્ષની વાત નથી ! આવા ગુરૂઓથી આત્મકલ્યાણના માર્ગ ઉપર જલદી અવાય છે.
એમ ૨૫-૨૬-ર૭ મું ચોમાસુ ધર્મક્રિયામાં ત્રણે સ્થાને વ્યતીત થયાં. ચોમાસુ ઉતરે અમદાવાદથી વિહાર કરીને સં. ૧૯૫૩ માં વીજાપુરમાં આવ્યા, ત્યાં આગળ
ચોટીલાના રહીશ બાળબ્રહ્મચારી કુમારિકા મહેનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
[૨૭].
ગુરૂવયે વિશાખ શુદિ ૧૫ ના દિને દિક્ષા આપી. ને માણેકથી નામ પાડયું. ૨૯ નું ચાતુર્માસ “વીજાપુર માં સં. ૧૯૫૩ માં થયું. ઉપધાન, પચરંગીતપ, અને મહત્સવના મહાન કાર્યોથી ધમને મહિમા વધાર્યો. ત્યાંથી વિહાર કરી ડીસામાં પધાર્યા, અને ૩૦ મું ચામાસુ સં. ૧૫૪ નું ડીસામાં કર્યું. અહિં શ્રાવકને ચેથાવત અને કેટલાકને જૂદા જૂદા નિયમે કરાવી વતનશાળી કર્યા. ૩૧ મું ચોમાસુ વાવ ગામે સં. ૧લ્પ૫ માં, અને ૩૨ મું સૂઇ ગામનું સં. ૧૯૫૬ માં થયું. બેમાસી, દોઢમાસી વિગેરે તપશ્યા સારી થઈ હતી. રાધનપુરમાં દિક્ષા અને સંખેશ્વરજીની યાત્રા.
સૂઈ ગામેથી વિહાર કરતા અનુક્રમે રાધનપુર આવ્યા ત્યાં કિડીયાનગરના શા. ડોસાભાઈ જેઠાને વૈશખ વદ ૧૧ ના રાજે દિક્ષા આપી. અને ધીરવિજયજી નામ રાખ્યું. આ ૩૩ મું ચાતુર્માસ રાધનપુરમાં થયું, દિક્ષા પ્રસંગે તેમજ પર્યુષણમાં મહોત્સવ, વરઘેડા, અને સ્વામીવત્સલ ઠીક થયા હતા, જ્યાં જાય ત્યાં ધર્મરૂપ જિતવિજયજીની જીતજ થતી સંભળાતી હતી. અને પાપરૂપ મોહની સઘળે હાર થઈ છે. સં. ૧૯૫૭.
ચોમાસુ ઉતરે ગુરૂવર શિષ્યો સહીત વિહાર કરીને શ્રી સંખેશ્વરતિથે પધાર્યા, ગઈ એવીશીના દામોદર તિર્થંકરના વારે અષાઢીશ્રાવકે ત્રણ બિબ ભરાવ્યા તે પિકિનું આ એક છે, અને વર્તમાન વીશીના બાવીશમા તિર્થંકર શ્રી નેમિનાથજીના ઉપદેશે કારણ પરત્વે બળભદ્રજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] અને કૃષ્ણ વાસુદેવે આ બહુ પ્રાચિન જિનબિંબ ભુવનપતિમાંથી લાવીને આ ફાનિ દુનિયામાં પ્રગટ કર્યું, ને તદાકાળથી આ મહા પરચા પૂરણહાર પ્રતિમાના અધિછાયિક દેવો સંઘનું ચમત્કારિક રીતે રક્ષણ કરે છે. આપણે ત્યાં સાડી છયાસી હજાર વર્ષથી સંખેશ્વર પાર્શ્વનાથ પધાર્યા છે. હું એને ઝુબે ચેથા વ્રતધારીની મોટી સંખ્યા.”
શ્રી શંખેશ્વર શ્યામની યાત્રા કરી જિતનો કે વગાડતા ગુરૂવર્યો “ડીસા પધાર્યા. ત્યાં ૧૭ છોડનું ઉદ્યાપન ( ઉજમણું) બહુ કીમતી કરાવ્યું, આ ૩૪ મુ ચોમાસું ડીસામાં જ થયું. સં. ૧૯૫૮ ને મહત્સવ તથા સ્વામી વત્સલમાં સંઘે દ્રવ્ય પ્રશસ્તપણે વાપણુ, બાદ ત્યાંથી “ભાભેર” ગામનું ૩૫ મું ચોમાસું સં. ૧૯૫૯ માં થયું. ત્યા માસક્ષમણાદિ ઉગ્ર તપ થયો હતો.
ભાભેરથી વિહાર કરી રાધનપુર થઈને શ્રી “શાંતલપુર પધાર્યા. ને ત્યાં નાના પ્રકારનાં તપની તપસ્યા ચાલુ થઈ તેથી ૩૬ મું ચોમાસું “શાંતલપુરમાં કર્યું સં. ૧૬૦ અને ઉપદેશની અસર સંઘમાં એવી પેઠી કે એકી સાથે ૨૧ એકવીશ જણે ચોથું વ્રત ગ્રહણ કર્યું. આ શુભ ટાકણે દેહેરાસરમાં પણ ચારહજાર કેરીની ઉપજ થઈ હતી. ત્યાંથી વળી ગુરૂ જન્મદેશ તરફ પાઉ ધાર્યા. શાંતલપુરથી વિહાર કરીને વાગડમાં “ ફતેહગઢ આવ્યા ત્યાં ૧૪ ચૌદ જણાએ ચોથુત્રત ઉચયું. ધર્મોન્નતિ સારી થઈ હતી, ત્યાંથી વિહાર કરી ૩૭ મું ચોમાસું “આડિસર” ગામે કયું, અને ત્યાં ભાભરના વનિ શ્રેષ્ઠી બહાદરભાઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
[૨૯ ] ગુરૂવર જિતવિજયજી પાસે શાસ્ત્રનો ગ્ય અભ્યાસ કર્યો બાદ જન્મભૂમિમાં દિક્ષા સંબંધી મહોત્સવનો લાભ મેળવી શ્રી પાલીતાણામાં વયોવૃદ્ધ આચાર્યદેવ વિજયસિદ્ધિસૂરિશ્વરજી પાસે દિક્ષા ગ્રહણ કરી. સ. ૧૯૬૧ અહિં આડિસરમાં ૮ આઠ જણે ચેણુવ્રત ગ્રહણ કર્યું, તપસ્યા પણ સારી થઈ હતી, જેથી સ્વામીવત્સલાદિ સારા થાય એ પણ પુણ્યનોજ અંકૂર ફૂટતે જાણો. હવે આડિસરથી વિહાર કરી નિજ પQિારના સાથે ભીમાસર આવ્યા, ને ત્યાંથી લાકડિયા ગામે ગુરૂ પધાર્યા ને ત્યાં કેટલાકને ચેથાવતની બાધા કરાવી, અને કેટલાકને યોગ્ય ગ્ય વ્રત પચ્ચખાણ કરાવ્યાં. અહીં ગુરૂવર્ય જિતવિજયજી મહારાજને બહારના સંઘ લોકો વંદનાથે આવ્યાથી દેવદ્રવ્યમાં અને જીવદયામાં છ હજાર કેરીની લગભગ ઉપજ થઈ હતી. ૩૮ મું ચેમાસુ લાકધયામાં સં. ૧૯૬૨ માં કર્યું. પછી વિહાર કરીને “ભીમાસર પધાર્યા, ત્યાં માગશર શુદિ ૧૫ ના દિને “ચંદુરા કાનજી નાનચંદને દિક્ષા આપી ” કાંતિવિજયજી નામ રાખ્યું. અને “ડુંગરભાઈ કસ્તૂરને પણ આપી” ને “હરખવિજયજી” નામ પાયું. સમય થતા કાંતિવિજયનું નામ “કનકવિજયજી” રાખ્યું. જિતવિજયજી મહારાજના બંધની અસર કે અપૂર્વજ છે !!
ગુરૂપ્રભાવને આંબેડામાં ચમત્કાર.
ભીમાસરમાં દિક્ષા મહોત્સવ ઉજવાવીને શ્રીમાન ગુરૂવર્ય જિતવિજયજી નવા સાધુ વિગેરેને લઈ વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
t૩૦] કરતા ચોબારી ગામે આવ્યા. ત્યાં દેહેરાસરની “પ્રતિષ્ઠા ગુરૂ સમક્ષ થઈ અને મૂળનાયકજીના શિરપર મહારાજ શ્રી જિતવિજયજીને વાસક્ષેપ નંખાવ્યું. ત્યાંથી વિહાર કરીને, ગુરૂવર સપરિવારે પોતાનુજ જન્મગામ મનફરામાં પધાર્યા. ત્યાં ઘણું ઓસવાળ કુટુંબે મિથ્યાત્વમાં ઘેરાઈ જવાથી ધર્મથી ઉતરી જતા દેખીને કેટલાક દિવસ રહીને તેઓને વળી જૈનધર્મમાં સ્થિર કર્યા.
મનફરાથી વિચરતા ગુરૂ આંબેડી ગામે આવ્યા. ત્યાં ઝોટા ગુલાબચંદ નામને શ્રાવક બંને પગે લંગડે અને બે ઘડી રાખીને દુઃખે ખેડાંગતો એક દિવસ ગુરૂ પાસે પિતાના પગના પૂર્ણ કષ્ટની વાત કરી. જે સાંભળતાંજ ગુરૂવરનું દિલ દયા થવાથી તુર્તજ જવાબ અવાજ રૂપે આપે. “કે હે મહાનુભવ ! ” પાંચ “નવકારવાળી ” ગણવા કહ્યું, તે સાંભળતા જ ત્યાં રહેલ નવકારવાળી લઈને ઉભા ઉભા ગણતો હતો. જ્યાં પૂર્ણ થઈ રહી કે બંને ઘડી કાખમાંથી એકા એક પડી ગઈ, અને ગુલાબચંદ બંને પગે સાજો થઈને ગુરૂને વંદન કરવાને ગયે. ઘણા લોકેના વચ્ચે આ અજબ પમાડનાર આ કાળમાં જે કહીએ તે ગુરૂશ્રીના અખંડ બ્રહ્મચર્યના પ્રભાવને જાણ.
શ્રી ભદ્રેશ્વરતિર્થની યાત્રા. આંબેડી તરફથી શ્રી જિતવિજયજી મહારાજ વિચરતા શ્રી અંજાર પધાર્યા અહિંના રહિશ વોરા હીરાચંદ પરશોતમને પ્રતિબોધી શ્રી ભદ્રેશ્વરતિને સંઘ કઢાવ્યો. ગુરૂઓ પણ સપરિવારે સંઘમાં ગયા ને ત્યાં તિર્થપતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
[૩૧] મહાવીર પ્રભુને ભેટયા. અને તે અગાઉના મૂળનાયક શ્રી પાશ્વનાથ પ્રભુ હતા. તે મનરંજન શ્યામ બિંબ ભમતિની એક દેવકુલિકા (દહેરી.) માં પધરાવેલ છે. ત્યાં પણ સ્તુતિ કરીને પ્રમોદ પામ્યા. સં. ૧૯૬૩ માં ૩૯ મું - માસુ અંજાર શહેરમાં થયું. હવે ચોમાસા બાદ વિહાર કરીને “રાયણ ગામે પધાર્યા ને ૪૦ મું ચોમાસુ ત્યાંજ કર્યું. સં. ૧૯૬૪ બાદ જિતના ડંકા વગડાવતાં રાયણથી મુનિ મંડળ “ માંડવીબંદર પધાર્યા. કચ્છ દેશમાં મેટામાં મોટું વેપારનું મથક આ શહેર યા બંદર છે. ઘણું ભાઈઓ તથા બાઈઓને ચેથા વ્રત પાળવા નિયમ કરાવ્યા. અને હંસરાજ ગુલાબચંદના બેન લાલુરહેન” તથા દામજી વછરાજના બેન “પાર્વતી બહેન આ બને બ્રહ્મચારી કુમારીકાઓને ચતુર્થવ્રત ઉશ્ચરાવ્યું. મને મહિમા વિષેષ પણે વધારી દઢ કર્યો. સંઘે સારૂ “વિત્ત” વાપરી ગુરૂ ભક્તિ કરી. ૪૧ મું ચોમાસુ માંડવીમાં થયું. સં. ૧૫
કચ્છ પંચતિથની યાત્રાનું ફરસવું.” કચ્છના મેટા તિર્થ ભદ્રેશ્વરજીની પંચતિર્થીને મોટે ભાગ અબડાસામાં છે. સુથરીગામે “વૃતક લેલ પાર્થનાથ” છે. પ્રતિમા ઘણું ચમત્કારી છે. નળિયા (નલિનપુર.) ગામના પાંચે દહેરાં દર્શનિક શેત્રુંજય જૂહાર્યા બરાબર છે. અને રાજધાની શહેર ભુજના દેહેરાં પણ રમણિય છે. અનુક્રમે યાત્રા કરતાં ભુજમાં પધાર્યા, સંઘે સામયું કરી નગર પ્રવેશ કરાવ્યો. બહુ લાભ જાણે આ ૪૨ મું ચોમાસુ ભુજ શહેરમાં સં. ૧૯૬૬ નું થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]. જન્મમ મનફરામાં પ્રતિષ્ઠા મહોત્સવ. *
મનફરામાં પણ બિંબ હતા. દેહેરાસર તયાર થયે તેનું શુભ મૂહુર્ત લઈ શ્રીમાન જિતવિજયજી મહારાજે પ્રતિશ બડા આડંબરથી અઠ્ઠાઈ મહેસૂવાદિ કાર્યો સહિત કરાવી તેથી શાસનની ઉન્નતિ થઈ. પણ સાથે દિન પ્રત્યે ગામની શુભ દશા ઝળકવા લાગી. શ્રી વાંઢીઆના દેહેરાને ટાળે વાળેલ વહીવટ. | વહીવટકર્તાને ગુરૂ ઉપદેશની અસર.
ભૂજનગરથી વિહાર કરતા કમે ગુરૂવાર વાંઢિયામાં પધાર્યા, ને સંઘે ચોમાસાની વિનંતિ ક્યથી આ ૪૩ મું ચોમાસુ વાંઢી આમાં ધર્મકાર્યોથી દિસવંત થયું. સં. ૧૯૬૭ અત્રેના દેહેરાને વહીવટ મેતા હીરાચંદ દેવચંદ તેની પેઢી દર પેઢીથી કરતા હતા. તેથી કોઈને સરખે જવાબ નજ આપે. તિજોરી છેક તળીએ ગઈ તે જોઈને મેતાનાજ હિતસ્વી પૂછે તો પણ જવાબ રીતસર નહિં, હવે આ ટાંકણે ગુરૂવારે બેધ ચમત્કાર પૂર્વક બતાવ્યાથી ચેપડા પ્રમાણે પોતાના પાસે લેણી રકમ કરી ૨૪૭૦ હતી તે વ્યાજ સાથે શ્રી સંઘને સેંપી, ધન્ય છે ! આવી નિર્મળ બુદ્ધિ ખીલવીને દેવદ્રવ્યથી મુક્ત થવું !! કઠેર બુદ્ધિના ઉપર પણ પુન્યવંત, બ્રહ્મચારી અને શુભેચ્છક મહાત્માઓની અસર પ્રાય:તાત્કાલિક પાપ્ત થાય છે.
ત્યાંથી ગુરૂશ્રીની આજ્ઞા મેળવીને મુનિશ્રી બુદ્ધિવિજયજી તથા ગુજરાતમાંથી મુનિશ્રી કનકવિજયજી
શ્રી ભાભેર ગયા. અને ત્યાં પિતાના સંસારી બ્રાતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
[૩૩] ત્રિભોવનદાસને તથા તેમની સાથે બીજા બે ભાઈઓને પણ દિક્ષા આપી. ત્રિભુવનદાસનું નામ તિલકવિજયજી રાખીને સદગુરૂ શ્રી હીરવિજયજી મહારાજના શિષ્ય કર્યા. આ શુભ ટાંકણે ૧૭ સત્તર નવકારશીના જમણવાર થયા હતા. ને મહત્સવાદિ સત્કાર્યો હાઈને શાસનની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી.
માંડવીમાં દિક્ષા મહોત્સવાદિ કાર્યો.
વાંઢીયાના ચોમાસા બાદ વિહાર કરી માંડવીબંદર આવ્યા, ત્યાં શ્રેણી દામજીભાઈના માતુશ્રી મીઠાબાઇ તથા તેમના પુત્રી પાર્વતીને દિક્ષા આપવાનું મૂહર્તા આપી અઠ્ઠાઈ મહોત્સવ ચાલુ કરાવ્યું. મહા શુદિ ૧૦ ના દિક્ષા બંનેને આપી, અનુક્રમે મુક્તિશ્રી અને પ્રધાનશ્રી નામ રાખ્યા. વડી દિક્ષામાં પ્રધાનશ્રીનું નામ ચતુરગ્રી રાખીને સંઘમાં જાહેર થયું, આ સમયે ચેાથુ વ્રત, વશસ્થાનકત૫, ને પંચમી તપ વિગેરે ઘણા ભાઈ બહેને ઉચ્ચર્યા, ત્યાંથી વિહાર કરીને કચ્છ–બિદડામાં ચોમાસુ ૪૪ મું સં. ૧૯૬૮ માં થયું, ત્યાં સંઘમાં | કલેશ હોવાથી દહેરાનું કામ અટકી પડેલું તે સર્વેને સંપ કરાવીને દહેરાનું કામ ચાલુ કરાવ્યું, ત્યાંથી પુનઃ માંડવી પધાર્યા, અને શ્રીયુત શેઠ નાથાભાઈ અને તેમના પત્નિ લક્ષ્મિબાઈ ને ચોથુવ્રત ઉચરાવ્યું. આ સમયે મહોત્સવમાં સમવસરણ ની આબેહૂબ રચના કરી હતી. શેઠશ્રીએ તથા સંઘે હજારે કેરી ખર્ચા હતી. આ સર્વે સંઘની ફરજ અને ભક્તિ પ્રકાશી નીકળ્યા હતા, તે પણ
ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
[૩૪] પ્રભાવશાળી પુરૂષોના પૂન્યને અંકૂર પ્રગટ થયાનું જાણવું. ત્યાંથી વિચરતા ભદ્રેશ્વર તિર્થે આવી તિર્થપતિ શાશન સ્વામીને ભાવથી ભેટીને આત્મ નિર્મળ કરતા હવા. ગુરૂવર્ય મુંદ્રા થઈને ભદ્રેશ્વર આવેલા હતા, કેમકે ૪૫ મું ચેમાસુ સં. ૧૬૯ નું મુંદ્રા શહેરમાં થયું હતું બાદ અંજાર પધાર્યા, ત્યાં કેટલાક ભાઈઓંનેને ચોસઠ પ્રહરના સિહ કરાવ્યા, ત્યાંથી પલાંસવા આવ્યા, અહિં પાંચ જણને ચતુર્થવત ઉચરાવ્યું, અને ત્યાંથી વિહાર કરીને ગુરૂમહારાજ જિતવિજયજી સપરિવારે ફત્તેગઢ પધારીને સ્થિરતા કરી, ને ૪૬-૪૭ ને ૪૮ નું એટલે સં. ૧૯૭૦-૭૧-૭૨ ના એમ ત્રણ ચોમાસાં ઉપરા ઉપરી થયા, તેમાં ઘણું ધર્મકાર્ય થયાથી શાશનની ઉન્નતિ સારી થઈ, વળી ગઢેચા દીપચંદ ટોકરશીએ ઉપધાન વહેવરાવ્યા તથા ગુરૂના સચોટ ઉપદેશથી શ્રી સિદ્ધાચલજી નો સંઘ બડા આડંબરથી કાઢ, ને સંઘને યાત્રા કરાવી.
ભીમાસરમાં દિક્ષા. શ્રીમતિ વેજુબાઈ નામે ગઢેચા ભગવાન સંઘજીના સુપુત્રીને સં. ૧૯૭૩ ના માહ શુદિ ૧૩ ના દિને મહોત્સવ પૂર્વક વરઘોડાને સ્વામીવત્સલાદિ કાર્યો સહિત ધામધુમથી દિક્ષા આપીને વિવેકી નામ રાખ્યું, ત્યાંથી વિહાર કરીને ફેર ફત્તગઢ પધાર્યા, શ્રીમાન જિતવિજયજી મહારાજનું શરીરબળ બહુ અટકી પડીને મંદ ગતિએ હોવાથી ૪-૫૦ ના એટલે સં. ૧૯૭૩–૭૪ ના ચોમાસા ફતેગઢમાં થયા, ગુરૂની મંદ શક્તિ દેખીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
[ ૩૫ ] પલાસવા સંઘ તરફથી ઘણા ભાઈઓ ખાઇએ ગુરૂવરને પલાસવા તેડી જવાને આગ્રહ-વિનતી કરી, તેથી વિહાર કરીને ધીમે ધીમે પલાસવાં જઈ પહોંચ્યા. ૫૧ મુ ચામાસુ શાંતિપૂર્વક સંઘ ભક્તિ વચ્ચે પૂર્ણ કર્યુ” સ. ૧૯૭૫ દેવીને દરવર્ષે ધરાતા જીવવધ બંધ કરાવ્યા.
પલાસવાથી મંદ મંદ વિહાર કરીને ખહુ લાભનુ કારણ સમજીને શ્રી જિતવિજયજી મહારાજ મનફરા ગામે આવ્યા. ત્યાં દેવીના મંદિરમાં બે મેટા જીવને દરવર્ષે મારી નાંખીને વધ કરીને દેવીને ભાગ આપતા હતા. તે અટકાવવાને અવસર પામીને બ્રહ્મચર્યના પૂણ્ તેજથી, ત્યાંના દરર પીરશ્રીજી સાહેબ ને પ્રતિધ્યા જેનાથી રંગાઈને દરખાર મજકુરે હવેથી જીવવધ કરવામાં નહિ આવે. જંતુ કાયમ માટે અભય વચન છે. અને અત્યારે પણ આ અને જીવાને અભય કરી. ઠંડી દેવામાં આવે છે. આવા ગુરૂ હાયતાજ અ`દુગ્ધ થયેલા સમ પુરૂષોને સમજાવી શકાય છે.
કિડિયાનગરના દહેરાંના પ્રતિષ્ઠા મહોત્સવ. ૨૭ હજાર કારીની સંઘને ઉપજ.
મનફરાથી વિચરી ગુરૂવય પલાસવા પધાર્યાં. ત્યાં શ્રી કિડિયા નગરના સંઘ ગુરૂને પ્રતિષ્ઠામાં ભાગ લેવાને તેડવા આવ્યાથી સપરિવારે જિતવિજયજી મહારાજ કિડિયાનગર પધાર્યા. સં.૧૯૭૬ ના જેઠ સુદ ૬ ના નિર્વિઘ્ને પ્રતિષ્ટા પૂર્ણ હાઇ મૂળનાયક પ્રભુના મનોહર બિંબને પધરાવ્યા. શાન્તિસ્નાત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
સ્વામિવત્સલ, વિગેરે સારાં થયાં. ત્યાંના વેારા શ્રેષ્ઠી હરચંદ ડામરે ગુરૂમહારાજને પેાતાને ઘેર પગલાં કરાવી ૧૦૦૦ એક હજાર કારી કેશરાદિ ખાતામાં આપી. ત્યાંથી વિહાર કરીને પૂનઃ પલાસવે પધાર્યાં.
પલાસવામાં ૪ ચાર ચામાસા,
હવે તદ્ન શારિરીક સ્થિતિ ઘણીજ મદ્યશક્તિવાળી થઇ ગઇ, છતાં ઘેાડા થાડા વિહારની ઇચ્છા કરે છે. આનુ નામ હું કલ્પિ વિહારક સાચા સાધુ ! માંદગીને બિછાને છતાં મનેાખળ કેટલુ બધુ પવિત્ર ક્રિયાચારી ! આવા સ’તસાધુ મહાત્માઓના ઉપદેશની અસર પાંચમા આરાના છેડા સૂધી સદ્ગતિને આપનાર છે. એ જ્ઞાની વચન છે. ઉપાશ્રયમાંજ પરિવત્તન કરીને પણ નવકલ્પિ વિહારનું નામ સાચવ્યું છે. વળી ઉમ્મરે પાકાવૃદ્ધને શરિર ચાલે તેમ નહાતુ. તેથી સંઘે ગુરૂભક્તિ નિમિત્તે પાતાને આંગણે ૫૨-૫૩-૫૪ ને ૫૫ નું એટલે સ. ૧૯૭૬, ૭૭, ૭૮. ને સ. ૧૯૭૯ એમ એકસાથે ચામાસા કરાવ્યા. પણ શક્તિહિન બનતા ગયા. તાપણું આવશ્યક ક્રિયા છેલ્લે સુધી જાળવી છે. આ વર્ષોમાં માસક્ષમણાદિ ઉગ્ર તપ, ચતુવિધ સંઘમાં સારે થયા હતા. અને સંઘે ગુરૂપાસે ‘ ૫'ચમચ્ય’ગ. ’ એવું લગતિસૂત્ર વચાળ્યું. તથા સંઘે ઉપધાન વહન કરાવ્યા. વળી ફતેહગઢના તથા ભુજનગરના સંઘ ગુરૂશ્રીના વર્ષાં નાથે આવ્યા હતા. જેથી સ્વામિવત્સલાદી કાર્યો પૂર્ણાંક દહેરામાં નિત્ય નવિન પૂજા અને આંગી થતા હતા, દેવદ્રવ્યાદિ ક્ષેત્રે સારી ઉપજ થઈ અને પ્રશસ્તપણે શાશનેન્નતિ થઈ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
[૩૭] પ્રકરણ ૮ મું.
શ્રી જિતવિજયજી ગુરૂની માંદગી.
સંઘલોકેનું દર્શનાર્થે આવવું. સં. ૧૯૭૯ ના શ્રાવણ માસથી મહારાજશ્રી જિતવિજયજી ગુરૂવરને માંદગી વધવા લાગી. કાળ વિકાળ નજીક હતો. પરંતુ તે કાળની પરવારજ ન હતી. પોતાના પાસે શિષ્ય પ્રશિષ્ય અને શિષ્યાઓની હાજરી સારી હતી. માંદગી દિન પ્રત્યે વૃદ્ધિ પામતી હોવાથી ગામના જાગીરદાર દરબાર વાઘેલા રાણાશ્રી મેઘરાજજી, પાટવી કુમાર જીવણસિંહજી તથા મુખ્ય કારભારી રામચંદ્રભાઈ વિગેરે ગુરૂશ્રીને વંદન કરવાને આવતા, સાજા થયેલ આજારીના પેઠે ધીમે ધીમે ઘણે સરસ ધ પમાડો. રાજવંશીઓ આ ઉપદેશથી ચકિત થઈ ગયા, અશાડ વદ ૧ થી મહારાજની માંદગીના વધારે સમાચાર ફેલાતાં આસપાસના ગામના ઘણા જૈન જૈનેતરે ગુરૂવંદનાથે આવતા હવા. જેથી પલાસવામાં મોટા તહેવારોની પેઠે દિવસો શાસન અને આત્મહિતમાં પસાર થતા હતા.
બારમાસ પચત એકંદર માંદગી ભગવાઈ, પણ પિતાના કપરૂપ ઔષધથી શાતાપણે ભેગવાણું. જેથી આવનારાઓને સારી રીતે બંધ આપી શક્તા હતા. જેઓ હમેશાં એકાસણું, એક મહિનામાં છ ઉપવાસ અને છઠ્ઠ અમાદિ તપસ્યા કાયમની હતી. વૃદ્ધાવસ્થામાં, તેમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ 1 વગર દવાએ માંઢગીના બિછાને રહ્યા થકા તપસ્યા તે ચાલુજ રાખી એ શુદ્ધ શિયલના પ્રભાવ ! ! અંતસમય, પેાતાના સમક્ષ થયેલું પુણ્ય
અશાડ વદ ૫ ના પલાસવાના મે. દિવાન સાહેબ રા, રા. રામચંદ્રભાઇએ ઉપાશ્રયે આવી ગુરુનેજ શાતા પૂછી, વંદન કરીને બેઠા તેા તેમને પૂર્વની પેઠે હિતખેાધ આપ્યા. અશાડ વદ ૬ ના ચડતે પ્રહરે ધમ સાંભળવાની ઈચ્છા થવાથી પેાતાના પરિવારે તથા સઘે, અને હાજર રહેલાએએ શ્રીમમહા મુનિવર જિતવિજયજી દાદાને સંભળાવ્યું કે હે ઉપકારી, તરણ તારણ શુદ્ધ પચમહાવ્રતધારી શુરૂ! અત્રે હાજર રહેલા આપશ્રીના પરિવાર તરફથી ૪૫ સવાચારસે ઉપવાસ, ૧૨૫ એકાસણા સ્થાનિક સદ્ય અને યાત્રુ તરફથી ઉપવાસ, ૮૦૦ પૌષધ, ૧૧૧ સામાયિક ૭૦૦૦ આચામ્લતપ, ૧૨૫ તથા ૩૦૭૫ એકાસણા. અને રોકડા ૫૦૦૦ શુભ માગે વાપરવા છે. સવ સાંભળીને ગુરૂવરે અનુમેાદના કરી.
:
શ્રી કચ્છ-વાગડ ઉલ્ધારક, મહા ઉપકારી જૈનગુરૂ દાદા જિતવિજયજીએ વિક્રમ સ’. ૧૯૮૦ ના અશાડ વદ ૬ના કરેલા સ્વર્ગવાસ.
ધમ સાંભળીને પેાતાના શિષ્ય શ્રી હીરવિજયજી આદિ તથા સાવિજી આણુ શ્રીજી વિગેરે હાજર રહેલાઆને એપ વચન વડે ક્ષમાવ્યા. હવે અષ્ટ ગુણે શેભિતા એવા સિદ્ધ ભગવાન’નું સમરણ કરતાં સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. સકલ સંઘમાં આપણા સંવેગી ગિતાથ
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
[ ૩૦] મુનિમંડળમાંથી આ “અમૂલ્ય રત્ન ગયું. પણ કચ્છવાગડને “કહીનુર હીરે ગયે ! શ્રી સંઘે કરેલા અગ્નિ સંસ્કાર અને છેલ્લા
ધમકાય. દિલગિરી ચેહેરે સંઘે એક ઉત્તમ શિબિકા (પાલખી) બનાવી તેમાં ગુરૂ દાદા જિતવિજયજીના મૃત દેહને પધરાવી ઢેલ વગડાવતા રૂપા નાણુ, ત્રાંબા નાણું, તથા બદામ પ્રમુખથી મિશ્રીત ધાન્ય ઉછાળ્યું. આ સમયે પણ દશનિકેથી રસ્તા સાંકડા બન્યા હતા. સ્મશાન ભૂમિમાં નિર્ણય કરેલ જગ્યાએ “ચિતા ? રચી. અને “ જય જય નંદા અને જય જય ભદ્દા ” ના મોટા ઘેષ વડે અગ્નિ પ્રગટ કર્યો. દાદા શ્રી જિતવિજયજીના દેહને ફક્ત ચંદન કાણથી બાળવામાં આવ્યું. આજે પલાસવામાં હડતાળ પેઠે પાખી પાળવામાં આવી હતી. તેમના પાછળ સંઘે અવસર આવ્યે થકે અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. ઇત્યાદિ.
કિમ્બહુના! ગુરૂવરના કાળધર્મના સમાચાર વિજળીના પેઠે ફેલાતા ઘણું ગામના “તાર અને કાગળે” આવતા સંઘે સખેદ જવાબ હર્ષ ધારણ કરીને વાજ્યા હતા. ઘણા શહેર ગામે પાટણ, રાધનપુર, અમદાવાદ, માંડવી બંદર, તથા તુંબડી અને ટાણુ વિગેરે ગામમાં અઠ્ઠાઈ મહેત્સ થયા. અને સંખ્યાબંધ ગામે દહેરામાં પ્રભુને આંગી તથા તેના પાસે પૂજા ભણાવવામાં આવી હતી. દાદા જિતવિજયજી
છતનું નગારૂં વગાડી વગડાવીને વિમાનની જીત મેળવી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
f ૪૦ ]
'
દાદા જિતવિજયજીના પરિવારમાં સાધુ સાધ્વીની સંખ્યા ઠીક છે. અને ક્રિયાપાત્ર છે. તેમના પટાધર મુખ્ય શિષ્ય શ્રી હીરવિજયજી ’અગ્રગણ્ય છે. તેમના મુખ્ય શિષ્ય શ્રીમાન યુન્દ્રિવિજયજી અને ભ્રાતા પન્યાસ તિલકવિજયજી ગણિ છે જેઓ ગ્રામાનુ' ગ્રામ વિચરતા રહે છે. અને દાદા ગુરૂને પગલે ચાલી ભવ્યજીવાને સત્તનમાં જલદીથી લાવે તેવા ઉપદેશ આપી રહ્યા છે. દાદાના એક પ્રશિષ્ય ૫૦ કનકવિજયજી ગણિ છે. જેએ સ. ૧૯૮૮ માં આચાય પદને પ્રાપ્ત થયા છે.
પ્રકરણ ૯ મુ.
રચયિતા—મુનિ જીવવિજય શ્રીમન્સહા મુનિરાજ શ્રી બુધ્ધિવિજયજી તથા શ્રીમાન્ પન્યાસજી તિલકવિજયજી ગણિનુ જીવનવૃત્તાંત.
જન્મ ભુમિ.
આ આપણા જીવન વૃતાંતના નાયક મહા મુનિવરા, જૈન ભારત ભ્રષણિયે, ઉચ્ચ કાટીમાં ગણાયેલા શુદ્ધ પ'ચાચારી મુનિમહારાજ શ્રી જિતવિજયજી મહારાજના ખાસ
',
"
"
પ્રશિષ્યે ′ છે. એટલે દાદા જિતવિજયજીના મુખ્ય પ્રધાન શિષ્ય શ્રી હીરવિજયજી મહારાજના મુખ્ય ‘શિષ્યરત્ના’ છે. બનાસ કાંઠા એજન્સીમાં આવેલ ભાભેર નામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
(૪૧ 1 ગામે વસાશ્રીમાળી જ્ઞાતિમાં રેલિયા માનચંદે ચંદ્રભાણના સુપત્નિ જાણે જડાવ દાગીનાની પેટી હાયનિ શું! એવા જડાવબાઇની કુક્ષિમાં જેમ છીપમાં મોતી પાકે તેમ આ બંને ને તૈયાર થઈને ઉચ્ચ વરાગ્યને ધારણ કરી, સંસારના મેહને ચુર્ણ કર્યો. શ્રેષ્ઠી માનચંદ રેલિયા અને જડાવબાઈ તે આપણા જીવન વૃતાંતમાં ઉપર જણવેલ નામ ધારી “ગુરૂવ” ના પિતામાતા થાય છે. મોટા પુત્ર ત્રીભોવનદાસ (ભાવિ તિલકવિજયજી)ને જન્મ સં. ૧૯૯૮માં થયે. અને બીજા પુત્રને જન્મ સં. ૧૯૪૦માં થયે. તેનું બાહાદરભાઇ નામ પાડયું. (ભાવિબુદ્ધિવિજયજી ) આ બંને ભાઈઓ અનુક્રમે ભણવાની ઉમ્મરે પહોંચ્યા. માબાપે બંને પુત્રોને ગામઠી નિશાળમાં ભણવા મોકલ્યા. ત્યાં ગુજરાતી પાંચ પાંચ ચોપડીના અભ્યાસ સુધી ભણ્યા. હિસાબ નામું વિગેરે વિષયે સારા હોવાથી નિશાબેથી ઉઠીને પોતાની દુકાન ઉપર જોડાયા. પ્રમાણિકપણે નીતિથીજ દ્રવ્યપાર્જન કરવાની બુદ્ધિ જાગૃત થઈ અને ધામિકબાધ પણ અસરકારક અભ્યાસના પ્રમાણમાં થયો હતે. ત્રીભવનદાસને બાદરભાઈ કરતાં બહુ અસુરે (મોડે) ધર્મભાવના પરિણમી હતી. પરંતુ વૈરાગ્યવંત છવ હતા.
ભાભેરમાં દિક્ષા કારણે મહત્સવ.
થયેલ ધામધૂમનું વર્ણન. જ્યાં સંસારની વાસના ઉડી ગઈ છે, એવા આત્માઓ જોગવાઈ મળતાંજ સહેલાઈથી અને જલિદ કાર્ય સિદ્ધ ફરે છે. ભાભેરમાં રેલિયા કુટુમ્બ બહેળું ઠીક ઠીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
[૪૨]
સારી રીતે સુખી અને ધર્મચૂસ્ત છે. તેમાં નાનાભાઈ બાદરને પ્રવૃજ્યા ગ્રહણ કરવાની ઈચ્છા માબાપને જણાવી, માબાપ વિગેરે સંબંધીઓએ સંસારમાં રહીને આત્મ કલ્યાણ કરવાને કહ્યું, પરંતુ પૂર્વે આરાધેલ વ્રતને ઉદય થવાથી કઈ રોકી શકે તેમ ન રહ્યું. પુત્રની અડગ શ્રદ્ધા જોઈને પોતાના ગામમાં અઠ્ઠાઈ મહેસૂવાદિ શાશન શભનિક કાર્યો કરતા થકા એક મહિના સૂધી પ્રહણ પેઠે રાખી ભક્તિ કરી, પુત્ર વાત્સલ્યતા બતાવી, ધન્ય છે એવા સંબંધી વર્ગ સાથે માબાપને !
બાદરભાઈ ભાભેરથી પાલીતાણા આવી, તિર્થપતિ દાદાને ભાવથી ભેટી શેવા પૂજા કરી, તિર્થરાજની આનંદ પૂર્વક યાત્રા કરી, ગામમાં મુનિ મહારાજ શ્રી મણુવિજયજી દાદાના શિષ્ય વવૃદ્ધ અને ચારિત્રપાત્ર શ્રીમાન પન્યાસ “સિદ્ધિવિજયજી ગણિ” ચોમાસુ રહેવા પધાર્યા હતા, તેમના પાસે લીધેલા શુભ મૂહુર્તા સં. ૧૯૬૧.
- દિક્ષા પ્રસંગ પાલીતાણામાં.
અંજળની વાત મોટી છે, દિક્ષાની ધામધુમ જન્મભૂમિમાં થઈ, ત્યારે મહાદેવ દિક્ષાકુમારી તિર્થાધિરાજમાં હોવાથી બાદરભાઈ તેના પાછળ આવ્યા. અને જેરુથકલ દશમિ ના ચડતે પ્રહરે ૫. શ્રી સિદ્ધિવિજયજીએ ક્રિયા કરાવી સંઘ સમુદાય વચ્ચે દિક્ષા અર્પી. અને બુદિવિજયજી નામ રાખીને દાદાશ્રી જિતવિજયજીના મુખ્ય પટધર અને અગ્રગણ્ય શ્રી “હીરવિજય” મહારાજના શિષ્ય પહેલા તરિકે જાહેર કર્યા. તિ યુનિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
| ૪૩ 1
શાન્તમૂર્તિ ૫૦ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ પાસે રહ્યા ને મંડલી ( માંડલિયા ) યાગ વહન કર્યા. બાદ અષાડ શુટ્ટી ૧ ના દિવસે ધામધૂમથી વડીદિક્ષા આપવામાં આવી. ૧ લુ ચેામાસુ પાલીતાણા એટલે શ્રી સિદ્ધાચળજીમાં ઉપરાક્ત ગુરૂ સાથે થયુ.
દાદા ગુરૂ જિતવિજયજીને ભેટવાના અભિલાષ
ચેામાસુ ઉતરે પાલીતાણાથી વિહાર કર્યાં, અને દાદા ગુરૂ કચ્છમાં હોવાથી સિદ્ધા કચ્છમાં આવીને જ્યાં દાદા બિરાજે છે તે ગામ અંજારમાં બુદ્ધિવિજયજી આવ્યા, અને દાદાને એવાર ખમાવી શાતા પૂછી. બુદ્ધિવિજયજીને દેખી દાદા પ્રમેાદ પામ્યા, અને પેાતાના પાસે રહેવા જણાવ્યું. દાદા ગુરૂ અને પ્રશિષ્યના સુખ રૂપ ભેટા થયા. શિષ્ઠ અભિલાષ કામઘટ જેવા છે. ૨ નું ચામાસુ અંજારમાં દાદા ગુરૂ સાથે સ. ૧૯૬૨ માં કર્યું. ૩–૪ ત્રીજું ચેાથુ ચેામાસુ માંડવીબંદર સ. ૧૯૬૩-૬૪માં પણુ વડગુરૂ સાથેજ થયુ. ૫ મું ચામાસુ અમદાવાદમાં મુનિવય શ્રી મેઘવિજયજી મહારાજ સાથે થયું, અને ગુરૂદાદા સાથે ૬ હું ચામાસુ વાંઢિયામાં સ. ૧૯૬૬ માં કર્યુ, ' પૂર્વે આરાધેલનુ ઉદયમાં રાલિયા ત્રીભુવનદાસને દિક્ષા સમય મુનિરાજ શ્રી બુદ્ધિવિજયજીનું ભાભેરમાં પધારવું,
વાંઢિયાનું ચેમાસુ પૂર્ણ કરી, દાદા ગુરૂની આજ્ઞા પામીને મુનિરાજ શ્રી બુદ્ધિવિજયજી મહારાજે દિક્ષા લીધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
(૪૪] પછી જન્મનગરમાં પહેલ વહેલુ પધારવું થવાથી સંઘે ભભકાબંધ સામૈયુ કરી નગર પ્રવેશ કરાવ્યો. મુનિરાજે ભવનિસ્તારિણે દેશના દીધી. એકટ્ટા થયેલ સેંકડે મનુષ્ય પ્રભાવના લઈ સ્વસ્થાને ગયા. હવે ત્રીભવનદાસને ધાર્મિક અભ્યાસ ઠીક ઠીક થવાથી એકંદરે તેની સારી અસર થઈ હતી. સંસાર ઉપરને મેહ તદ્દન નષ્ટ થયો. તેથી દેશ વિરતીત્વના નિયમો હૃદય પર લઈને દિક્ષા સમયની રાહ હતી. જાણે ભવદેવ ભાવેદેવની પેઠે વર્તન કરવાનું બન્યું હોયનિ શું! તેમ આ બંને ભ્રાતાઓ રેલિયાના મેટા કુટુમ્બ વચ્ચે રાજીપો મેળવી આવેલ મૂહર્ત સં. ૧૯૬૭ માં ભાભેરમાંજ દિક્ષા મહોત્સવ આદર્યો. અને સ્વામીવત્સળે, વરઘેડા-ફૂલેકાં પણ પ્રશંશનિય પણે ચડ્યા હતા. વિત્ત ઠીક ખર્ચાયું હતું “વૈશાખ શુદિ ૬ ” દિવસે ત્રિભુવનદાસને દિક્ષા બડા આડંબરે આપીને તેમનું નામ
તિલકવિજયજી ? પાડીને ગુરૂવર્ય હીરવિજયજીના શિષ્ય અને પોતાના ગુરૂભાઈ પણે જાહેર કર્યો. અને શ્રી સંઘે તથા શ્રી બુદ્ધિવિજયજી મહારાજે વાસક્ષેપ નાંખે અને ૭ મું ચોમાસુ ભાભરમાં શ્રી સંઘના આગ્રહથી સં. ૧૯૬૭ નું ચોમાસું ત્યાં જ થયું.
( વિહાર અને માસા ) હવે બંને ગુરૂ ભ્રાતા ભાભેરથી વિહાર કરીને શ્રી છાણુ’ ગામે પહોંચ્યા. ત્યાં વડીલ શાંતમૂત્તિ સંઘાડાના મુખ્ય શ્રીમાન સિદ્ધિવિજયજી બિરાજતા હતા. તેઓને વદન કરીને તેમના પાસે રહ્યા. અને સં. ૧૬૮ ના માહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
[૪૫] શુદિ ૫ ના તિલકવિજયજીને શ્રીમાન ૫૦ સિદ્ધિવિજય દાદાએ “વડી દિક્ષા આપી. છાણીમાં ૮ મું ચોમાસુ સં. ૧૯૬૮ માં થયું.
હવે બુદ્ધિવિજયજી પિતાની સાથેજ ગુરૂભાઈ તિલકવિજયજીને દિક્ષા દીધા પછીથી વિહાર કરાવે છે. છાણથી વિહાર કરીને આખુતિર્થની યાત્રા કરી મેહેસાણા આવ્યા.
ત્યાં શ્રીમાન મરહુમ શેઠ વેણીચંદ સુરચંદે સ્થાપન કરેલ પાઠશાળામાં કેટલોક વખત રહીને સંસ્કૃત માગધિને ઉચ્ચ અભ્યાસ તથા કાવ્યછંદને વ્યાકરણદિને શાસ્ત્રાભ્યાસ કર્યો. ૯ મું ચોમાસુ સં ૧૯૬૯ નું મેસાણે થયું. ત્યાંથી વિહાર કરીને મુબુદ્ધિવિજયજી વિગેરે “સાણંદ” માં આવ્યા.
ત્યાં પન્યાસ મેઘવિજયજી ગણી હોવાથી તેઓના પાસે રહ્યા. તેથી ૧૦ મું ચોમાસુ સં. ૧૯૭૦ માં સાણંદ થયું. જેમાસુ ઉતરે વિહાર કરીને વીરમગામ પધાર્યા. પંડિતની જોગવાઈ હેવાથી કાવ્યાદિના અભ્યાસ માટે તથા સંઘ આગેવાનેની ચોમાસા માટેની વિનતીને સ્વીકાર કરી ૧૧ મું ચોમાસુ વીરમગામે સં. ૧૯૭૧ માં થયું. ત્યાંથી વિહાર કરીને મેવાડની રાજધાની શહેર ઉદયપુર આવ્યા. અહિં ૫૦ કુમુદવિજયજી ગણિ તથા શ્રી વિજયસાગરજી મહારાજ હોવાથી દુધમાં સાકર ભળ્યાની પેઠે મેળ હેવાથી - માસુ ૧૨ મું ઉદયપુરમાં સં. ૧૯૭ર નું થયું. ઉદયપુરથી સર્વે મુનિમંડલ વિહાર કરતા કરતા પાલનપુર પહોંચ્યા. સંઘે સામૈયું કર્યું ને પુર પ્રવેશ કરાવ્યો. માસી વ્યા
ખ્યાનામાં શ્રોતાઓની મેદની ભરાતી હતી, ગામનાં છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
આવેલ કમાલપરામાં વસ્તી તથા ઘી અને ઉપાશ્રયની સારી જોગવાઈ હાવાથી પષણ પર્વમાં ત્યાંના શેઠીયાએના આગ્રહે શ્રી પન્યાસજીએ શ્રી બુદ્ધિવિજયજી વિગેરેને મેાકલ્યા. બુદ્ધિવિજયજીના વ્યાખ્યાનમાં તપશ્ચર્યાના વિષય ઠીક ચર્ચાતા હેાવાથી તે તરફના સંઘલેાક બહુ હર્ષિત થયા. અને ૧૩ મું ચામાસુ` સ. ૧૯૭૩ માં ત્યાંજ થયું. ખાદ્ય વિહાર કરીને ગઢ ગામે આવ્યા. ત્યાં ૫૦ શ્રી રગવિજયજી ગણિ હતા. તેમના પાસે લાભનુ કારણ જાણીને ભદ્રક અને માળ બ્રહ્મચારી શ્રી બુદ્ધિવિજયજી વિગેરે રહ્યા.
• શ્રી ગઢમાં ઉદ્યાપન મહાત્સવ’
શ્રીમાન્ ૫૦ રંગવિજયજીના આદેશથી શ્રી બુદ્ધિવિજયજી પણ વ્યાખ્યાન વાંચતા હતા. તેમાં દાદા ગુરૂની પેઠે તપ મહિમાને વિશેષ જોર આપતા હેાવાથી સધને પ્રીય થઈ પડયા હતા. તે અસરથી શા. લલ્લુભાઇ હરીચંદ તરફથી ‘ પાંચ છેડનું' પૂર સામગ્રીથી ‘ ઉજમણું ’ અઠ્ઠાઇ મહાત્સવ પૂર્વક થયું તેમાં દનિક યાત્રુની સંખ્યા સારી જામી હતી. તેથી દહેરાસરમાં ચાર હજાર રૂા. ની ઉપજ થઇ હતી. રસેાડુ આઠ દિવસ ખુલ્લું કરાવ્યુ, સ્વામીવત્સળ વરઘેાડા વિગેરે મહાત્સવ ખર્ચમાં દશ હજાર ના ખર્ચે થયા હતા.
