Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008594/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra అంఅంఅంఅంఅంఅం అం: అంఅంఅంఅంఅంఅంఅంఅంఅంఅంత www.kobatirth.org श्रीमद् बुद्धिसागरसूरि ग्रंथमाळा ग्रंथांक ९८ जैनसूत्रमांमूर्तिपूजा. Acharya Shri Kailassagarsuri Gyanmandir छपावी प्रसिद्ध करनार, श्रीअध्यात्मज्ञानप्रसारक मंडल. हा. वकील मोहनलाल हीमचंद-पादरा. అ) అంఅంఅంఅంఅ: అంఅంఅంఅం అంత For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद् बुद्धि सरर ग्रंथ मोठा ग्रंथांक २८ जैनसूत्रमा मूर्तिपूजा. रचयिता, शास्त्रविशारद योगनिष्ठ जैनाचार्य--- श्रीमद् बुद्धिसागरसूरिजी. छपावी प्रसिद्ध करनार, श्रीअध्यात्मज्ञानप्रसारक मंडल. हा. वकील मोहनलाल हीमचंद-पादरा. न प्रत १००० द्वितीयावृत्ति. संवत् १९८१ सन १९२५ - - किंमत ०-३-० For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भाषनगर - धी आनंद प्रि. प्रेसमा शाह गुलाबचंद लल्लुभाइ ए वाप्युं. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જૈ www.kobatirth.org સ. ૧૯૮૧ ચૈત્ર પૂર્ણિમા. નિવેદન. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રગટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગરસરિજી ગ્રંથમાળાના પ્રથાંક ૯૮ તરીકે આ "C . જૈન સૂત્રમાં મૂર્તિપૂજા ” નામના ગ્રંથ બહાર પાડવામાં આવે છે. આ ગ્રંથમાં ગુરૂ મહારાજે મૂર્તિપૂજાની શાઆધારે ઉપયેાગિતા સિદ્ધ કરી છે. હાલના જડવાદના જમાનામાં આવા ગ્રંથૈાની જરૂર છે. આશા છે કે આ ગ્રંથના અહેાળા પ્રમાણમાં લાભ લેવામાં આવશે કે જેથી કર્તાના પ્રયાસ સફળ થાય. ધન્યવાદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથ છપાવવામાં શેડ જેચંદ ગુલાબચંદના પુત્રી ડાહી છ્હેન તરફથી પ્રાંતીજવાળા શેઠ સાંકળચંદ હીરાચંદે રૂ. ૧૦૧) તથા માઝુસાના શેઠ હાથીભાઇ મુળચંદે શ્રી વૃદ્ધિસાગરજીના જીવનચરિત્રમાં રૂ!. ૨૫) મદદ તરીકે આપ્યા છે, તેમના ધન્યવાદપૂર્વક આભાર માનવામાં આવે છે. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારકમ’ડળ, అం.అం For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ સવત ૧૯૬૨ ની સાલનું ચામાસુ` અમદાવાદમાં ગુરૂ મહારાજશ્રી સુખસાગરજી મહારાજની સાથે થયું. તે વખતે સ્થાનકવાસી કામના શા. વાડીલાલ મેાતીલાલ જૈહિતેચ્છુ :પત્ર કાઢતા હતા, તેમણે મહાનિશિથ સૂત્રમાંથી કમળપ્રભાચાર્ય નુ દ્રષ્ટાંત આપીને મૂર્તિપૂજાનેા નિષેધ જૈન આગમમાં છે એવું બતાવવા જૈન હિતેચ્છુમાં લેખ લખ્યા હતા અને તેમાં મહાનિશિથ સૂત્રને પાઠ આપ્યા હતા, તે પાનો અર્થ તે બરાબર સમજ્યા નહાતા, અને તે પાઠથી મુર્તિપૂજાને નિષેધ થતા નથી એમ જૈન જગતને જણાવાને અમેએ સ. ૧૯૬૨ માં જૈન સૂત્રમાં મૂર્તિપૂજા એ નામનુ નાનુ પુસ્તક રચ્યુ હતુ અને તે વખતે તે છપાવ્યુ હતું, તે બાબતને હાલ એગણીસ વર્ષ થયાં છે, પ્રસ ંગ એવો બન્યો કે હાલમાં મથુરામાં યાન ંદ જન્મ શતાબ્દિ મહેાત્સવ ઉજવાયા તેમાં તે પ્રસગે પંજાબમાંથી પાવતી નામની સ્થાનકવાસી જૈન વિદુષી સાધ્વીએ ‘અમે કેમ મૂર્તિને માનતા નથી’ એવા આશયના એક લેખ તેણીએ મથુરાના દયાનંદ શતાબ્દિ ઉત્સવ સમ્મિલનની મહાસભામાં આસમાઇ ઉપર મેકલી આપ્યા તે વાત અમારા વાંચવામાં આવી અને તેથી જેના તીર્થંકર ભગવાનની મૂર્તિને શા માટે માને છે-પૂજે છે ? એ વિષય ઉપર કઇક લખવાની રૂચિ પ્રગટી અને તેથી પૂર્વે શા. વાડીલાલ મેાતીલાલ શાહને આપેલા ઉત્તરના લેખ જે હતા તેની સાથે બીજો લેખ પ્રાંતીજમાં લખવાને શરૂ કર્યાં અને જૈન શાસ્ત્રાધારે મૂર્તિપૂજાની માન્યતા સિદ્ધ થાય છે તેમ જણાવવામાં આવ્યું, તેમજ જેનાએ મૂર્તિપૂજાદ્રારા તી કર ભગવાનેાના ગૃહસ્થ દશાના અને ત્યાગદશાના આદર્શોને પેાતાના સ્વાધિકારે ઉતારવા જોઇએ અને સ્વાત્મામાં જે ગુણા રહેલા છે. તેને પ્રગટાવવા જોઇએ અને તે માટે પ્રભુની મૂર્તિ પુષ્ટાલખન છે એમ જણાવ્યું, કારણ કે વિશ્વમાં ધમિ પુરૂષોને પ્રભુના ઉપરજ પૂં પ્રેમ હોય છે અને તેથી પ્રભુ મૂર્ત્તિ પણ તેટલાજ પ્રેમથી મનાય છે, પૂજાય છે. અને તેથી તેદ્વારા પ્રેમીભક્ત મનુષ્યા પ્રભુના ગુણાને પ્રગટાવી શકે છે અને તી કરાના ગૃહસ્થપણાના આદર્શને તથા ત્યાગપણાના આદર્શોને જૈને પેાતાના હૃદય આગળ ખડા કરે છે અને અતે તેવા બને છે. તથા નાએ તેવા બનવું જોઇએ અને સેવામાર્ગ, ભક્તિમાર્ગ, કાગમા, જ્ઞાનમાર્ગ, ક્રિયા મા, ઉપાસના મા` વિગેરે માર્ગોને પેાતાના હૃદયમાં પ્રગટાવવા અને જગમાં જયશીલ, બહાદૂર, પ્રરાક્રમી બનવું અને દુર્ગુણાને જીતવા અને પ્રભુની સ્મૃતિ સામા જોઇને પ્રભુ જેવા અનવા માટે પરિપૃષ્ણ ઉત્સાહી બનવું એવુ આ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાનકડા ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે. એવી દષ્ટિને ધ્યાનમાં રાખીને જેને અગર જૈનેતરો આ ગ્રંથ વાંચશે તે તેઓને તેમાંથી ઘણા ગુણો લેવાના મળશે અને તેઓ ગૃહસ્થ દશામાં ગૃહસ્થ એગ્ય અને ત્યાગ દશામાં ત્યાગી યોગ્ય જીવન પ્રકટાવી શકશે. આબુજી, તારંગાઇ, કુંભારીયા, પાનસર, ભોયણું, સમેતશિખર, સિદ્ધાચળ, ગિરનાર, પાવાગઢ, હિમાલય વિગેરે સ્થાને પવિત્ર જૈન દેરાસર છે, ત્યાં કુદરતી અપૂર્વ શક્તિ હોય છે અને ત્યાં પ્રભુની પ્રતિમા દ્વારા આત્મિક શાન્તિ પણ મળી શકે છે. જેનોએ જૈન દેરાસરો–મૂર્તિઓ કરાવવામાં અને તે દ્વારા જગતના જીવોને અપૂર્વ શાન્તિ આપવા માટે ખાસ લક્ષ્ય દીધું છે અને તેથી સ્થાપત્ય યા શિલ્પકળાને ઘણી પુષ્ટિ આપી છે અને દેરાશર મારફત કરોડે કારીગર નેકર વિગેરેનું પિષણ કર્યું છે અને તેથી એકંદરે મનુષ્યને દ્રવ્યથી અને ભાવથી ઘણો લાભ મળ્યો છે અને હાલ પણ અન્ય કારીગરેને તેથી ઉત્તેજન મળે છે અને લક્ષમી પણ તેથી ફરતી રહે છે અને પ્રાચીન ધર્મને ઈતિહાસ પણ શૃંખલાબદ્ધ કાયમ રહે છે એમ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ અને શુષ્કજ્ઞાનને સ્થાને ભકિતદ્વારા આ હદય બનાવી શકીએ છીએ અને દેશ, રાજ્ય, કળા, હુન્નર, પ્રજા વિગેરેને વ્યાવહારિક દૃષ્ટિએ પણ દેરાસર વિગેરેથી ઉપયોગી થઈ શકીએ છીએ એમ જેનો અને જેનેતરો ખાસ અનુભવથી અનુભવી શકે છે. પ્રાચીન ઇતિહાસના સ્મરણોમાં મૂર્તિઓ અને મંદિરાએ ઘણો ઉત્તમ ભાગ ભજવ્યો છે અને તેથી આર્યપ્રજા પ્રાચીન ધર્મવાળી છે એમ ઈતિહાસના પાને સિદ્ધ થઈ ચુક્યું છે. દેરાસરો બનાવવાથી પૈસા ખૂટી જાય છે અને નકામા માર્ગે ખરચાય છે એવો મન તે હાલમાં બ્રિટીશ રાજ્ય સ્થપાયા બાદ તથા વેપાર વિગેરેનું નુકશાન થયા બાદ કેટલાક કેળવાએલાઓના હૃદયમાં પ્રગટ થયો છે, પણ અમે તે પ્રશ્નની સાથે સાપેક્ષ દષ્ટિએ કેટલાક અંશે સંમત થઈને કહીએ છીએ કે હાલનાં બીજી બાબતોમાં જેમ ઉપયોગ પડતે પૈસે ખરચાય છે તેમ હાલમાં દેરાસરે મૂર્તિઓમાં પશુ દ્રવ્ય ક્ષેત્ર કાળને અનુસરીને ધન ખરચાવું જોઈએ અને તેને દુરૂપયોગ ન થાય તેવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ઘણું દેરાસરનાં ઠેકાણે ડાં બંધાય, શકિત અનુસારે બંધાય, ઘટે ત્યાં બંધાય, ઉપગે બંધાય એવી રીતે હાલની સ્થિતિમાં પણ વિવેક રાખીને દેરાસર બંધાવવામાં તથા પૂજા વિગેરેમાં વર્તવાથી ઉપરના પ્રશ્નને અવકાશ રહેતો નથી, હાલમાં કેટલાક દેરાસરના નામે સૂગ ધરાવે છે અને ખરચના નકામાં ન્હાનાં કાઢે છે, પણ તેઓને જ્યાં આનંદ હોય છે એવી ગાર્ડન પાટમાં, નાટકમાં, લગ્ન વિવાહ પ્રસંગમાં તથા બીજા સુધારાના અનેક સમેલન પ્રસંગોમાં લાખો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે અને તેને માટે કંઈ બોલતા નથી અને આવી બાબતોમાં નકામા આક્ષેપ કરે છે, તેથી દ્રઢ શ્રદ્ધાળુ જેને For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાના નિશ્ચયથી ડગી શકતા નથી. રાવ બહાદૂર થવામાં, જે. પી. થવામાં તથા બીજા ઇલકાબો મેળવવામાં તથા રાજ્યાધિકારીઓને પાણી આપવામાં તથા સારાં સારાં ગૃહે બંધાવવામાં તથા લૂગડાં, ખાનપાન, ફરનીચર તથા બેરીએાને સુધરેલી ઢબ પ્રમાણે શણગારવામાં જ્યાં લખલૂટ ખર્ચ થાય છે તેના સામું જોતા નથી અને આવી બાબતેમાં નકામી ચર્ચા કરે તે કઈ રીતે ગ્ય ન ગણાય એમ તેઓ જે મધ્યસ્થ દ્રષ્ટિથી વિચારશે તે તેઓને કંઈક પણ સત્ય સમજવામાં આવશે. જૈન શાસ્ત્રમાં સાત ક્ષેત્ર કહેલાં છે. તેમાંથી જે કાલે જે ક્ષેત્રને વધારે પુષ્ટિ કરવાની જરૂર હોય તેની વિશેષ પુષ્ટિ કરવી. હાલમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન અને જીર્ણોદ્ધારની પુષ્ટિ કરવાની ઘણી જરૂર છે. જેનો હશે તે જૈન દેરાસરનું તથા તીર્થોનું રક્ષણ થશે એમ જૈનાચાર્યો, સાધુઓ તથા શ્રાવકે જાણે છે અને દેરાસરની ભક્તિની સાથે શ્રાવક શ્રાવિકાઓને મદદ કરવામાં તથા ગરીબ જેનોને આશ્રય અપાવવામાં આચાર્ય શ્રી વિજયકમળસૂરિ તથા આચા શ્રી વિજયનેમિસુરિ તથા આચાર્યશ્રી સાગરાનન્દસૂરિ તથા આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિ તથા આચાર્યશ્રી વિજયનીતિસૂરિ, આચાર્ય અજીતસાગરસૂરિ, આચાર્ય વિજયવલ્લભસૂરિ, આચાર્ય વિજય મેઘસૂરિ, આચાર્ય વિજયદાનસૂરિ, આચા વિજયલબ્ધિસૂરિ, વિજયેન્દ્રસૂરિ, પન્યાસ લલિતવિજયજી, પન્યાસ કેશરવિજયજી વિગેરે સાધુઓ જંગમ તીર્થના ઉદ્ધાર માટે ઘણું લક્ષ્ય રાખે છે અને તેવી પ્રવૃત્તિ કરે છે. શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ માણેકલાલ મનસુખભાઈ તથા શેઠ જીવણચંદ ધરમચંદ, શેઠ લલુભાઈ રાયજી, શેઠ નગીનદાસ કપુરચંદ, શેઠ કીકાભાઈ પ્રેમચંદ, શેઠ વીરચંદ દીપચંદ, શેઠ ગોકળભાઈ મૂળચંદ વિગેરે જેન શેઠીઆઓએ આજ સુધી એ દિશામાં ઘણું ધન વાપર્યું છે અને હજી વાપરે છે. તેમજ દેરાસરમાં સુધારો કરાવે છે ત્યાં પ્રભુ પ્રતિમાની પૂજા કરે છે. તેઓએ દેરાસરે વિગેરેમાં ધન વાપર્યું છે અને હજુ વાપરે છે. પણ જેઓ દેરાસરો વિગેરેની શ્રદ્ધા ધરાવતા નથી તેઓ ભલે એમ.એ, થએલા હોય તો પણ તેઓએ ધનિક થયા બાદ આજ સુધી મહેકટી જાહેર સખાવત કરી નથી. જે દેરાસરો વિગેરેમાં ખરચી શકે છે તે કેળવણીમાં પણ ખરચી શકે છે. દિગમ્બર શેઠ હુકમીચંદજીએ કરોડો રૂપીયા મેળવ્યા છે અને દેરાસરે તથા કેળવણમાં લાખ રૂપીયા ખરચે છે માટે દેરાસર બંધાવવા વિગેરેમાં ખરચ થાય છે એવા કુતર્કવાદને છડી જૈન શાસ્ત્રના આધારે વર્તમાનમાં વિવેક પુર: સર સાત ક્ષેત્રમાં સેવાભકિતથી ધન ખરચવું જોઈએ અને નાસ્તિક ન બનવું જોઈએ એવી અમારી જેન સંઘને નમ્ર વિનંતિ છે, અને સ્થાનકવાસી સંધને પણ બીજી દિશામાં પ્રવૃત્તિ કરવાની સૂચના આપીએ છીએ અને સર્વ પ્રકારના જેનોનું For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગઠ્ઠન કરવાની સૂચના પણ આપીયે છીયે. તે બાબતને જેને સાધ્યદ્રષ્ટિ કાયમ રાખીને સાધન સાપેક્ષ દ્રષ્ટિએ જાણશે–વરતશે તો તેઓનું કલ્યાણ થશે. આ ગ્રંથ લખવામાં જનાજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેની સંધ આગળ મા માગું છું અને જેન ગીતાર્થો તેમાં રહેલી ભૂલને સુધારશે એમ ઇચ્છું છું. આ ગ્રંથનાં ચાળીસ પૂષ્ટ છે તે છપાવવા માટે જે શ્રાવકે એ આર્થિક સહાય કરી છે તેઓને ધન્યવાદ આપું છું તથા આ ગ્રંથની સાથે મુનિરાજશ્રી વૃદ્ધિસાગરનું જીવનચરિત્ર તેમના મરણ બાદ આપવામાં આવેલું છે તેમને મૂર્તિપર ઘણી શ્રદ્ધા હતી અને તે દ્વારા તેમને આત્મા વિકાસ પામ્યો હતો, તેથી આ ગ્રંથમાં તેમનું જીવનચરિત્ર જોડવામાં આવ્યું છે. इत्येवं ॐ अहँ महावीर शान्तिः३ વિ.સં ૧૯૮૧ ચૈત્ર પૂર્ણિમા. મુ. વિજાપુર, લેક બુદ્ધિસાગર For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजीग्रन्थमाळामां प्रगट थयेला ग्रन्थो. to in ० ० ० ४ is w ० ० ० i n ० in ० ग्रंथांक किंमत. १ क. भजन संग्रह भाग १ लो. २०० ०-८-० * १ अध्यात्म व्याख्यानमाळा. २०६० -४-० * २ भजनसंग्रह भाग २ जो. ३३६०-८-० * ३ भजनसंग्रह भाग ३ जो. * ४ समाधिशतकम. ०-८-० ५ अनुभवपचिशी. ई आत्मप्रदीप. ०-८-० * ७ भजनसंग्रह भाग ४ थो. ०-८-० ८ परमात्मदर्शन. ०.-१२-० * ६ परमात्मज्योति. ०-१२-० *१० तत्त्वबिंदु. *११ गुणानुराग. ( भा. बीजी) *१२-१३. भ० सं० भाग ५ मो तथा ज्ञानदीपिका. *१४ तीर्थयात्रानुं विमान ( प्रा. बीजी) ६४ *१५ अध्यात्मभजन पद संग्रह १६० -६-० १६ गुरुबोध. ०-८-० *१७ तत्त्वज्ञानदीपिका. १२४ -६-० ४०० ० ० x २३० ~ m For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० ८३० ४०-१-० ०-१२-० ०-१४.० ०-१४-० १-०-० ० ० २-०-० ०-३-० १८ गहूलीसंग्रह भा. १ *१६-२० श्रावकधर्मस्वरूप भाग १-२ . (श्रावृत्ति त्रीजी ) *२१ भजनपदसंग्रह भाग ६ ठो. २२ वचनामृत. २३ योगदीपक. २४ जैन ऐतिहासिक रासमाळा. *२५ श्रानन्दघनपद (१०८) भावार्थसंग्रह, ८०८ *२६ अध्यात्मशान्ति ( श्रा. बीजी.) १३२ २७ काव्यसंग्रह भाग ७ मो. १५६ *२८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति. ६६ *२६ कुमारपाळ ( हिंदी) २८७ ३० थी ४-३४ सुखसागर गुरुगीता. ३५ पद्रव्यविचार. *३६ विजापुर वृत्तांत. ३७ साबग्मतीकाव्य. १६६ ३८ प्रतिज्ञापालन. ११० *३६-४०-४१ जैनगच्छमतप्रबंध, संघप्रगति, जैनगीता. ४२ जैनधातुप्रतिमा लेख. सं. भा. १ ४३ मित्रमैत्री. *४४ शिष्योपनिषद.. ०-२-० ० ०-४-० ० २४० ० ०-४-० ० ० ० ३०४ १-०-० ...(-० ०-२-० ४८ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८ ० २-०-० ३-०-० ० ० ० १६८ ० ०-१०-० ३-८-० ०-४-० ३-०-० V० ० ० ० ० ०-१२-० ४५ जैनोपनिषद्. ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा सदुपदेश भा. १ लो. ४८ भजनसंग्रह भा. ८ *४९ श्रीमद् देवचंद्र भा. १ १०२८ ५० कर्मयोग. १०१२ ५१ आत्मतत्त्वदर्शन. ११२ ५२ भारतसहकारशिक्षण काव्य. ५३ श्रीमद् देवचंद्र भा. २ १२०० ५४ गहुंली संग्रह भा. २ १३० ५५ कर्मप्रकृतिटीकाभाषांतर. ५६ गुरुगीत गहुलीसंग्रह. ५७-५८ आगमसार अने अध्यात्मगीता. ४७० ५६ देववंदन स्तुति स्तवन संग्रह. ६० पूजासंग्रह भा. १ लो. ६१ भजनपद संग्रह भा. १ ५८० ६२ भजनपद संग्रह भा. १० २०० ६३ पत्रसदुपदेश भा. २ ५७५ ६४ धातुप्रतिमालेख संग्रह भा. २ ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थ विवेचन. ६६ पूजासंग्रह भा. १-२ ४१५ ३७ स्नात्रपूना. (बुद्धिसागरसूरिकृत) ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र ० ० W० . ०-४-० ४१६ ० ० ० ० १-८-० १-०-० १-८-० १-०... ० For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir cc . १२० ०-४-० ० ૨૦૦ ur V 0 0 ६६-७२ शुद्धोपयोग वि० संस्कृत ग्रंथ ४ १८० ०-१२.० ७३-७७ संघ कर्तव्य वि० संस्कृत ग्रंथ ५ १६८ ०-१२-० ७८ लाला लजपतराय अने जैनधर्म १०० ७९ चिन्तामणि. ८०-८१ जैनधर्म अने स्त्रीस्तिधर्मनो मुकाबलो तथा जैनस्त्रीस्ती संवाद. २२० १-०-० ८२ सत्यस्वरूप ८३ ध्यानविचार. ०-८-० ८४ आत्मशक्तिप्रकाश. १४० ८५ सांवत्सरिक क्षमापना. ८६ श्रात्मदर्शन (मणिचंद्रजीकृत सज्जायो) नुं विवेचन. १५० ८७ जैन धार्मिक शंका समाधान ५५ ८८ कन्याविक्रय निषेध तथा बाल लम्र निषेध २२० ८६ आत्मशिक्षाभावना प्रकाश. १० आत्मप्रकाश. १-८-० २१ अध्यात्मगीता. ९२ अात्मसमाधि शतक. ९३ जीवकप्रबोध. १-०-० ९४ अात्मस्वरूप. ९५ परमात्मदर्शन. ૯૬ ગુજરાતી શેક વિનાશક- ૯૮ જૈનસૂત્રમાં મૂર્તિ ६७ तत्ववियार. पून. १.४० .०-3-. 0 2 For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir छपाता ग्रन्थो. .. १ जैन श्रे० ग्रंथनामावलि. ३ मोटुं विजापुर वृतांत. २ श्री देवचंद्रजी निर्वाणरास ४ उ. श्रीयशोविजयजी निबंध. श्रीमद् (देवचंद्र जीवनचरित्र) ५ भजनसंग्रह भाग ११ मो. પુસ્તકે મળવાનાં ઠેકાણાં – ૧ વકીલ મોહનલાલ હીમચંદ. પાદરા (ગુજરાત) ૨ આત્મારામ ખેમચંદ સાણંદ (જીલે અમદાવાદ) ૩ ભાખરીઆ મેહનલાલ નગીનદાસ ૧૯૨–૯૪, બજારગેટ કોટ–મુંબઈ. ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાખરીઆ મહેસાણા પ શેઠ ચંદુલાલ ગોકળદાસ, વિજાપુર. જૈન જ્ઞાનમંદિર, ૬ બુકસેલર મેઘજી હીરજી પાયધૂની-મુંબઈ. ૭ શેઠ રતિલાલ કેશવલાલ–પ્રાંતિજ. ૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સમાજ–પેથાપુર. * मा निशानीवाळा ग्रंथो शीलकमां नथी. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ मुनिश्री वृद्धिसागरजी जीवनचरित्र । આ મહાત્મા મુનિ મહારાજને જન્મ, શ્રી સિદ્ધાચળ તીર્થની પવિત્ર છાયામાં આવેલા શ્રી પાલીતાણા નગરમાં વિશા શ્રીમાલી જેના શ્રાવક શેઠ તથા તેમની માતાની કુખે વિક્રમ સં. ૧૯૪૪ની સાલમાં થયેલ હતું. તેમનું વર્ધમાન નામ આપ્યું. તેમણે બાલ્યાવસ્થામાં ગુજરાતી ભાષાની કેળવણી લીધી હતી અને તેથી તેમનામાં કેટલાક ધાર્મિક ગુણે ખીલવાનું સાધન પ્રગટયું હતું. તેઓ અનેક મુનિવરોના સમાગમમાં આવ્યા હતા. પાલીતાણામાં સેંકડો મુનિયે આવતા હતા અને તેને લાભ તેઓ લેતા હતા. તેથી વર્ધમાન ભાઈમાં વૈરાગ્ય ભાવના ખીલી હતી અને તેઓ સિદ્ધાચલ ગિરિની યાત્રા ઘણો વખત કરતા હતા તથા દરરોજ સામાયિક અને પ્રતિક્રમણ કરતા હતા. કેઈ કઈ વખત પૈષધ પણ કરતા હતા. તેમના માતા પિતા મરણ પામ્યા બાદ તેમને ચારિત્ર ગ્રહણ કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન થઈ પણ તેઓના સગા વહાલા તથા શેઠ દેવચંદ પીતામ્બર કે જે તેમના કાકા થતા હતા તેમના અવરોધથી દીક્ષા લેવામાં કેટલીક અડચણ આવતી હતી, તેમનાં સગાં-વહાલાં એ તેમને વેપાર વગેરે કરીને તેમને સંસારમાં રહેવા કહેતાં હતાં, અને તેથી તે કેટલાક વખત સુધી વેપારમાં તથા નોકરીમાં પિતાનું અમૂલ્ય જીવન ગાળવા લાગ્યા, પણ તેઓ આત્માથી હોવાથી તથા ત્યાગી થવાની તેમની તીવ્ર જીજ્ઞાસા હોવાથી સંસારમાં તેમને રૂચવા લાગ્યું નહીં અને ગૃહસ્થ દશાના કાર્યો કરવામાં તેમને ચૅન પડ વા લાગ્યું નહી. તેથી છેવટે એકવીશમા વર્ષની ઉમ્મરે અમદાવાદ આવ્યા અને ત્યાં તેમને મુનિરાજશ્રી અમૃતસાગરજી સાથે મેળાપ થયે અને મુનિશ્રી અમૃતસાગરજીનાં ઉપદેશથી તેમણે ચારિત્ર દીક્ષા. લેવાને પકકો વિચાર કર્યો. આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજી એ માઘ માસમાં પાદરા તરફ વિહાર કર્યો ત્યારે તેઓ પણ ગૃહસ્થ દશામાં ગુરૂ મહારાજની સાથે ગામેગામ વિહાર કરવા લાગ્યા. આ ચાર્ય મહારાજ વડેદરે પધાર્યા અને ત્યાંથી પાદરા પધાર્યા. વધ. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન ભાઈની ચારિત્ર લેવાની અત્યંત ગ્રતા અને તેમની ઉત્કંઠા હોવાથી પાદરાના સંઘને આચાર્ય મહારાજે આ વાત જાહેર કરી અને વકીલ શા. મોહનલાલ હીમચંદભાઈ તથા શેઠ કસ્તુરભાઈ દીપચંદભાઈ તથા વકીલ-છોટાલાલ તથા અમૃતલાલ વનમાળીદાસ વિગેરે સર્વને સર્વ વાત નિવેદન કરી અને સંઘની સમક્ષ પાદરાના મોટા ઉપાશ્રયમાં આચાર્ય મહારાજે ૧૯૬૫ના ફાગણ વદિ ૨ ના રોજ દિક્ષા આપીને મુનિશ્રી અમૃતસાગરજીના શિષ્ય કર્યા અને તેમનું નામ મુનિશ્રી વૃદ્ધિસાગરજી પાડયું. વૃદ્ધિસાગરજીએ ગુરૂ મહારાજની છત્ર છાયામાં રહીને જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. તે ગુરૂમહારાજની તથા સર્વ સાધુની સેવા ચાકરી કરવા લાગ્યા. વિકમ સંવત્ ૧૯૬૫ની સાલનું ચોમાસું અમદાવાદના સંઘના આગ્રહથી આચાર્ય મહારાજ ની સાથે અમૃતસાગરજીએ અમદાવાદમાં કર્યું અને તે વખતે સ્થાનકવાસી પંથમાંથી અમીરૂષિજી વિગેરે સાધુ આવ્યા. તેમને મુનિશ્રી અજીતસાગરજી વિગેરે નામથી દીક્ષા આપી અને પન્યાસ ભાવવિ જયજીના હાથે વડી દીક્ષાનાગ વહેરાવ્યા, અને ત્યાંથી ચોમાસું પુરૂં થવાથી સાણંદ તરફ ગુરૂ મહારાજની સાથે વિહાર કર્યો અને માગશર માસમાં આણંદથી વિહાર કરીને કાંઠ, ધંધુકા, બરવાળા, વળા, સોનગઢ થઈ પાલીતાણામાં પ્રવેશ કર્યો અને પાલીતાણામાં ઓગણીશ દિવસ સુધી વૃદ્ધ ગુરૂ મહારાજની સાથે યાત્રા કરી અને યાત્રાને ઘણે સારે લહાવો લીધે સિદ્ધાચળ ગિરિ ઉપર વૃદ્ધિસાગરજીને પૂર્ણ શ્રદ્ધા હતી. ત્યાંથી વિહાર કરીને ખંભાત વડેદરા થઈ ગુરૂ મહારાજની સાથે વિક્રમ સંવત્ ૧૯૬૬ નું ચોમાસું કરવા માટે સુરતમાં પધાર્યા. વૃદ્ધિસાગરજી મહારાજે સુરતમાં ગુરૂ મહારાજની પાસે પ્રકરણમાં જીવવિચાર, નવત, દડક, લઘુક્ષેત્રસમાસ, બહ૬ક્ષેત્ર સમાસ, મોટી સંગ્રહણીને અભ્યાસ કર્યો અને તેના અર્થ સારી રીતે વાંચ્યા. વૃદ્ધિ સાગરજીની શાન્ત પ્રકૃતિ હતી અને પોતે ગોચરી વહોરવા પધારતા હતા. તેમના ગુણે જોઈને ઝવેરી લલ્લુભાઈ ધરમચંદ તથા ઝવેરી જીવણચંદભાઈ ધરમચંદ વિગેરે શ્રાવકને તેમના ઉપર સારો ભાવ પ્રગટ્યો. તેમની શાન્તાવસ્થા, વિનય, ગુરૂની સેવાભક્તિ તથા ચારિત્રની સ્થિરતા તથા તીવ્ર વૈરાગ્ય એ આદિ ગુણોથી ઘણા For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવકા તેમના રાગી મન્યા અને તેમની પ્રશ'સા કરવા લાગ્યા. તે બાલ્યાવસ્થાથી બ્રહ્મચારી હતા. તેઆ શાન્ત હતા. વિક્રમ સંવત્ ૧૯૬૭ નું ચામાસુ’ આચાર્ય મહારાજની સાથે મુખઇમાં થયુ, એ વખતે વૃદ્ધિસાગરજી, તથા અમૃતસાગરજી વિગેરે સાધુએ ગુરૂમહા રાજની સાથે મુંબાઈમાં હતા. મુંબઈમાં તેમણે ગુરૂ મહારાજની સારી સેવા ઉઠાવી અને સંસ્કૃત ભાષાના અભ્યાસ શરૂ કર્યાં, અને ગુરૂમહારાજ, મુખાઇથી ૧૯૬૮ની સાલમાં અમદાવાદ પધાર્યા ત્યારે તેએ પણ સાથેજ હતા. ૧૯૬૮ તથા ૧૯૬૯ ની સાલનું ચેામાસું અમદાવાદમાં કરવામાં આવ્યું, તે વખતે વૃદ્ધિસાગરજી સાથે હતા, એ એ ચામાસામાં વૃદ્ધિસાગરજીએ આચાય પાસે કમ ગ્રંથના અભ્યાસ સારી રીતે કરી લીધા તથા સ ંસ્કૃત ભાષાની પહેલી તથા બીજી મુકના અભ્યાસ સારી રીતે કર્યાં. વિક્રમ સ ંવત્ ૧૯૭૦ની સાલનું ચેામાસુ ગુરૂમહારાજ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિએ માણસામાં કર્યું તે વખત પણ ગુરૂની છાયા સમાન તે સાથે હતા. તેમના ગુરૂ શ્રી અમૃતસાગરજીએ વિક્રમ સંવત્ ૧૯૬૮ ના પાષ માસમાં સુરતમાં c. સ્વ ગમન કર્યું`` તેથી તેમને ઘણુ લાગી આવ્યું અને પેાતાના રૃ. દ્વગુરૂ આચાર્ય મહારાજની પાસે રહીને તેમણે અધ્યાત્મજ્ઞાનના ઘણા અનુભવ કરવા માંડ્યો. વિક્રમ સ ંવત્ ૧૯૭૧નું ચામાસુ આ ચાર્ય મહારાજે પેથાપુરમાં કર્યું. તે વખતે પણ સાથે હતા વિ. સં. ૧૯૭૨નું ચામાસું વિજાપુરમાં કર્યુ તે વખતે પણ સાથેજ હતા. તથા ૧૯૭૩ ની સાલમાં પેથાપુરમાં ચૈામાસુ કર્યું તે વખતે પણ ગુરૂમહારાજની સાથે હતા. ૧૯૭૪ની સાલનુ ચામાસું વિજાપુરમાં કરવામાં આવ્યું તે વખતે પણ સાથે હતા. મુનિ વૃદ્ધિસાગરજી અને મુનિ કીર્તિ સાગરજી અને રાજ સાથે ગેાચરી વહારવા જતા હતા. વૃદ્ધિસાગરજીએ રઘુવંશ વિગેરે કાવ્યેના અભ્યાસ કર્યો તથા હીર સેાભાગ્ય, ચંદ્રપ્રભુચરિત્ર, નેમિ નિર્વાણ કાવ્ય, ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર વિગેરે જૈન ધાર્મિક ગ્રંથાના અભ્યાસ કરવા માંડ્યો, તથા દશવૈકાલિક સૂત્ર તથા કલ્પસૂત્ર તથા દશ પયન્ના તથા માચારાંગ સૂત્ર તથા સુયગડાંગ સૂત્ર તથા સમવાયાંગ સૂત્ર વિગેરે સુત્રાના અભ્યાસ કરવા માંડ્યો તથા તેમણે જીવાભિગમસૂત્ર વાંચ્યુ. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ, સ’. ૧૯૭૪ તથા ૧૯૭૫ ની સાલનું ચામાસુ ગુરૂમહારાજે પાદરાના સંઘના આગ્રહથી પાદરામાં કર્યું. તે વખતે મુનિશ્રી વૃદ્ધિસાગરજી, કીર્તિ સાગરજી, જયસાગરજી વિગેરે સાધુએ ગુરૂ મહારાજની સાથે હતા, વૃદ્ધિસાગરજીએ આગમસાર, નયચક્ર, નવતત્ત્વ પ્રશ્નોત્તર વિગેરે ગ્રંથાને ગુરૂમહારાજીની પાસે સાંભળ્યા તથા બીજા અનેક ધમ ગ્રંથાને તેમણે અવલેાકયા તથા ગુરૂ મહારાજની પાસે વિશેષાવશ્યક મહાભાષ્ય તથા ઉપાસક દશાંગ, પ્રશ્ન વ્યાકરણ, જ્ઞાતાધર્મ, રાયપસેણી વિગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું. વિ. સં. ૧૯૭૬ની સાલનું ચામાસુ` તેમણે વિજાપુરમાં કર્યું. વિજાપુરમાં તેમણે પ્રાકૃત માર્ગોપદેશિકાના અભ્યાસ શરૂ કર્યો તથા અનેક ધાર્મિકચરિત્રો વાંચ્યાં. પાંડવચરિત્ર, રામાયણ, ભહેસર બાહુબળી વૃતાંત, ધર્મ સંગ્રહ, ધર્મરત્ન પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર વિગેર અનેક ગ્રંથા વાંચ્યા. વિ. સ’. ૧૯૭૭ની સાલનું ચામાસુ ગુરૂમહારા જની સાથે સાણંદમાં કર્યું. ૧૯૭૪ની સાલથી તેમણેઢુઢયાગાભ્યાસ શરૂ કર્યાં હતા, હુઢયે ગાભ્યાસની કેટલીક ક્રિયાઓ તે સારી રીતે કરી શકતા હતા, ચિદાનંદ સ્વરાય તથા યોગશાસ્ત્ર, ચેાગદ્વીપક ધ્યાન દીપિકા વિગેરે યાગમા ના અનેક ગ્રંથા તેમણે વાંચ્યા હતા અને ગુરૂ મહારાજની પાસે તેમણે ચેાગ સંબંધી સારા અનુભવ મેળવ્યેા હતા. વિ. સ. ૧૯૭૮ ની સાલનું ચામાસું ગુરૂમહારાજની સાથે તેમણે મહેસાણામાં કર્યું, ત્યાં તેમણે પ્રાકૃત કુમારપાળ ચરિત્ર વિગેરે ગ્રંથા વાંચ્યા, તથા બીજા અનેક માગમાનું વાંચન કર્યું, અને ગુરૂમહારાજની સાથે રહીને ધ્યાનના અભ્યાસ કર્યો. વિ. સ ૧૯૭૯ ની સાલનું ચામાસુ ગુરૂમહારાજની સાથે વિજાપુરમાં કર્યુ ત્યાં તેમણે ધન્યકુમાર ચરિત્ર વિગેરે અનેક ચરિત્ર ગ્રંથા વાંચ્યા તથા અધ્યાત્મજ્ઞાનના બીજા પણ કેટલાક ગ્રંથા વાંચ્યા અને જ્ઞાન ધ્યાન દશાથી ચારિત્ર માર્ગ માં આગળ વધ્યા. વિ. સ', ૧૯૮૦નુ ચામાસુ પેથાપુરના સંધના આગ્રહથી પેથાપુરમાં કરવામાં આવ્યું. તે વખતે પણ વૃદ્ધિસાગરજી મહારાજ સાથે હતા, અને ગુરૂ મહારાજનીસારી સેવા કરતા હતા. પેથાપુરમાં પ્ર તક ઋદ્ધિસાગરજી તથા મુનિશ્રી કીર્તિસાગરજી, ઉત્તમસાગરજી તથા મુનિશ્રી સમતાસાગરજી વિગેરે For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂમહારાજની જોડે હતા, ચોમાસું ઉતર્યા બાદ કારતક માસમાં તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગસૂત્ર, કલ્પસૂત્રના જેગ વહન કરવા માંડયા. પેથાપુરથી માણસા, મહુડી થઈ પ્રાંતિજ ગુરૂમહારાજ સાથે ગયા ત્યાં તેમણે મહાનિશીથના જોગ શરૂ કર્યો. પ્રાંતિજથી મહુડી થઈ ફાગણ સુદિ ત્રીજના રોજ ગુરૂમહારાજની સાથે વિજાપુરમાં પધાર્યા, ફાગણ વદિ ૮ થી તેમને ઇન્ફલુએન્ઝા તાવ શરૂ થય. મહાનિશીથના જોગ સંપૂર્ણ થયા બાદ ઈન્ફલુએન્ઝા તાવ શરૂ થયે અને તેથી દશ દિવસની બીમારી જોગવીને વિ. સં. ૧૯૮૧ ના ચૈત્ર શદિ પાંચમની રાતના બે વાગે ધ્યાન સમાધિપૂર્વક આત્માનું સ્વરૂપ વિચારતાં બોલતાં તુ શરીરને ત્યાગ કરી સ્વર્ગમાં પધાર્યા. ગુરૂમહારાજે અનેક વૈદ્યોની સલાહથી દવા કરાવી તેપણુ આયુષ્ય ખુટયું હતું તેથી તેમના આત્માએ દેહ ત્યાગ કર્યો, તેની ખબર વિજાપુરમાં સર્વ જૈનને પડી અને તેથી જૈન સંઘમાં તથા જૈનેતર વર્ગમાં હાહાકાર થઈ રહ્યો અને દરેક કેમને ઘણે ખેદ થયે, સંઘે પાલખી કરાવી અને તેમાં તેમના શરીરને પધરાવ્યું અને તેમના શરીરનાં છેલ્લી વારનાં દર્શન કરવા માટે ચૈત્ર સુદિ ૬ ના રોજ હજારે મનુષ્યો આવ્યાં, તેમના શરીરને પાલખીમાં પધરાવ્યું ત્યારે જેનાએ જય જય નંદા જય જય ભદાને ઉચ્ચાર કર્યો. અઢારે વર્ણ તથા મુસલમાન લેકે પણ મુનિ વૃદ્ધિસાગરજીની પ્રશંસા કરીને ઘણું દિલગીર થવા લાગ્યા અને તેમના શરીરને માન આપવા લાગ્યા. તેમના શરીરનાં છેલ્લી વખતે દર્શન કરવા માટે ચોટામાં હજારે કેની મેદની મળી હતી, ગરીબને પુષ્કળ દાન આપવામાં આવતું હતું. ચટામાં પાલખી ચાલી અને ગામની વચ્ચે વચ્ચે થઈને વિજાપુરની દક્ષિણ દિશાએ જૈન શેઠ મગનલાલ કંકુચંદની વાડી છે અને જ્યાં પટની જગ્યા છે ત્યાં તેમનાં શરીરને પાલખીમાંથી ઉતાર્યું અને ચંદન, અગર, તગર વિગેરે સુગંધી દ્રવ્યથી વિભૂષિત થએલા તેમના શરીરને છેલ્લે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું. તે વખતે ત્યાં હજારે જેને હાજર હતા, અને વૃદ્ધિસાગરજીના મરણથી અત્યંત દિલગીરી ધારણ કરીને જેને અઠ્ઠમોચન કરતા હતા. ઘણખરા ત્યાં રડી જતા હતા અને કહેતા હતા કે આવા શાન્ત સ્વભાવે વૈરાગી ત્યાગી બાળ બાચારી વિનય સેવા ભક્તિમાં એક્કો અને પાક્કા ગુરૂભક્ત શિષ્ય For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 清 થવા દુર્લભ છે. આ પ્રમાણે એકી અવાજે વિજાપુરના જૈન અને જૈનેતરા તમની પ્રશંસા કરતા હતા. આવા એક ઉત્તમ સુાનના મર ણથી આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજીને તથા અન્ય મુનિશ્રીઓને ઘણું લાગી આવ્યું અને તેમણે વૃદ્ધિસાગર મુનિના ગુણાનુ સ ંઘની આગળ વર્ણન કર્યું. સંઘને ઉપદેશ દઇને શાન્ત કર્યો. મુનિશ્રી વૃદ્ધિસાગરજીના શરીરને જયાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યે ત્યાં એક નાની દેરી બંધાવાનુ સંઘે નક્કી કર્યું અને તે બંધાઇ ગઇ છે. મુનિશ્રી વૃદ્ધિસાગરજી પંચ મહાવ્રત ધારક શાન્ત આત્માથી ક્રિયાપાત્ર આત્મજ્ઞાની મહાત્મા હતા. ગુરૂ મહારાજ આચાર્ય શ્રીથી એક દિવસ પણ જુદા પડયા નથી. આચાર્ય મહારાજના શરીરની છાયાની પેઠે સેાળ વર્ષ પર્યંત એક દિવસ પણ જુદા પડયા શિવાય જોડેજ રહ્યા. ગુરૂ મહારાજના સંધાડામાં ઉત્તમ સ્થવિર સાધુ હતા. સર્વ સાધુએની તે સેવા ચાકરી કરતા હતા. ગેાચરી વહારવામાં તે ઘણા ઉપયેાગી હતા. નદિક્ષિત સાધુઓને ચારિત્ર માર્ગમાં સ્થિર કરતા હતા, તેમણે સેાળ વર્ષની દીક્ષામાં કેાઈ વખત કોઇ સાધુ અગર ગૃહસ્થની સાથે કલેશ અગર ક્રોધ કર્યો નથી, અભિમાન તે તેમનામાં હતેાજ નહીં. કપટની વાતમાં તે સમજતા નહાતા. પુસ્તક વિગેરેના પણ તેમને લાભ નહાતા. પેાતાની વસ્તુ ગમે તેવી હોય તા પણ બીજા સાધુ જે માગે તેા આપી દેતા. કામની વાસનાને તેમણે સારી રીતે જય કયા હૅતે!. નિષ્કામ થઈને ધર્મકરણી કરતા હતા. તેમને કેઈ જાતની વાસના નહેાતી. સંઘાડાના સાધુએ ઉપર તેમની સેવાભક્તિના સારા પ્રભાવ પડતા હતા, તેથી અન્ય સાધુએ પણ તેમનુ વચન ઉલંઘતા નહાતા અને તેમના કહ્યા પ્રમાણે વર્તતા હતા. તે અન્ય સાધુઓને ચારિત્રમાં સ્થિર કરવા ઉત્સાહી બનાવતા હતા. ગુરૂમહારાજ તેમને ઠપકા આપતા હતા તે પણ કોઇ વખતે તેમને માઠું લાગતુ નહીં અને ક્રોધ થતા નહાતા અને પેાતાની ભૂલ તુ કખલ કરતા અને તેમની એવી આત્માથી પ્રકૃતિ હાવાથી સેાળ વર્ષ સુધી ગુરૂકુળવાસમાં રહી શકયા. ગુરૂની માજ્ઞાને આધીન થઇને ગુરૂકુળ વાસમાં રહી શકાય છે, અને અનેક અનુભવા મેળવી શકાય છે, એવા સર્વ અનુભવા તેમણે દરરાજ પાસે રહીને મેળવ્યા હતા, અને તેથી તે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુ. વિજાપુર. વિ. ૧૯૮૧ ચૈત્ર વદ ૩ મુ. વિઘ્નપુર ઘણા અનુભવી થયા હતા. તેમનેમનું દર્દ ૫દર સેાળ વર્ષથી લાગુ થએલું હતું. તે કાઇ કાઇ વખતે ઘણુ જોર પકડતુ હતું, તા પણ આવા ઉત્તમ મુનિ તે દુ:ખને સમભાવે સહન કરતા હતા, અને સ સાધુની ગેાચરી વહેારવા પેાતે જતા હતા. ગેાચરી વહારવામાં વૃ દ્ધિસાગરજી અને કીર્તિસાગરજીની જોડી ગણાતી હતી. આવા ઉત્ત મ મુનિની એક ભારી ખેાટ પડી છે. } પ મુનિશ્રી વૃદ્ધિસાગરજીના સ્વગમનના સમાચાર મેસાણા પ્રાંતીજ માણસા, પેથાપુર, પાદરા વિગેરેના સંઘને વિજાપુરના સઘે તાર મારફત્તે આપ્યા હતા. તેથી મેસાણામાં, માણસામાં પાખી પળી હતી અને શ્રી રવિસાગરજી મહારાજજીની દેરીએ સ ંઘે પૂજા ભણાવી હતી, તથા સાણંદમાં પાખી પડી હતી અને નાના તથા મોટા દેરાસરમાં સ`ઘે પૂજાએ ભગુાવી હતી તથા પાદરામાં ષાખી પડી હતી ને પૂજા ભણાવવામાં આવી હતી તથા પેથાપુરમાં પાખી પડી હતી ને પૂજા ભણાવી હતી. તથા પ્રાંતિજમાં રાખી પડી હતી ને પૂજા ભણાવી હતી. તથા અમદાવાદ વિગેરે અનેક સ્થલે અઠ્ઠાઇમહાત્સવ પૂજાએ ભણાવવામાં આવી હતી. અનેક ગામનગરપુરથી મુનિશ્રી વૃદ્ધિસાગરના સ્વગમનથો દિલગીરીના પત્રા. આચાર્ય મહારાજ ઉપર આવ્યા હતા. તથા શ્રી વૃદ્ધિ સાગરના ગુણેાની તે તે પત્રમાં તારીફ કરવામાં આવી હતી. મુનિશ્રી વૃદ્ધિસાગરજીના શરીરના જૈન શેઠ, મગનલાલની પટની વાડીમાં જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે ત્યાં શા. મણિલાલ ચુનીલાલે એક નાની દેરી તુ એ ત્રણ દિવસમાં કરાવી છે અને તેમાં તેમની પાદુકા તથા મુનિ વૃદ્ધિસાગરની દીક્ષા મરણની તારીખ વગેરે એક પાટિયા પર લખવામાં આવ્યુ છે. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિએ ઉપદેશ માપીને વૃદ્ધિસાગરજીની દેરી–પાદુકા લેખ કરાવ્યા છે અને પાદુકાની પ્રતિષ્ઠા કરી છે. હી. Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનમિત્રમ ડલ શા. ભોગીલાલ અમથાલાલ શા. ચંદુલાલ ગોકળભાઇ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીએ સ્વનાંધબુકમાં મુનિશ્રી વૃદ્ધિસાગરજીના મૃત્યુ સમધી નીચે પ્રમાણે લખ્યુ છે. મુનિશ્રી વૃદ્ધિસાગર સ્વગમન. પંચમહાવ્રતધર્મુનિ, વૃદ્ધિસાગર સČસાધુશિરદાર; મુનિવરા, પહોંચ્યા સ્વર્ગ માઝાર, ૧ શેાળવ તક શાળ વર્ષ પાસે સયમ પાળી ભાવથી, ઓગણીશ એકાશી અને, મુનિ વૃદ્ધિસાગર સ્વર્ગ માં, ધન્ય વૃદ્ધિસાગર મહામુનિ, હું શુદ્ધસયમ પાલવામાં, તે પંચત્રત પાળ્યા બલાંને, તે ચરણુ કરણમાં ચિત્ત દેને, ગુરૂ વાસમાં નિશદિન રહયે, ધન્ય વૃદ્ધિસાગર મહામુનિ, ધન ધન્ય છે તુજ જન્મને, પરભાવથી ક્રૂરે ખસ્યા, ૪મી ઇન્દ્રિયે પાંચે ભલી, વૃદ્ધિસાગર સુનિ ભલેા, વૈયાવચ્ચી મહાન સાધુની, દીક્ષા પાળી સુજાણુ. ૨ રહ્યો, વ્રતાચારમાં ધીર; અન્યા મુનિગણુવીર. ૩ ચૈતર મુદિ પચમી રિવ ગયા દેહને અહી પરઢવી; ગુરૂભકત વિનયી શિરામણ દેહ મમતા નહીં ગણી. ૪ રાત્રી ભેજન નહીં કર્યું, આદ મુનિ જીવન ધર્યું; ધ્યાને સમાધિમાં રહયા, પરમાત્મજીવન ગહુગહ્યો. ૫ તે આત્મધર્મને અનુભળ્યે, ચારિત્ર ધર્મને ઉજન્મ્યા બ્રહ્મચારીમાં શિરામણ, ધન્ય વૃદ્ધિસાગરમહામુનિ તે કામની વૃત્તિ હણી દ્ જિત કોષ આજ વ માવે હૈ, સાધુજીવન દિલ થયું ગુરૂભકતમાં મોને, નિષ્કામ રહેવા ફૂલ વર્તુ હારામાં વિકસ્યાં બહુ ગુણા, તું ત્યાગી ઉપયોગી થયે ધન્ય વૃદ્ધિસાગર મહામુનિ, તનુ ત્યાગીને સ્વર્ગે ગયા. ૭ અોયા સેવાકિતમાં શુદ્ધાત્ય સ્થિરતા ગુણુ ભ હે... કામને ખાળ્યા છેૢા, ભવપાર્થેાધિ વેગે ત ભર્યો For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તારા પરિચયી જે થયા, તેના દિલમાં તું વયે ધન્ય વૃદ્ધિસાગર મહામુનિ, પરમાત્મભાવે ઉદલ. ૮ તુજ ને મળે મુકિત ભલી, તું પામ જે શાતિ ભલી તું સત્ય સુખને પામ જે, ડુંટીથી આશી: નીકળી; પરમાત્મરૂપે તું થજેને, સ્મરણ તારું દિલ રહે; ગુરૂ ભકિત સેવા તુજ ફળે, કહે બુદ્ધિસાગર પ્રભુ લો. ૯ ચૈત્ર સુદ પાંચમની રાત્રીએ પણ બે વાગે અમારા પ્રશિષ્ય મુનિરાજશ્રી વૃદ્ધિસાગરજી તાવની બીમારીથી સમાધિ પૂર્વક કાલ કરીને પહેલા દેવલોકમાં ગયા એમ સ્વપ્નથી જણાયું છે. તેમને મરતી વખતે સારી સમાધિ રહી હતી. મારી પાસે ગુરૂકુલ વાસમાંથી એક દિવસ પણ છૂટા પડયા વિના ભકત અંતેવાસી શિષ્ય તરીકે સોળ વર્ષ સુધી રહીને સારી રીતે ચારિત્ર પાળ્યું. તેમનામાં સેવા ભકિત વ્રત ત૫ જપ ધ્યાન ચારત્રિાદિ અનેક ગુણે ખીલ્યા હતા, બાર દિવસની તાવની બીમારી ભેળવીને સમાધિ પૂર્વક સ્વર્ગમાં ગયા. તેમના આત્માને શાંતિ મળે. મારી પાસે ખરા ગુરૂ ભક્ત આત્માથી સાધુ વૃદ્ધિસાગરજી હતા. પંચ મહાવત ધારક ઉત્તમ મુનિ હતા. મુનિ વૃદ્ધિસાગરજીએ વિ, ૧૯૬૫ ના ફાગણ વદિ બીજે પાદરાના ઉપાશ્રયમાં અમારી પાસે મુનિશ્રી અમૃતસાગરજીના નામની દીક્ષા અંગીકાર કરી હતી. પં. ભાવવિજયજી પાસે અમદાવાદમાં વડી દીક્ષાના જેગ વહ્યા હતા, શળ વર્ષ સુધી શુદ્ધ ચારિત્ર પાળ્યું. તેમણે અમારી પાસે અનુભવજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પાલીતાણામાં તે વિશા શ્રીમાળી શ્રાવકને ત્યાં જમ્યા, પાદરામાં દીક્ષા ગ્રહણ કરી અને વિજાપુરમાં સાડત્રીસ વર્ષની ઉમરે દેહને ત્યાગ કર્યો. મુનિ વૃદ્ધિસાગરજી સંઘાડાના સર્વ નાના મોટા સાધુઓની ખેદ કલેશ ભય વઈને નિષ્કામ ભાવે સેવા, વૈયાવચ્ચ કરતા હતા. મારી આજ્ઞા પાળવામાં વિનયભાવે વર્તતા હતા, માન, અપમાન, હર્ષ, શેકની લાગણીઓને જીતી સર્વના ભલામાં તથા ચારિત્ર પાલનમાં વર્તતા હતા. મૃત્યુ પહેલાં એક દિવસ પૂર્વથી મારા ઉપદેશથી આપ બે શૂરબનીને મૃત્યુથી નિર્ભય બનીને આત્મભાવે આત્માને ભાવતા હતા. તેમણે સવાસવને ત્યાગ કર્યો હતે. જ્ઞાનદર્શન For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩. વિજાપુર. ૧૯૮૦ ચૈત્ર સુદિ ૬ ચારિત્રમય હું આત્મા છું. વ્ઝ અ· મહાવીર! અરિહંત એ શબ્દના ઉચ્ચારની સાથે એક પલકમાં પ્રાણના ત્યાગ કર્યો. તેમને ગુસેવા ભક્તિ ફળી અને તેથી તેમનું સમાધિ મરણુ થયુ. તેમના આત્માને પરમાત્મપદ મળવામાં સેવા ભકિતમળે શાસન દેવા સહાય કરી. इत्येवं ॐ अर्ह महावीर शान्तिः ३ વિ. ૧૯૮૧ ચૈત્ર વવિંદે પ www.kobatirth.org : ', } એ પ્રમાણે ગુરૂમહારાજે મુનિશ્રી વૃદ્ધિસાગરજીનું જીવન ચરિત્ર ખરેખર ઉચ્ચ આદર્શો સાધુજીવન ચરિતે આલેખ્યું છે, તેમના આત્માને શાંતિ મળેા, વિજાપુર જૈન મિત્રસ’ડી. Acharya Shri Kailassagarsuri Gyanmandir લે. બુદ્ધિસાગર. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अर्ह - नमः जैनसूत्रमां मूर्त्तिपूजा. જોજ. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषुः युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः । મને વીર પ્રભુ ઉપર પક્ષપાત નથી તેમકપિલશાસ્ત્ર-અન્ય બૌદ્ધ શાસ્ત્ર વિગેરે ઉપર દ્વેષ નથી. કિ તુ મારે તેા જેવુ વચન યુક્તિવાળું સત્તત્વ દર્શાવે છે, તે મારે અંગીકાર છે. શ્રી રમત મૂત્તિ. હવે મૂળ ઉદ્દેશ મથાળાથી વાંચતાં માલુમ પડશે કેજૈન સૂત્રમાં મૂર્તિજૂના એટલે જૈન સૂત્રામાં શ્રી તીર્થ'કર ભગવંતાની પ્રતિમાનું પૂજન સ્તવન કહ્યુ છે કે કેમ ?તે અત્રે દર્શાવવાનું છે. · દુનિયામાં અનેક પ્રકારનાં ધર્મ મતભેદે છે, અને તે પ્રવાહની અપેક્ષાએ અનાત કાળથી ચાલ્યા કરે છે, અને અનેક રૂપાંતરને પામે છે. તે પણ તે સર્વ ના સમાવેશ ત્રણશેાત્રેશઠ પાખંડીઓના મતેામાં થાયછે. જીએ સૂયડાંગ સૂત્ર વિગેરે, હવે ત્યારે તે ત્રણસેા તેશ પા ખડીઓ શાથી કહેવાય છે. તેના ઉત્તરમાં શ્રી વીરપ્રમુ જણાવે છે. કે એકાંતમતથી તે પાખંડપણાને પામે છે. જેમ ક્રિયાવાદી, જ્ઞાનવાદી, વિનયવાદી વિગેરે એકેક પક્ષને માનનારા જાણવા. બાહ્યદ્રષ્ટિથી જોતાં મૂર્ત્તિપૂજા સબંધી અન્ય એકાંતવાદીઓમાં મતિ મતિના અનુસારે ભેદ ચાલ્યા કરે છે. હિંદુ અને મુસ લમાન એ બેમાં હિંદુએ પેાત પેાતાના દેવની મૂર્ત્તિ કરી પૂજે છે મામે છે. ત્યારે મુસલમાના કહે છે કે—ખુદા નિર્જન નિરાકાર ૐ ૧. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) ઇસલિયે ઉસકી મૂત્તિ નહીં હા સતી હૈ. ત્યારે હિંદુઓ પકી વે દાંતી વિગેરે કહે છે કે—અમારે ઇશ્વર અનેક પ્રકારનાં શરીશને ધારણ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ઇશ્વર પરમાત્માનાં રૂપ છે. પરમાત્મા અણુગ્મમાં વ્યાપી રહ્યા છે. માટે આખું જગત્ પરમાત્મા સ્વરૂપ દૃશ્યમાન મૂત્તિરૂપજ છે, માટે તેમના અંશરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરની મૂર્ત્તિ કરી માનવા પુજવાથી અમે પરમાત્માના સેવક કહેવાઈએ છીએ અને પરમાત્માની મૂર્તિદ્વારા ભક્તિ કરવાથી પરમાત્મા પ્રસન્ન રહે છે. કારણકે, જગત્ના કર્તાહતો પરમાત્મા છે. ત્યારે હવે જૈનના પરમ પવિત્ર શ્રી વીરપ્રભુનાં વચના શુ' કહે છે? તે તપાસીએ, શ્રી વીરપ્રભુ એમ કહે છે કે—મુસલમાના જે ખુદાનું સ્વરૂપ માને છે તે એકાંતે એક પક્ષી છે તેમ તેમનાં શાસ્ત્ર તેમની વાતાથી ભરપુર છે. વળી ત્યારે વેદાંત વિષે ખેલતાં પણ તે વેદાંત વચનને નિરપેક્ષ દૃષ્ટિએ મિથ્યાત્વ રૂપ એકાંતપણે કથે છે, મિચ્છા જ્ઞાન છે માટે-જીએ--સૂચનઽૉગસૂત્ર. ત્યારે હવે મુસલમાના અને હિંદુએથી કેમ ? ઉત્તરમાં કહેવું પડશે કે, હા-જુદા છે. જો તા મુસલમાને અને હિંદુ મૂર્ત્તિપૂજા વિગેરે શ્ર્વની ભિન્નતાથી પરસ્પર લડી મરે, ત્યારે જૈના કાના ધર્મ તથા કાના ખેલવાને સ્વીકારે ? ઉત્તરમાં કહેવુ પડશે કે જૈનેને તે ખાખતમાં પેસવાનુ નથી. સર્વ નયાંશે પરિપૂર્ણ શ્રી વીરપ્રભુના વચન પ્રમાણે તેમણે તે ચાલવું જોઇએ. જૈના જુદા છે કે એમ સમજો છે ધર્માં ધપણાથી શ્રી વીરપ્રભુ એમ કહે છે કે, જે નયશે જે વચન સત્ય હોય તે નયાંશની અપેક્ષાએ તે વચન સત્ય છે. જો સાત નયાનું જ્ઞાન કરી તે આ ખામત સહેલાઇથી સમજી શકશેા. For Private And Personal Use Only હવે મૂત્તિ પૂજાને હિંદુ માને છે, ત્યારે આપણા વીરપ્રભુ મૂર્તિ પૂજા સ’બધી જે કહે છે, તે જોવાનું છે. ભલે માખી દુનિયા પોતપેાતાની મરજીમાં આવે તેમ માને, પણ આપણે તે વીરપ્રભુના રહેલા ધર્મ સત્ય તરીકે સ્વીકારીએ છીએ, અને તેજ સત્ય છે. તે Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) વીરપ્રભુજ પ્રભુ છે. તેજ રાગદ્વેષ રહિત છે. તેજ સર્વજ્ઞ છે; એમ અંત:કરણથી માનીએ છીએ તેા તેમના શાસ્ત્ર ઉપર ન્યાય મેળવવા વિશ્વાસ રાખા ! અને શાસ્ત્ર તપાસેા. કાલદેોષના પ્રભાવથી શ્રી વીરપ્રભુના જૈનધર્મમાં મતભેદ પડયા છે. શ્વેતાંબર અને દ્દિગંબર. વળી શ્વેતાંબરમાં પણ પ્રતિમા વિગેરેના કેટલાક ભેદથી મૂર્તિપૂજક શ્વેતાંબર અને સ્થાનકવાસી એમ બે ભેદ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક હજારો વર્ષથી છે. તેમાંથી પ્રાય: ત્રણસે વર્ષ થી જુદા પડેલા કેટલાક સ્થાનકવાસીએ મતિભેદના લીધે મૂર્તિપૂજા સ્વીકારતા નથી. તે પૈકીના એટલે જે મૂર્તિપૂજા સ્વીકારતા નથી,તેમાંના એક “જૈન હિતેચ્છુ” માસિક પત્રના અધિપતિએ મૂર્ત્તિપૂજા સબંધી કંઈ નવું અજવાળું કર્યું છે, તેા પ્રથમ તે સ ંબંધીનું નિરાકરણ કરીએ. જૈન હિતેચ્છુ”ના લેખક ભાઈ વાડીલાલ લખે છે કે-જ્યારે હું મહાનિશિથતું પાંચમું અધ્યયન વાંચુ છુ ત્યારે દીવા જેવા પ્રકાશ પડે છે, જેએ મૂર્તિ પૂજાના ફ્દમાં ફસાયા છે તેને ચેતવવા માટે આ મારા પ્રયાસ છે અને તેએ લખે છે કે મહાનિસિથ સૂત્ર ૩૨માંનુ એક નહિ પણ ૪૫માંનુ એક છે. તેથી તે બે પક્ષવાળાને સમત છે. તેમાં ઢુંઢીઆ જૈન લેાકેાને ખુશ થવા જેવા એક સુંદર પ્રસંગ વધુ વેલા જોવામાં આવે છે. જવામ—પ્રિય જૈન હિતેચ્છુ’ભાઇ! જ્યારે તમે ગુરૂગમ અને માધ્યસ્થ દૃષ્ટિથી મહાનિશિથતુ પાંચમું અધ્યયન વાંચેા ત્યારે દીવા જેવા પ્રકાશ પડવાના ઠેકાણે સૂર્યના જેવા પ્રકાશ કેમ પડે નહિ ? મૂર્તિપૂજાના ક્દમાં સાય છે તેને ચેતવવા તમારા પ્રયાસ છે, એમ તમે પેતે ભલે માની લે, પણ સૂત્રાજ્ઞા તરફ ષ્ટિ ફેક-પેાતાને ઇષ્ટ ત્યાં યુક્તિ ખેંચવી તેના કરતાં જ્યાં સત્ય છે ત્યાં યુક્તિ લેઈ જવી ચેાગ્ય છે, નહીં તેા કહેવત છે કે: - जं जस्स पियं तं तस्स सुंदरं, स्वगुण विप्यमुकंपि; मृण रयणाहारं, हरेण सप्पो को कंठे રૂપ અને ગુણથી રહિત હાય તેપણ જેને જે પ્રિય હાય તેના મનમાં તે સુદર લાગે છે. જેમ મહાદેવે રત્નનેા હાર મૂકી કંઠમાં For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્પ ઘા, તેમાં રતનને હાર અને સર્ષમાં કેટલે ફેર ! પણ મનની વાત છે. મનમાં આવે તે માનવું તેમ હોય તે ત્યાં કોઈને ઉપાય નથી. પણ તમે જ્યારે મહાનિશિથ સૂત્રની સાખ આપે છે, અને તેથી હવે ઈષ્ટ વિષય સિદ્ધ કરવા માગે છે ત્યારે જુઓ. અધ્યયન વાંચે. કરો ખુલાસે, કમળપ્રભ આચાર્યનું દષ્ટાંત ગ્રહણ કરે. શ્રી ગૌતમ સ્વામીએ શ્રી વીર પ્રભુને પૃચ્છા કરી કે. હે પ્રભુ! કોઈ જીવ સિદ્ધાંતનાં વચન વિપરીત પ્રરૂપે એટલે ઉસૂઝ ભાષણ કરે તે તે શું ફળ પામે ? ત્યારે વીર પ્રભુ કહે છે કે – महानिसिथ सूत्र पाठ-गोयमा जेणं केइ कहिवि कयाइ पमाय दोसओ असइ कोहेणंवा माणेणं वा मायाए वा लोहणं वा रागेण वा दोसेणवा भयेणवा हासेणवा मोहेणंवा अन्नाण दोसेणवा पवयणस्सणं अन्नयरेठाणे वइमेत्तणंपि अणगारं - सामायारी परूवमाणेवा अणुमन्नेमाणेवा पवयणमासाएजा सेणं बोहिंपिणो नापावेझा किंमंगं पुणं आयरियं पयं लभेज्जा से भयवं किं अभव्वे मिच्छादिठी आयरिश भवेज्जा गोयमा एथ्यचणं ईगाल मदगाइनाए. ભાવાર્થ-જે કોઈ કયારે પણ પ્રમાદથી અતિશય ક્રોધથી વા માનથી, માયાથી, લોભથી, રાગથી, દ્વેષથી, ભયથી, હાસ્યથી, મેહથી, અજ્ઞાન દેથી, પ્રવચનને વિપરીત પણે વચનમાત્રથી પણ પ્રરૂપે અથવા તે કાર્યને ભલું જાણે છે તે પ્રવચન સિદ્ધાંતની આશાતના કરે, અને તે સમકિત પણ ન પામે. ત્યારે ગતમસ્વામી પૂછે છે કે ત્યારે તે આચાર્યપદ શું પામે? અભવ્ય વા મિથ્યાત્વદૃષ્ટિ જીવ આચાર્યપદ પામે? ત્યારે વિરપ્રભુ કહે છે-ઈંગાલમર્દક આચાર્યને અન્ન ન્યાય સમજી લેવો. મિથ્યાષ્ટિજીવ આચાર્યપદ પામે. વીરપ્રભુ કહે છે કે-જે કઈ સાધુને ધર્મ મૂકી અગ્નિકાયને આરંભ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર–કરાવે–અનુદે, તેમ બ્રહ્મચર્ય જે કઈ સાધુ સાધ્વી ખંડે-ખંડાવે-અનુદે તો તે અભિનિવેશીત મિથ્યાષ્ટિ જાણવાં. ત્યારે ગતમ કહે છે કે-જે કોઈ આચાર્ય વિપરીત એટલે ઉત્સુત્ર પ્રરૂપણ કરે તે તે શું ફળ પામે ? ત્યારે વીરપ્રભુ કહે છે કે–હે ગતમ! સાવદ્યાચાર્ય જે ફળ પામે તેવું તે ફળ પામે. સાવદ્યાચાર્યને વૃત્તાંત પુછતાં તેને વૃત્તાંત નીચે પ્રમાણે કહ્યો. આ એવોસની પહેલાં અનંતકાળે અનંતી એ વીસીમાં જે હું છું તેવાજ સાત હાથ શરીર માનવાળા ધર્મસિરિ નામના વીસમા તીર્થંકર થયા. તેમના તીર્થમાં સાત અરાં થયાં. શ્રી ધર્મ સિરિ તીર્થકર મુક્તિ પામ્યા, પછી કેટલેક કાળે-પાઠ-અલંકાયાપ સાર વિષમ છે અસંયતિની પૂજા-સત્કાર કરવાનું આશ્ચર્ય ઉત્પન્ન થયું. લાકે અજ્ઞાનથી અસંયતિને માનવા લાગ્યા. - જે સાધુને આચાર પાળે નહિ તેને અસંયતિ કહે છે–વળી તે અસંયતિ હાલના કેટલાક નહિ સમજનાર ગા૨જીઓની પેઠે પિતાને એટલે સાધુ વેષ ધારીને પ્રભુ પૂજવાને અધિકાર નથી તેમ છતાં પ્રભુની પ્રતિમાની પિતે પૂજા કરે–પિતે દેરાસર કરાવે તે અસંયતિ જાણવા. તેમ દેરાસર કરવાને સાધુને અધિકાર નથી. શ્રાવક દેરાસર કરાવે, શ્રાવક પ્રભુની પૂજા કરે. કારણકે શ્રાવક ગૃહસ્થારંભી છે. માટે તેને પૂજા કરવી એમ સૂત્રમાં આજ્ઞા છે. સાધુ મુનિરાજ રજોહરણ સુહપત્તિને ધારણ કરી શ્રાવકની પેઠે પોતે દ્રવ્યસ્તવ રૂપે પ્રભુની પૂજા કરે નહીં, તેમ દેરાસરમાં વસે નહિ. કારણ કે દેરાસરમાં વસવાથી પ્રભુની પ્રતિમાની આશાતના થાય છે. પિતે હાથે સાધુ દેરાસર સમરાવે નહીં. પરિગ્રહ ધનધાન્ય વિગેરે સાધુ રાખે નહીં. તેથી વિપરીત પણે વતે, તે અસંયતિ જાણવા, ત્યારે તે વખતે અસંયતિ ઉત્પન્ન થયા. તે દેરાસર પિતે કરાવવા લાગ્યા, અને પોતે પૂજા કરવા લાગ્યા. શ્રાવક પાસેથી ધન યાચી પિતે પૈસા રાખે, દેરાસરમાં પિતાની માલિકી રાખે, અને વળી શું કરે છે તે કહે છે. મહાનિસિથ પત્ર. ૪૯ પાઠ. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ..... सकसकिइममत्तिए चेइयालगे कारविडणं ते चेत्र दुरंतत्तपंत लखणाह माह मेहिं आसाइए-तंचेव चेइयालगे मासिय गोविउणंच बलवीरीय पुरिसक्कारपरकम संतेबले संतेवीरीए संते पुरिसक्कार परकमे चइउणं उग्गाभिग्गहे-इत्यादि પિતાની મતિએ પિતે પૈસે રાખી જાતે દેરાસર એટલે અને શ્વર ભગવાનની પ્રતિમાનું સ્થાન કરાવી તે ભુંડા લક્ષણના ધણી માંહોમાંહે વાંછા કરી મમતા ભાવથી પોતાનાં માનીને રહે અને સાધુના ધર્મમાં વર્તવું, તથા બળ પરાક્રમ ફેરવવું તે મૂકે. આ ઠેકાણે ચયાલગે એટલે જન દેરાસર–એવો અર્થ “જૈન હિતેચ્છુ પત્રના અધિપતિ તરફથી બહાર પડે છે માટે તેને સત્યાર્થ કરવા માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. કારણ કે ચેઈયાલય એ શબ્દનો અર્થ પક્ષપાત દષ્ટિથી જ્ઞાન વિગેરે કરવામાં આવે હતા તેને તે હવે પિતાની મેળે નિષેધ થઈ ગયો, અને ચેઈયાલ શબ્દના ખરા રૂઢ અર્થને સમજવા લાગ્યા. આશા છે કે આગળ ઉપર માગધી ભાષાના શબ્દોનું જ્ઞાન થતાં સત્ય તે સત્ય તરીકે પ્રકાશશે, અને કદાપિ ચેઈયાલયે એ શબ્દને અર્થ દેરાસર ન માનો તે પિતાનું થુંક પિતાના મુખમાં પાછું પેસવા જે ન્યાય થાય. કેમકે ચેઈયાલય શબ્દથી મૂર્તિપૂજાનો અસંયતિને દાખલે આપી નિષેધ કરવાનું તમે ધારો છે, તેથી ગમે તે રીતે પણ ઈય, ચેઈયાલય શબ્દને અર્થ જિનમંદિર-દેરાસર ગ્રહણ તમેએ કર્યો છે, અને તે અર્થ જે તે ભાઈ નહિ ગ્રહણ કરે તે મૂર્તિપૂજકોના સામે આક્ષેપ શી રીતે થઈ શકે ? ભલા ઠીક, ગમે તેમ હો. સત્ય અર્થ કદી છાનો રહેતો નથી. કદાપિ એમ સમજે કે મૂર્તિપૂજક પક્ષ ચેઈયાલય વાજિણપડિમાને જે અર્થ ગ્રહણ કરે છે તે અમને ઠીક લાગતું નથી. એમ જે સામા પક્ષ તરફથી કહેવામાં આવે તે તેને જવાબ કે–કાશીના વિદ્વાન પંડિતો કે જેઓ નાના ભેદથી જાણ છે તેમને પુછી જુઓ. તેઓ માગધી ભાષાના શબ્દને સારી રીતે અર્થ કરી શકશે. તેમ તેના કરતાં પણ જર્મનીમાં, યુરોપમાં હજારો જૈન ગ્રંથ છે અને વળી જર્મનીમાં જેનસૂત્રના જાણકાર છે. મન For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેકેબી વિગેરે વિદ્વાન પંડિત છે, તેમણે આપણા સૂત્રેનાં ભાષાંતર પણ કર્યા છે. તેઓ માગધી ભાષાના જાણકાર છે. ભલા ! બન્ને પક્ષ તરફથી પત્ર લખી ખુલાસે તે મંગાવે સત્ય તરી આવશે, અને મત કદાગ્રહ દૂર થશે, અને જેમાં સંપ થશે. હવે મૂળ વિષય ઉપર આવીએ–તે અસંયતિય જિન પ્રતિમાની પૂજા કરવા લાગ્યા. તીર્થ કરના વચનને અનાદર કર્યો. હવે ૌતમસ્વામી શ્રી વીર પ્રભુને કહે છે કે से भयवं जेणंकेइ साहुवा साहुणीवा निग्गंथे अणगारे दबथ्थयं कुजा सेणं किं मालावेजा. હે ભગવન ! નિગ્રંથ નામ-જેણે બાહા અને અત્યંતર ગ્રંથ છેડી એવા અને જેણે ઘર છેડ્યું એવા અણગારભૂત સાધુ વાસાવી થઈને દબૃથ્વયં એટલે દ્રવ્યસ્તવ-અષ્ટ પ્રકારી પૂજાવિગેરે શ્રાવક ની પેઠે કરે તેને કિંમાલવેઝા એટલે કેવાં કહેવા? આ ઠેકાણે જૈન હિતેચ્છુ પત્રના અધિપતિએ દ્રવ્યપૂજા કરે અથવા પ્રરૂપે, તેવા સાધુને કેવા કહવા? એવું લખ્યું તે અહીં તેમણે ભૂલ કરી છે. પ્રશ્ન–શું ભૂલ કરી છે ? ઉત્તર-દ્રવ્યસ્તવ સાધુ વા સાધ્વી કરે નહીં, પણ શ્રાવકને દ્રવ્યસ્તવ કેવી રીતે કરવો તે સૂત્રના અનુસારે કહે, ઉપદેશ આપે, તેમાં દોષ નથી. જે દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે નહીં એમ સાધુને કહેવું હોત તે નિજાથે અમારે ત્વ જ્ઞા લે માતાવેલા આટલે પાઠ કહેતજ નહીં. અણગાર સાધુ પિતે દ્રવ્યપૂજા કરે તો તેને કેવા કહેવા? એટલેજ પાઠ છે. તેથી સાધુ, દ્રવ્યપૂજા શ્રાવક કેવી રીતે કરે, તેને ઉપદેશ આપે, એમાં દોષ નથી. અત્ર જેન હિતેચ્છુ પત્રના અધિપતિએ દ્રવ્યપૂજા પ્રરૂપે તો તેને કેવા કહેવા ? એટલા શબ્દ આ સૂત્ર વિરૂદ્ધના બહારથી લખ્યા છે. માટે જે ઉત્સવનો ભય હદયમાં લાગતું હોય તે મિથ્યા દુષ્કૃત દે; હવે સાધુ વા સાથ્વી દ્રવ્યપૂજા, જેમ શ્રાવક કરે છે તેની પેઠે કરે તે તેને કેવા કહેવા ? તેને ઉત્તર ગતમસ્વામીને શ્રી વિરપ્રભુ આપે છે. તે પાઠ– For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) गोयमा जेणं केइ साहुवासाहुणीवा निग्गंथे अणगारे व्वध्थयं कुजा सेणं अजयएवा असंजएइवा देवभोएवा देबच्चंगेइवा जावणं उमग्ग परइवा दुरुज्जियसीलेइवा कुसीलेइवा स छंदायारिएइवा आलावेजा હે ગાતમ ! જે કંઈ નિગ્રંથ અણુગાર સાધુ વા સાધ્વી છે તે શ્રાવક જેમ જીન પ્રતિમાની ધૂપ દીપ કુલથી દ્રવ્યપૂજા કરે તેમ તે કરે ( વ્યપૂજાના અધિકાર શ્રાવકની આગળ પ્રરૂપે તેમાં દોષ નથી. ) તા તે અયત્નાવત કહીએ, અસતિ કહીએ. દેવભાઈ કહીએ. દેવના પૂજારા કહીએ, ઉન્માર્ગે પડેલા એવા જાણવા, વળી તે પોતાના માચાર છેડેલા એવા જાણવા—કુશીલ જાણવા—વળી તેમને સ્વચ્છ દાચારી જાણવા. હું ગાતમ ! તેવા અસંયતિ રૂપ કુલિ’ગીઓને તે વખતમાં ઘણા પ્રચાર થઇ ગયા-ઘણા અસંયતિયા થઇ ગયા. તેવામાં ત્યાં શુદ્ધ આચાર પ્રમાણે ચાલનારા કમલપ્રભ નામના આચાર્ય વિચરતા હતા—તે મહા વૈરાગી, ત્યાગી, તપસ્વી, સંસારના ભયથી બ્હીતા-શુદ્ધ પ્રર્પણ ના કરનાર હતા–પ્રભુના વચ નથી વિરૂદ્ધ વર્તતા નહાતા-તે કમલપ્રભ આચાય, ચારિત્રમાં જરા પશુ દોષ લગાડતા નહાતા. ઘણા શિષ્યના પરિવારે પરિવરેલા એવા તે જેમ સર્વજ્ઞ પ્રરૂપણા કરે તેમ તેમના વચનના અનુસારે સૂત્ર અનેસૂત્રના અર્થ પ્રરૂપતા હતા, વળી કમલપ્રસ આ ચાય કેવા હતા ? તે કહે છે— aarय रागदोस मोदमिच्छत ममी काराहं कारो, सम्वत्थअपडिवो किंबहुणा सन्चगुणगणाहिं ठियसरी रोगगामागरनगर पुरखंड कवड मंडन दोगामुहाई संनिवेसविसेसेस - गेसु भव्वसत्ताणं संसार चार विमाखखणि सघम्म कहे परिक हितो विहारसु ॥ ભાવા ગયેલા છે રાગ દોષ તે જેના, વળી માડુ મિથ્યાત્વમમતા અહુ કાર તેના પણ જેણે ઉપશમ વા ક્ષયે પશમ ભાવે નાશ કર્યા For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯:) છે એવા કમલપ્રભાચાર્ય: અપ્રતિબદ્ધ એવા અને સર્વ ગુણના સમૂહ સરખા તે અનેક ગામ, આકર, નગર, પુર, ખેડ, કવડ, મંડપ, દ્રોણમુખ બંદર, સંનિવેશ વિગેરે ઠેકાણે વિહાર કરતા અનેક ભવ્ય જીવોને ધર્મકથાથી પ્રતિબોધ દેતા વિચારે છે. તે કમલભ આચાર્ય ભાગ્યવંત વિહાર કરતા કરતા જ્યાં સાધુવેશ ધારી અસંયતિ રહે છે ત્યાં આવ્યા. તે વેષધારીએ તેને માટે તપસ્વી જાણીને તેની ભક્તિ (‘વંદન” સન્માન કરવા લાગ્યા. કમલપ્રભા આચાર્યું પણ ત્યાં સુખે બેસી તે વેષધારીઓની આગળ કથા કહી. કમલપ્રભ આચાર્ય વિદ્વાન હતા. તેથી સાધુને વેષ ધરનાર આ કુલીંગીઓ, પ્રભુની પૂજા કરે છે તેમ તથા તે સાધુના આચારથી ભ્રષ્ટ છે, એવું જાણયું. પરિચયથી ગુણ અને દોષ માલુમ પડે છે, કમલપ્રભ આચાર્ય ઉપદેશ આપી ત્યાંથી વિચરવા લાગ્યા, ત્યારે તે અસંયતિયે ત્યા आलावो-भयवं जइतुमं चिट्ठइ एगवासरत्तियं चाउमाસિયં પવિતામે ઇત્તિ રચાત્ત મતિ – તુષાणंभीएत्तं कीरउ मणुग्गह अम्हाणं इहेव चाउमासियं ॥ . ભાવાર્થ–હે ભગવાન કમલપ્રભાચાર્ય ! જે તમે વર્ષારતનું ચોમાસું અહીં કરો તે બહુ સારું–અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ કે–તમારું ચોમાસું થવાથી અમારાથી કેટલાંએક દેરાસર થશે. કમલપ્રભાચાર્ય વિચારવા લાગ્યા કે–આ ભ્રષ્ટાચારી લેકે પ્રથમ તે સાધુના માર્ગથી ભ્રષ્ટ છે, પોતે દ્રવ્ય પૂજા કરે છે, દેરાસર કરાવે છે, અને વળી કહે છે કે તમે રહો તે વળી કેટલાંક દેરાસર નવાં થાય. ગ્રહસ્થ શ્રાવક વર્ગ જે દેરાસર કરાવે તથા પ્રભુ પૂજા કરે છે તે જનાજ્ઞા વિરૂદ્ધ નથી, પણ જેમાં તે બાબમાં બિલકુલ દેરાસર જાતે કરવાને તથા દ્રવ્ય પૂજા કરવાને સાધુને અધિકાર નથી, માટે હું તેમના કાર્યમાં કેમ મારી મરજી દેખાડું? તેમ કેમ વળી હું તેમનું વચન પ્રમાણ કરૂં? ભ્રષ્ટાચારી દેવાઈ અસંયતિના કાચૅને મન થકી સારું જાણું નહીં. તેવાં કાર્યોને વચનથી સારાં કહું For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) નહીં, તા પછી તેઓ પાતે જ્યારે એમ કહે છે કે-દેરાસર તમારા રહેવાથી અમારા વડે થશે, એ વાત કેમ અ’ગીકાર કર' ? એમ વિચારી જવાખ આપ્યા કે—તથા વ તણાય भोभो पियवए ज़इविजिणालए तहाविसावज्जमिं गाहंवायामित्रांमेयं आयरिज्जा एवं च समयं सारपरं तत्थजहाद्वियं विवरीय सिंकंभमाएणं तेसिं मिच्छदिट्ठीहिं लिंगिणंसाहुवे सधारिणमझे गोयमा आसकलियं तित्थयर नामकम्म गोयमा तेणं कुवलयप्पभणं एगभवावसेसी कउभवीयहिं. ભાવાથ –ભા ભે! પ્રિય જો કે જીનેશ્વરનાં દેરાસર છે તાપણુ તે મુનિરાજોને બનાવવાં તે સાવદ્ય એટલે આાર ભનું કારણ છે અને તે તમે કરેા છે, તે તે તમારા કાર્યને વચનથી પણ હું આચરૂં નહીં, કારણ કે સાધુને આરંભનાં કાર્ય આચરવાના પ્રભુએ નિષેધ કર્યા છે, તે તમારાં કાય ને વચનથી પણ ભલાં કેમ કહું ? એમ સિદ્ધાંતનું સારભૂત યથાર્થ જેમ છે તેમ અવિપરીતપણે શ કારહિતપણે તે મિથ્યાદષ્ટિ સાધુ વેશ ધરનારાઓની મધ્યે જિનાજ્ઞાપૂર્વક વચન કહેતાં હૈ ગાતમ ! તે કમલપ્રભ આચાયે તીર્થંકર નામ ક ઉપાર્જન કર્યું . એકાવતારી એવું તીર્થંકર નામકર્મ મહા નિડરપણે એલતાં કમલપ્રભાચાર્યે ખાંધ્યુ. જરા પણ તે અસત્તિાના ભ્રષ્ટાચારને વખાણ્યા નહીં, અને વચનથી તમે સાધુ થઇને દેરાસર કરાવે છે તે સારૂં કરેા છે એમ કહ્યું નહીં. પણ તમે ખેાટુ કરા છે. તમારે સાધુના વેષ ધારણ કરીને દેરાસર બનાવવાનુ કામ કરવુ ચેગ્ય નથી. તથા તમે! શ્રાવકની પેઠે ધ્રુપદીપથી પૂજા કરે છે તે તમારા સાધુના આચારથી વિરૂદ્ધ છે એમ સ્પષ્ટ જણાવી દીધુ. શ્રી મહાનિશીથમાં જણાવ્યું છે કે—શ્રાવક, ધૂપ દીપ વિગેરેથી દ્રવ્ય પૂજા કરે અને સાધુ ભાવ ધૃજા કરે તેના મહાનિશીથ સૂત્રમાં દખલે गाहा महानिसी सूत्र भावेण होइ पढमा, दव्वेण होइ जिणपूया; पढमा जई दुनिवि, गिहीण पढमिचियपसथ्या. ॥ १ ॥ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) જીનેશ્વરની પૂજાના બે ભેદ છે. ૧ ભાવપૂજા અને જીનેશ્વરની મીજી દ્રવ્ય પૂજા. પ્રથમ જીનેશ્વરની ભાવપૂજામાં સાધુ અને શ્રાવક એ એ અધિકારો છે અને ત્રીજી દ્રવ્યપૂજામાં ગ્રહસ્થ શ્રાવકનેાજ અધિકાર છે અને આરંભી એવા ગ્રહસ્થ દેરાસર કરાવે, દ્રવ્યપૂજા કરે, તેમાં પણ પ્રશસ્તભાવે કર્મની નિર્જરા કરે છે. દ્રવ્યપૂજામાં તે શ્રાવકનાજ અધિકાર છે. સિદ્ધાંતમાં કહ્યુ છે કે, જેવા દ્રવ્ય પૂનામાં શ્રાવો ષ તોનિનૈ: શ્રી તીર્થંકરાએ દ્રવ્યપૂજામાં તે કેવલ શ્રાવકનોજ અધિકાર છે, એમ કહ્યુ` છે. આમ કમલપ્રભાચાર્ય સત્ય પ્રરૂપણા કરી. તેવામાં ત્યાં ઘણા મિથ્યાષ્ટિ અસ ંયતિયા ભેગા થયા. પોતાનાડી હડહડતુ વિરૂદ્ધ કમલપ્રભ આચાર્યનુ ખેલવુ' સાંભળી, પરસ્પર તેઓએ વિચાર કરી અને માંામાંહે તાલી દેઇને કમલપ્રભાચાર્યનું નામ સાવદ્યાચાર્ય આપ્યુ. તાપણુ કમલપ્રભ આચાયે જરા માત્ર પણ ક્રોધ કર્યો નહીં. કમલપ્રભ આચાય ત્યાંથી વિહાર કરી ગયા— કમલપ્રભ હવે તે વેષધારીઓને પરસ્પર વાદ થયા. કાઇ કહે કે સાધુ વેષધારીને માવાં કાર્ય કરવાં ચેગ્ય નથી, કાઇ કહે કે ચેાગ્ય છે, તે માટે એ મત પડ્યા. તેને ફૈસલે મૂકવા માટે આચાર્ય ને બહુમતે તેડાવવાના નિશ્ચય કર્યાં. સાવદ્યાચાર્ય સાત માસના વિહાર કરી ત્યાં આવ્યા. સર્વ વૈષધારીઆના દેખતાં સભામાં એક વેષધારી સાધ્વી આવી અને તેણીએ સાવદ્યાચાર્યના પગને નમસ્કાર, વંદન કરતી પેાતાના મસ્તકના સ્પર્શ કરાવ્યેા. તે સવે એ પ્રત્યક્ષપણે ત્યાં દેખ્યુ. પશ્ચાત્ કમલપ્રભાચાર સભાને વિષે માહિનાસથનું પાંચમું અધ્યયન કહેવા માંડયું. તેમાં સ્પષ્ટ આવ્યું કે આજ્ઞાો. હા. नत्थत्थीकरफरिसं, अंतरियं कारणं विउपनेः अरहावि करेज्जं सर्य, तं गच्छं मुलगुणमोक વસને આંતરે કારણે એટલે પેચેાટી પ્રમુખ રાગાદિક ઉત્પન્ન १ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) થયે છતે પણ સ્ત્રીને કર સ્પશે, તીર્થકર પણ જે તે પોતે કરે તો તે ગચ્છ મૂલ ગુણ રહિત થાય. આચાર્ય આ ગાથાને અર્થ કહેતાં અને ચકાયા; કારણ કે તેમના પગમાં વેષ ધારિણી સાધ્વીએ મસ્તક મૂકયું હતું અને તે સર્વે જાણે દેખ્યું હતું. તેથી જે તે સાચો અર્થ કહે તે સાવઘાચાર્ય નામ પાડયું હતું અને હવે તે કેણ જાણે શું નામ આપે. ગાથાને અર્થ સત્ય પ્રરૂપવા સંબંધી ઘણું વચને પ્રભુનાં યાદ આવ્યાં. વિચારમાં પડયા તેવામાં વેષધારીઓએ કહ્યું કે–એ ગાથાને સત્ય અર્થ કહે, શું કંઈ નવું અદ્રુપદંડી કાઢવા ગુંથાયે છે. તેને માટે જાણીને બોલાવ્યું તે આટલા માટે કે? એમ અનેક વચને કહી ગભરાવ્યો. સત્ય કહેવા ઘણેએ વિચાર કર્યો. કુલિ ગી સાધ્વીએ મસ્તકથી મારો પગ સ્પર્શે તેમાંથી શી–રીતે બચવું. આ ઠેકાણે કંઈ કારણ પણ નથી કે તેનું એ હું આપી અપવાદ આપી બચી જાઉં. તેમ વિચાર કરે છે તેવામાં પાછા તે વેષ ધારીએએ શેર કરી મૂ. પ્રમાણિક વિદ્વાન જાણુને સર્વ સંઘે તને બેલા છે, અને કેમ ગાથાને અર્થ કરતાં વિચારના વમળમાં ગુંથાયે છે. અંતે માન અને મિથ્યાત્વથી પ્રેરાએલાએ જવાબ આપે કે – - भणियंच सावजायारिएणं. जहाणं उत्सग्गं ववाएहिं आगमोठिो तुभेणयाणहेयं एगतो मिच्छत्तं - શું તમે નથી જાણતા કે ઉત્સર્ગ અને અપવાદ પૂર્વક જીનગમ સ્થિતિ છે. એકાંતે મિથ્યાત્વ છે. - સાધ્વીએ મને સ્પર્શ કર્યો તે અપવાદ માગે છે. એમ કહી ઉત્સવ ભાષણ કર્યું તેથી અનંત સંસારની વૃદ્ધિ કરી પોતાને જે સ્ત્રીને સ્પર્શ થયે હતું તેથી પિતાની હેલના થાય તે કારણથી સત્ય અર્થ ઉપરની ગાથાને કહ્યો નહીં. તેથી ઉત્સવ ભાખ્યું અને તેથી અનંત સંસાર વધાર્યો. જૈન હિતેચ્છુ પત્રના અધિપતિએ આ ઠેકાણે લખ્યું છે કે આ વચનથી પેલા મૂર્તિપૂજકને નાસી છૂટવાનું મળ્યું. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) જવાબમાં પ્રિયભાઈ સમજે કે તે મૂર્તિને પૂજનારા તે અસંયતિ હતા. તેથી તે વચન હાલના સમયમાં પ્રભુ પ્રતિમાની પૂજા કરનાર શ્રાવક વર્ગને લાગુ પડતું નથી. તેમજ તે સંબંધી ઉપદેશ આપનાર મુનિવર્ગને આ વચન લાગુ પડતું નથી, અને તેથી મૂર્તિપૂજાનું ખંડન થઈ શકતું નથી. મુખ્ય સ્વાભાવિક ઉસૂત્ર ભાષણ તે સાવદ્યાચાર્યો પિતાને માટે કર્યું. સાધુ વેષ ધારી અસંયતિને પોતાના કદાગ્રહમતની પુષ્ટિ તેમાં થઈ હોય તો તે જાણે. હે ગતમ! તે આચાર્ય કલાનુભાવે કાલ પામી વાણુવ્યંતર દેવ થયા. ત્યાંથી એવી પ્રતિવાસુદેવના પુરહિતની વિધવા પુત્રીની કુખે અવતર્યો. વિધવા પુત્રી ત્યાંથી નાડી. ચંડાલના વાડામાં તે મેટે થયે. ત્યાં પા૫ સેવી સાતમી નરકે તેત્રીસ સાગરોપમના આઉખે ઉત્પન્ન થયે. ત્યાંથી અંતર દ્વીપમાં જન્મે. ત્યાંથી મરી ભેંસાપણે ઉત્પન્ન થયો. ત્યાંથી મરી મનુષ્ય થયે. ત્યાંથી વાસુદેવ પણે સાવધાચાર્યને જીવ થયે. ત્યાંથી મરી સાતમી નરકે ગયે. ત્યાંથી મરી ગજકર્યા નામે મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયે. ત્યાંથી મરી સાતમી નરકે ગયે. ત્યાંથી એવી તિર્યંચની ગતિમાં ભેંસાપણે ઉત્પન્ન થયે. ત્યાંથી મરી બાળ વિધવા વ્યભિચારણું બ્રાહ્મણની બેટીના પેટે ઉત્પન્ન થયે. તે વિધવા બ્રાહ્મણએ ગર્ભ પાડવા ચર્ણ ખાધાં. અંતે બહાર નીકળે. સાતસે વર્ષ બે માસ અને ચાર દીવસ જીવીને મરી ગયે, અને વાણુવ્યંતરમાં ઉપન્યા, અને ત્યાંથી વી મનુષ્યમાં ઉત્પન્ન થયે. ત્યાંથી મરી સાતમી નરકમાં ગયો. ત્યાંથી આવી ઘાણના બળદપણે ઉત્પન્ન થયે. ત્યાં ઘણું દુ:ખ પામ્યા. ત્યાં એગણત્રીશ વર્ષનું આયુષ્ય પાળી મનુષ્યપણે ઉત્પન્ન થયો. ત્યાં ગર્ભમાં બહુ દુ:ખ સહ્યું. વળી બાહેર જન્મીને પણ ઘણું વેદના ભેગવી. એમ તેણે મનુષ્ય જન્મ નિષ્ફળ ગુમાવ્યું. એ પ્રમાણે હે ગતમ!! તે સાવદ્યાચાર્ય જીવ ચઉદરાજ લેકને આંતરરહિતપણે ફરસીને અનંતકાલે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થયે. ત્યાં ભાગ્યવશાત્ તીર્થકરનાં વચન For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) સાંભળી પ્રતિબોધ પામે. દીક્ષા અંગીકાર કરી. અને મુક્તિપદને સાવવાચાર્યને જવા પામ્યો. યંતે મયમાં સાવજ્ઞાચાર પાવિ વીરપ્રભુ તમને કહે છે કે હે મૈતમ ! તે પ્રમાણે સાવદ્યાચાર્યે દુ:ખની પરંપરા સહી. ત્યારે ગતમ કહે છે કે – ગ્રાનાવો. પત્ર દવે महानिसिथ । सेभयवं किंतेण सावज्जायरिएणं मेहुणमासेवियं गोयमा सेवियासेवियंणोबासेवियं सेभयवं केण अटेण एवं वुच्चइ गोयमा जंताए. अझाएतंकालं उत्तमंगेणं पाए फरिसिए फरिसिजमाणोयाणोतेणं आउविउसंचरिए एएणं अटेणं गोयमा एवं बुच्चइ. से भयवं तित्थयरनामकम्मगोयं आसकलियं एगभबावसेसीको बासी भवोयहिता किमेयमणंतसंसारो हिंडणंति गोयमा निययपमायदोसेणं. તમ કહે છે કે – હે વીરપ્રભે શું તે સાવઘાચાર્યે મૈથુન સેવ્યું હતું ? પ્રભુ કહે છે કે હે ગૌતમ, તેણે સેવ્યું અને અસેવ્યું એમ બેઉ કહીએ. હે ભગવન્! શા માટે એમ કહે છે. હે ગતમ! તે સાવદ્યાચાર પોતાના પગને મસ્તકથી સ્પશતી એવી સાધ્વીને દેખી પગ ખેંચી લીધા નહીં, માટે એવું કહીએ. હે વીરપ્રભે ! તેણે તીર્થકર કર્મ ની પજાવ્યું, અને એક ભવશેષ સંસારસમુદ્ર કર્યો, ત્યારે કેમ અનંત સંસાર પરિભ્રમણ કર્યો? ઉત્તરમાં સમજ કે હે ગતમ! પોતાના પ્રમાદ દોષવડે કરીને અનંત સંસાર વધાર્યો. બ્રહ્મચર્યાદિ વ્રતમાં એકાંતપણું છતાં ઉત્સર્ગ. અને અપવાદની પ્રરૂપણાથી પ્રમાદ દોષ વધાર્યો. ઉપયોગી જાણવાયોગ્ય અત્રે કેટલાક આલાવા લખ્યા છે. એ પ્રમાણે કમલપ્રભાચાર્યનું ચરિત્ર સંપૂર્ણ થયું. સાધુઓને દ્રવ્યપૂજા તથા દેરાસર કરાવવાને અધિકાર નથી, તેમ આ અધયયનથી સિદ્ધતા થઈ; પણ શ્રાવકવર્ગ પ્રભુ પ્રતિમાની પૂજા કરે, દ્રવ્ય પૂજા કરે, ભાવ પૂજા કરે , વિધિ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫) પ્રમાણે દેશસર બંધાવે એમ સ્પષ્ટ થયું, પણ ખંડન થયું નહીં.~ સત્યમેવનયતે આ લેખ મધ્યસ્થાષ્ટિથી વિચારી જુએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ॰ સ૦ ૧૭૦૦ ની સાલમાં થઇ ગએલા અને જેણે કાશીમાં ચારાશી સભાએ જીતીને ન્યાય વિશારદ પદ પ્રાપ્ત કર્યું છે અને જેણે સેા ગ્રંથ બનાવ્યા છે એવા મહાજ્ઞાની શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય પણ ચૈત્યની પુજા કરનાર સાધુને નિષેધે છે, દાખલેા તેમનું રચેલું સ્તવન. चैत्यपूजा करत संयत, देवभोइ कह्योः शुभ मने मार्ग नाशि, महानिशीथे लह्यो. વ. દ જુએ તેએ પણ આજ મહાનિશિથના સૂત્રને દાખલે આપે છે. શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય તપાગચ્છી હતા, પ્રતિમાને માનનારા હતા; તેથી સમજવું કે—ગુરૂગમપૂર્વક જો તે સૂત્રને અ ધારવામાં આવે તેા ભૂલ થાય નહીં. મહાનિશિથમાં ઉપર પ્રમાણે વર્ણવેલા અસંયતિ ત્તિીઓ પ્રતિમાની પૂજા વિગેરે કરતા હતા તેના નિષેધ કર્યા છે. ખૂબ વિચારી જોજો. ભુવને ભય જો હૃદયમાં લાગતા હોય તા પક્ષપાત દષ્ટિથી જોયા-જાણ્યા વિના કમલપ્રભાચાર્ય ના દાખલે લેઇ આડા માર્ગે ઉતરવા પ્રયત્ન કરવા નહીં. સૂત્રના અર્થ ઘણા ગંભીર છે. એ પક્ષકારેાને પરસ્પર રાગદ્વેષની ચર્ચામાં ઉતરવુ નહીં. માધ્યસ્થ દ્રષ્ટિથી તથા માધ્યસ્થ લખાણુથી શંકા `સમાધાન કરવા પ્રયત્ન કરવા. સત્ય જાણીને પણ દૃષ્ટિરાગથી અસત્ય કહેવું નહીં. ટીકાકારો અને ગૂણીકારા એવા મહાજ્ઞાની આચાર્ય તથા દશવૈકાલિક સૂત્રના રચનાર એવા જ્ઞાની મહા આચાર્ય તે હાલના સાધુએ કરતાં મહાજ્ઞાની હતા, ભવભીરૂ હતા, મહા સમર્થ હતા. તેવાએનાં વચના આપણે દૃષ્ટિરાગમાં તણાઇને માનીએ નહીં તે તેમાં આપણી મતિના દોષ છે. અહે। દૃષ્ટિરાગનું રાજ્ય સર્વત્ર પ્રસરાયું છે. કહ્યું છે કે For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છો. कामराग स्नेहगगा,-विषत्करनिवारणी दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेदः सतामपि. १ કામરાગ અને નેહરાગ તે ચેડાથી નિવારણ થાય છે. અને પાપી એ દષ્ટિરાગ તે સત્પુરૂને દુઃખે કરી ઉચ્છંદવા લાયક છે. સમભાવ રાખો. શાંત થાઓ. સત્યને સત્ય સમજો. આપણું કલ્યાણું આપણી પાસે છે. વીતરાગ એવા આપણા તીર્થ કરે રાગદ્વેષથી રહિત થવા ઉપદેશ આપે છે. તે તેજ રાગદ્વેષ જે વીતરાગના ભકતમાંજ વાસ કરે ત્યારે આપણું ક્યાંથી હિત થાય? કહ્યું છે કે रागद्वेषके त्यागाबिन, मुक्तिको पद नाहि कोटीकोटीजपतपकरे, सर्व प्रकारज थाइ. ભાવાર્થ–રાગ અને દ્વેષનો ત્યાગ થયા વિના મુકિતપદનથી. કરોડે કરડે વારક્રિયા કરવામાં આવે, જપ કરવામાં આવે, અને તપ કરવામાં આવે તો પણ તે નિષ્ફલ જાણવું. માટે સત્ય સ્વરૂપ સમજી તેની શ્રદ્ધા કરવી અને કઈ જીવન ઉપર દ્વેષ કરવો નહીં. બાહા નિરપેક્ષ નિમિત્તે કારણે જે કઈ સેવે છે, તેને ફળની પ્રાપ્તિ થતી નથી. સમજીને જે જે કૃત્ય ધર્મ સાધનનાં કરવામાં આવે છે તે સફળ થાય છે. પ્રશ્ન-અન્ય સૂત્રમાં કેઈએ જીનપ્રતિમાની પૂજા કરી એ આલાવે છે? ઉત્તર-હા આલા છે. અને તે નીચે મુજબ– तएणं सादोवइ रायवरकन्ना जेणेव मज्जणघरे तेणेव उવાર સવાર-મન્ના ઘાં ઝgવસ૬ અણુ-પટ્ટાવાયાलिकम्मा कयकोउ मंगलपायच्छित्ता सुद्धप्पावेसाई मंगलाई वत्थाई पवरपरिहिया मजणघराओ पडिनिखमइ पडि०-जेणेव શિવાજીફરવા નિર્ણય ૪પુષિસંવિદિ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) ° माणं आलो पण करेइ लोमहथ्थगं गिन्हइ, गिन्हइत्ता जिपडिमा पम पमजेइत्तासुरभिणागंधोदरणं व्हावेइ० व्हाचा सुरभिए गंधकासाइ एगत्ताई लुहेइत्ता सुरसेहिंगंधेहिं मल्लेहि अबे जहानूरिया भो जिपडिमा अचेत्ता तहेव भाणि अव्वं जात्र धूवं दहइत्ता २ वामंजाणुं अंचइत्ता२दाहिणंजाणुं धरणितलंस कडुि खुत्तो बुद्धाणं धरणि लंसि निसिइत्ता २ इसिपचुन्नमइ करयलजावक एवंवयासी नमुत्थुणं अरहंताणं भगवंताणं जावसंपताणं वंदइ नमसइ जिघरानु पडिनिखमड़ जेणेव अंतेउरेतेणेव उवागच्छह તે રાજવર કન્યા દ્રૌપદીએ મજ્જન (સ્નાન) ગૃહમાં સ્નાન કર્યું અને ત્યાંથી નિકળીને જિનેશ્વરના મંદિરમાં પ્રવેશ કર્યો અને શ્રી જિન પ્રતિમાને દેખી પ્રણામ કર્યા અને મારપીંછી લઇને તે વડે પ્રભુને પ્રમાન કર્યું. ત્યારમાદ સુગંધી જળવડે પ્રભુને અભિષેક કર્યાં. પછી ગ ંધકાસ્ય વસ્ત્રથી પ્રભુને અગલુણ કર્યું અને સારા સુગંધી ખરાસ, ચંદન કેસરાદ્વિદ્રવ્યેાથી પ્રભુના અ ંગે વિલેપન કર્યુ અને તે જેમ સૂરયાભ દેવતાએ પૂજા કરી છે તેવી રીતે અત્ર સર્વ જાણી લેવું. વળી તે દ્રોપદી ધૂપપૂજા કરે અને તે પ્રમાણે દ્રવ્યપૂજા કર્યાં બાદ ભાવપૂજા કરે—ઇત્યાદિ સર્વ અધિકાર જાણી લેવા. મૂત્તિપૂજા સ ંબંધી અન્ય સૂત્રામાં અન્ય પાડે છે, પણ વિસ્તારના ભયથી તે આલાવા અત્ર લખ્યા નથી, K ઉપરના લેખ સત્ય સમજવા લખ્યા છે. જેને આ લેખ રૂચે નહીં તેણે લેખક ઉપર અશુભ ચિંતવન કરવુ નહિ. જેને રૂચે તેને પોતાના હિતમાં પ્રવતા વુ. પરસ્પર પક્ષેામાં વૈરબુદ્ધિ વૃદ્ધિ પામે છે તેના નાશ કરવા જોઇએ, શ્રી વીરપ્રભુનાં વચન એવાં છે કે, તે હૃદયમાં ધાર્યાથી સર્વથા રાગદ્વેષના ક્ષય થઇ જાય છે. મૂર્ત્તિપૂજાની જેને શ્રદ્ધા થઇ છે તે ભવ્યજનાએ મૂર્તિપૂજ નનું ખરૂ રહસ્ય સમજવું અને મૂર્તિમાં પ્રભુના આરાપ કરી તે 3 For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) જેવા ગુણી હતા તેવા ગુણ થવું. જેઓ સમજણની ફેરફારથી મૂર્તિને નિષેધ કરે છે, તેઓએ પોતાના એક પ્રભુની મૂર્તિ છે એમ સમજી, નિંદા, ઉત્સત્ર ભાષણથી અટકવું. જે આ લેખ જરા શાંત મનથી પુનઃપુનઃ વિચારશે તે તમારે અંતર વિચાર સત્ય માર્ગે કરશે. એજ હિતશિક્ષા. इत्येवं श्री शांतिः शांतिः शांतिः ॥ "ી . જ કારણ P . K. ક .; ''તી by , p* કે For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) जैनसूत्रमा मूर्तिपूजाभक्ति. પ્રેમ એજ મૂર્તિપૂજાનું કારણ છે. જ્યાં સુધી જગતમાં પ્રેમ છે ત્યાં સુધી મૂર્તિપૂજા છે જ. જેના ઉપર પ્રેમ થાય છે તેની મૂર્તિ ઘડાય છે અને તે પૂજ્ય બને છે. પ્રેમ અંતમાંથી પ્રગટે છે. રાજેશશું પ્રેમથી રજોગુણ દેવની મૂર્તિ પૂજાય છે. તમે ગુણ પ્રેમથી તમેણુ| દેવની મૂર્તિ પૂજાય છે અને સત્ત્વગુણું પ્રેમથી સત્વગુણ દેવની મૂર્તિ પૂજાય છે. સાકાર પ્રેમથી સાકાર મૂર્તિની પૂજા છે, અને નિરાકાર પ્રેમથી નિરાકારની પૂજા થાય છે. સાકાર પ્રતિમા પૂજવાથી નિરાકાર પ્રભુના પ્રેમમાં જવાય છે. જેના ઉપર પ્રેમ હોય છે તેની મૂર્તિ હૃદયમાં ખડી થાય છે અને તેની પાસેથી પ્રેમી મનુષ્ય જે શીખવાનું હોય છે તે શીખી લે છે. પ્રેમ વિના સેવાભકિત વિનય વિગેરે ગુણે આવતા નથી. બાવન અક્ષર પણ જ્ઞાનની પ્રતિમાઓ છે, ભાષા વર્ગણના પુગલે પણ પ્રતિમાઓ છે. ધર્મશાસ્ત્રો પણ અક્ષરોની પ્રતિમા છે. સૂક્ષ્મ અને સ્થલ એમ અનેક પ્રકારની પ્રતિમાઓ છે. પ્રેમીપૂજ્યનું નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ભેદે જે સ્વરૂપ છે તે પ્રતિમા છે. ઈશ્વરની પ્રતિમારૂપ જ્ઞાની મનુષ્ય છે. પરમેશ્વરને પ્રતિનિધિ મનુષ્ય છે. જે મનુષ્ય કેવળજ્ઞાની સર્વજ્ઞ થાય છે તે પરમાત્મા છે. તેના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપા. પૂજ્ય છે. પ્રેમીભક્ત મનુષ્ય, પ્રતિમામાં પ્રભુ જોઈ શકે છે, જેનામાં પ્રેમ નથી તે પ્રતિમામાં પ્રભ જોઈ શકતા નથી પ્રીસ્તિઓએ બાઈ. બલના આધારે ઈશુક્રાઈસ્ટ અને મરીયમની પ્રતિમાઓ બનાવી છે અને પૂજે છે. રેમન કેથલિક ખ્રીસ્તિઓનાં જ્યાં ત્યાં યુરોપમાં મેટાં મોટાં મંદિરો હોય છે અને ત્યાં ઈશુક્રાઈસ્ટ અને મરીયમની પ્રતિમાઓ બેસાડેલી હોય છે અને પ્રોટેસ્ટંટ મતવાદી પ્રીતિઓના પણ બાઈબલમાં ઇશુક્રાઈસ્ટના શબ્દોને પ્રભુની પ્રતિમારૂપ માને છે અને બાઈબલ પણ શબ્દરૂપ હોવાથી તેની માન્યતા તે વસ્તુતઃ મૂર્તિ પૂજા જ છે. ઈશુખ્રિીસ્તે કીસને પવિત્ર માને છે અને તે પણ પ્રેમ ધારણ કરે છે તે પણ એક પ્રકારની જડ મૂર્તિપૂજાજ છે. જ્યાં પ્રેમ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) છે તે વસ્તુ પુજાય છે અને તે માનની દૃષ્ટિએ જોવાય છે, મુસલમાને કુરાનને માને છે અને કુરાનના અક્ષરે અક્ષરને સત્ય માને છે, અને તેનું કેઈ અપમાન કરે અગર કે તેના પરથું કે તે તે તેઓ આકારવાળા કુરાનનું અપમાન કરવાથી મુસલમાને ગુસ્સે થાય છે અને તેમને શિક્ષા આપે છે. તે પણ એક જાતની મૂર્તિપૂજાજ છે. મુસલમાને મક્કાને પવિત્ર માને છે, અને તે ઉપર બહુ પ્રેમ ધારણ કરે છે અને તે દિશા તરફ મુખ રાખીને નમાજ પડે છે તે પણ એક જાતની મૂર્તિપૂજાજ છે. કુરાનના પુસ્તક ઉપર કુલ ચઢાવવાં તથા મોટા મોટા પરની કબ્રની માનતા માનવી અને તેના ઉપર કુલ ચઢાવવાં તથા તેના એરસ ઉજવવા તે પણ એક જાતની મૂર્તિપૂજા છે. તથા તાજી કરવા તે પણ એક જાતની પ્રેમવડે થતી મૂર્તિપૂજા છે. કારણ કે તે તે વસ્તુઓ ઉપર તેમને પ્રેમ હોય છે તથા મક્કાની પાસે પત્થર છે જેના ઉપર મહમદ પેગંબર સાહેબ બેઠા હતા ત્યાં યાત્રા કરવા જનારાઓ તેને પ્રેમથી ચાહે છે અને પ્રેમના આવેશમાં કેટલાક તેતે પત્થરને ચુમ્બન કરે છે, તે એક મહમદ પેગંબર સાહેબના પ્રેમની પ્રતિમા પૂજાજ છે. મોટા મોટા રોજ અગર તાજમહાલ બનાવવા, મોટી મોટી કબરે કરવી એ એક પ્રકારની પ્રભુના નામ અને પ્રેમીના નામે થતી મૂર્તિ પૂજ છે, અગર પ્રતિમા પૂજા છે. સારાંશ કે ભક્ત મનુષ્ય પોતાને પ્રેમ, પ્રેમી ઉપર અને પૂજ્ય પ્રભુ ઉપર ગમે તે રીતે દર્શાવે છે અને તેના આકાર વિગેરેને માન આપે છે અને તેમાં પૂજયને પ્રેમ યા પ્રતિબિંબ નિહાળે છે, એ અનાદિ કાળને કુદતને કાયદો છે તે કેઈનાથી ટાળે ટળતો નથી અને તેના સામા પડવાથી