________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ )
પ્રભુની પ્રતિમા મૂર્તિ રૂપ છે તેને ઉત્થાપે છે પણુ જૈનાગમા દ્વારા મૂર્તિપ્રતિમા ચૈત્યની સિદ્ધિ થાય છે તેથી તે સંબંધી કંઇ કહેવાનુ રહેતુ નથી. અમારા બંધુ સ્થાનકવાસી સાધુઓ વગેરે જૈન સૂત્રનાગમ શાસ્ત્રોને માને છે. આગમા, લિપિ, અક્ષર શબ્દ, કાગળના હાવાથી સાકાર છે અને તેમાં તેમની શ્રદ્ધા, પ્રીતિ, ભકિત તે એક જાતની સૂક્ષ્મ પ્રેમ અસર માન્યતારૂપ મૂર્તિ પૂજા છે. સ્થાનકવાસી જૈન ખ એ આગમાપર થુંકતા નથી તેમજ આગમાને પગે લાગે છે, તે પણ સાકાર ગમ પુસ્તકરૂપ મૂર્તિની ભક્તિ છે.
હવે ફક્ત સ્થાનકવાસીઓના એકજ વિરોધ એક એ રહે છે કે તેઓ મૂર્તિની પુષ્પાદિકની પૂજા કરતાં હિંસા બતાવે છે, અને હિંસામાં ધર્મ નથી માટે મૂર્તિ પૂજા કરવી નહીં, આટલી દલીલ તેઓ આગળ લાવીને મૂકે છે. સ્થાનકવાસી જૈન સાધુઓ વગેરેએ જાણવુ જોઇએ કે વ્રતધારી શ્રાવકને ફક્ત સવા વસાની દયા પાળવાની આજ્ઞા, જૈનશાસ્ત્રમાં કહેલી છે, બાકી બીજા જીવાની જયણા કરવાની હાય છે, સાંસારિક કાર્યોમાં ગૃહસ્થ શ્રાવકા એકેન્દ્રિયાદિક જીવાની(તેઓની દયા છતાં પણ) આજીવિકા હિંસા કરે છે, તેના કરતાં તેઓ દેવગુરૂ ધર્મની સેવાભક્તિમાં અહિં સક પરિણામે એકેન્દ્રિય આદિ જીવાની હિંસા કરે છે તેમાં તેમના સેવાભક્તિના પરિણામ હેવાથી અપ દ્વેષ અને મહા પુણ્ય બાંધે છે તથા મહા નિર્જરા કરે છે. ઉવવાઇ સૂત્રમાં કેાણિક રાજા, માટે વરઘોડા ચડાવીને તથા ઉકરડા વગેરે ચરે કઢાવીને શ્રી વીર પ્રભુને વંદન કરવા ગયા, એમાં તેને પુછ્યમધ અને નિર્જરા કહેલી છે. કારણ કે તે ભકિતનું કાર્ય છે અને તે પ્રમાણે . સ્થાનકવાસી જૈના પણ ઉપાશ્રય અધાવવામાં તથા સાધુઓને વહેારાવવામાં તથા સાધુએની યાત્રા કરવામાં તથા જૈન કેન્ફરન્સ ભરવામાં તથા આગમા લખાવવામાં, છપાવવામાં સૂક્ષ્મ એકેન્દ્રિયાક્રિક જીવાની દયાના પરિણામ છતાં હિંસા કરે છે અને કરાવે છે પણ તે ગુરૂ શાસ્રની સેવા-ભકિતરૂપ હાવાથી તેને તેએ જેમ પુણ્યમ ધ અને નિજાનું કારણ માને છે અને તે જેમ સત્ય છે તેમ પરમાત્મા વીતરાગ દેવનું મંદિર બંધાવતાં તથા જિનેશ્વરની મૂર્તિ પૂજા કરતાં જલ પુષ્પ વગેરે એકેન્દ્રિય જીવા આદિની હિંંસા થાય છે તે પણ
For Private And Personal Use Only