________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫)
પ્રમાણે દેશસર બંધાવે એમ સ્પષ્ટ થયું, પણ ખંડન થયું નહીં.~ સત્યમેવનયતે આ લેખ મધ્યસ્થાષ્ટિથી વિચારી જુએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ॰ સ૦ ૧૭૦૦ ની સાલમાં થઇ ગએલા અને જેણે કાશીમાં ચારાશી સભાએ જીતીને ન્યાય વિશારદ પદ પ્રાપ્ત કર્યું છે અને જેણે સેા ગ્રંથ બનાવ્યા છે એવા મહાજ્ઞાની શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય પણ ચૈત્યની પુજા કરનાર સાધુને નિષેધે છે, દાખલેા તેમનું રચેલું સ્તવન.
चैत्यपूजा करत संयत, देवभोइ कह्योः शुभ मने मार्ग नाशि, महानिशीथे लह्यो.
વ. દ
જુએ તેએ પણ આજ મહાનિશિથના સૂત્રને દાખલે આપે છે. શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય તપાગચ્છી હતા, પ્રતિમાને માનનારા હતા; તેથી સમજવું કે—ગુરૂગમપૂર્વક જો તે સૂત્રને અ ધારવામાં આવે તેા ભૂલ થાય નહીં. મહાનિશિથમાં ઉપર પ્રમાણે વર્ણવેલા અસંયતિ ત્તિીઓ પ્રતિમાની પૂજા વિગેરે કરતા હતા તેના નિષેધ કર્યા છે. ખૂબ વિચારી જોજો. ભુવને ભય જો હૃદયમાં લાગતા હોય તા પક્ષપાત દષ્ટિથી જોયા-જાણ્યા વિના કમલપ્રભાચાર્ય ના દાખલે લેઇ આડા માર્ગે ઉતરવા પ્રયત્ન કરવા નહીં. સૂત્રના અર્થ ઘણા ગંભીર છે. એ પક્ષકારેાને પરસ્પર રાગદ્વેષની ચર્ચામાં ઉતરવુ નહીં. માધ્યસ્થ દ્રષ્ટિથી તથા માધ્યસ્થ લખાણુથી શંકા `સમાધાન કરવા પ્રયત્ન કરવા.
સત્ય જાણીને પણ દૃષ્ટિરાગથી અસત્ય કહેવું નહીં. ટીકાકારો અને ગૂણીકારા એવા મહાજ્ઞાની આચાર્ય તથા દશવૈકાલિક સૂત્રના રચનાર એવા જ્ઞાની મહા આચાર્ય તે હાલના સાધુએ કરતાં મહાજ્ઞાની હતા, ભવભીરૂ હતા, મહા સમર્થ હતા. તેવાએનાં વચના આપણે દૃષ્ટિરાગમાં તણાઇને માનીએ નહીં તે તેમાં આપણી મતિના દોષ છે. અહે। દૃષ્ટિરાગનું રાજ્ય સર્વત્ર પ્રસરાયું છે. કહ્યું છે કે
For Private And Personal Use Only