કે જાતને ફાયદો થતો નથી. કોઈને કોઈ રૂપે જગતના લેકે પ્રતિમાન પૂજા કરે છે અને પૂજા કર્યા વિના કોઈ જીવ રહી શકતો નથી. બદ્ધો ને પ્રેમ બુદ્ધ ભગવાન્ ઉપર હોય છે. અને તેથી ૪૮ કોડ બદ્ધો મૂર્તિ પૂજાને માને છે, અને તેઓ આકારવાળા ઈવરને–બુદ્ધ ઘણું માન આપે છે અને તેનાં હજારો દેવળે વિવમાં જયાં ત્ય વિદ્યમાન છે. મિસરના પ્રાચીન લોકોએ પણ પ્રેમરૂપ ભૂતિ પૂજાના સમરણ તરીકે કરાવેલી પિરામીડે હાલ પણ આખી દુનિયા નું ધ્યાન ખેંચે છે. ચાર વેદમાં પણ મૂર્તિપૂજાનું મહત્વ જ્યાં ત્યા For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) સૂક્તોમાં તરી આવે છે, અને તે જ્ઞાન દષ્ટિથી દેખનારને જરા પણ છાનું રહેતું નથી, વેદમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, ઉષા, મેઘ, સાગર વિગેરેની સ્તુતિ કરવામાં આવેલી છે. તે પણ તે તે વસ્તુ એના પ્રેમ અને તેની પૂજ્યતાને લીધે છે એટલે તે પણ એક જાતની મૂર્તિપૂજા સિદ્ધ થાય છે. જેમ જેમ પ્રેમનાં રૂપાંતર થયા કરે છે તેમ તેમ મૂર્તિ પૂજાનાં રૂપાંતર પણ થયા કરે છે, અને કઈને કઈ રૂપે, પ્રેમ અને પૂજય બુદ્ધિથી મૂર્તિપૂજા કાયમ રહે છે. વેદોમાં યજ્ઞનું વર્ણન કરવામાં આવે છે અને યજ્ઞ લેકે કરે છે તે પણ સાકાર યજ્ઞ મૂર્તિ પૂજા છે. ચાર વેદો છે તે પણ અક્ષરરૂપે અને પુસ્તક રૂપે મૂર્તિરૂપ છે અને તેને પ્રેમ તથા તેને સત્કાર તથા તેના અક્ષરે અક્ષરની સાચી માન્યતા તથા તેની શ્રદ્ધા અને તેના માટે જે અપઈ જવું અને તેના વિરોધીઓ સામે યુદ્ધ જાહેર કરવું તે પણ વેદોની એક જાતની સાકારમૂર્તિપૂજા છે, એમ જ્ઞાનીઓ જ્ઞાનથી સમજી શકે છે. યજ્ઞના કુંડ, વેદિઓ અને આકારો બનાવવા તે પણ આકાર સ્થાપના રૂપે મૂર્તિ પૂજાજ છે. સનાતની હિંદુઓ, વૈષ્ણ, શંકર મતાનુયાયીઓ વેદના આધારે મૂર્તિ પૂજાને સિદ્ધ કરે છે અને પરમેશ્વરની સહર્ષા સહદ્વારા એ વેદ મંત્રના આધારે મૂર્તિ પૂજાની સિદ્ધિ કરે છે અને આર્ય સમાજીઓ એજ વેદમંત્રને વેરા પ્રભુના મંત્રરૂપે સ્વીકારીને પ્રભુની સાકારતાને ઉપરોક્ત દષ્ટિયે સ્વીકાર કરે છે, તેથી તે પણ એક જાતની સાકાર જગતમાં પ્રભુ જેવાની મૂર્તિપૂજાજ છે. આ સમાજીએ, આર્ય સમાજના સ્થાપક સ્વામી શ્રી દયાનંદ સરસ્વતિની છબીને માન આપે છે અને તે છબી દ્વારા સ્વામિજીનું સંસ્મરણ કહે છે તે પણ એક જાતની પ્રેમ દ્વારા મૂર્તિ પૂજાજ છે. તથા આર્ય. સમાજીએ જડ એવા યોની માન્યતા માને છે અને તેના ઉપર પ્રેમ ધારણ કરે છે તે પણ એક પ્રકારની પ્રેમ દ્વારા થતી જડ યજ્ઞ સાકાર મૂર્તિ પૂજાજ છે. સનાતની હિંદુઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ગણ પતિ, હનુમાન તથા દેવીએ વિગેરેની મૂર્તિઓને માને છે અને પૂજે છે અને તેઓના શાસ્ત્રોમાં તેવા પુરાવા મળી આવે છે. મહાભારત કે જે ગ્રંથ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં રચાયે. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતે એમ હિંદુઓ માને છે, તેમાં એક એવી કથા છે કે દ્રોણાચાર્યની પાસે એકલવ્ય ભિલ, શસ્ત્રવિદ્યાને અભ્યાસ કરવા આવ્યો અને દ્રોણાચાર્યને તેણે પગે લાગીને વિનંતિ કરી, પણ અર્જુનના કહેવાથી દ્રોણાચાર્યે એકલવ્યને શસ્ત્ર વિદ્યાને અભ્યાસ કરાવ્યું. નહિ. એકલવ્યે દ્રોણાચાર્યની વનમાં મૂર્તિ સ્થાપના કરી અને તેના ઉપર પુષ્પ ચડાવવા લાગ્યા અને મૂર્તિની આજ્ઞા માગીને ધનુર્વિદ્યા શીખવા લાગ્યો. શીખતાં શીખતાં શ્રદ્ધાબળથીતે એટલેબોહાશિયાર થયે કે અર્જુનને પણ તેની આગળ શરમાવું પડયું તેમાં પણ ખાસ ગુરૂની જડમૂર્તિની પૂજાજ પ્રધાન રૂપે ભક્તિદ્વારા શક્તિનું બળ અર્પણ કરનારી હતી, તે ઉપરથી વાંચકે જોઈ લેશે કે મૂર્તિપૂજા દ્વારા પરમાત્માની ભકિત થાય છે અને તે થકી અનંત પ્રકારની આત્મામાં શકિત જાગે છે. પારસી લેકે જરથોસ્તી ધર્મ પાળે છે અને તેઓ સૂર્ય, દરિયે તથા અગ્નિ વિગેરેને માને છે અને તે દ્વારા પરમાત્માની ઉપાસના કરે છે, અગ્નિ સાકાર છે મૂર્તિરૂપ છે. અને તેના ઉપર જે પ્રેમ, સત્કાર, તેની પૂજા અને તેને માટે લાખો કરોડો રૂપીઆનું ખરચ કરવું તે પણ મૂર્તિપૂજાજ છે. હાલ યુરોપમાં જ્યાં ત્યાં મોટા મોટા વીરેનાં બાવલાં કરવામાં આવે છે અને તે દ્વારા તેને માન આપવામાં આવે છે, અને દેશભકત વરોના બાવલાંઓની સામે યુરોપીઅને ટોપી ઉતારે છે તે પણ એક જાતની દેશવીર પ્રેમથકી થનારી મૂર્તિ પૂજાજ છે. મોટા મેટા શહેન શાહે તથા દેશ નેતાઓનાં બાવલા કરવા અને તેમાં કરડે રૂપીઆ ખર્ચવા તે પણ એક જાતની મૂર્તિ પૂજાજ છે. મુંબઇ વિગેરે સ્થાનમાં વિકટેરીઆરાણી તિલક વિગેરેનાં બાવલાં છે, તેની આગળ યુપીઅને તથા હિંદીઓ વિગેરે તેઓને ટોપીઓ ઉતારી માન આપે છે તે પણ એક જાતની મૂર્તિપૂજા છે. કબીર પંથવાળાઓ કબીરની ચાખડીને પૂજે છે, કુલ ચડાવે છે તથા કબીરના ગ્રંથને માને છે, પૂજે છે તથા કુલ ચડાવે છે તે પણ એક જાતની મૂર્તિ પૂજાજ છે. તથા પેગ માર્ગમાં પણ સવિકપક ધ્યાનમાં પ્રભુ અગર ગુરૂની મૂર્તિનું ધ્યાન ધરવામાં આવે છે. પ્રભુ વિગેરેનું સાકાર સ્વરૂપ ચિંતવવામાં આવે છે તથા ધારણામાં બાહા ત્રાટકમાં મૂર્તિ વિગેરે For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) સાકાર પદાર્થ ઉપર જે ત્રાટક કરવામાં આવે છે તે પણ સાકાર મૂર્તિ પૂજાનો માન્યતા જ ગણાય છે. જે પરમેશ્વરને એકાંત નિશકાર માને છે અને તેનું રૂપ માનતા નથી, તેએ પણ પરમેશ્ર્વરને પ્રાપ્ત કરવા માટે ગુરૂની અગર કોઈ ખીજી વસ્તુની મૂર્તિ માને છે. અને તેને સાધનરૂપ ગણીને સાધનદ્વારા સાકારમાંથી નિરાકારમાં જવા પુરૂષાર્થ કરે છે અને તેમને આકાર વિગેરે શબ્દોને પણ પ્રભુની મૂર્તિ જેવા પૂજય મૂર્તિરૂપ માનવા પડે છે, તેના જાપ જપવા પડે છે, અને પરમેશ્વરની આકાર શબ્દ રૂપ પ્રતિમામાં પ્રેમ રેડવા પડે છે. સાકારમાં અગર નિરાકારમાં પ્રેમના સ્વભાવ છે કે તે ઢળી જાય છે. જ્યાં પ્રેમ પ્રગટ થાય છે ત્યાં તે પ્રેમીપ પ્રભુને તે પ્રગટ કરે છે અને તે રૂપે તે જીવે છે. જે માન્યતાઓમાં જે વિચારામાં પ્રેમ પ્રગટ થાય છે તેમાં પણ સ્થળ પ્રતિમાનું રૂપ ધારણ કરે છે અને તે દ્વારા જગમાં જ્યાં ત્યાં અસ ખ્યરૂપે મૂર્તિ ધૃજા થયા કરે છે અને થશે અને ભૂતકાળમાં પણ અસંખ્ય રૂપે થઇ ગઇ. અનાદિકાળથી પ્રેમ છે, અને તેથી અનાદિકાળથી પ્રતિમા પૂજા છે. જ્યારથી મનુષ્ય પ્રતિકૃતિ કરતાં શીખ્યા ત્યારથી મનુષ્ય પ્રતિમા પૂજક બન્યા. શ્રદ્ધા અને પ્રેમથી જ્યાં ત્યાં મૂર્તિપૂજન થયા કરે છે. જગમાં જ્યાંસુધી શ્રદ્ધા અને પ્રેમ છે ત્યાં સુધી જગતમાં મૂર્તિપૂજાની માન્યતા હયાતિ ભાગવવાની છે. અને જ્યાં ત્યાં મૂર્તિપૂજા થયા કરવાનીજ, એમાં કાંઇ આશ્ચય નથી. જૈનશાસ્ત્રોમાં મૂર્તિપૂજા પ્રતિમા અને ચૈત્યના અનેક પાઠો મળી આવે છે. જેનેામાં શ્વેતાંબર અને દિગબર એ બે સ ંપ્રદાય છે. ચાવી સમા તીર્થંકર ભગવાન મહાવીર દેવ પછી છસે વર્ષે બન્નેના સંપ્રદાયાએ ભિન્નભિન્ન સ્વરૂપ ધારણ કર્યું. બન્નેનાં પુસ્તકેા પ્રાચીન છે, અને ખન્ને કામા પ્રભુ મહાવીર સ્વામીના વખતથી મૂર્તિની પૂજા માન્ય રાખે છે. શ્વેતાંખર અને દિગખર બન્ને કામના શાસ્ત્રોમાં ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ભરતચક્રવર્તિ એ અષ્ટાપદ પર્વ ત ઉપર ચાવીસ ભગવાનનુ દહેરાસર મનાવ્યું એમ જણાવવામાં આવ્યુ છે. જૈન શ્વેતાંબર શાસ્રીમાં મૂળ આગમામાં પ્રતિમા પૂજ અને ચૈત્યાના અનેક પાઠ આવે છે, ભગવતીસૂત્રમાં વિદ્યા For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારણ અને જંઘાચારણ સાધુઓ નંદીશ્વર દ્વીપ વિગેરે ઠેકાણે પ્રતિમાદર્શન કરવા ગયા એવા પાઠે આવે છે. રાય પણ સૂત્રમાં પણ સૂર્યામદેવે જીનેશ્વર ભગવાનની પ્રતિમાની પૂજા કરી એવા પાઠ છે. જીવાભિગમ સૂત્રમાં પણ પ્રતિમા પૂજાના પાઠ છે. કેટલાક લેકે ચત્ય શબ્દનો અર્થ જ્ઞાન કરે છે, પણ જેનશાસ્ત્રમાં ચૈત્ય” શબ્દનો અર્થ જીન દેરાસર, જીનમંદિર, જીનપ્રતિમા વિગેરે સંબંધી છે. જબુદ્વીપ પન્નતિમાં મૂળ સૂત્રમાં શાસ્વતી પ્રતિમાઓ (મૂર્તિએ)નું વર્ણન આવે છે, અને તેની પૂજાનું વર્ણન આવે છે. પડાવશ્યક સૂત્ર કે જેને સ્થાનકવાસી જૈનકોમ તથા સનાતન મૂર્તિપૂજક કેમ બન્ને કાયમ રાખે છે. તેમાં લેગસ્સસૂત્ર છે અને તેમાં ચોવીસ તીર્થંકર ભગવાનનાં નામે છે તેમાં છેવટે કિરીય, વંદીય, મહીયા એમાં ભગવાનની કીર્તિકરી, વંદન કર્યું અને પૂજા કરી, એમ જૂદા જૂદા ત્રણ અર્થ છે. તે વાચકે સહેજે સમજી લેશે. એમાં ચાવી શ તીર્થ: કરનું પૂજન “મહિયા” એ શબ્દથી સૂચન થાય છે તથા અરિહં. ત ચેઈયાણું એ સૂત્રમાં વંર વત્તા વત્તયાઇ એમાં પૂછwવત્તિયાણ એ સૂત્રથી પ્રભુની પૂજા સિદ્ધ થાય છે, અને ભગવાનની પૂજા ભગવાનની મૂર્તિ દ્વારા સિદ્ધ થઈ શકે છે એમાં તો બેમત છેજ નહિ. મૂર્તિ અર્થાત ફેટા થકી જેનો તે ફેટ હોય છે, તેના ગુણનું અને દેષનું સ્મરણ થાય છે. અને તે જ કારણથી દશ વૈકાલિકસૂત્રમાં નીચે મુજબ લખ્યું છે. जहा कुक्कुड पोअस्स, निच्चकुललो भयं । एवं खु बंभया रिस्स, इत्थी विग्गहनो भय । चित्तभित्ति न निज्जाए नारीवा સુdય ! ભાવાર્થ-જેમ કુકડાના બચ્ચાને બિડાલથી (બિલાડીથી) ભય હાય છે એવી રીતે નિશ્ચયથી બ્રહ્મચારીને સ્ત્રીના શરીર થકી ભય હોય છે. સ્ત્રી નહિ લખતાં–સ્ત્રીનું શરીર લખ્યું છે તેથી એવું જણાવ્યું છે કે સુંદર સ્ત્રી મરણ પામી હોય તે તેના શરીરને દેખીને પણ કામ રાગ ઉપ્તન થાય છે. ભીંત ઉપર સુંદર–સ્ત્રીનું ચિત્રામણ ચીતરેલું હોય અને તે ચિત્રામણ સ્ત્રીના શરીરની પેઠે જડ હોય છે. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫). તે બોલતું ચાલતું નથી છતાં પણ તેને દેખીને જેમ કામરાગ ઉત્પન્ન થાય છે. તેમ જીનેશ્વર ભગવાનની મૂર્તિને દેખીને શાન્ત રસ ઉત્પન્ન થાય છે, કારણ કે ભગવાનની મૂર્તિ-શાંતરસનું કારણ છે. શાંતરસના કારણથી શાંતરસ ઉત્પન થાય છે. શાંતરસની મૂર્તિ સાત રસ ઉત્પન્ન કરે છે અને શૃંગારી મૂતિ શૃંગાર રસને ઉત્પન્ન કરે છે અને તેથીજ શાસ્ત્રમાં લખ્યું છે કે-જેવાં નિમિત્તે કારણું મળે છે તે આત્મા થઈ જાય છે અને તેથી સાધુઓને ભીંતે ચીતરેલી સ્ત્રીની છબી જેવાની પણ મનાઈ કરેલી છે. જીનેશ્વર ભગવાનની મૂર્તિ સાત રસનું કારણ છે તેથી શ્રદ્ધા અને પ્રેમથી ભગવાનની મૂર્તિઓના સામું જ્યારે જ્યારે દેખવામાં આવે છે ત્યારે જીનેશ્વર ભગવાનનું સંપૂર્ણ ચરિત્ર હદય આગળ ખડું થાય છે અને તેમજ ત્યાગી-વૈરાગી એવા મુનિઓની છબી પણ તેઓના ગુણેનું સ્મરણ કરાવે છે તેથી તેવા ગુણે પ્રાપ્ત કરવા માટે પ્રેમી ભક્તાત્માઓ આકર્ષાય છે અને તેઓ કામ ક્રોધાદિ અનેક દેને ટાળવા માટે સમર્થ બને છે, અને આજ કારણથી તીર્થકર ભગવાન. ની પ્રતિમાઓનું પૂજન શાસ્ત્રમાં લખ્યું છે. જેને જેવાં નિમિત્ત કારણે મળે છે તેવા તેના પરિણામ થાય છે. કુસંગત અને સુસં. ગતનું જેવું પરિણામ છે તેવું સર્વ શુભાશુભ નિમિત્તકારનું શુભાશુભ ફળ છે, અને તેથી જૈનશાસ્ત્રોમાં જેનપ્રતિમા પૂજાનું તથા જૈન પ્રતિમાનું સાલંબન યાન જણાવવામાં આવ્યું છે. એતિહાસિક દષ્ટિએ પણ જૈન પ્રતિમાઓની પ્રાચીનતા સિદ્ધ થાય છે, તક્ષશિલાનાં પ્રાચીન ખડેરેને ખેદતાં તેમાંથી બબ્બે હજાર વર્ષ પહેલાંની બુદ્ધદેવની તથા તીર્થકર ભગવાનની મૂર્તિઓ નીકળે છે. ગેબીનારની પાસે ચોટલા મકનનું રહ્યું છે તેમાંથી પાંચ હજાર વર્ષ પૂર્વેની મૂર્તિ નીકળી છે એમ “સરસ્વતા' માસિકમાં છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલ પણ તે દેશે તરફ ખેદકામનું કામ ચાલુ છે. તેથી પ્રાચીન મૂર્તિએ નિકળવાને સંભવ છે. મથુરા નગરીમાં એક ઉંચી ટેકરી હતી તેને વાયસરોય હેસ્ટીસે છેદાવી હતી તેમાંથી જેની પ્રાચીન મૂર્તિઓ નીકળી છે, For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) અને તેમાં બે હજાર ખવીસ વર્ષ પહેલાંના શ્રાવક શ્રાવિકાઓએ તે મૂર્તિ બનાવી છે એવા લેખ છે, અને તેમાં કલ્પસૂત્રની પાછળ માપેલી સ્થવિરાવલીમાં જે આચાર્યા છે, તેમાંના કેટલાક આચાર્યનાં નામ આવે છે, અને મથુરા નગરીના પ્રાચીન જૈન શીલાલેખ અમદાવાદમાં માણુ દજી કલ્યાણજીની પેઢીમાંથી અમે દેખ્યા હતા, તથા ઇતિહાસ તત્ત્વવેત્તા શ્રી જીનવિજયજીએ પણ તે લેખ જૈન પ્રાચીન લેખ સંગ્રહ” નામના ગ્રંથમાં છપાવ્યા છે, તથા ખારવેલ. રાજાના હાથી ગુફાના લેખ પણ છપાવવામાં આવ્યે છે. તેથી પણ પ્રાચીન કાળથી જૈન મૂર્તિની પૂજા થતી હતી એમ સિદ્ધ થાય છે. ખારવેલ રાજા જૈન હતા. તેણે મગધ દેશ ઉપર ચઢાઇ કરીને મગધ દેશમાં ખાવીસે વર્ષ પહેલાં પ્રાચીન ઘણા કાલની શ્રી ઋષભદેવની મૂર્તિ હતી તેને પેાતાના દેશમાં લઇ ગયા. રાજગૃહી નગરીમાં ઋષભદેવ ભગવાની મૂર્તિ શ્રી મહાવીરસ્વામી ભગવાનના વખતમાં પણ હતી અને તે મૂર્તિ તે કાળમાં ઘણી પ્રાચીન ગણાતી હતી. તેથી જ ખારવેલ રાજા ઋષભદેવ ભગવાનના મૂર્તિ ને લઢાઇ કરીને લઇ ગયા હતા. આ ઉપરથી પણ જૈના, પ્રાચીન કાળથી જૈનશાસ્ત્રના;આધારે મૂર્તિપૂજા કરતા આવ્યા છે એમ સિદ્ધ થાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં એક એવી વાત આવે છે કે એક વખત ભગવાન શ્રી પાર્શ્વનાથ કુમારાવસ્થામાં બહાર ઘણે દૂર કરવા ગયા હતા. ત્યાં જંગલમાં એક દહેરૂ હતુ તેમાં ખાવીશમા તીર્થંકર શ્રી નેમિ નાથ ભગવાનની જાન ચીતરેલી હતી અને તેમાં ભગવાન નેમિનાથ પરણવા જતાં પાછા ફર્યા હતા એવું ચિત્ર કાઢેલું હતુ. તેને દેખીને શ્રી પાર્શ્વનાથ ભગવાને વેરાગ્ય થયા, એ ઉપરથી પણ પ્રાચીન કાળમાં જૈન મૂર્તિ વિદ્યમાન હતી એમ સિદ્ધ થાય છે. ભગવાન્ શ્રી મહાવીર પ્રભુના માતાપિતાએ પણ જીનેશ્વર ભગવાનના દહે રામાં જીનેશ્વર ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યું હતું. સિ ંધ દેશના ઉડ્ડયન રાજાએ ભગવાન શ્રી મહાવીર સ્વામીની ગૃહસ્થદશાની મૂર્તિની પૂજા કરી હતી એમ જૈન ઇતિહાસથી સિદ્ધ થાય છે, તે માટે જાણવાની ઇચ્છાવાળાએ શ્રી વિજ્યલક્ષ્મીસૂરિ કૃત પ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ષણ અષ્ટાલિંકા વ્યાખ્યાન ગ્રન્થ વાંચ. મલ્લિનાથ ભગવાને પોતાના મિત્રને પ્રતિબંધવાને માટે એક સ્ત્રીની મૂર્તિ બનાવીને તે દ્વારા બધ આપ્યો હતો, એમ જ્ઞાતાસૂત્ર વગેરે શાસ્ત્રોમાં તેનું વર્ણન છે. ઈત્યાદિ બાબતોથી વાચકે જાણશે કે જૈનશાસ્ત્રના આધારે મતિ. પૂજા સિદ્ધ થાય છે. અરબસ્તાનમાં વિક્રમ સંવત્ છઠ્ઠી સાતમી સદીના મધ્ય ભાગમાં મહમદપેગંબર સાહેબ પ્રકટયા અને તેમણે મુસલમાન ધર્મની સ્થાપના કરીને તેમણે મૂર્તિપૂજાને સખ્ત નિષેધ કર્યો તથા જ્યારે મુસલમાનો હિંદ દેશ ઉપર ચઢી આવ્યા ત્યારે તેમણે મૂર્તિમંડનને આરંભ કર્યો. અને ત્યારથી હિંદુસ્તાનમાં હિંદુઓની