________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
મૂર્તિ પૂજનારાઓએ તી કરાનાં ચરિત્રાને એકવાર ગુરૂ મુખથી પૂર્ણ સાંભળવાં જોઇએ અને તેઓનાં ચરિત્ર વાંચવાં જોઈએ. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ વગેરેએ જેવુ ગૃહસ્થાવાસમાં ગુણકર્મોથીયુકત જીવન ગાળ્યું હતું, તેવુ ગૃહસ્થાએ ગૃહસ્થાવાસમાં જીવન ગાળવું જોઇએ, અને ત્યાગી જૈન સાધુઓએ તીર્થંકરોની ત્યાગદશાનું અનુકરણ કરીને હાલના દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સગથી અને અપયાદથી વર્તવું જોઇએ. જ્ઞાનીજૈનેજ મૂર્તિ દ્વારા દેવ સેવા ભક્તિથી પોતાની માત્માવિત કરી શકે છે અને તીર્થંકરાના ગૃહસ્થ જીવન પ્રમાણે ગૃહસ્થાવાસમાં વર્તે છે. અને ત્યાગજીવન પ્રમાણે ત્યાગાવસ્થામાં વર્તે છે. ગૃહસ્થીને ગૃહસ્થ દશાના અધિકાર પ્રમાણે વવુ જોઈએ અને ત્યાગીને ત્યાગદશાના ઋધિકાર પ્રમાણે વ વુ જોઈએ. તીથ કર પરમાત્માની મૂર્તિની સેવા-ભક્તિ જો સાચા ભાવથી કરવામાં આવે તા કાઈ પણ જૈન, મડદાલ, અજ્ઞાન, વી હીન, દુર્ગુણી રહી શકે નહીં. તીથ કરાનાં ચારિત્રામાં ગૃહસ્થ દશાના તથા ત્યાગદશાના આદર્શો છે, અને તે તેમની મૂર્તિ દ્વારા આપણા હૃદયમાં પ્રવેશે છે અને આપણને તેમના જેવા કરે છે. પ્રભુનાં પુસ્તકાના અને તીર્થંકરપરમાત્માની મૂર્તિ ચૈાના પ્રેમ દ્વારા આપણામાં દયા, અહિંસા, સત્ય, મસ્તેય, બ્રહ્મચર્ય, ક ચેાગ, ભક્તિ, ઉપાસના, સેવા, પરાપકાર, શુદ્ધ પ્રેમ, સાત્વિક ગુણ્ણા અને સાત્ત્વિક કાર્યો ખીલવવાની તિયાને જે જે અંશે આપણે પ્રગટ કરીએ છીએ તે તે અંશે માપણે પ્રભુની મૂર્તિ પુજાનું ફૂલ પ્રામ
કરીએ છીએ.
જૈન મૂર્તિ પૂજકાએ, જૈન સ્થાનકવાસી વગેરેકે જેએ મૂર્તિને માનતા નથી, તેઓના પર દ્વેષ ન કરવા જોઈએ અને તેઓપર અરૂચિ ન કરવી જોઇએ. તેમજ તે એની સાથે જૈન હાવાથી પ્રેમ મૈત્રી ભાવે વર્તવુ જોઈએ અને બન્ને કામાએ જે જે મળતી મળતી ભાખતા આવે તેમાં અકય કરીને બન્નેનું સ ંગઠન કરવુ જોઇએ, મે' ગાંડળના સંઘાડાના સાધુ તપસ્વી માણેકચદ્રજીને કંઠાર પાસેના સાયણ ગામમાં જૈન ઉપાશ્રયમાં ઉતરવામાં મદદ કરી હતી, તેમજ હું મૂર્તિ
For Private And Personal Use Only