“ ધર્મોના પ્રતાપના પ્રભાવ જજૂએ ! ' આ સમયે ગઢ ગામના કેઈ. પાપ રાશીના ઉદયે
- પ્લેગ ભયંકર ફાટી નીચે, ઘણી વસ્તી બહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
[૪૭] નીકળી ગઈ. પરંતુ જોન કેમ બિલકલ બહાર નીકળી જનહિં. સંઘે આયંબિલ તપ શરૂ કર્યો. અને “ ભગવતિ સૂત્ર ” (પંચમાંગ.) વાંચવું શરૂ કર્યું. તેથી સંઘમાં બહુ સારી શાંતિ રહી હતી. દેવગુરૂ ને ધર્મના પ્રતાપને પ્રભાવ ફળ દાતા છે. ૧૪ મું ચોમાસુ ગઢમાં સં. ૧૯૭૪ માં કર્યું.
હવે ચોમાસુ પૂર્ણ કરી બંને ગુરૂ ભ્રાતા શ્રી રંગવિજયજી પન્યાસની સાથે વિચરીને “મેતા ગામે આવ્યા. ફક્ત ૪૦ ચાલીશજ ઘરની થેડી વસ્તી પણ ધર્મ પ્રત્યે બહુ સારો રાગ હતો. તેથી ત્યાં રહ્યા. ધાર્મિક અભ્યાસ માટે એક “ પાઠશાળા ખુલ્લી મૂકાવી. તથા ચોમાસાના અંતે “ઉપધાન તપ ગુરૂવએ વહેવરાળ્યો. સંઘે રૂા. પાંચ હજાર ખરચ્યા. માળ વિગેરેના કાર્ય ઉકેલાવીને ગુરૂવર્યોએ વિહાર કર્યો. એટલે ૧૫ મું ચોમાસું મેતા ગામનું સં. ૧૯૭૫ માં જાણવું. અનુક્રમે ભાભેર માં ગુરૂવરે પધાર્યા. સંઘે સામૈયું શેભાયુક્ત કર્યું. સંઘના આગ્રહે ચોમાસુ રહ્યા. વ્યાખ્યાન, પચ્ચખાણુને લાભ સંઘને કમ પાતળા કરનારે હતો. ગુરૂઓના માનમાં મહોત્સવ, સ્વામીવત્સલ, તપશ્ચર્યા ને વાણુ–પ્રભાવના સંઘે સારી રીતે કરી ગુરૂભક્તિ બતાવી. એમ ૧૬ મું માસુ ભાભેરમાં સં. ૧૯૭૬ માં થયું.
ભાભેરથી વિહાર કરીને મારવાડા પધાર્યા. સંઘની વિનંતીથી ત્યાં રહીને ૧૭ મું માસુ કર્યું. સં. ૧૭૭ ત્યાંથી વિહાર કરીને જામનગરમાં પધાર્યા. સંઘના આગ્રહ મુનિ ફીતિવિજયજીની સાથે ચોમાસુ રહ્યા. શાસન પ્રભાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
[૪૮] વિના સારી થઈ. એમ ૧૮ મું ચોમાસુ જામનગર સંવત ૧૯૭૮ નું થયું.
શ્રી સિદ્ધાચલજીની નવાણું યાત્રા. જામનગરથી વિચરતા વિચરતા પાલીતાણામાં પહોંચ્યા. અને ભાવવૃદ્ધિ થવાથી તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળની નવાણું યાત્રા કરી. બાદ ટાણું ગામના સંઘની વિનંતીથી ટાણું પધાર્યા, અને ત્યાં ચોમાસુ રહ્યા. તેમાં સારી તપસ્યા,
સ્વામિવાત્સલ્ય, પૂજા, પ્રભાવના વિગેરે કાર્યો થયા. એમ ૧૯ મું ચોમાસુ ટાણામાં સં. ૧૯૭૯ નું થયું. હવે ટાણાથી વિહાર કરીને પાલીતાણે આવી દાદાજી આદિશ્વર ભગવામનને ભેટી થોડા જ દિવસમાં વિહાર કર્યો અનુક્રમે માંડપળમાં આવ્યા, ને ત્યાં સ્થિરતા કરી. ચોમાસામાં વ્રત, તપ, પૂજા, પ્રભાવના સારા થયા. એમ ૨૦ માસુ માંડળ સં. ૧૯૮૦ નું થયું. : ટાકરવાડાને સંઘ ધર્મ દ્ધ થયો.
દિક્ષા મહોત્સવ. માંડળથી વિહાર કરીને મુનિરાજે ટાકરવાડા ગામે પધાર્યા. ત્યાં ફક્ત વીશ બાવીશ જૈનઘરની વસ્તીમાં ધર્મને રાગ સારો હતો. પરંતુ પાછળથી શિથિલ થતો ગયે, તેમાં આ મહાત્મા મુનિઓનું આગમન થવાથી ચોમાસાની વિનંતી કરી, ચોમાસુ રહ્યા. ત૫મહિનાનું વર્ણન વિશેષ હતું. તેથી પર્વાધિરાજ ઉપર મોટી તપસ્યા અઠ્ઠાઈ ઉપરાંતની ૩૬ થઈ. દહેરાં વિગેરેના ખાતામાં રૂા. ૧૫૦૦) દોઢ હજારની
ઉપજ થઈ, અહિને સંઘ આ મુનિવર શ્રી બુદ્ધિવિજયથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
[ ૪૯ ]
ધર્મે દૃઢ થયા. એમ ૨૧ સુ ચામસુ ટાકરવાડાનું સ. ૧૯૮૧ નુ થયુ.... અહિં આ માંડળવાળા મુમુક્ષુ ભાઈ બુદ્ધિલાલ પોપટલાલને દિક્ષા આપીને તેમનુ* નામ ‘શાંતિવિજયજી’ રાખીને શ્રીમદ્ બુધ્ધિવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યાં. આ નવા દિત્નિા માનમાં સંઘે વરઘેાડા મહાત્સવ પૂર્વક ચડાવી સ'ઘજમણુ વિગેરે કરી શાસનની શોભામાં વૃધ્ધિ પમાંડી છે.
ટાકરવાડાથી વિહાર કરીને ખેરાલુ ગામે આવ્યા. અહિંના સંઘે ચામાસા માટે વિન ંતીપૂર્વક રાકયા. આ અવસરે નવપદજીની આળી વિધિ સહિત કરવાને મહારાજશ્રીએ બેષ આપ્યાથી ઘણા ભાઈઓ તથા મ્હેનેાએ વિધિથી કરી તેના પારણાના અંતે શ્રેષ્ઠી ગેાપાળજીભાઈએ વિધિથી કરનારા પુરૂષોને કિંમતી શાલ કાશ્મીરી તથા શ્રી વર્ગને સાડીઓની પહેરામણી કરી હતી. મહારાજજીના ઉપદેશથી તાર’ગાતિના જિર્ણોદ્ધારમાં રૂપીયા ૧૫૦૦) ૫દરસા, અને શ્રી ગિરનારતિના જિર્ણોદ્ધાર કુંડમાં રૂા. ૧૦૦૦) એકહજાર સંઘે ટીપ કરીને માકલ્યા. માટે શિષ્ટાચારવાળા ગ્રહરથ અને ત્યાગમાગે રહેનાર સુસાધુ ઉપદેશકે ચેાતરફ ફરતા રહેવાથી શ્રી સંઘને માટે લાભ છે. એમ ૨૨ મુ* ચેામાસુ કરીને શ્રેષ્ઠીવય પાસે તારંગાજીના સઘ કઢાવ્યેા. વિગેરે કાર્યોથી શાસન શાભાન્યુ. તેથી સ`. ૧૯૮૨ નુ' થયું. ચેામાસા બાદ વિહાર કરતાં સાદડી ગામે ગુરૂ પધાર્યા. ત્યાં જૈનો ભક્તિવંત અને ઘણા વિનિત જોઇને ચેામાસુ રહ્યા. સંઘને ઘણેા ઉપકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
[૫૦] થયો. એમ ૨૩ મું સાદડીમાં સં. ૧૯૮૩ માં થયું. ત્યાંથી વિહાર કરીને બીકાનેર માં મુનિમંડળ પધાયું. સંઘે ભાવ ભક્તિથી ચોમાસુ રહેવાને વિનંતી કરી. અહિં ચોમાસુ ઉતર્યા બાદ એક ભાઈને દિક્ષા આપી. એમ ૨૪ મું ચેમાસુ બીકાનેનું સં. ૧૯૮૪ નું જાણવું. બાદ ત્યાંથી વિચારીને શ્રી નાગેર પધાર્યા. ને સંઘની વિનંતિથી સ્થિરતા કરી.
બે જણને દિક્ષા મહત્સવ. નાગોરના સંઘે અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ધામધુમથી પ્રશસ્તપણે દ્રવ્ય ખર. ને બંનેને દિક્ષા આપી. એકનું નામ રામવિજયજી અને બીજાનું મંગળવિજયજી નામ રાખ્યા, અને અનુક્રમે મુનિપ્રવર શ્રી તિલકવિજયજીના અને મુનિરાજ શ્રી બુદ્ધિવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. ઉપરોકત મુમુક્ષુ ભાઈઓ ભાભરના વતની હતા. દિક્ષા વિગેરે શુભકાર્યોથી ૨૫ મું નાગેર ચેમાસુ સં. ૧૯૮૫ નું થયું.
પાટણમાં વડદિક્ષા. નાગરથી ચોમાસા બાદવિહાર કરતાં અનુક્રમે પાટણ પહોંચ્યા. ત્યાં સ્થિરતા કરીને રહ્યા, અને રામવિજયજી તથા મંગળવિજયજીને વડીદિક્ષા અપાવી. ને પછી થોડા દિવસ રહી દેવદર્શન કરીને વિહાર કર્યો, અને માંડળમાં પધાર્યા.
ત્યાં પન્યાસજી મેરૂવિજયજી ગણિ હતા. તે જોગવાઈ દેખીને તિલકવિજયજીને “મહાનિશિથ સૂત્ર ના ચગદ્વહન કરાવ્યા. ત્યાં ૨૬મું ચોમાસુ સં. ૧૯૮૬ નું થયું.
એક સ્થાને જરૂર વિના નહિં રહેતા નવકલ્પિ વિહારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
tપ૧] ટેવ પાડે તે દેશદેશના ઘણા ગામના શ્રાવકે ધર્મ પામે, ધમે સ્થિર અને દઢ થાય, કે જેથી સ્વપરના આત્મ કલ્યાણના કરનારા શિધ્ર સદગતિ પામેજ.
પ્રકરણ ૧૦ મું.
રાજનગરે શ્રીમન્સુનિવર શ્રીબુદ્ધિવિજયાદિનું પધારવું. શેઠ હઠીભાઈની વાડીમાં દિક્ષા મહોત્સવ.
ભાભરના બ્રહ્મચારી બે ભાઇઓ.
માંડળથી વિહાર કરીને શ્રીમન મહામુનિ બુદ્ધિવિજયજી વિગેરે અમદાવાદ ઉફે રાજનગરમાં જલિદ પધાર્યા. ને વીરને ઉપાશ્રયે ઉતર્યા. ગુરૂવર્યોના સંસારી બે ભત્રિજાને દિક્ષા આપવાને ટાઈમ નજદિક હતું, ભાભેરવાળા બેઉ ભાઈએ માબાપ તથા સંબંધીની મુખરૂપ રજા લઈને પોતાના પિતાશ્રીના સાથે અમદાવાદ આવ્યા. તેના માનમાં અઠ્ઠાઈ મહત્સવ કર્યો, અને આવેલ મુહુર્ત પ્રમાણે ઝાંપડાની પોળેથી વરઘોડે ચડાવવામાં આવ્યું અને શેઠ હઠીભાઈની વાડીમાં ઉતર્યો. અહિં ઘણા સાધુ સાવિ તથા શ્રાવક ભાવિકાની માટી સંખ્યાની હાજરી હતી. આ મેળાવડે બહુશાંત હતું, અને તે વિજયસિદ્ધિસૂરીશ્વરજીના અધ્યક્ષપણા નિચે કિયા થતી હતી. ટાઈમ થતાં બંને ભાઈઓને દિક્ષા નિવિને અપાઈ હતી. મેટાભાઈ જોઈતાલાલનું નામકંચનવિજયજી અને નાનાભાઈ કુંજાલાલનું નામ ભુવનવિજયજી નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
tપ૨] રાખ્યાં, અને અનુક્રમે મુનિ શાતિવિજયજીના તથા મહા મુનિરાજ શ્રી તિલકવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યો અને સં. ૧૯૮૭ નું ૨૭ મું ચોમાસુ શાહપુર (અમદાવાદ) થયું અને બાદ વિદ્યાશાળામાં મુમુક્ષુ શીવાલાલ, કાનજી, અને હરગોવિંદ, એમ ત્રણ જનને પણ તેવીજ ધામધુમથી વરસીદાન અપાવીને દિક્ષા આપી. અનુક્રમે “મુનિ સહનવિજયજી, કેશરવિજયજી, અને હંસવિજયજી” એમ નામ જાહેર કર્યા. ઈત્યાદિ શુભ કાર્ય કરીને વિહાર કર્યો.
રાધનપુરમાં પન્યાસપદ, અમદાવાદથી વિચરતા વઢિયાર દેશના મુખ્ય શહેર રાધનપુરમાં સપરિવારે ગુરૂઓ પધાર્યા. ત્યાં આત્મધ્યાનિ શ્રીમાન આચાર્ય “ભદ્રસૂરીશ્વરજી મહારાજ હોવાથી અને તેમના ફરમાનથી શ્રી તિલકવિજયજી મહારાજને લગવતીજીના પેગમાં બેસાડ્યા, અને યોગના અંતે સંઘે અઠ્ઠા મહોત્સવ પૂર્વક શ્રી ભદ્રસૂરીશ્વરજીએ સંઘસમુહના વચ્ચે શ્રી તિલકવિજયજીને ગણિ પૂર્વક પન્યાસપદ ઉપર સ્થાપ્યા. રાત્રિજગા, લાણી, પ્રભાવના સારા થયા હતાં, તથા તેમની સાથે સુંદરવિજયજી અને ભાનવિજયજી ને બડા આડંબરથી પન્યાસપદવી આપવામાં આવી હતી. એમ ૨૮ મું માસુ રાધનપુરમાં સં. ૧૯૮૮ નું થયું. ત્યારબાદ મહારાજશ્રી પિતાની જન્મભૂમિમાં પધાર્યા અને રાધનપુરથી આચાર્ય શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી પધાર્યા અને તેમના સદુપદેશથી ભાલેરના શ્રી સશે ભારતીથને સંઘ કાઢયે અને તેમાં આસરે પાંચહજાર રૂપી આને સદવ્યાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
[૫૩] થર્યો અને ત્યાં મહારાજશ્રીના વરદ હસ્તે સભા સમક્ષ એક દંપતિએ કરેલે અભિગ્રહ.
મહારાજ શ્રી બુધિવિજયજીના સંસારી ભાઈ કેશવલાલ માનચંદના ધર્મપત્ની બાઈ મને પુત્ર જીવતા ન હોવાથી નીજ સ્વામિ સાથે નિશ્ચય કરીને મહારાજ સન્મુખ જાહેર કર્યું કે મારી સ્ત્રીને દીકરા જીવતા નથી માટે આ પુત્ર આપશ્રીજીને વેરાવવા ઈચ્છા રાખું છું કે જેથી ભાવી પુત્રે જીવત્વય પામે આ પુત્ર હાલ પાંચ છ વર્ષને થયે છે. આવી રીતે ભાવપૂર્વક નિજ પુત્રને વહેરાવવાને રીવાજ મારવાડ દેશમાં પૂર્વે સારી રીતે જેવાતે હતું, ત્યાંથી ગુરૂશ્રી વિહાર કરીને ભાભેર પધાર્યા. શ્રી ભાભરમાં “ચંદુબહેન ને દિક્ષા મહેત્સવ.
શાંતાત્મા બુદ્ધિના ખજાના રૂપ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ તથા શ્રીમાન પન્યાસજી તિલકવિજયજી ગણિ વિગેરે પરિવાર રાધનપુરથી વિહાર કરતા “જન્મ ભૌમ ભાભેર” માં પધાર્યા. સંઘે સામૈયું કરી પુર પ્રવેશ કરાવ્યો. બાદ સંઘે ચોમાસુ રાખવા ભક્તિ ભાવ વાળે આગ્રહ કર્યો તેથી ઉત્તરોત્તર લાભનું કારણ જાણીને ચોમાસુ રહ્યા. તે દરમ્યાન ચંદુબહેનને દિક્ષા લેવાની અવધિ નજિક રહી. તેથી ભાભરમાં દિક્ષા મહોત્સવ શરૂ કર્યા. વરસીદાન પૂર્વક વરઘોડે ચડાવીને વિધિસહિત શુદ્ધ કિયાથી ગુરૂવયે દીક્ષા દીધી. ઊત્તમશ્રીજી નામ રાખ્યું. બાદ અહિં પણ તપ વતને ભારે દાખલ કરી દીધો છે. છતગુરૂની બુદ્ધિ ભવ્ય
માટે ટૂંકા રસ્તાવડે મુક્તિ મહેલના દરવાજામાં પ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
- tપ૪]. વેશ કરાવે તે શક્ય છે. માટે માની આરાધના ફળદાયિ છે. ધન્ય છે તેવા ઉપદેશક મુનિઓને! અઠ્ઠાઈથી મંડીને ૧૧૦ મોટી તપશ્યા, મહોત્સવ, ૧૨ મેટા જમણવાર, તથા લગભગ બે હજાર રૂપિયાની ઉપજ દેવદ્રવ્યાદિ ખાતાઓમાં થઈ. અને ઉત્તમશ્રીજીને મહા શુદિ ૨ ના વડીદિક્ષા આપી એમને સાવિજી સોભાગ્યશ્રીજીના શિષ્યા તરીકે જાહેર કર્યો. અને ત્યારબાદ પણ સાધ્વી સુમતિશ્રીજીના પ્રશિષ્યા મહોદયશ્રી તથા દશનશ્રીને મહા સુદ-૬ ની વડીદિક્ષા પન્યાસજી મહારાજના વરદ હસ્તે આપવામાં આવી હતી. વિગેરે ધર્મ કાર્ય કરાવતા ૨૮ મું ચોમાસુ ભાભ૨માં સં. ૧૯૮૯ નું થયું.
ભાભેરથી વિહાર કરીને અમદાવાદ માં પધાર્યા. વર્તમાનમાં ખરેખર અવલ્લ દરજજાની જોનપુરી હોય તે મુખ્ય શહેર અમદાવાદજ છે. તેવા જૈનપુરીમાં ગુરૂવર્યો શારંગપુર દરવાજા પાસેની તળિયાની પોળે પિોળના શ્રેષ્ઠીવર્યોએ મુનિમંડળને માન સાથે ઉપાશ્રયે ઉતાર્યા. અને ચોમાસાની વિનંતી કરી. તેથી તે પળમાં રહ્યા તપ, જપ, પૂજા, આંગી, ને પ્રભાવના વિગેરે શુભકાર્યો થયા. અને ભાભેરમાં ઉપાશ્રયની મદદમાં પળના સંઘે રૂા. ૧૫૦૦) દોઢ હજાર મોકલાવ્યા. એમ ૩૦ મું. ચોમાસુ અમદાવાદમાં સં. ૧૦ માં થયું, વિહાર, વિહરમાન જે હોવાથી દરેક સાધુઓએ નવકલિપ વિહાર કરી સ્વપરનું શ્રેયઃ કરવું એ ઉપદેશક મુનિઓની મોટી ફરજ છે. હવે દાદા જિતવિજયજીને આ પરિવાર અમદાવાદથી વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
[૫૫] કરીને દાદાજીને ભેટવાને શ્રી સિદ્ધાચલજી તિર્થરાજે ૫ધાર્યા. દાદાજીના દર્શન ભાવ સ્તુતિથી કરીને પ્રમોદ પામ્યા ત્યાં ટાણા ગામના સંઘે ચોમાસુ લઈ જવા વિનંતી કરી. તેથી શ્રીમાન પં. તિલકવિજયાદિ ૪ ઠાણાનું ચોમાસુ ૩૧ મું ટાણામાં સત્કાર્યોવડે સં. ૧૯૧ માં થયું. હવે મહારાજ સાહેબ સાથે કેટલાક સાધુઓએ શહેર પાલીતાણામાં માસુ (૩૧ મું સં. ૧૯૧) કર્યું. ચોમાસુ ઉતરે પન્યાસ વિગેરે પાલીતાણે આવી ગુરૂને શાંતિ વિશેષ અપવા “શાંતિભુવન ” માં ઉતરી ગુરૂજનોને વંદન કર્યું. ને પછીના દિવસે દાદાશ્રી આદિશ્વર ભગવાનને ભેટવાને શ્રી શેત્રુંજયની યાત્રા કરી માનવભવ સફળ કર્યો.
પાલીતાણામાં ચોમાસું રહેવાને નાની ટેલીના નેતા વગે જણાવ્યાથી પણ રહ્યા કહીએ, ચોમાસા દરમ્યાન
દિક્ષા ઉપધાનાદિ શુભકાર્યો. પાવડવાળા ભાઈ હાલચંદ શકતાચંદને દિક્ષા આપીને સુજ્ઞાનવિજજી નામ રાખીને શ્રી શાંતિવિજયજીના શિષ્ય જાહેર કર્યા બાદ વિવિધ તપસ્યા, ઉપધાન, પૂજા આંગી, પ્રભાવના સારા થયા હતા. પયુંષણામાં માસ્તર લાલચંદ ગણેશ (શ્રેયસ્કર મંડળના મુનિ મ.) ને ઘેર ઘેડીયા પારણું લીધું હતું. તેમણે પણ આ શુભકાર્યમાં તેમના સુપત્નિએ અઠ્ઠાઈ તપ કર્યો હતો. ને લગભગ ૧૦૦ રૂનો સદ્વ્યય કર્યો હતે. તે સર્વ આ ગુરૂવર્યોના મહાન શિતળ પ્રભાવને પ્રતાપ !! એમ મુનિ મંડળનું ૩ર મુ ચોમાસુ શ્રી સિદ્ધાચળમાં સં. ૧૯ર નું થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૫૬ ] પુણ્ય પ્રકાશનું સ્તવન,
દુહા. સકળ સિદ્ધિદાયક સદા, વીશે જિનરાય; સદગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ! ૧ ત્રિભુવન પતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જયે, વર્ધમાન વડ વીર. ૨એક દિન વીર જિણુંદને ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. . ૩. મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પેરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. છે ૪ છે અતિચાર આળેઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; સજીવ ખમા સયળ જે, ચનિ ચારાશી લાખ. | ૫ |
વિધિશું વળી વસરાવીએ, પાપસ્થાનક અઢાર, ચાર પશરણ નિત્ય અનુસર, નિંદે દુરિત આચાર. ૫ ૬ શુભકરણ અનમેદીએ, ભાવ ભલે મન આણ; અણસણુ અવસર આદરી, નવપદ જપે સુજાણ. ૭૫ શુભ ગતિ આરાધન તણું, એ છે દસ અધિકાર; ચિત્ત આણને આદરે, જેમ પામે ભવ પાર.
હાલી ૧ લી. ( કુમતિએ છેડી કીહાં રાખી, એ દેશી. ) જ્ઞાન દરિસણું ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર એહ તણું ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે પ્રાણી. જ્ઞાન ભણે ગુણખાણું, વીર વદે એમ વાણી રે પ્રાણું૦ | ૧ એ આંકણું. ! ગુરૂ એળવીએ નહીં ગુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
[૫૭] વિનય, કાળે ધરી બહુ માન, સૂત્ર અરથ દુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રાણ૦ જ્ઞા| ૨ જ્ઞાનેપગરણ પાટી પિથી, ઠવણી નકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રાણી જ્ઞા | ૩ | ઇત્યિાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જે, આ ભવ પરભવ વળી રે ભવોભવે, મિચ્છામિ દુકકર્ડ તેહ રે. પ્રાણુ જ્ઞા) | ૪ |
પ્રાણ સમક્તિ ૯ શુદ્ધ જાણી, વીર વદે એમ વાણું રે, પ્રાણ સમક્તિ વચ્ચે શુદ્ધ જાણી. જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિહરજ, ફળ સંદેહ મ રાખે રે. પ્રા૦ સ. પાપા મૂઢપણું છેડે પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થિરતા, ભકિત પરભાવના કરીએ રે. પ્રા૦ સ0 | ૬ | સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકે જે વિણસાડ્યો, વિણસંતે ઉવેખે રે. પ્રાસ છે ૭ | ઇત્યાદિક વિપરીતપણાથી, સમકિત પંડયું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ ૨. પ્રા. સ. | ૮ |
પ્રાણ ચારિત્ર લે ચિત્ત આણી, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધિ, આઠે પ્રવચન માય; સાધુ તણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રા. ચાટ | ૯ | શ્રાવકને ધમે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક જે આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ચા | ૧૦ | ઇત્યાદિક વિપરીતપણુથી, ચારિત્ર ડાન્યું કે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રાચ૦ મે ૧૧ છે બારે ભેદે તપ નવિ કીધે, છતે જેને શકિત શકતે, ધમે મન વચ કાયા વીરજ, નવિ ફેરવાયું ભગતે રે. પ્રા. ચા. જે ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યા જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા. ચાછે ૧૩ વળીય વિશેષ ચારિત્ર કેરા; અતિચાર આઈએ; વીર જિણેસર વયણ સુણીને, પાપ મેલાં સવિ ધોઇયે રે. પ્રા. ચાજે ૧૪
કાળ ૨ જી.
( પામી સુગુરૂ પસાય, એ દેશી.). આ પૃથ્વી પાણું તે, વાયુ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા છે. ૧ કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં; કુંવા તળાવ ખણાવીયા એ. ૨ ઘર આરંભ અનેક, ટાંકાં ભેંયરાં મેડી માળ ચણાવીયા એ. | ૩ | લીંપણ ગુપણ કાજ, એણી પરે પરપરે; પૃથ્વીકાય વિરાધીયા રે. છે ૪ ૫ ધેયણ નાહણ પાણી, ઝીલણ અપકાય; છતિ ધોતી કરી દુહવ્યા છે. જે ૫ | ભાઠીગર કુંભાર, લેહ સુવનગરા; ભાડભુંજા લીહા લાગરા એ. ૬ તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ; રંગણ રાંધન રસવતી એ. છે ૭ એણુ પરે કર્માદાન, પરે પરે કેળવી; તેઉ વાયુ વિરાધીયા એ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન ફુલ ફળ ચુંટીયાં એ. કે મે પંહક પાપડી શાક, શેકયાં સૂકવ્યાં છેદ્યાં છુંઘાં આથીયાં એ. ૧૧ અળશી ને એરંડા, ઘાણી ઘાલીને; ઘણુ તિલાદિક પીલીયા એ.૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
[ ૫૯ ] ઘાલી કાલુ માંહે, પીલી સેલડી; 'દમૂળફળ વેચીયાં એ. ૧૨ા એમ એકેદ્રી જીવ, હણ્યા હણાવીયા;· હણુતાં જે અનુમેાદિયા એ. ૫ ૧૩ !! આ`ભવ પરભવ જેહ, વળીય ભવેાભવે; તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ।। ૧૪ । કૃમિ સરમીયા કીડા, ગાડર ગડાલા; ઈયળ પૂરા ને અળશીયાં એ. । ૧૫ ।। વાળા જળેા ચૂડેલ, વિચલિત રસ તણાં; વળી અથાણાં પ્રમુખનાં એ. ॥૧૬॥ એમ એઇંદ્રી જીવ, જે મેં હૃહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૧૭ના ઉધેહી જૂ લીખ, માકડ મકાડા; ચાંચડ કીડી કથુઆ એ. ।। ૧૮ ૫ ગધીઆં ઘીમેલ, કાનખજીરીઆ; ગોંગેાડા ધનેરીયાં એ. ૧૯ા એમ તેઇદ્રી જીવ, જેહ મે' દુહળ્યા; તે મુજ મિચ્છામિ દુષ્કડ એ. ારના માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા; કંસારી કેલિયાવડા એ. ારા ઢીંકણુ વીજી તીડ, ભમરા ભમરીયા; કેાતાંખગ ખડમાંકડી એ. ૨૨ા એમ ચૌરિંદ્રી જીવ, જેહ મે હૃહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ારણા જળમાં નાખી જાળ, જળચર દુવ્યા; વનમાં મૃગ સતાપીયા એ. ારકા પીઢ્યા પંખી જીવ, પાડી પાશમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ. ૫રપા એમ પચેદ્રી જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ' એ. ારદા
ઢાળ ૩ જી.
( વાણી વાણી હિતકારી જી, એ દેશી.)
ક્રોષ લાભ ભય હાસ્યથી જી, ખેાલ્યા વચન અસત્ય; ક્રૂડ કરી ધન પારકાં જી, લીધાં જેહ અદત્ત રે; જિનજી, મિચ્છામિ દુક્કડ આજ. તુમ શાખે મહારાજ રેજિનજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
દેઈ સારૂ કાજ રે જિનજી; મિચ્છામિ દુક્કડં આજ. ૧ એ આંકણું. દેવ મનુષ્ય તિર્યંચનાં જી, મૈથુન સેવ્યાં જેહ; વિષયારસ લંપટપણે છે, ઘણું વિખ્યો દેહ રે. જિનજી + ૨ પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મેલી આથ;
જે જિહાં તે તિહાં રહ્યું છે, કેઈ ન આવે સાથ રે. જિનજી છે ૩ રય ભજન જે કર્યો છે, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચે છે,પાપ કર્યોપ્રત્યક્ષ રે. જિનપાકા વ્રત લેઇ વિસારીમાં છે, વળી ભાંગ્યાં પચ્ચખાણ કપટ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ રે. જિનજી. પા. ત્રણે ઢાળે આઠે દુહે જી, આલીયા અતિચાર; શિવ ગતિ આરાધન તણે છે, એ પહેલો અધિકાર રેજિનજી; મિચ્છામિ દુક્કડ આજ. | ૬ |
ઢાળ ૪ થી.
( સાહેલડીજી. એ દેશી. ) પંચ મહાવ્રત આદરે સાહેલડી રે, અથવા વ્રત બાર તે યથાશક્તિ વ્રત આદરી સાહેલડી રે, પાળે નિરતિચાર તે. લાવ્રત લીધાં સંભારીએ સારુ, હૈડે ધરીએ વિચાર તે શિવ ગતિ આરાધન તણે સારુ, એ બીજો અધિકાર છે. જે ૨ જીવ સવે ખમાવીએ સારુ, યોનિ ચોરાશી લાખ તે; મન શુદ્ધ કરી ખામણું સા., કેઈશુ રોષ ન રાખ તે. ૩ સર્વ મિત્ર કરી ચિંત સા., કેઈ ન જાણે શત્રુ તે; રાગ હેશ એમ પરિહરે સા, કીજે જન્મ પવિત્ર તે. || ૪ | સ્વામિ સંઘ ખમાવીએ સારુ, જે ઉપની અપ્રીત
તે; સ્વજન કુટુંબિક કરી ખામણ સારુ, એ જિનશાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
રીતિ તે. પછે ખમીએ ને ખમાવીએ સા, એહજ ધમને સાર તે શિવગતિ આરાધન તણે સારુ, એ ત્રીજો અધિકાર છે. ૬ મૃષાવાદ હિંસા ચારી સાઇ, ધનમૂચ્છ મિથુન તે; ફોધ માન માયા તૃષ્ણા સા., પ્રેમ દ્વેષ પિશુન્ય ત. | ૭ | નિંદા કલહ ન કીજીએ સાથ, ફૂડે ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા ત સાથે, માયા મેહ જંજાળ તે. ૮ ત્રિવિધ ત્રિવિધ વસરાવિએ સા- પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધનતણે સાઇ, એ ચેાથે અધિકાર છે. | ૯ |
વાળ ૫ મી. (હવે નિસુણે જીહાં આવીયા, એ દેશી.) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસારતે, કર્યો કમ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તે. છે ૧. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જનને એ, સાધુ શરણ ગુણવંત તે. ૨ અવર મહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણે એ, એ પાંચ
અધિકાર તો. ૩. આ ભવ પર ભવ જે કર્યો એ પાપ કર્મ કઈ લાખ તે; આત્મ શાએ તે નિદીએ એ, પડિકકમીએ ગુરૂ શાખ તે. મે ૪ મિથ્યા મતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થા
પ્યાં સૂત્ર તે પ . ઘડયાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘટી હળ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં છવ સંહાર તે. ૬ પાપ કરીને પાણીમાં એ, જનમ જનમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૨] પરિવાર તે; જનમાંતર પત્યા પછી એ, કેઈ ન કીધી સાર તે. . ૭ આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તે ત્રિવિધે ત્રિવિધ સરાવીએ એ, આણું હૃદય વિવેક તે. | ૮ | દુષ્કૃત નિંદા એમ કરી એ, પાપ કરે પરિહાર તે; શિવગતિ આરાધન તણે એ, એ છઠ્ઠી અધિકાર છે. | ૯ |
ઢાળ ૬ કી. (આભે તું જોઈને છવડા, એ દેશી.) ધન ધન તે દિન માહરે, જીહાં કીધે ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કમ ધન. ૧ એ શત્રુજયાદિક તીર્થની જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પોષ્યાં પાત્ર. ધન છે ૨ ! પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીગૃહર જિન ચૈત્ય; સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન | ૩ | પડિકમણું સુપર કર્યો, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન | ૪ ધમ કાજ અનુમદીયે, એમ વારવાર શિવગતિ આરાધન તણે, એ સાતમ અધિકાર, ધનકે પછે ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીયે, એ આતમરામ. ધન | ૬ | સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કમ આ૫ જે આચર્યા ભેગવીયે સોય. ધન છે ૭. સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુણ્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધનેરા ૮ ભાવ ભલી પરે ભાવીએ. એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર ધન ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
[૬૩]
ઢાળ ૭ મી. (રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણક, એ દેશી)
હવે અવસર જાણું, કરી સંલેખણ સાર; અણસણ આદરીચે, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધાં,આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિનપાપે,જીવલાલચી રંક, દુલહે એ વળી વળી, અણુસણને પરિણામ,એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. | ૨ | ધન ધને શાલિભદ્ર, ખંધા મેઘકુમાર; અણુસણુ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જશે, કરી એક અવતાર; આરાધના કરે છે, નવમો અધિકાર. | ૩ | દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સુહકાર; એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમરે, ચૌદ પૂરવને સાર. . ૪ | જનમાંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખે, મંત્ર ન કઈ સાર; એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. | ૫ ક્યું ભીલ ભીલ, રાજા રાણું થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રતનાવતી, બેહ પામ્યા છે સુરગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. | ૬ | શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાલ; ફણિધર પીટીને, પ્રગટ થઈ પુલમાળશિવકુમાર જોગી, સેવન પુરૂ કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ.
૭ | એ દશ અધિકારે, વીર જિણેસર લાગે; આરાધન કેરે વિધિ, જેણે ચિત્ત માંહી રાખે તેણે પાપ પખાલી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
[ ૬૪]. ભવભય દૂરે નાખ્યો; જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. ૮
વાળ ૮ મી. (નમે ભવિ ભાવશું-એ દેશી.) સિદ્ધારથ રાજા કુળ તિલે એ, ત્રિશલા માત મહાર તે; અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર તો,
જે જિન વીરજી એ. છે ૧ મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર છે; તુમ ચરણે આવ્યા ભણું એ, જે તારે તે તાર . ૦ | ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજ તે. ૦ | ૩ | કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જજાલ તે; હું છું એહથી ઉભાગે એ, છેડવ દેવ દયાળ તે. 2 | ૪ | આજ મરથ મુજ ફન્યા એ, નાઠાં દુઃખ દંદલ તે; તુટે જિન જેવીશ એ, પ્રગટયાં પુણ્ય કલોલ તા. ૦ કે પા ભવે ભવે વિનય કુમારડે એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીયે એ, બેધિ બીજ સુપસાય તે. ૦ ૫ ૬
કીશ. ઈહ તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ ; શ્રી વીર જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલ્લટ થશે. મે ૧શ્રી વિજય દેવ સૂવિંદ પટધર, તીરથ જગમ એણે જગે તપગચ્છપતિ શ્રી વિજયપ્રભ સૂરિ, સરિતેજે ઝગમગે. ૨. શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
[૬૫ ]
કીતિવિજય સુરગુરૂ સમે; તંસ શિષ્ય વાચક વિનયવિજચે, થુલ્યેા જિન ચાવીશમે.'।। ૩ ।। સયસતર સવત આગત્રીશે, રહી રાંદેર ચામાસ એ; વિજય દશમી વિજય કારણ, કીચે ગુણુ અભ્યાસ એ. ૫ ૪ ૫ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિરા હેતે સ્તવન રચિયુ, નામે પુણ્ય પ્રકાશ એ. ।। ૫ ।।
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ
ચાર શરણાં.
મુજને ચાર શરણાં હેાજો, અરિહંત સિદ્ધ સાધુજી; કેવલીધમ પ્રકાશીયેા, રત્ન ત્રણ અમુલખ લાધેાજી, મુજને ॥ ૧ ॥ ચઉગતિ તણાં દુ:ખ છેદવા, સમથ શરણાં એહા જી, પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણાં તેહે જી. મુજને॰ ॥ ૨ ॥ સંસાર માંહી જીવને, સમરથ શરણાં ચારે જી; ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મગળકાર જી. મુજને ॥ ૩ ॥
ર
લાખ ચેારાશી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેક જી; મિચ્છામિ દુક્કડ' દીજીએ, જિનવચને લહિએ ટેક જી. લાખ॰ ॥ ૧॥ સાત લાખ ભુદગ તેઉં વાઉના, દશ ચાદે વનના ભેદો જી; ખટ વિગલ સુર તિરિનારી, ચઉ ચઉ ચઉદ્દે નરના ભેદોજી. લાખ॰ ॥૨॥. જીવા ચેાનિ એ જાણીને, સઉ સઉ મિત્ર સભાવા જી; ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાવે. લાખ મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
[ ૬૬ ]
પાપ અઢારે જીવ પરિહરે, અરિહંતસિદ્ધની શાખે જી; આ વ્યાં પાપ છૂટીએ, ભગવંત એણી પેરે ભાખે છે. પા૫૦ ૧ છે આશ્રવ કષાય દેય બંધના, વળી કલહ અભ્યાખ્યાન જી; રતિ અરતિ પિશન નિંદના, માયા મેહ મિથ્યાત્વ જી. પા૫૦ મે ૨ | મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડ તેહે જી; ગણું સમયસુંદર એમ કહે, જૈન ધર્મને મર્મ એહે છે. પાપ૦ છે ૩.
ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંજમ સૂધે છે; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધ છે. ધન છે ૧ છે અંત પંત ભીક્ષા ગોચરી, રણ વણે કાઉસગ્ગ કરશું છે; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધે ધરશું જ. ધન | ૨ સંસારનાં સંકટ થકી, હુ છૂટીશ જીનવચને અવતારે જી; ધન ધન સમયસુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પાર છે. ધન છે ૩
પઘાવતી આરાધના.
હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જગતે ભલું, ઈણ વેળા આવે. ૧ છે તે મુજ મિચ્છામિ દુક્કડું, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ | ૨ | સાત લાખ પૃથ્વી તણા, સાતે
અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
[૬૭] છે ૩. દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ; બી ત્રિ ચઉરિદ્ધિ જીવના, બે બે લાખ વિચાર; તે છે ૪ છે દેવતા તિર્યંચ નારકી ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી; તે છે ૫ | Uણ ભવ પરભવે સેવીયાં, જે પાપ અઢાર, ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂં, દુર્ગતિના દાતાર; તે પે ૬ હિંસા કીધી છવની, બેલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ; તે પે ૭ પરિગ્રહ મેલ્યો કારમે, કીધે ક્રોધ વિશેષ; માન માયા લાભ મેં કીયાં, વળી રાગ ને દ્વેષ; તેo | ૮ | કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કૂડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક; તે છે ૯ ચાડી કીધી ચાતરે, કી થાપણ મેસે; કુગુરૂ કુદેવ કુધર્મને ભલે આ ભરોંસે તે છે ૧૦ | ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલાં, માર્યા દિન રાત; તે છે ૧૧ છે કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠે૨; જીવ અનેક જન્મે કીયા, કીધાં પાપ અઘેર; તે છે ૧૨ મે માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કેલી ભવે, મૃગ પાડયા પાશે. તે | ૧૩ . કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદિવાન મરાવી આ, કેરડા છ દંડ. તે છે ૧૪ પરમાધામીને ભવે, કીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ; તે છે ૧૫ | કુંભારને ભવે મેં કીયા, નીમાહરે પચાવ્યા; તેલી ભવે તિલ પીલીયા, પાપે પીંડ ભરાવ્યાં; તે ૧૬ વહાલી ભવે હળ ખેલયાં,
૧ વિનાશ, ૨ નીંભાડા. ૩ ખેડુત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
[૬૮] ફાડયાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણાં કીધાં દીધા બળદ ચપેટ; તે છે ૧૭ | માળીને ભવે રેપીયાં, નાનાવિધ વૃક્ષ, મૂળ પત્ર ફળ કુલનાં, લાગ્યાં પાપ તે લક્ષ; તે. છે ૧૮ છે અધેવાઈયાને ભવે, ભર્યાં અધિક ભાર; પિઠી પુઠે કીડા પડયા, દયા નાણું લગાર; તે છે ૧૯ છે છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ, અગ્નિ આરંભ કીધા ઘણ, ધાતુર્વાદ અભ્યાસ; તે છે ૨૦ છે શુરપણે રણ ઝુઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ; તે છે ૨૧ મે ખાણ ખણાવી ધાતુની, પાણું ઉલેચ્યા; આરંભ કીધા અતિ ઘણું, પોતે પાપજ સંચ્યાં; તેo ૨૨ | કર્મ અંગાર કીયા વળી, ઘરમેં દવ દીધા; સમ ખાધા વીતરાગના, કુડા કેસજ પીધા; તે છે ૨૩ ખીલ્લી ભવે ઉંદર લીયા, ગીરેલી હત્યારી; મૂઢ ગમાર તણે ભવે, મેં જૂ લીખ મારી. તે . ૨૪
ભાડભુંજા તણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણ ગણું શેકીયા, પાડતા રીવ; તે છે ૨૫ . ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક; રાંધણ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદેક; તે પે ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યાં પાંચ પ્રમાદ ઈષ્ટ વિગ પાડયા થકી, રૂદન વિખવાદ, તે ર૭પ સાધુ અને શ્રાવક તણાં, વ્રત લઈને ભાંગ્યાં; મૂળ અને ઉત્તર તણું મુજ દૂષણ લાગ્યાં; તે છે ૨૮. સાપ વીંછી સિહ ચીવરા, શકરાને સમળી; હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી
૧ ગાડાં ભાડે ફેરવનાર. ૨. પિઠીય–બળદ. ૩ ન આણું. ૪ ભડીથી ચણ વિગેરે અનાજ શેકનાર, ૫ રાડો ૬ અધિક,
૭ બાજ પક્ષી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
[૬૯] સબળી; તે છે ર૯ સૂવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણું ઢળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં, તે | ૩૦ | ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, તીણશું પ્રતિબંધતે છે ૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધાં પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, તીણુશું પ્રતિબંધ; તે છે ૩ર છે ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂ, તીણશું પ્રતિબંધ; તે છે ૩૩ | Vણી પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી
સિરૂં, કરૂં જન્મ પવિત્ર; તે છે ૩૪ છે એણું વિધે એ આરાધના, ભવિ કરશે જેહ; સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ; તે છે ૩૫ | રાગ વેસડી જે સુણે એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તત્કાળ; તે છે ૩૬
શ્રી પર્યતારાધના. માં મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણે કહે કે,-હે ભગવન! હવે અવસરને ઉચિત ફરમાવે. ત્યારે ગુરૂ છેવટની આરાધના આ પ્રમાણે કહે. ૧ છે
અતિચારને આવવા જોઈએ, વ્રતે ઉચ્ચરવા જોઈએ, જીવોને ક્ષમા આપવી જોઈએ, અને ભવ્ય આત્માએ અઢાર પાપસ્થાનક વસરાવવાં જોઈએ. ૨
૧ નઠારાં. ૨ વીખેરી, દુર કલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
[૭૦ ]. ચાર શરણ ગ્રહણ કરવાં જોઈએ; દુષ્કત (પાપ) ની નિંદા કરવી જોઈએ, અને સારાં કામની અનુમોદના કરવી જોઈએ; અનશન કરવું જોઈએ, અને પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઇએ. | ૩
જ્ઞાનમાં, દશનમાં, ચારિત્રમાં, તપમાં અને વીર્યમાં, એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારે લેવવા જોઈએ. | ૪
સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓને વસ્ત્ર અન્ન વિગેરે ન આપ્યું હોય, અથવા તેમની અવજ્ઞા કરી હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૫ ૬ છે
પાંચ પ્રકારનાં જ્ઞાનની નિંદા કરી હોય, અથવા ઉપહાસ ( મશ્કરી) કર્યો હોય, અથવા ઉપઘાત કર્યો હોય, તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. છે ૭ |
જ્ઞાનનાં ઉપકરણ પાટી પરથી વિગેરેની જે કાંઈ આશાતના થઈ હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. આટલા
નિઃશંકા વિગેરે આઠ પ્રકારના ગુણ સહિત જે સમ્યકત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. | ૯ |
જિનેશ્વરની યા જિનપ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય, અથવા અભક્તિથી પૂજા કરી હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦
દેવદ્રવ્યને મેં જે વિનાશ કર્યો હોય, અથવા બીજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
[૭૧] નાશ કરતે જોઈ ઉપેક્ષા કરી હોય, તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧ ૧૧
જિતેંદ્રમંદિર વગેરેમાં આશાતના કરનારને પોતાની શક્તિ છતાં ન નિ હોય, તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. | ૧૨ |
પાંચસમિતિ સહિત અને ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પાળ્યું હોય, તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૫ ૧૩ છે
કઈ પણ રીતે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉ. કાય, અને વનસ્પતિકાયાદિ એકેંદ્રિય અને મારાથી વધ થયો હોય, તે તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. મે ૧૪
કીડા, શંખ, છીપ, પુરાં, જળ, અળસી વગેરે બેઈદ્રિય જીવોને વધ થયો હોય, તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૫ ૧૫ છે
કુંથુઆ, જૂ, માકડ, મકડા, કીડા વિગેરે જે તે ઈત્રિય જનો વધ થયેલ હોય, તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. મે ૧૬ .
વીંછી, માખ, ભ્રમર, વિગેરે ચતુરિંદ્રિય અને વધુ થયે હોય, તો તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૭
પામાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કોઈ પણ પંચેન્દ્રિય જીવને વધ થયે હોય, તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. મે ૧૮ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] કોધથી, લેભથી, ભયથી, હાસ્યથી, અથવા પરવશપણાથી મેં મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હોય, તે બિંદુ છું, તેની ગર્તા કરું છું. ૧૯
કપટકળાથી બીજાને છેતરીને થોડું પણ નહિ આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય, તે હું નિંદુ છું, તેની ગહ કરું છું. | ૨૦ |
- રાગ સહિત હૃદયથી દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી, અથવા તિર્યંચ સંબંધી જે મૈથુન મેં આચર્યું હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. મેં ૨૧ છે
ધન, ધાન્ય, સુવર્ણ, વિગેરે નવ પ્રકારના પરિગ્રહ સંબંધમાં મેં જે મમત્વભાવ ધારણ કર્યો હોય, તેની હું નિંદા-ગહ કરું છું. મેં ૨૨ છે
જુદી જુદી જાતના રાત્રિભેજન ત્યાગના નિયામાં મારાથી જે ભૂલ થઇ હોય, તેની હું નિંદા અને ગહ કરૂં છું | ૨૩ | - જિનેશ્વર ભગવાને કહે બાહ્ય અને અત્યંતર બાર પ્રકારને તપ, જે મારી શક્તિ પ્રમાણે ન કર્યો હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. ૨૪
મેક્ષપદને સાધવાવાળા રોગમાં મન વચન અને કાયાથી સદા જે વીર્ય ન ફેરવ્યું, તેની હું નિંદા અને ગહ કરું છું. જે ૨૫
પ્રાણાતિપાત વિરમણ વ્રત, વિગેરે બાર વતેને સમ્યક વિચાર કરી જ્યાં ગ્રહણ કરેલામાં ભંગ થયે હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
તે હવે જણાવ. તું કેાપ રહિત થઇને સ જીવાને ક્ષમા આપ, અને પૂનું વેર દૂર કરીને સવેને મિત્રો હાય તેમ ચિન્તવ.
પ્રાણાતિપાત, મૃષાવાદ, વિગેરે મિથ્યાત્વ શલ્ય સુધીનાં અઢાર પાપ સ્થાનકા મેાક્ષ માની સન્મુખ જતાં વિન્નભૂત અને દુર્ગતિનાં કારણભૂત છે, માટે એ અઢાર પાપસ્થાનકાને ત્યાગ કર.
જે ચાત્રીશ અતિશય ચુક્ત છે, અને જેમણે કેવળજ્ઞાનથી પરમાને જાણ્યા છે, અને દેવતાઓએ જેમનું સમવસરણ રચ્યું છે, એવા અહંતાનુ મને શરણ હાળે.
જે આઠ કમથી મુક્ત છે, જેમની આઠ મહાપ્રાતિહાએ શેાભા કરી છે. અને આઠ પ્રકારના મદના સ્થાનકાથી જે રિહત છે, તે અનુ મને શરણ હાજો,
સંસારરૂપી ક્ષેત્રમાં જેમણે ફરી ઉગવાનું નથી, ભાવ શત્રુને નાશ કરવાથી અરિહંત બન્યા છે, અને જે ત્રણ જગતને પૂજનીય છે તે અહંતાનુ મને શરણ હાજો.
ભયંકર દુઃખરૂપી લાખા લહેરીએથી દુઃખે કરી તરી શકાય એવે સંસારસમુદ્ર જે તરી ગયા છે અને જેઓને સિદ્ધસુખ મળ્યું છે, તે સિદ્ધોનું મને શરણ હાજો. ૨૬ થી !! ૩૫ ॥
તપરૂપી સુગલથી જેમણે ભારે તાડી નાખી મેાક્ષસુખ મેળવ્યું છે, તે
TIM. 11:38:11
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કર્મરૂપી મેડીમા સિદ્ધાતુ મને શરણુ
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
[૭૪]. ધ્યાનરૂપી અગ્નિના સંગથી સકળ કમરૂપ મળ જેમણે બાળી નાખ્યો છે, અને જેમને આત્મા સુવર્ણ જે નિર્મળ થયો છે, તે સિદ્ધનું મને શરણ હેજે. ૩૭
જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, તેમજ ચિત્તને ઉદ્વેગ નથી, ક્રોધાદિ કષાય, તે સિદ્ધનું મને શરણ હોજો. ૩૮
બેંતાલીશ દોષ રહિત ગોચરી કરીને જે અન્ન–પાશું (આહાર) લે છે, તે મુનિએનું મને શરણ હોજે. ૩૯ છે
પાંચ ઇંદ્રિયોને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનને પ્રચાર જીતનારા, અને બ્રહ્મચર્યને ધારણ કરનારા મુનિઓનું મને શરણ હાજે. ! ૪૦
જે પાંચ સમિતિઓ સહિત છે, પાંચ મહાવ્રતને ભાર વહન કરવાને જે વૃષભ સમાન છે, અને જે પંચમ ગતિ (મેક્ષ) ના અનુરાગી છે, તે મુનિઓનું મને શરણ હેજે. કે ૪૧ છે
જેમણે સકળ સંગને ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ તથા મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે, અને જે મોક્ષમાર્ગને સાધવાવાળા છે; તે મુનિઓનું મને શરણ હેજે. ૪૨ છે
કેવળજ્ઞાનને લીધે દિવાકર (સૂર્ય) સરખા તીર્થકરેએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીવોને હિતકારી એવા ધર્મનું મને શરણ હેજે. મે ૪૩ છે
કરેડો કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થ રચShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
[૭૫] નાને નાશ કરનારી જીવદયાનું જેમાં વર્ણન થાય છે, એવા ધર્મનું મને શરણ હેજે. ૪૪
પાપના ભારથી દબાયેલા જીવને મુગતિરૂપી કુવામાં પડતે જે ધારણ કરી રાખે છે, એવા ધર્મનું મને શરણું હેજે. કે ૪૫ | સ્વર્ગ અને મોક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુંથાએલા લેકને જે સાર્થવાહરૂપ છે, અને સંસારરૂપ અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે, તે ધર્મનું મને શરણ હેજે. ૪૬ |
આ પ્રમાણે ચાર પ્રકારના શરણને ગ્રહણ કરનાર અને સંસારના માર્ગથી વિરક્ત ચિત્તવાળા મેં જે કાંઈ પણ દુષ્કૃત કર્યું હોય, તેની હમણાં આ ચાર (અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મ) ની સમક્ષ નિંદા કરું છું. મેં ૪૭ માં
મિથ્યાત્વથી વ્યામોહ પામીને ભમતાં મેં મન, વચન કે કાયાથી કુતીર્થ (અસત્ય મત) નું સેવન કર્યું હોય, તે સર્વની અત્ર હમણાં નિન્દા કરૂં છું૪૮૫
જિન ધર્મ માગને જે મેં પાછળ પાડ હોય, અથવા તે અસત્ય માગને પ્રગટ કર્યો હોય, અને જો હું બીજાને પાપના કારણભૂત થયો હોઉં, તે તે સવની હમણાં હું નિન્દા કરું છું. ૪૯ . જન્તુઓને દુઃખ આપનારાં હળ, સાંબેલું, વિગેરે જે
મેં તૈયાર કરાવ્યાં હોય, અને પાપી કુટુંબનું જે મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ق ]
ભરણ-પોષણ કર્યું હોય, તે સર્વની હમણું હું નિંદા કરું છું. પ૦
જિનભવન, પ્રતિમા, પુસ્તક, અને ( ચતુવિધ સંઘરૂપ સાત ક્ષેત્રમાં જે ધન–બીજ મેં વાગ્યું હોય, તે સુકૃતની હું અનુમંદન કરું છું. ૫૧
આ સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે સમ્યમ્ રીતે પાન્યાં હોય, તે સુકૃતની હું અનુમોદના કરું છું. પર
અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, સાધમિક અને જૈન સિદ્ધાંતને વિષે જે મેં બહુમાન કર્યું હોય, તે સુકૃતની હું અનુમોદના કરું છું. પ૩
સામાયિકમાં ચતુવિંશતિ સ્તવન (ચાવીશ ભગવાનની સ્તુતિ) અને છ આવશ્યકમાં જે મેં ઉદ્યમ કર્યો હોય, તે સર્વ સુકૃતની હું અનુમોદના કરું છું. ૫૪
આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય પાપ એજ સુખ દુઃખના કારણે છે, અને બીજું કંઈ પણ માણસ કારણ નથી, એમ જાણીને શુભ ભાવ રાખે. પ૫.
પૂર્વે નહિ ભેગવાયેલા કર્મને ભેગવવાથીજ છૂટકારે છે, પણ ભગવ્યા વિના છૂટકારે નથી, એમ જાણીને શુભ ભાવ રાખે. ૫૬
જે ભાવ વિના ચારિત્ર શ્રત, તપ, દાન શીળ, વિગર સર્વ આકાશના કુલની માફક નિરર્થક છે એમ માનીને શુભ ભાવ રાખો. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
[ce]
તેં નરકનુ નારકીપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું તે વ ખતે કાણુ મિત્ર હતે ? એમ માનીને શુભ ભાવ રાખા. ૫૮ સુરશૈલ ( મેરૂ પર્વત) ના સમૂહ જેટલેા આહાર ખાઇને પણ તને સંતોષ ન વળ્યા, માટે ચતુર્વિધ આહા
રા ત્યાગ કર. ૫૯
દેવ, મનુષ્ય, તિયાઁચ અને નરક, આ ચાર ગતિમાં આહાર સુલભ છે; પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુવિધ આહારને ત્યાગ કર. ૬૦
કાઈ પ્રકારના જીવ સમુદાયના વધ કર્યાં વગર આહાર થઈ શકે નહિં, તેથી ભવમાં ભ્રમણ કરવાના કારણરૂપ અને દુઃખના આધાર ભૂત ચારે પ્રકારના આહારના
ત્યાગ કર. ૬૧
જે આહારના ત્યાગ કરવાથી દેવાનું ઈન્દ્રપણું પણ હથેળીમાં હોય તેવું થાય છે, અને મેાક્ષસુખ પણ સુલભ થાય છે, તે ચારે પ્રકારના આહારના ત્યાગ કર. ૬૨
જુદા જુદા પ્રકારનાં પાપ કરવામાં પરાયણ એવા પણ જીવ જે નમસ્કાર મંત્રને અંત સમયે પણ પામીને દેવપણું પામે છે, તે નમસ્કાર મ ંત્રનું મનની અંદર સ્મરણુ
કર. ૬૩
સ્ત્રી
મળવી સુલભ છે, રાજ્ય મળવુ' સુલભ છે, દેવપણું પામવું સુલભ છે, પણ નવકાર મંત્ર પામવે દુર્લભમાં દુર્લભ છે. તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણ કર. ૬૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
[૩૮] * એક ભવમાંથી બીજા ભવમાં જતા ભાવિકોને જે નવકાર મંત્રની સહાયથી પરભવને વિષે મનવાંછિત સુખ સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૬૫
જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલે અલ્પ થાય છે, અને જે મેક્ષના સુખને સત્ય કરી આપે છે, તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મરણ કર. ૬૬
આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભ ળીને તું સકલ પાપ સરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. ૬૭
પંચ પરમેષ્ટીનું સ્મરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમાં દેવલોકમાં ઇંદ્રપણું પા . ૬૮
તેની સ્ત્રી રત્નાવતી પણ એજ પ્રકારે આરાધીને પાંચમાં કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી વીને બન્ને જશે. ૬૯
આ સંવેગ ઉત્પન્ન કરનાર સેમસૂરિએ ચેલી પર્યન્તારાધનાને જે રૂડી રીતે અનુસરસે તે મોક્ષ સુખ પામશે.
પર્યન્તારાધના સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
[ 2 ] પદ્મવિજયજી મહારાજની સજ્ઝાય.
દેવસમા ગુરૂ પવિજયજી, સમહી ગુણે પુરા; શુદ્ધ પ્રરૂપક સમતાધારી, કોઈ વાતે નહી અધુરા. મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરૂ દન સુખકારી. સુની એ આંકણી. ॥ ૧ ॥ સવત અઢાર છાસઠની સાલે', આસવાલ કુલે આયા; ગામ ભરૂડીએ શુભ લગ્ન, માતા રૂપાંખાઇએ જાયા. મુની॰ ॥ ૨ ॥ સત્તર વર્ષોંના રિવે ગુરૂ પાસે, હુવા ચતિ વેષધારી; ગુરૂ વિનયે ગીતારથ થયા, ચંદ્ર જેસા શીતલકારી. મુની૦૫ ૩૫ સંવત એગણી અગીઆરાની સાથે, સ`વેગ રસ ગુણુ પીધેા; રૂપે રૂડા જ્ઞાને પુરા, જીનશાશન ડકી દીધેા. મુની૰ ॥ ૪ ॥ સંવત ઓગણી ચેાવીસાની સાથે, છેદાપસ્થાપન કીધેા; મહારાજ વિજયજી નામના, વાસક્ષેપ શીર લીધેા. મુની૦ ૫ ૫ ૫ દિન દિન અધિકે સંવેગ રંગે, કામ કષાય નિવારી; ધર્મ ઉપદૈસે બહુ જીવ તારી, જ્ઞાન ક્રિયા ગુણ ધારી. મુની ૫ ૬ ।। સવત આગણી આડત્રીસ વૈશાખે, શુદ્ધિ અગીઆરસ રાતે; પ્રથમ જામે ( પલાંસવા ) કાલધર્મ કીધા, જીત વ નિત્ય પ્રિતે. મુની ૫ છ
અથ મગલ.
ચાલે! સહીયર માઁગલ ગાઈએ, લહીયે* પ્રભુનાં નામ રે; પહેલું મંગળ વીરપ્રભુનુ, ખીજું ગૌતમ સ્વામી રે; ત્રીજું મંગળ સ્થૂલભદ્રનું, ચાથું મંગળ પમ છે. ચાલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
[૮૦ ] છે ૧ | જીવની જયણા નિત્યનિત્ય કરીએ, કીજીયે જીનધમ રે; જીવ અજીવને ઓલખીએ તો; સમકતને મર્મ ૨. ચાલે છે ૨ | છાણાં ઈધણ નિત્યનિત્ય પુંજીએ, ચુલચંદ્ર બાંધીએ રે; પોચે હાથે વાસીદું વાળીએ, દિવે ઢાંકણું ઢાંકીએ રે. ચાલે છે ૩. શીયાળે પકવાન દિનત્રીશ, ઉનાળે દીનવીસરે; ચોમાસે પંદરદિન માન, ઉપર અભક્ષ્ય જાણ રે. ચાલો૦ | ૪ | ચઉદથાનકીઆ જીવ ઓળખીએ, પન્નવણ સૂત્રની સાખે રે; વડીનીકમાત્રુ, બળખામાંહે, અંતમુહ પાખું રે. ચાલે છે ૫ ને શરીરને મેલ નાકને મેલ, વમનપીત સાતમે રે; શુક શોણિત મૃતકલેવર, ભીનુકલેવર અગીયારમે રે. ચાલો છે છે નગરને ખાળ અશુચિ ઠામ, સ્ત્રી પુરૂષસંગમેં રે; ઉપજે તિહાં મનુષ્યાસમુછિમ, સ્થાનક જાણે ચૌદમે રે. ચાલે | ૭. અસંખ્યાતા અંતમુહૂર્ત આઉખે, બીજાને નહિપાર રે; બાવીશ અભક્ષ્ય બત્રીસ અનંતકાય, વજેનરને નાર રે. ચાલે છે ૮ આપવેદના પરવેદના સરખી, લેખવીએ આઠ જામે રે; પદ્યવિજયજી પસાયથી પામે, જીત ઠામે- ઠામે રે. ચાલો ! ૯ ઈતિ.
ગુરૂમહારાજના અવશાનનું પદ
રાગ કવાલી.. મુનિ ગુણે મહદ્ આત્મા, શાંતાત્મ અસ્ત શું થઈ ગ્યા; દાદા ગુરૂ અમારા શું, અને છેક ભૂલી ગ્યા. ૧ અમને લાડમાં લાલી, પઢાવ્યા. પુત્રવત પાળી;
અચાનક શું ગયા. ચાલી, અને છેક ભુલી ગ્યાં. - ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
[ ૮૧ ] હતા માણસ હજાર ત્યાં, પળાં સુવાની બજારમાં; સંકેચન પડત અમ હોતા,
અમને ૩ આખર બાજી સુધારીને, શાશન શેભા વધારીને; શીબીકામાં પધારીને, દાદા ગુરૂ અસ્ત શું થઈ ગ્યા. ૪ હજારે મેદની જામી, મલી ગુરૂ ભક્તિની કાજે; વીરહ અમોને થયે આજે,
દાદાગુરૂ. ૫ સમાધીમાં લહી સરણાં, કરી બહું કર્મનિર્જ રણ; તેડી કે જન્મને મરણાં,
દાદાગુરૂ નમણુ વેલા એક નબિંદુ, નકામુ ભેંય પર પડીયું; અચરિજ આપનું જડીયું,
દાદાગુરૂ૦ ૭ માથાના વાળ પણ કેઈને, ન પુરા ભાગમાં આવ્યા; એવા ભકતે હજારેમાં,
દાદાગુરૂ૦ ૮ ચીતાની ભસ્મ સૌ લેતાં, છેવટ ખાડે પડયે ભારી; કેઈને ભાગ પણ નાવી,
દાદાગુરૂ૦ ૯ પળાંસુંવારાજાને રાંણી, કુંવર લીએ છબી તાણી; માનતાઓ ઘણી માની,
દાદાગુરૂ૦ ૧૦ શીબીકામાં સેવન સરખી, સુશોભીત સુરત નીરખીને; વંદત જન વૃંદ હરખીને,
દાદાગુરૂ૦ ૧૧ આડીસર કારભારીએ, પુનઃ સીબીકા ધરી છે; ગુરૂ ભકિત કરી રંગે,
દાદાગુરૂ. ૧૨ સેંકડે ધાન્યની કળશી, હજારો કેરીઓ વરસી, હજારો ગુરૂ ચરણ ફરસી,
દાદાગુરૂ. ૧૩ કરી છત કર્મની ભારી, કરાંબુજ ધમ ધ્વજ ધારી; ક્રિયા સુધ પાત્રતા ધારી,
દાદાગુરૂ૦ ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
[૮૨]
ગુરૂ જિતવિજયજી દાદા, સ્વર્ગોમાં જીવજો ઝાઝા; કરી સહુ ધના કામે, પંચમ કલી કાલને આજે, પ્રતાપી સૂર્ય આથમતે; પડી ખેાટ જૈતને ભારે,
દાદાગુરૂ૦ ૧૫
દાદાગુરૂ૦ ૧૬
દાદાગુરૂ૦ ૧૭
પ્રતાપી પૂજ્ય રત્નાથી, જગતમાં ધમ રહે જાગૃત; કલીના દૂ નાટાલક, આ શિષ્યા આપના બન્ને, બુદ્ધિ તિલકવિજય નામે; ચાતુર્માસ છે ટાંણા ગામે, નાગર હૃદયે ગુરૂ રહિ ગ્યા. ૧૮ એગણીસે અગણ્યાસી વરસે, અસાડ વિદે ૬ ના દિવસે, પ્રાતઃ સમય કરી અણુસણુ,
દાદાગુરૂ૦ ૧૯
શ્રી આત્મભાવના
અહે। આત્મા ! તું વિચારી જોજે, કે તુ' અનંત કાળ થયાં રઝળે છે, પણ દુ:ખના અંત આવ્યેા નહીં. હવે તુ મનુષ્યના જન્મ પામ્યા છે, તે ધસાધન કર, જે જેથી સર્વે સંતાપ મટી જાય. એવી રીતનુ ધમ સાધન કર કે જેથી વહેલાં મુક્તિ મળે. શાથી ? જે હવે તારે સંસારમાં રઝળવું તે ઠીક નહીં, તુ મુક્તિનાં સાચાં કારણ પામ્યા છે, તે આ અવસર ચૂકવા નહીં.
આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમેતતિખરશત્રુ જય ગિરિ સાર; પચે તી ઉત્તમ હામ, સિદ્ધિ ગયા તેને કરૂ પ્રણામ. ૧ નામજિણા જિનામા, વજિણા જિષ્ણુપડિમા; દુવૃજિણા જિણજીવા, ભાવજિણા સમવસરણુઠ્ઠા. ૨ જેમ મંત્રથી ઝેર ઉતરી જાય, રાગ મટી જાપ,તેમ પ્રભુના નામથી મિથ્યાત્વ, અવ્રત જોગ,કષાય,કમરાગ સવે મટી જાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
[ ૮૩ ]
પ્રભુનામ—કેવળજ્ઞાની, નિર્વાણી, સાગર, મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત્ત, દામેાદર, સુતેજ, સ્વામિક, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ અસ્તાગ, નિમીશ્વર અનિલ, ચશેાધર, કૃતા, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવકર, સ્યન અને સંપ્રતિ. એ અતીત કાળે થઇ ગયા, તે સર્વે ને મ્હારી અનતી ક્રોડાન ક્રોડ વાર ત્રિકાળ વદના હાજો.
ઋષભ અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધમ, શાંતિ, કુથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પા, વધુ માનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા; જે રીતે તમેા શાંતિ પામ્યા, તે રીતે સર્વે જીવને શાંતિ કરે. એમ મ્હારી વિનંતિ છે.
પદ્મનાભ, શૂરદેવ, સુપા, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રુત, ઉદયનાથ, પેઢાલ, પેાટ્ટિલ, શતકીર્ત્તિ, સુવ્રત, અમમ, નિષ્કષાય, નિષ્કુલાક, નિમ, ચિત્રગુપ્ત, સમાધિ, સવર, યશેાધર, વિજયદેવ, મલ્લજિન, દેવજિન, અનંતવીય અને ભદ્રંકર. એ ચાવીશ પ્રભુ થશે, તેમને મ્હારી અનતી ક્રોડાનકોડ વાર ત્રિકાળ વંદના હાજો.
સીમધર, યુગમ ́ધર, ખાડું, સુખાડું, સુજાત, સ્વયંપ્રભ, વૃષભાનન, અનંતવીય, સુરપ્રભ, વિશાલનાથ, વાધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુજગનાથ, નેમીશ્વર, ઇશ્વર, વીરસેન, દેવયશ, મહાભદ્ર અને અજિતવીય. એ વીશ વિહરમાનને મ્હારી અનતી ક્રોડાન ક્રોડ વાર ત્રિકાળ વઢના હાજો. અતીત અનાગત ને વર્તમાન કાળના મહાંતર તીકર, વીશ વિહરમાન; વૃષભાનન; ચંદ્રાનન, વારિષેણ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
[૮૪] વર્ધમાન, એ ચારે શાશ્વતા જિન મળી છનું જિનને કરૂં પ્રણામ; શાશ્વતી પ્રતિમા પાંચસે ધનુષ્યની તથા સાત હાથની છે, રત્નની છે, દિવ્ય છે, મનોહર છે, જેને દીઠે શાશ્વતાં સુખનું પામવાપણું થાય છે. જે વ્યંતર નિકાયમાં અસંખ્યાતા, જ્યોતિષિમાં અસંખ્યાતા જિનબિંબ છે, વળી ત્રણ ભુવનમાં પંદરસે ને બેંતાલીશ કોડ અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર ને એંશી શાશ્વત જિનબિંબ છે, તે સને માહરી અનંતી ક્રોડાના કોડ વાર ત્રિકાળ વંદના હેજે. વળી અશાશ્વતી પ્રતિમા આબુમાં આદીશ્વરજી, નેમિનાથજી, પાર્શ્વનાથજી, શાંતિનાથજી પ્રમુખ જિનબિંબ ઘણું છે; વળી અનંતા જીવ મુક્તિ પામ્યા, તે સવેને મહારી અનંતી કોડાન કોડ વાર ત્રિકાળ વંદના હેજે. અષ્ટાપદજી ઉપર આદીશ્વર ભગવાન દશ હજાર મુનિ સાથે મુક્તિ વર્યા. ભરત મહારાજાએ સોનાનું દહેરૂ કરાવ્યું, રત્નનાં ચોવીશ જિનબિંબ ભરાવ્યાં.
ચત્તારિ અઠ્ઠ દસ દોય, વંદિયા જિણવારા ચઉવ્વીસં; પરમઠ્ઠા નિષ્ક્રિઅઠ્ઠા, સિદ્ધા સિદ્ધ મમ દિસંતુ. ૧
વળી ગૌતમ સ્વામી પિતાની લબ્ધિએ અષ્ટાપદ ઉપર ચડી, પ્રભુને વાંદી, જગચિંતામણીનું ચૈત્યવંદન કરી, તિય જુંભક દેવતાને પ્રતિબંધ કરી, પંદરસેં ત્રણ તાપસને પારણા કરાવી કેવળજ્ઞાન પમાડયું. વળી રાવણે વીણું વગાડી તીર્થકર ગોત્ર બાંધ્યું. વળી અનંતા જીવ મુક્તિ ગયા તે સર્વેને મ્હારી અનંતી કોડાન ક્રોડ વાર ત્રિકાળ વદના હેજે. વળી ગિરનારજી ઉપર નેમિનાથ મહારાજાએ એક હજાર પુરૂષ સાથે દિક્ષા લીધી, સંસારનું સ્વરૂપ ઘણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
[૮૫] ભુંડું જાણ્યું. સંસાર દુ-ખ રૂપ, દુઃખે ભરેલે, દુઃખનું કારણ, સાચા સુખને વૈરિ, હળાહળ વિષ જે, બળતી આગ જે જાણી નીકળી પડ્યા. ચારિત્ર પાળી પંચાવનમે દિવસે કેવળજ્ઞાન પામ્યા. પાંચસે છત્રીશ સાથે મુક્તિ ગયા. સાતસે વરસ સુધી કેવળી પર્યાય પાળી ઘણાં જીવને પ્રતિબંધીને મુક્તિ ગયા. વળી અનંતા છવ મુક્તિ વર્યા, તે સર્વેને હારી અનંતી કોડાના કોડ વાર ત્રિકાળ વંદના હેજે. વળી સમેતશિખરજી ઉપર વીશે ટુકે વીશ પ્રભુજી સત્યાવીશ હજાર ત્રણસેં ઓગણપચાસ મુનિ સાથે મુક્તિ પામ્યા. વળી શામળા પાર્શ્વનાથજી બિરાજે છે. વળી અનંતા છવ મુક્તિ ગયા, તે સવેને હારી અનંતી કોડાન કોડ વાર ત્રિકાળ વંદના હેજે. તારંગાજીમાં અજિતનાથજીને મહારી અનંતી કોડાન કોડ વાર વંદના હેજે. ચંપા નગરીમાં વાસુપૂજ્યજી મુક્તિ ગયા. વલી પાવાપુરીએ મહાવીરજી સિદ્ધિ વર્યા, તે સર્વેને મ્હારી અનંતી કોડાન કેડ વાર ત્રિકાળ વંદના હેજે. શ્રી સિદ્ધાચલજી ઉપર આદીશ્વરજી અનંત લાભ જાણું પૂર્વ નવાણું વાર સમસર્યા, વળી અનંત જીવ મુક્તિ વર્યા, વળી જિનબિંબ ઘણું છે, તે સર્વેને હારી અનંતી કેડાન કેડ વાર ત્રિકાળ વંદના હેજે. હવે દ્રવ્યજિન તે તીર્થકર પદવી મેળવીને પિતાના શાસનને પરિવાર લઈને મુક્તિમાં બિરાજે છે, તે સર્વેને હારી અનંતી કેડાન કોડ વાર ત્રિકાળ વંદના હેજે. વળી આવતે કાળે તીર્થંકર પદવી પામશે તે શ્રેણિકરાજાને જીવ પ્રમુખને હારી અનંતી કેડાન ક્રોડ વાર ત્રિકાળ વંદના હેજે. વળી મહારા જીવને નિગોદમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
[ ૮૬] બહાર કાઢયે તે સિદ્ધના જીવને હારી અનંતી કોડાન કોડ વાર ત્રિકાળ વંદના હો. હવે “ભાવજિણ સમવસરણુઠ્ઠા સમોસરણને વિષે વીશ વિહરમાનજી કેવા છે? તો પાંચશે ધનુષ્યની દેહ છે, સુવર્ણ સમી કાયા, એક હજાર આઠ ઉદાર લક્ષણ છે, જ્ઞાનાતિશયે કરીને સર્વે પદાર્થ જાણી રહ્યા છે, દશને કરી સર્વે ભાવ દેખી રહ્યા છે, વચનાતિશયે કરી ભવિજીવને પ્રતિબંધ કરે છે, તેથી કોઈ જીવ ણ ક્ષપકશ્રેણિ ચડે છે, કોઈ તે સાધુપણું પામે છે, કેઈ તે શ્રાવકપણું પામે છે; વળી કઈ સમક્તિ પામે છે, કોઈ તે ભદ્રકભાવને પામે છે. વળી પૂજાતિશયે કરી ભવિજીવને પ્રભુજીની પૂજા, સેવા, ભક્તિ, વંદના, સ્તવના કરવાનું મન થાય છે. તેથી પૂછ, સેવી, વાંદી, પ્રભુ સરખા પૂજનિક થાય છે, અપાયાપમગતિશયે કરીને ભવી જીવને આ ભવના ને ભવભવનાં કષ્ટ દુઃખ આપદા ટાળે છે. એ ચાર મહા અતિશય. વળી અશેક વૃક્ષ શોભે છે, પુલની વૃષ્ટિ ઢીંચણ સુધી થાય છે. પાંચ વર્ણના પુલ જલ-સ્થલનાં નીપજ્યાં વસે છે. વળી પ્રભુની વાણી એક યોજન સુધી સંભળાય છે, વળી પ્રભુજીને ચામર વીંજાય છે. વળી રત્નના સિંહાસન પર બેઠા છે. વળી ભામંડલ પૂઠે રાજે છે, આકાશે દુંદુભિ ગાજે છે. વળી ત્રણ છત્ર માથે છાજે છે, વળી બાર ગુણે સહિત છે, ચેત્રીશ અતિશયે કરી વિરાજિત છે. પાંત્રીશ વાણું ગુણે કરી રાજિત છે. આઠ પ્રાતિહાર્યો કરી શેભિત છે, અસંખ્યાતા ઇંદ્રાદિદેવોએ કરી સેવિત છે, આઢાર દેશે કરી સહિત છે. કેવળજ્ઞાન કેવળદર્શન આદિ અનંતગુણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
[ ૮૭ ]
કરી સહિત છે. તરણુ—તારણ ઝહાજ સમાન છે. પાપરૂપ અંધકાર ટાળવા સૂરજ સમાન છે, કલ્યાણકને દિવસે નરકે પણ અજવાળાં થાય છે. વળી મહાગેાપ મહામાહણ જગ સવાહ એવી ઉપમા છાજે છે. મેાક્ષના સાથી છે. ક્રોડ કેવળી, બે હજાર ક્રોડ સાધુ, ગણધર, કેવળજ્ઞાની, મનઃપવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મતિજ્ઞાની, સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સધ, સમકિતી જીવ, વળી દ્વાદશાંગી વાણી, વળી મુનિ આણા પાળવાવાળા અનંતા જીવ મુક્તિ પામ્યા. પ્રભુ આણા પાળે છે. વળી આવતે કાળે આણા વળી પાળશે. તે સર્વને મ્હારી અનતી ક્રોડાન ક્રોડ વાર ત્રિકાલ વંદના હાજો, એ વંદનાનુ ફળ એજ માગુ છુ જે, મ્હારા જીવને તમારા સરખા કરા, એજ વિનંતિ છે. જે થકી મ્હારાં પરિણામ તમારાજેવા સુંદર મનહર થાય, જે થકી તમારા જેવા સુંદર મનેાહર થાય, જે થકી તમારા જેવું કેવળજ્ઞાન, કેવળદન ચારિત્ર સ્થિરતારૂપ કેવળ એકલુ' સુખ, તે સર્વે દુઃખથી રહિત સાધુસુખ, અરૂપી ગુણ, વળી અગરૂ અલઘુ અવગાહના, વળી સાદિ અન`તમે ભાગે સ્થિતિ, ફરી સ`સારમાં આવવું નહીં, અનતું વીં, વળી ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લેાભ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, માહ નહીં, આશા, તૃષ્ણા, વર્ણ, ગંધ, રસ, ફરસ, ભૂખ, તરસ, ટાઢ, તડકા, દુઃખ, કલેશ, સંતાપ, એવા અનંતા દોષે કરી રહિતપણુ' મ્હારી સત્તામાં છે. તે અનંતા ગુણ પ્રગટ થા સર્વે જીવને પણ સત્તામાં છે, તે પ્રગટ થાઓ. એજ મ્હારી અરજ છે; ખીજું કાંઈજ માગતા નથી. વળી સવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
[૮] તીર્થકર ભગવંતને, સવે સિદ્ધ ભગવાનને, આચાર્યજીને, ઉપાધ્યાયજીને, સર્વે સાધુ મહારાજને, વળી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, એનવપદજીને હારી અનંતી કોડાના કોડ વાર ત્રિકાલ વંદના હેજે. એમ નવપદ ધ્યાવે, પરમ આણંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ-નર ભવ પાવે, જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે, સવિ દુરિત શમાવે, વિશ્વ જયકાર પાવે. ઇતિ સત્ય. હે જીવ તું વિચાર તે ખરો ! જે આ વખત ફરી કે વારે મળશે ? ચેત ! સમજ! જે!' જે! જાગ ! જાગ ! શું પ્રમાદ, આળસ, નિંદા કરી રહ્યા છે • કેણ હારો હિતકારી છે જે ધર્મમાં સહાય કરશે ? ને કોણ તુજને સુખ આપશે ? સવે સ્વાથયા છે. તેથી તે પોતાને સ્વાર્થ સાધીને સર્વે જીવને સુખી કરીને મુક્તિ નગરીમાં વાસે કર. એજ ત્યારે કરવા ચોગ્ય છે, તે કર. ફરી ફરી આ અવસર તું કે વારે પામીશ ? એમ જાણીને આ રોજ ભાવવી, જેથી સવે આપદા મટી જશે. ને સજ સંપદા પામીશ, તે માટે હવે પ્રમાદ કરીશ નહીં. ઘણું શું શીખવીએ? જે રીતે પિતાને ને પરને શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ મંગળ જય વિજય માલ પરમ મહદય થાય તેમ કરજે.
આ સમાપ્ત. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકમાં નીચે મુજબ બાબતે છે.
૧. શ્રી જિતવિજયજી દાદાનું જીવનચરિત્ર તથા પ્રશિષ્ય
મુનિરાજ બુદ્ધિવિજયજી તથા પં. શ્રી તિલકવિજયજી
ગણિવરને પરિચય. ૨. પુણ્યપ્રકાશનું સ્તવન. ૩. ચાર શરણા. ૪. પદાવતિ આરાધના. ૫. શ્રી પર્યનારાધના. ૬. પદ્રવિજયજી મહારાજની સજઝાય. ૭. અથ મંગલ. ૮. શ્રી મહારાજના અવશાનનું પદ.
૯. આત્મભાવના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________ થશોહિ. ભવનગ૨ lenic なによ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com