મૂર્તિ પૂજા સામે મુસલ્માનેને સખત વિરોધ થવા લાગે. હિંદમાં મુસલમાની રાજ્ય સ્થપાયું અને અનેક બાદશાહે થયા. તે પણ હિંદમાં હિંદુઓની મૂર્તિપૂજા કાયમ રહી અને બોમાં તેમજ જેમાં પણ મૂર્તિપૂજા કાયમ રહી. જેમાં વિક્રમ સંવતની સોળમી સદીના મધ્યકાળથી હું પઠષિના બેધથકી મૂર્તિપૂજા માન્યતા વિરૂદ્ધ ઉપદેશ થવા લાગે અને કેટલાક સાધુએ તે પંથમાં થયા. તે પાછળથી સ્થાનકવાસી બાવીસ ટેળાંના નામે ઓળખાય છે. તેઓએ મૂર્તિપૂજા સામે ઘણે વિરાધ જાહેર કર્યો. તે પણ જૈન શાસ્ત્રોની મૂર્તિપૂજાની માન્યતા હોવાથી સનાતન હિંદુઓની પિઠે સનાતન જેનામાં પણ મૂર્તિપૂજા કાયમ રહી છે. પ્રાચીન નગરોના ખંડેરેને ખોદતાં તેમાંથી સંપ્રતિ રાજા વિગેરે ના વખતની જિન મૂર્તિઓ નીકળી આવે છે. તે મૂતિઓને દેખીને મૂર્તિ નહીં માનનારા એવાઓ પણ પ્રાચીન કાળથી જૈન મૂર્તિ એની પૂજા થતી આવે છે એમ એતિહાસિક દષ્ટિએ કબુલ કરે છે. ચોવીસ તીર્થકરેએ મૂર્તિપૂજાનો નિષેધ કર્યો નથી. ચોવીસમા તી. થકર શ્રી મહાવીર પ્રભુએ જે મૂર્તિપૂજાને નિષેધ કર્યો હોત તો મુસલમાન ધર્મના સ્થાપક મહમદ પેગંબરની પેઠે તેમનાં વચન ન, જૈનધર્મશાસ્ત્રોમાંથી મૂર્તિપૂજા નિષેધનાં મળી આવત પણ એવું કંઈ જૈન આગમ શાસ્ત્રોમાંથી મૂર્તિપૂજા નિષેધનું વચન મળી For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવતું નથી, માટે જેનોએ, તીર્થકરોની મૂતિની ભક્તિની મારફત તેમના ગુણેને મેળવવા માટે ખાસ લક્ષ રાખવું જોઈએ. જૈન આ ચાર્યોમાં મહાધર્મ ધુરંધર શ્રી શય્યભવસૂરિ થયા કે જેમણે દશવૈકા લિક સૂત્ર રચ્યું છે, તે તથા શ્યામાચાર્ય તથા આગમને પુસ્તકારૂઢ કરનાર દેવગિણિ ક્ષમાશ્રમણ તથા કુન્દકુન્દ્રાચાર્ય તથા વાદી સમતભદ્રસૂરિ, નવાંગી વૃત્તિકારશ્રી અભયદેવસૂરિ તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ વગેરે મહાજ્ઞાની આચાર્યો થઈ ગયા છે તેને મણે કોઈ પણ ઠેકાણે મૂર્તિપૂજાને નિષેધ કર્યો નથી. વેતામ્બર અને દિગબર કેમમાં ઘણા પ્રાચીન કાળથી જૈન દેરાસરો થતાં આવ્યાં છે. તે જોતાં પણ પ્રાચીન કાળમાં કોઈ પણ જૈન આચાર્ય મૂર્તિપૂજાનો નિષેધ કરેલ નથી. ફકત વિકમની સોળમી સદીના મધ્યકાળથી મુસલમાનેનું અનુકરણ કરીને સ્થાનકવાસી લુંપક સાધુએ મૂર્તિપૂજાને નિષેધ કરેલ છે. જે સાધુએ નિષેધ કરેલ હતા તેઓ ઘણ સમર્થ વિદ્વાન સાધુ ન હતા, તેઓ સંસ્કૃતના પણ પૂરા અને ભ્યાસી નહાતા. શ્રી પાયચંદ ગચ્છના શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ આગમે ઉપર જેટલા પૂર્યા હતા તે ટબાની સહાય લઈને તે કાળ પછીના સ્થાનકવાસી સાધુઓએ આગ ઉપર કંઈક ઘાલમેલ કરીને ટબ પૂરવા માંડયા, પણ હાલના મહા વિદ્વાન જેન જેનેતર પંડિતા એવા ટબા. એનું ખાસ પ્રામાણ્ય માનતા નથી. સ્થાનકવાસી સાધુઓમાં કેટલાક પણ હાલ સંસ્કૃત ભાષાના અભ્યાસી થયેલા છે તે પૈકીના જેઓ અમારા સમાગમમાં આવેલા છે તેઓ પણ જૈનશાસ્ત્રોમાં મૂર્તિપૂજા છે, એમ કબુલ કરે છે. આચાર્ય શ્રી આત્મારામજી ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિ તથા શ્રી અજીતસાગર સૂરિ તથા મુનિરાજ શ્રી વિનય વિજયજી વિગેરે સાધુઓ પહેલાં સ્થાનકવાસી હતા પણ પાછળથી જૈનશાસ્ત્રોમાં મૂર્તિપૂજા છે એવું તેમના વાંચવામાં આવ્યું અને કદાગ્રહ દૂર થયો ત્યારે તેઓએ મૂર્તિપૂજા માન્યતાને સ્વીકારી અને તે સંબંધી તેઓએ ગ્રંથ બનાવ્યા છે તથા લેખો લખ્યા છે. તેથી જેને જાણશે કે તીર્થકર ભગવાનની પ્રતિમાની પૂજા કરવી તે શાઅસિદ્ધ છે અને પૂજા કરવાના અધિકારી શ્રાવકે છે. સ્થાનકવાસી સાધુઓ પૈકી મુનિ પંડિતશ્રી રત્નચંદ્રજી વિગેરેએ જાહેરમાં જૈન For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) મૂર્તિપૂજાનું ખંડન કરવું પ્રાયઃ છેડી દીધેલું જણાય છે. ગુજરાત અમે કાઠીયાવાડના સાધુઓ પણ તે સંબંધી ચર્ચાઓમાં હવે ઘણુંખરૂં મન ધારણ કરે છે અને મૂર્તિપૂજા નિષેધની ચર્ચા પણ જાહેરમાં કરતા નથી અને વેતામ્બર મૂર્તિપૂજા માન્યતાધારક જૈન સાધુઓની સાથે પણ હવે હળીમળીને વર્તવા લાગ્યા છે. તે પણ એમજ જણાવે છે કે ગૃહસ્થ જૈન શ્રાવકે મૂર્તિ પૂજા કરે અને મતિ દ્વારા પ્રભુની ભક્તિ કરે તેમાં વિશ્વ નાંખવું તેમાં કાંઈ ફાયદો નથી, તથા એની ચર્ચામાં પણ કંઈ ફાયદે નથી. ગુજરાતના તથા કાઠીયાવાડના ઘણુંખરા મધ્યસ્થ સ્થાનકવાસી શ્રાવકે કે જેઓ ઘણુ કદાગ્રહ રહિત હોય છે તેઓ તે સિદ્ધાચળ “આબુજી મહિનાથ ગિરનાર તારંગાજી, ભેયીજી વિગેરે સ્થળે યાત્રાએ જાય છે અને પ્રભુના ગુણેનું ચિંતવન, પૂજા કરે છે અને તીર્થસ્થાનની સારી હવા અને જળદ્વારા આરોગ્યતાનો લાભ મેળવે છે. કેટલાક સ્થાનકવાસી શ્રીનાગજીસ્વામી આદિ સાધુઓ પણ તીર્થસ્થળામાં જાય છે અને પ્રભુના દર્શનને લાભ મેળવે છે. હાલમાં કેટલાક સ્થાનકવાસી શ્રાવક, પિતાના સાધુઓની કે પોતાના ઉપર જેને ઉપકાર થયેલ છે તેઓની છબીઓ પડાવીને પિતાને ઘેર રાખે છે અને પ્રાત:કાળમાં તેનાં દર્શન વિગેરે કરે છે, તેથી તે દ્વારા તેઓ પોતાના ગુરૂઓની ભકિત કરે છે તેમાં કંઈ અસત્ય નથી. કારણ કે ગુરૂપ્રેમ ગમે તે દ્વારા બહાર પ્રકાશમાં આવે છે અને તે ગુરુની મૂતિ દ્વારા પણ ભકતને સંતોષ આપે છે તે પછી હાલના સાધુએ અને આચાર્યો, પૂજ્ય તથા પૂર્વના મહાન આચાર્યો કરતાં પણ જે અનંત ગણ મહાન છે એવા સર્વજ્ઞ ત્રિભુવન તારણહાર પરમાત્મા તીર્થકરોની છબીઓ પ્રતિમાઓ વિગેરેની પૂજા કરવી, દર્શન કરવા અને તેમની મૂર્તિ છબી પોતાના સામી રાખીને તેમના ગુણોનું ગાન કરવું અને તેમની ભક્તિ કરવી તે તે અનંતગણું મોટું કાર્ય છે અને તેનાથી આત્માની શુદ્ધિ થાય છે. તથા તીર્થકરોના ગુણે પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા, પ્રેમ, ઉત્સાહ અને શાર્થ પ્રગટે છે અને પિતાને આત્મા પ્રભુના પથે વળે છે તે સુરો સહેજે વિચારશે તો તેમને સત્ય જણાશે. પ્રાચીન જૈન તીર્થકરની પ્રતિમાઓથી અને જૈન મંદિરેથી For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) જેનો પ્રાચીન ઈતિહાસ જળવાઈ રંધો છે અને જેન મંદિર તથા પ્રતિમાઓથી શિલ્પકળાને ઘણું ઉત્તેજન મળ્યું છે. પ્રાચીન શિલ્પકળાના ઈતિહાસના જ્ઞાન માટે આબુજી વગેરેના જન દેરાસરાની ઘણી ઉપગિતા સિદ્ધ થાય છે. બ્રીસ્તિએ પણ મોટા દેવળે બંધાવ્યાં છે-મુસલમાને અલ્લા–પરમેશ્વરને પ્રથમથી નિરાકાર માને છે તે પણ તેઓએ મૂર્તિના બદલે મરજીદે બંધાવવામાં અજો રૂપિયા ખચી નાંખ્યા છે અને મૂર્તિ દ્વારા થતા પ્રભુના પ્રેમને તેમણે રૂપાંતરે તાજમહેલ, કબરે અને મજીદમાં વ્યક્ત કર્યો છે. આર્ય સમાજ પરમેશ્વરને નિરાકાર માને છે તે પણ તેઓના થતા હાલના મથુરાના વૈદિક યજ્ઞ કુંડ હામ વગેરે જોતાં તેઓ પણ કુંડરૂપ સાકાર મૂર્તિદ્વારા પ્રભુની ભકિત કરે છે. સાકાર વસ્તુ દ્વારા તેઓ નિરાકાર પ્રભુની ઉપાસના કરે છે. સાકાર વસ્તુના ગમે તેટલા રૂપાતર–આકારે છે તે પૂજ્ય, પ્રેમથી મનાય, તે પણ એક જાતની મૂર્તિપૂજા છે અને તે દ્વારા મનુષ્ય કરોડે અને અન્ને રૂપિયા વાપરે છે. મુસલમાને કુરાનને માને છે. કુરાનનું પુસ્તક અને કુરાનની લિપિ–અક્ષર એ પણ સાકાર છે અને કુરાન તે પણ એક જાતની સૂક્ષમ મૂર્તિ પ્રતિમા સિદ્ધ ઠરે છે. એ કુરાનના ઉપર “કાફ”શું કેવા તેનું કઈ રીતે તેઓ અપમાન કરે તે મુસલમાને તેઓને શિક્ષા કરે છે, પ્રીસ્તિયે પણ બાઈબલને પવિત્ર–પૂજ્ય માને છે. બાઈબલ સાકાર હોવાથી તે પણ રૂપાંતરે એક જાતની મૂર્તિ પ્રતિમા સિદ્ધ થાય છે. જો કે બાઈબલ પોતે અક્ષર શબ્દરૂપ હોવાથી તે કંઈ સમજી શકતું નથી પણ બાઈબલના સાંકેતિક અક્ષર શબ્દદ્વારા લેકે, તે વડે જ્ઞાન પામે છે તે પ્રમાણે મૂર્તિ પ્રતિમા દ્વારા પણ પ્રભુના જ્ઞાન ચરિત્રને બંધ થાય છે. તેમાં જ્ઞાન, સત્કાર, પૂજ્યતા પ્રેમમાં અને બાઈબલ, કુરાન, વેદ, જૈન શાસ્ત્રની પેઠે મૂર્તિ પ્રતિમાની પણ સમાનતા છે માટે સાકાર વસ્તુમાં પ્રેમભકિત, પૂજ્યતા અને સાકારનું આલંબન લીધા વિના કેઈ નિરાકાર દશામાં જઈ શકતું નથી. હવે અમારા સ્થાનકવાસી બંધુઓના વિચારેની સમાલોચના કરવામાં આવે છે. સ્થાનકવાસી સ્થાપના નિક્ષેપે કે જે ખાસ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) પ્રભુની પ્રતિમા મૂર્તિ રૂપ છે તેને ઉત્થાપે છે પણુ જૈનાગમા દ્વારા મૂર્તિપ્રતિમા ચૈત્યની સિદ્ધિ થાય છે તેથી તે સંબંધી કંઇ કહેવાનુ રહેતુ નથી. અમારા બંધુ સ્થાનકવાસી સાધુઓ વગેરે જૈન સૂત્રનાગમ શાસ્ત્રોને માને છે. આગમા, લિપિ, અક્ષર શબ્દ, કાગળના હાવાથી સાકાર છે અને તેમાં તેમની શ્રદ્ધા, પ્રીતિ, ભકિત તે એક જાતની સૂક્ષ્મ પ્રેમ અસર માન્યતારૂપ મૂર્તિ પૂજા છે. સ્થાનકવાસી જૈન ખ એ આગમાપર થુંકતા નથી તેમજ આગમાને પગે લાગે છે, તે પણ સાકાર ગમ પુસ્તકરૂપ મૂર્તિની ભક્તિ છે. હવે ફક્ત સ્થાનકવાસીઓના એકજ વિરોધ એક એ રહે છે કે તેઓ મૂર્તિની પુષ્પાદિકની પૂજા કરતાં હિંસા બતાવે છે, અને હિંસામાં ધર્મ નથી માટે મૂર્તિ પૂજા કરવી નહીં, આટલી દલીલ તેઓ આગળ લાવીને મૂકે છે. સ્થાનકવાસી જૈન સાધુઓ વગેરેએ જાણવુ જોઇએ કે વ્રતધારી શ્રાવકને ફક્ત સવા વસાની દયા પાળવાની આજ્ઞા, જૈનશાસ્ત્રમાં કહેલી છે, બાકી બીજા જીવાની જયણા કરવાની હાય છે, સાંસારિક કાર્યોમાં ગૃહસ્થ શ્રાવકા એકેન્દ્રિયાદિક જીવાની(તેઓની દયા છતાં પણ) આજીવિકા હિંસા કરે છે, તેના કરતાં તેઓ દેવગુરૂ ધર્મની સેવાભક્તિમાં અહિં સક પરિણામે એકેન્દ્રિય આદિ જીવાની હિંસા કરે છે તેમાં તેમના સેવાભક્તિના પરિણામ હેવાથી અપ દ્વેષ અને મહા પુણ્ય બાંધે છે તથા મહા નિર્જરા કરે છે. ઉવવાઇ સૂત્રમાં કેાણિક રાજા, માટે વરઘોડા ચડાવીને તથા ઉકરડા વગેરે ચરે કઢાવીને શ્રી વીર પ્રભુને વંદન કરવા ગયા, એમાં તેને પુછ્યમધ અને નિર્જરા કહેલી છે. કારણ કે તે ભકિતનું કાર્ય છે અને તે પ્રમાણે . સ્થાનકવાસી જૈના પણ ઉપાશ્રય અધાવવામાં તથા સાધુઓને વહેારાવવામાં તથા સાધુએની યાત્રા કરવામાં તથા જૈન કેન્ફરન્સ ભરવામાં તથા આગમા લખાવવામાં, છપાવવામાં સૂક્ષ્મ એકેન્દ્રિયાક્રિક જીવાની દયાના પરિણામ છતાં હિંસા કરે છે અને કરાવે છે પણ તે ગુરૂ શાસ્રની સેવા-ભકિતરૂપ હાવાથી તેને તેએ જેમ પુણ્યમ ધ અને નિજાનું કારણ માને છે અને તે જેમ સત્ય છે તેમ પરમાત્મા વીતરાગ દેવનું મંદિર બંધાવતાં તથા જિનેશ્વરની મૂર્તિ પૂજા કરતાં જલ પુષ્પ વગેરે એકેન્દ્રિય જીવા આદિની હિંંસા થાય છે તે પણ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર કે અ૫ દેષ અને મહા પુણ્યબંધ તથા નિર્જરા કારક હેવાથી તે કર્તવ્ય, સત્ય ધર્મ કર્તવ્ય છે અને તે ગૃહસ્થ જેને માટે યોગ્ય છે. સત્યદેવ ગુરૂ ધર્મની ભક્તિમાં અલપ દેષ અને મહાધર્મ છે. જેમ સ્થાનકવાસી સાધુઓ ધર્માથે નદી જલમાં ઉતરે છે તેથી જલ વગેરેના અનંત જીવોની હિંસા થાય છે પણ તેમાં અપદેષ અને મહા ધર્મ છે. તેમ પ્રભુની પ્રતિમા વગેરે ધર્મકાર્યોમાં પણ ભક્તિની દ્રષ્ટિએ દેષ નથી પણ ઘણે ધર્મ છે. ગૃહસ્થ જૈન શ્રાવકોને દેવગુરૂધર્મ જૈનશાસનની સેવા ભક્તિના કાર્યોમાં એકેન્દ્રિયાદિકની હિંસામાં અ૮૫ કર્મ બંધ અને આ ત્માની અને અન્ય જેને વગેરેના આત્માઓની ઘણી આત્મશુદ્ધિ થાય છે. એકેન્દ્રિય અસંખ્ય જીની રક્ષા કરતાં એક દ્વિીન્દ્રિય જીવની રક્ષા કરવામાં વિશેષ પુણ્ય છે, દ્વીન્દ્રિય અસંખ્ય જીવો કરતાં એક ત્રીન્દ્રિથની અને ત્રીન્દ્રિય અસંખ્ય ની રક્ષા કરતાં એક ચતુરિન્દ્રિય અને ચતુરિન્દ્રિયઅસંખ્ય જીવોની રક્ષા કરતાં એક પંચેન્દ્રિય જીવની ૨. ક્ષામાં અનંતગણું પુણ્યને બંધ થાય છે, એક ઈન્દ્રિય પછી બીજી ઈન્દ્રિયની પ્રાપ્તિ, અનંતગુણ પદયથી થાય છે એમ ઉત્તરોત્તર ઈન્દ્રિયની પ્રતિવાળા જીની રક્ષામાં પણ ઉત્તરોત્તર અનંતગુણે પુણ્યબંધ તથા નિજ થાય છે, પંચેન્દ્રિય જીવોમાં પશુ પંખી, જલચર, ઉરપરિ સપ અને ભુજ પરિસર્પ છે, અને નારકી જી ચાર પ્રકારના દેવ તથા મનુષ્યો છે. પશુ પંખી વગેરે તિર્યંચ પંચેન્દ્રિય જી કરતાં મનુષ્યની રક્ષામાં વિશેષ પુણ્ય થાય છે અને મનુષ્યની હિંસામાં વિશેષ પાપ થાય છે. ગૃહસ્થ શ્રાવકે એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીદ્રિય અને ચતુરિન્દ્રિય ની હિંસા ત્યાગ કરવાનું વ્રત લઈ શકતા નથી પણ આરંભ સમારંભમાં તરતુમ વેગે બને તેટલી તે જીની જયણા કરી શકે છે અને ગર્ભજ તિર્યંચ તથા મનુષ્યો કે જે નિરપરાધી છે તેઓની હિંસા ત્યાગ કરવાનું પ્રથમ ચૂર્ણ કાતિપાત વિરમ ગ્રત ગ્રહણ કરી શકે છે. ગૃહ સ્થ જેને ધર્માથે ધર્મયુદ્ધ પણ ખારવેલ, ચેડા મહારાજ, કુમાર પાલ વગેરે જેન રાજાઓની પેઠે કરી શકે છે, આ ઉપરથી જેને જીવદયા અને જીવહિંસાનું ખરેખરૂં સ્વરૂપ સમજી શકશે. અને For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) પ્રતિમા પૂનામાં પુષ્પાદિક જીવેાની હિંસા થાય છે વગેરે કહીને ઉપાશ્રય વગેરે ધર્મકાર્યમાં થતી જીવહુ સા વગેરેના ખ્યાલ કરતા નથી ! અને જેને ને જગત્માં નખળા-બાયલા બનાવવામાં અન્ય ગાંડી દયાને આગળ કરીને સેવા ભિકત વગેરેના જે જીવહુ સાના મ્હાના નીચે નિષેધ કરે છે તેઓ હિંદુ, મુસમાન, ખ્રીસ્તિ બદ્ધોની સાથે આ સ્પર્ધાના જમાનામાં ધાર્મિક આર્થિક દ્રષ્ટિએ જીવવા સમર્થ થઈ શકતા નથી અને જગમાં તે જીણુાં જીવડાંની દયા કરનાર અને માટાને મારનાર તરીકે પ્રસિદ્ધ થાય છે અને તેઓ દુનિયામાં જેનેાનું નામ નિશાન પણ રાખી શકવાના નથી! દુનિયામાં કાયા થકી ધાર્મિક પ્રવૃત્તિ કરતાં કાઇને કેાઇ સૂક્ષ્મ વાયુ વિગેરે જીવાની હિંસા વિગેરે થાય છે. તથા ગૃહસ્થ દશામાં જીવવા માટે વનસ્પતિ સ્માદિ એકેન્દ્રિય આદિવાની હિંસા થાય છે. દેવશુરૂ ધર્મની ભક્તિ અર્થે અને જૈન શાસનની તથા જૈન સંઘની રક્ષા અર્થે તથા સાધુ વિગેરેની રક્ષા અર્થે એકેન્દ્રિયાદિ જીવાની, જીવ દયાના પરિણામ છતાં પણુ ડિંસા થાય છે, પણ તે ધમકા માં ધર્મ માટે હાવાથી તેથી અપ દોષ અને મહાન ધર્મ થાય છે, અને એ સિદ્ધાંતને સ્થાનકવાસી જેના તથા મૂર્તિપૂજક જૈના બન્ને જાણે અજાણે માચારમાં મૂકે છે અને તે પ્રમાણે વર્તે છે, પણ એટલવામાં તથા માન્યતામાં સ્થાનકવાસી જૈને પ્રભુની પૂજામાં હિંસા છે એવું કહે છે, પણ હવે એવા જમાના આવે છે કે જેનાને દુનિયામાં જીવવા માટે એવી ગાંડી જીવદયાની ઘેલછા ખપમાં આવશે નહિ. માટે દેવગુરૂ ધમની ભક્તિ સેવા માટે અલ્પ દોષ અને મહાનુ ધમ એ સૂત્રને માનવું અને વર્તવું તેજ ગૃહસ્થ જૈનોને યાગ્ય છે. જૈન સાધુએ છ–કાયજીવાની રક્ષાની પ્રતિજ્ઞા કરેલી છે. તેથી તે પ્રભુની પ્રતિમાની જળ પુષ્પાદિક વડે પૂજા કરી શકતા નથી; પણ તેઓ સ્તવનાદિકથી પ્રભુની ભક્તિ કરી શકે છે, પશુ દ્રવ્ય પૂજા કરી શકતા નથી, કારણ કે તેઓ ગૃહસ્થ ધર્મના ત્યાગી છે અને પંચ મહાવ્રત ધારી છે. ગૃહસ્થ શ્રાવકના અને ત્યાગી મુનિના ધર્મ જુદા પ્રકારના છે તેથી ગૃહસ્થની અને સાધુની ધર્મ કરણી જુદી છે, તેથી મ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) ગૃહસ્થને ધર્મ, ગૃહસ્થ માટે એગ્ય છે અને સાધુ ધર્મ છે તે સાધુ માટે યોગ્ય છે. ગૃહસ્થના ધર્મને સાધુ ત્યાગી પાળે તે તે અધર્મ છે અને ગૃહસ્થ દશામાં જૈન શ્રાવક હોવા છતાં તે ગૃહસ્થ ધર્મ મૂકીને ત્યાગીને ધર્મ પાળે તે અધર્મ છે. માટે બને એ પોતપોતાના અધિકાર પ્રમાણે ધર્મ પાળવો જોઈએ. હિંસાના પરિણામ વિના અને ઉપગ રાખીને શ્રાવકો, પ્રભુ પ્રતિમાની તથા ગુરૂભક્તિ તથા સંઘની ભકિત કરે છે તે તે તીર્થકરાદિના મહાપદને પ્રાપ્ત કરી શકે છે. ભકિત અને સેવા વિના કોઈ પણ મનુષ્ય એકદમ વાચિક જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી, નિસરણિ ઉપર ચડવું હોય છે તે પગથિયાના અનુક્રમે ચડાય છે, પણ એકદમ કુદીને કંઈ ચઢી શકાતું નથી. તેમ ગૃહસ્થ દશામાં પણ જેનેને સેવા, ભક્તિ, ઉપાસના, કર્મગ, જ્ઞાન વિગેરે યોગોની આરાધના કરવી જોઈએ. - સાકાર પ્રતિમાની ભકિત અને આલંબન ધ્યાન માટે જરૂર છે. નિરાકાર પરમાત્મા કંઈ એકદમ ધ્યાનમાં આવી શકતા નથી. અને તેથી એકદમ નિરાકાર પરમાત્મા પર પ્રેમ પણ થઈ શકતો નથી. માટે સાકાર પ્રભુથી અને આકારવાળી પ્રભુની પ્રતિમાથી ભકિતને પ્રારંભ થાય છે. જીનેશ્વર ભગવાનને સ્થાપના નિક્ષપે દેખીને ભગવાનના ગુણેનું સ્મરણ થાય છે અને તેમના જેવા ગુણ પ્રાપ્ત કરવા પિતાને આત્મા ઉત્સાહી બને છે. મહેસમાં, રૂપીઆમાં તથા નોટે વિગેરેમાં રાજાને સિક્કો હોય છે અને તેથી તેનું ચલણ ચાલે છે. નાનાં કાગળીયા તે બિલકુલ કિંમત રહિત હોય છે, તો પણ રાજાને સિક્કો મુખ વિગેરે હોવાથી તેની લાખે અને કરોડો રૂપીઆની કિંમત ઉત્પન્ન થાય છે, તે પછી સર્વ ગુણ સંપન્ન તીર્થકર પરમાત્માની છબી–પ્રતિમારૂપ સિક્કાથી તેમને ભક્ત પ્રભુની મૂર્તિ દ્વારા પ્રભુ પદ સાધી શકે છે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. જૈન શાસ્ત્રોમાં પ્રભુની પ્રતિમામાં પ્રભુ પ્રગટે છે એવું નથી, પણ પ્રભુની પ્રતિમા દ્વારા પ્રભુના ભકતો, હદયમાં પ્રભુને પ્રગટાવી શકે છે. માટે પ્રભુની પ્રતિજ્ઞા તે પ્રભુની સમાન જ છે એમ જાણુને પ્રભુની પ્રતિમા પૂજવી જોઈએ. પ્રભુમાં જ્ઞાનદર્શન ચારિત્રાદિ અનંત ગુણે સંપૂર્ણપણે ખીલ્યા હોય છે, તેવા ગુણોને પ્રગટાવવા માટે For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) પ્રભુની પૂજા ભકિત કરવાની જરૂર છે. આપણા જડ જેવા માત્માને પ્રભુના ગુણાનું સ્મરણ કરીને પ્રભુના જેવા સ`પૂર્ણ ચૈતન્યમય કર વાને માટે પ્રભુને પૂજીએ છીએ. નેપેલીઅનની માતાએ બાલ્યાવ સ્થામાં નેપોલીઅનને વીર પુરૂષનાં ચિત્ર દેખાડ્યાં હતાં અને તે ઉપરથી તે મહાન્ વીર પુરૂષ થયા અને તેણે આખા ચુરાપ, ધ્રુજાવી નાખ્યા. તેને જેમ વીર પુરૂષાનાં પૂતળાં ઉપયોગી થયાં તેમ નૈનાને જીનેશ્વર પ્રભુની પ્રતિમાએ પણ જીનેશ્વર જેવા થવા માટે ઉપયેગી થઇ પડે છે તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી. જ્યાંસુધી સાકાર વૈયિક પદાર્થોમાં રાગ અને દ્વેષની વૃત્તિ થાય છે, ત્યાંસુધી તેવી દશાવાળા જીવાને વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે વીતરાગની સાકાર પ્રતિમાની જરૂર છે. કારણકે મનુષ્ય જે પદાર્થીની સામું દેખે છે. તે પદાર્થની અસર તેના ઉપર થાય છે. રાગદ્વેષકારક સાકાર પદાર્થોની દુનિયામાં ખાટ નથી અને તેવા જીવંત પદાર્થો પણ દુનિયામાં ઘણા છે તેથી આખા દિવસમાં એક બે કલાક સુધી વીતરાગ દેવની મૂર્તિ સામ્ર શ્રદ્ધા ભકિતદ્વારા જોવાથી, સ્તવવાથી, તથા પૂજવાથી, માત્માને પરમાત્મા કરવા પ્રબળ ઉત્સાહ અને પુરૂષાર્થ પ્રગટે છે અને તેથી દયા, દાન, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સ ંતાષ, નિભતા, આવતા, સરળતા, પરમાપકાર, નિષ્કામકર્મ પ્રવૃતિ, ચતુવિધ સંઘસેવા, વ્રત, વૈરાગ્ય, સંયમ, જ્ઞાન, દન, ચારિ વિગેરે અનેક ગુણા ખીલવવા માટે આત્મા શક્તિમાન્ અને છે. મા પૂજક જૈન કામ, અન્ય દÖનીઓના પરિચયમાં આવવા છતાં પણ પેાતાના દહેરાસરો વિગેરેનુ સ્મરણુ કરીને એકદમ જૈન ધર્મથી ભ્રષ્ટ થતી નથી, પણ જેએને કહેરાસર વિગેરેનું સાધન નથી તેએ તા પ્રસંગે એકદમ બીજાં ધર્મમાં ચાલ્યા જાય છે અને આજ કારણથી વૈષ્ણવો કંઠી માળા તિલક છાપા વિગેરેથી વૈષ્ણવને વ્યવહારમાં દઢ રાખે છે, તથા મદિરાથી પણ તેઓને પેાતાના ધર્મમા ઢઢ રાખે છે. મુસલમાને સુન્નતની ક્રિયા, મસ્જીદો અને કુરાનથી મુસલમાનો સ્વધર્મ માં ઢંઢ રાખે છે, અને વૈદિક પૈારાણિકા જનેાઇ તથા યજ્ઞકુંડ, વેદો અને મૂર્તિ ચાદ્વારા પોતાના ધમીઓને સ્વધર્મમાં ઢ રાખે છે. ગૃહસ્થ જેના પાસેથી અને ત્યાગી નેા પાસેથી જો નૈનાગમ શાસ્ત્રો અને જૈન * For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) મંદિર તથા ધર્મક્રિયાઓ ચાલી જાય તે જૈનધર્મ ખરેખર વ્યવહાર નયથી ભ્રષ્ટ થવાથી એક ક્ષણ પણ જીવી શકે નહિ અને જેને પણ જૈન તરીકે રહી શકે નહિ. જીનમંદિર તથા જીનેશ્વરની ભક્તિ તથા સંઘના ભકિત એ સર્વ ધર્મ વ્યવહાર છે અને તેનો લોપ કરવાથી જન ધર્મ અને જૈન સંઘને ઉછેદ થાય છે. એક જેને ભેળાભાવે અન્ય ધમી એને ખુશ કરવા માટે તથા પોતાના પક્ષમાં રાખવા માટે વિષ્ણુમંદિર બંધાવી આપ્યું હતું અને તે સ્થાનકવાસી જૈન હતો અને પછીથી તેના પુત્ર થયા તેઓએ તે એમ માની લીધું છે કે અમારા બાપદાદા વૈષ્ણવ ધર્મ પાળતા હતા. કારણ કે તેમણે વિખશુમંદિર બંધાવ્યું છે એમ માનીને પાછળથી તે વૈણવ બની જેવા જેવી સ્થિતિમાં આવ્યા છે, માટે જેને પોતાના ધર્મમાં સ્થિર કરવા માટે જૈનમંદિર વિગેરેની ઉપયોગિતા છે, કારણકે પાછળની સંતતિને પણ મંદિર વિગેરેથી ઘણો લાભ થાય છે અને વડી લોના ધર્મની પરંપરાને લીધે જેનધામમાં ૬૮ રહી શકે છે એમ સુજ્ઞજને સહેજે સમજી શકશે. મહાત્મા ગાંધીજી પણ મૂતિની માન્યતાને સ્વીકારે છે. શ્રીમદ્ રાજચંદ્ર કે જેના નામે રાજચંદ્ર પન્થ ચાલે છે, તેમણે પણ મૂતિ માન્યતાને સ્વીકાર અમુક અપેક્ષાએ પણ ક્યો એમ તેમના કેટલાક ભકત કહે છે. પહેલાં બન્ને કોમના વિદ્વાન સાધુઓ વગેરે એ પોતાની માન્યતાના ગ્રન્થ લખ્યા છે. હવે તે જૈન જગ ની દષ્ટિ બીજી અનેક બાબતો પર લાગી રહી છે. શ્રીમદ્ આનંદઘનજી જેવા મહા અધ્યાત્મજ્ઞાની મુનિએ પણ નવમા શ્રી સુવિધિનાથના સ્તવનમાં મૂર્તિપૂજાને જૈન શાસ્ત્રાધારે સિદ્ધાંત માન્ય કર્યો છે અને તે ઉપદિશ્યો છે. મૂર્તિ પૂજાથી હિંદની અગર જૈન કેમની પડતી થઈ નથી. યુરોપમાં પણ સઘળા દેશમાં ઈશુક્રાઈસ્ટ વગેરેની મૂર્તિપૂજા તથા દેશભક્ત વીની મૂર્તિ કરવાની અને તેને માન આપવાની માન્યતા ચાલે છે. શ્રી હનુમાન જેવા વીરપુરૂની બ્રહ્મચારીઓની, ગામમાં પ્રવેશતાં હિંદમાં જ્યાં ત્યાં મૂર્તિ દેખાય છે. તે મૂર્તિ દ્વારા આપણે તેમના જેવા સ્વામી ભક્ત, પરાક્રમી, બ્રહ્મચારી બનવું જોઈએ એમ તે મૂર્તિ જણાવે છે. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) મૂર્તિ પૂજનારાઓએ તી કરાનાં ચરિત્રાને એકવાર ગુરૂ મુખથી પૂર્ણ સાંભળવાં જોઇએ અને તેઓનાં ચરિત્ર વાંચવાં જોઈએ. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ વગેરેએ જેવુ ગૃહસ્થાવાસમાં ગુણકર્મોથીયુકત જીવન ગાળ્યું હતું, તેવુ ગૃહસ્થાએ ગૃહસ્થાવાસમાં જીવન ગાળવું જોઇએ, અને ત્યાગી જૈન સાધુઓએ તીર્થંકરોની ત્યાગદશાનું અનુકરણ કરીને હાલના દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સગથી અને અપયાદથી વર્તવું જોઇએ. જ્ઞાનીજૈનેજ મૂર્તિ દ્વારા દેવ સેવા ભક્તિથી પોતાની માત્માવિત કરી શકે છે અને તીર્થંકરાના ગૃહસ્થ જીવન પ્રમાણે ગૃહસ્થાવાસમાં વર્તે છે. અને ત્યાગજીવન પ્રમાણે ત્યાગાવસ્થામાં વર્તે છે. ગૃહસ્થીને ગૃહસ્થ દશાના અધિકાર પ્રમાણે વવુ જોઈએ અને ત્યાગીને ત્યાગદશાના ઋધિકાર પ્રમાણે વ વુ જોઈએ. તીથ કર પરમાત્માની મૂર્તિની સેવા-ભક્તિ જો સાચા ભાવથી કરવામાં આવે તા કાઈ પણ જૈન, મડદાલ, અજ્ઞાન, વી હીન, દુર્ગુણી રહી શકે નહીં. તીથ કરાનાં ચારિત્રામાં ગૃહસ્થ દશાના તથા ત્યાગદશાના આદર્શો છે, અને તે તેમની મૂર્તિ દ્વારા આપણા હૃદયમાં પ્રવેશે છે અને આપણને તેમના જેવા કરે છે. પ્રભુનાં પુસ્તકાના અને તીર્થંકરપરમાત્માની મૂર્તિ ચૈાના પ્રેમ દ્વારા આપણામાં દયા, અહિંસા, સત્ય, મસ્તેય, બ્રહ્મચર્ય, ક ચેાગ, ભક્તિ, ઉપાસના, સેવા, પરાપકાર, શુદ્ધ પ્રેમ, સાત્વિક ગુણ્ણા અને સાત્ત્વિક કાર્યો ખીલવવાની તિયાને જે જે અંશે આપણે પ્રગટ કરીએ છીએ તે તે અંશે માપણે પ્રભુની મૂર્તિ પુજાનું ફૂલ પ્રામ કરીએ છીએ. જૈન મૂર્તિ પૂજકાએ, જૈન સ્થાનકવાસી વગેરેકે જેએ મૂર્તિને માનતા નથી, તેઓના પર દ્વેષ ન કરવા જોઈએ અને તેઓપર અરૂચિ ન કરવી જોઇએ. તેમજ તે એની સાથે જૈન હાવાથી પ્રેમ મૈત્રી ભાવે વર્તવુ જોઈએ અને બન્ને કામાએ જે જે મળતી મળતી ભાખતા આવે તેમાં અકય કરીને બન્નેનું સ ંગઠન કરવુ જોઇએ, મે' ગાંડળના સંઘાડાના સાધુ તપસ્વી માણેકચદ્રજીને કંઠાર પાસેના સાયણ ગામમાં જૈન ઉપાશ્રયમાં ઉતરવામાં મદદ કરી હતી, તેમજ હું મૂર્તિ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન્યતાવાળે સાધુ હોવા છતાં અન્ય સ્થાનકવાસીઓનાં ઉપાશ્રયમાં ભાષણ આપું છું, સ્થાનકવાસી શ્રી રતચંદ્રજી, નાગજીસ્વામી, હર્ષચંદ્રજી, છોટાલાલજી, ખંભાત સંઘાડાના આગેવાન સાધુઓ વગેરે અનેક સાધુઓ જે પરિચયમાં આવ્યો છું અને તેઓ મારા પરિચયમાં આવ્યા છે અને હવે ગુજરાતમાં તે પ્રતિમા સંબંધીની પહેલાંના જેવી ચર્ચા રહી નથી. બને કેમ પોતાની માન્યતા પ્રમાણે વર્તે છે અને નકામી ચર્ચાઓને પૂર્વની પેઠે કરતી નથી, હવે જમાને બદલાયે છે, હવે તે વેતાંબર અને દિગંબર જેનેએ પણ તીર્થના ઝઘડા ટળી જાય અને જેને, અમુક અપેક્ષાએ સવે એક મળીને જેન કેમની સંખ્યા ઘટતી જાય છે તેને ચાંપતા ઉપાયો લે એમ થવું જોઈએ. સર્વ જાતના કોમી પન્થી મુસલમાનેએ એક્ય કરવા માંડ્યું છે. હિંદુઓ હવે હિંદુઓનું સંગઠન કરવા મહાભારત–ભગીરથ પ્રયત્ન કરવા લાગ્યા છે. તેવા સંગમાં જે બન્ને કોમના જેને તીર્થ ઝઘડા કરશે અને લડી મરશે તે તેઓ જેનું નામ ઈતિહાસના પાનામાંથી ભૂંસી નાખશે, હાલના અન્ય ધમીઓની ધાર્મિક સ્પર્ધા વગેરેની ચળવળમાં હાલના જેને, પાનીયારાના મુન્સીની તથા કૂપના દેડકાની પેઠે તથા કુંભકર્ણની પેઠે સાંકડી દૃષ્ટિવાળા થઈ ઉંઘશે તે જેને કામની સંખ્યા ઘટશે અગર વૈદિક પિરાણિક હિંદુઓ, તેઓને પોતાના વિચારોથી પોતાનામાં ગળી જશે એ આપત્કાલીન મેટો ભય આવીને ઉભે રહ્યો છે. તેથી હવે વેતાંબર દિગંબર ગૃહસ્થ ત્યાગી જેને એ મૂર્તિ પૂજા વગેરે બાબતેની ચર્ચા મૂકીને પ્રથમ તે પર લક્ષ્ય આપવું જોઈએ. સ્થાનકવાસી સાધુઓએ હવે મૂર્તિ ખંડન વગેરે તકરારી બાબતમાં નહીં પડતાં આર્ય સમાજીઓની પેઠે તેઓએ જેન ગુરૂકુલે, જૈન કોલેજે, વગેરે ધાર્મિક કેળવણી અને અન્ય લોકોને જૈનધર્મને ઉપદેશ આપવા તરફ પિતાનું દૃષ્ટિબિંદુ વાળી પ્રવર્તવું જોઈએ. - સનાતનમૂર્તિપૂજક જૈનબંધુઓએ હવે નકામી બાબતનુ ખર્ચ કરીને તથા એકજ ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ પડતું ફાજલ ખર્ચ ઘટાડીને હાલ તે સાતક્ષેત્ર પૈકી મોટાં ચાર For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ ) જંગમ ક્ષેત્રા અને જૈનજ્ઞાનક્ષેત્રની ઉન્નતિ તરફ વિશેષ લક્ષ્ય દેવુ જોઇએ. મહાનિશીથની કમલપ્રભાચાર્ય ની કથા જેવી કથાઓના જે કાલે ઉપયાગ કરવાની જરૂર હતી, તે કાલે તેના શ્રી હરિભદ્રસૂરિજી વગેરે ઉપયાગ કર્યા હતા. સર્વ જૈનાગમા, સવ જૈનશાઓ, પરંપરા અને વર્તમાન જમાનાની ધાર્મિક પ્રગતિની દ્રષ્ટિ, પ્રવૃત્તિ એ સવ ખામાના વિચાર કરી ગાણ મુખ્યતાએ લાભાલાભ દષ્ટિએ સર્વની એક વાકયતા કરીને જૈન શ્વેતાંબર સ ધ પ્રવર્તે છે, તેથી મહાનિશીથ જેવા એક સૂત્ર ઉપર નહીં જોતાં સમગ્ર માગમ શાસ્ત્રોની એક વાકયતા માનનારી તથા ઉત્સર્ગ, અપવાદ વગેરે દ્રવ્યક્ષેત્ર કાલભાવથી વિચાર કરનારી જૈન કામ, હવે પેાતાના જૈનાની સંખ્યાથી જગત્માં જૈન તરીકે જીવવાનાજ અને જૈનધર્મની હયાતી રાખનારા વિચાર કરવા બેઠી છે, અને તેવી પ્રવૃતિ કરવા એડી છે, તેથી જૈનકામે હવે પરસ્પર : સોંપીને વર્તાય એ માબતમાં લક્ષ્ય રાખવુ જોઇએ, મૂર્તિ પૂજક મૂર્તિપૂજ કનો માન્યતામાં અડગ રહીનેજ તેએ અન્યદિગંબર તથા સ્થાનકવાસીએની સાથે મળતી ખાખતામાં એક રહેવુ જોઇએ, અને હાલતા જેનેાની હયાતી માટે અને નામાં ધાર્મિક શકિત જગાવવા ખાસ, લક્ષ દેવુ જોઇએ અને હિંદુ મુસલમાનાની સાથે રાજ્યાદિક વ્યવહારમાં પણ ગૃહસ્થ જૈનેએ સહચારી થવુ જોઇએ. જૈન દેરાસરેા મૂર્તિએ અને તે પરના શિલાલેખાથી જેનાની પ્રાચીન જાહેાજલાલી કીર્તિ પ્રતિષ્ઠા શક્તિયાના હાલમાં આપણને ખ્યાલ આવે છે; જૈન દેરાસરે, પ્રતિમાએ, જૈન ગ્રન્થા એ આપણું ધાર્મિક સાહિત્ય છે. આગમાની પેઠે પ્રાચીન મર્વાચીન આચાય વગેરે જેનાએ જે જે ધર્મશાસ્ત્ર ગ્રન્થા લખ્યા છે.તે અતિ ઉપયાગી દેશકાલાનુસારે લખ્યા છે અને તેથી જૈન ધાર્મિક સાહિ ત્યની મહત્તાના અન્ય ધી એને પણ ખ્યાલ આવે છે, જે પ્રતિમા મંદિરને માનતા નથી. તેઓની નિ ંદા ન કરવી જોઇએ. આપણે મૂર્તિપૂજા માન્યતા ધારક જૈનાએ મૂર્તિપૂજાદ્વારા પ્રભુના ગુણા જેવા આત્માના ગુણે પ્રગટાવવા અત્યંત હૃઢ શ્રદ્ધાળુ તથા ઉત્સાહી બનવું જોઇએ અને જૈન ધર્મના પ્રચાર કરવા પ્રભુની પેઠે આત્મ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૦ ) લેગ આપવા જોઈએ. જૈન શ્વેતાંખર તથા મૂર્તિ પૂજક જૈનાએ આજ સુધીમાં જેટલું ધન ખર્યું છે. તે પ્રમાણમાં સ્થાનકવાસી જૈનાએ તેમની માન્યતાવાળા ક્ષેત્રામાં ધન ખચ્યું નથી, અને તે પ્રત્યક્ષ અનુભવાય છે. સ્થાનકવાસી જૈનાએ પાતાના પ્રભુની મૂર્તિની તથા પૂજાની નિંદા ત્યજીને જૈન ગુરૂકુળા, જૈન હાઇ સ્કુલા વગેરેમાં કરોડા રૂપીયા ખર્ચવા જોઇએ, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને જેટલી ટ્રેનમાડી ગેા વગેરેમાં સ્થાનકવાસી જૈનાએ સખાવત કરી નથી અને દેરાસર વિના તેમને ઉપયાગી એવી ધાર્મિક સંસ્થાઓમાં મુ પ્રાંતિજ, લે. બુદ્ધિસાગર સૂરિ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓએ મૂર્તિ પૂજક જૈનાના જેટલું ધન ખચ્યું નથી તેા તેમણે તે દિશા તરફ રૂચિ પ્રવૃત્તિ આત્મભાગ આપવા જોઇએ, એવો મારી જૈન સંઘના નમ્ર સેવક તરીકે વિજ્ઞપ્તિ છે. આ લેખમાંથી મધ્યસ્થ ભાવવાળા અને ગુણાનુરાગી જેને ઘણુ ગ્રહણ કરી શકે તેવું છે, इत्येवं ॐ महावीर शान्ति. વિ. ૧૯૯૧ માત્ર વદ ૫ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal use only