________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ) જેનો પ્રાચીન ઈતિહાસ જળવાઈ રંધો છે અને જેન મંદિર તથા પ્રતિમાઓથી શિલ્પકળાને ઘણું ઉત્તેજન મળ્યું છે. પ્રાચીન શિલ્પકળાના ઈતિહાસના જ્ઞાન માટે આબુજી વગેરેના જન દેરાસરાની ઘણી ઉપગિતા સિદ્ધ થાય છે.
બ્રીસ્તિએ પણ મોટા દેવળે બંધાવ્યાં છે-મુસલમાને અલ્લા–પરમેશ્વરને પ્રથમથી નિરાકાર માને છે તે પણ તેઓએ મૂર્તિના બદલે મરજીદે બંધાવવામાં અજો રૂપિયા ખચી નાંખ્યા છે અને મૂર્તિ દ્વારા થતા પ્રભુના પ્રેમને તેમણે રૂપાંતરે તાજમહેલ, કબરે અને મજીદમાં વ્યક્ત કર્યો છે. આર્ય સમાજ પરમેશ્વરને નિરાકાર માને છે તે પણ તેઓના થતા હાલના મથુરાના વૈદિક યજ્ઞ કુંડ હામ વગેરે જોતાં તેઓ પણ કુંડરૂપ સાકાર મૂર્તિદ્વારા પ્રભુની ભકિત કરે છે. સાકાર વસ્તુ દ્વારા તેઓ નિરાકાર પ્રભુની ઉપાસના કરે છે. સાકાર વસ્તુના ગમે તેટલા રૂપાતર–આકારે છે તે પૂજ્ય, પ્રેમથી મનાય, તે પણ એક જાતની મૂર્તિપૂજા છે અને તે દ્વારા મનુષ્ય કરોડે અને અન્ને રૂપિયા વાપરે છે.
મુસલમાને કુરાનને માને છે. કુરાનનું પુસ્તક અને કુરાનની લિપિ–અક્ષર એ પણ સાકાર છે અને કુરાન તે પણ એક જાતની સૂક્ષમ મૂર્તિ પ્રતિમા સિદ્ધ ઠરે છે. એ કુરાનના ઉપર “કાફ”શું કેવા તેનું કઈ રીતે તેઓ અપમાન કરે તે મુસલમાને તેઓને શિક્ષા કરે છે, પ્રીસ્તિયે પણ બાઈબલને પવિત્ર–પૂજ્ય માને છે. બાઈબલ સાકાર હોવાથી તે પણ રૂપાંતરે એક જાતની મૂર્તિ પ્રતિમા સિદ્ધ થાય છે. જો કે બાઈબલ પોતે અક્ષર શબ્દરૂપ હોવાથી તે કંઈ સમજી શકતું નથી પણ બાઈબલના સાંકેતિક અક્ષર શબ્દદ્વારા લેકે, તે વડે જ્ઞાન પામે છે તે પ્રમાણે મૂર્તિ પ્રતિમા દ્વારા પણ પ્રભુના જ્ઞાન ચરિત્રને બંધ થાય છે. તેમાં જ્ઞાન, સત્કાર, પૂજ્યતા પ્રેમમાં અને બાઈબલ, કુરાન, વેદ, જૈન શાસ્ત્રની પેઠે મૂર્તિ પ્રતિમાની પણ સમાનતા છે માટે સાકાર વસ્તુમાં પ્રેમભકિત, પૂજ્યતા અને સાકારનું આલંબન લીધા વિના કેઈ નિરાકાર દશામાં જઈ શકતું નથી.
હવે અમારા સ્થાનકવાસી બંધુઓના વિચારેની સમાલોચના કરવામાં આવે છે. સ્થાનકવાસી સ્થાપના નિક્ષેપે કે જે ખાસ
For Private And Personal Use Only