SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] પ્રભાવશાળી પુરૂષોના પૂન્યને અંકૂર પ્રગટ થયાનું જાણવું. ત્યાંથી વિચરતા ભદ્રેશ્વર તિર્થે આવી તિર્થપતિ શાશન સ્વામીને ભાવથી ભેટીને આત્મ નિર્મળ કરતા હવા. ગુરૂવર્ય મુંદ્રા થઈને ભદ્રેશ્વર આવેલા હતા, કેમકે ૪૫ મું ચેમાસુ સં. ૧૬૯ નું મુંદ્રા શહેરમાં થયું હતું બાદ અંજાર પધાર્યા, ત્યાં કેટલાક ભાઈઓંનેને ચોસઠ પ્રહરના સિહ કરાવ્યા, ત્યાંથી પલાંસવા આવ્યા, અહિં પાંચ જણને ચતુર્થવત ઉચરાવ્યું, અને ત્યાંથી વિહાર કરીને ગુરૂમહારાજ જિતવિજયજી સપરિવારે ફત્તેગઢ પધારીને સ્થિરતા કરી, ને ૪૬-૪૭ ને ૪૮ નું એટલે સં. ૧૯૭૦-૭૧-૭૨ ના એમ ત્રણ ચોમાસાં ઉપરા ઉપરી થયા, તેમાં ઘણું ધર્મકાર્ય થયાથી શાશનની ઉન્નતિ સારી થઈ, વળી ગઢેચા દીપચંદ ટોકરશીએ ઉપધાન વહેવરાવ્યા તથા ગુરૂના સચોટ ઉપદેશથી શ્રી સિદ્ધાચલજી નો સંઘ બડા આડંબરથી કાઢ, ને સંઘને યાત્રા કરાવી. ભીમાસરમાં દિક્ષા. શ્રીમતિ વેજુબાઈ નામે ગઢેચા ભગવાન સંઘજીના સુપુત્રીને સં. ૧૯૭૩ ના માહ શુદિ ૧૩ ના દિને મહોત્સવ પૂર્વક વરઘોડાને સ્વામીવત્સલાદિ કાર્યો સહિત ધામધુમથી દિક્ષા આપીને વિવેકી નામ રાખ્યું, ત્યાંથી વિહાર કરીને ફેર ફત્તગઢ પધાર્યા, શ્રીમાન જિતવિજયજી મહારાજનું શરીરબળ બહુ અટકી પડીને મંદ ગતિએ હોવાથી ૪-૫૦ ના એટલે સં. ૧૯૭૩–૭૪ ના ચોમાસા ફતેગઢમાં થયા, ગુરૂની મંદ શક્તિ દેખીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034901
Book TitleJeetvijayji Dadagurunu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorBuddhivijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy