SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છો. कामराग स्नेहगगा,-विषत्करनिवारणी दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेदः सतामपि. १ કામરાગ અને નેહરાગ તે ચેડાથી નિવારણ થાય છે. અને પાપી એ દષ્ટિરાગ તે સત્પુરૂને દુઃખે કરી ઉચ્છંદવા લાયક છે. સમભાવ રાખો. શાંત થાઓ. સત્યને સત્ય સમજો. આપણું કલ્યાણું આપણી પાસે છે. વીતરાગ એવા આપણા તીર્થ કરે રાગદ્વેષથી રહિત થવા ઉપદેશ આપે છે. તે તેજ રાગદ્વેષ જે વીતરાગના ભકતમાંજ વાસ કરે ત્યારે આપણું ક્યાંથી હિત થાય? કહ્યું છે કે रागद्वेषके त्यागाबिन, मुक्तिको पद नाहि कोटीकोटीजपतपकरे, सर्व प्रकारज थाइ. ભાવાર્થ–રાગ અને દ્વેષનો ત્યાગ થયા વિના મુકિતપદનથી. કરોડે કરડે વારક્રિયા કરવામાં આવે, જપ કરવામાં આવે, અને તપ કરવામાં આવે તો પણ તે નિષ્ફલ જાણવું. માટે સત્ય સ્વરૂપ સમજી તેની શ્રદ્ધા કરવી અને કઈ જીવન ઉપર દ્વેષ કરવો નહીં. બાહા નિરપેક્ષ નિમિત્તે કારણે જે કઈ સેવે છે, તેને ફળની પ્રાપ્તિ થતી નથી. સમજીને જે જે કૃત્ય ધર્મ સાધનનાં કરવામાં આવે છે તે સફળ થાય છે. પ્રશ્ન-અન્ય સૂત્રમાં કેઈએ જીનપ્રતિમાની પૂજા કરી એ આલાવે છે? ઉત્તર-હા આલા છે. અને તે નીચે મુજબ– तएणं सादोवइ रायवरकन्ना जेणेव मज्जणघरे तेणेव उવાર સવાર-મન્ના ઘાં ઝgવસ૬ અણુ-પટ્ટાવાયાलिकम्मा कयकोउ मंगलपायच्छित्ता सुद्धप्पावेसाई मंगलाई वत्थाई पवरपरिहिया मजणघराओ पडिनिखमइ पडि०-जेणेव શિવાજીફરવા નિર્ણય ૪પુષિસંવિદિ For Private And Personal Use Only
SR No.008594
Book TitleJainsutrama Murtipooja
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages64
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy