________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગઠ્ઠન કરવાની સૂચના પણ આપીયે છીયે. તે બાબતને જેને સાધ્યદ્રષ્ટિ કાયમ રાખીને સાધન સાપેક્ષ દ્રષ્ટિએ જાણશે–વરતશે તો તેઓનું કલ્યાણ થશે. આ ગ્રંથ લખવામાં જનાજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેની સંધ આગળ મા માગું છું અને જેન ગીતાર્થો તેમાં રહેલી ભૂલને સુધારશે એમ ઇચ્છું છું.
આ ગ્રંથનાં ચાળીસ પૂષ્ટ છે તે છપાવવા માટે જે શ્રાવકે એ આર્થિક સહાય કરી છે તેઓને ધન્યવાદ આપું છું તથા આ ગ્રંથની સાથે મુનિરાજશ્રી વૃદ્ધિસાગરનું જીવનચરિત્ર તેમના મરણ બાદ આપવામાં આવેલું છે તેમને મૂર્તિપર ઘણી શ્રદ્ધા હતી અને તે દ્વારા તેમને આત્મા વિકાસ પામ્યો હતો, તેથી આ ગ્રંથમાં તેમનું જીવનચરિત્ર જોડવામાં આવ્યું છે.
इत्येवं ॐ अहँ महावीर शान्तिः३
વિ.સં ૧૯૮૧ ચૈત્ર પૂર્ણિમા.
મુ. વિજાપુર,
લેક બુદ્ધિસાગર
For Private And Personal Use Only