________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
પ્રભુની પૂજા ભકિત કરવાની જરૂર છે. આપણા જડ જેવા માત્માને પ્રભુના ગુણાનું સ્મરણ કરીને પ્રભુના જેવા સ`પૂર્ણ ચૈતન્યમય કર વાને માટે પ્રભુને પૂજીએ છીએ. નેપેલીઅનની માતાએ બાલ્યાવ સ્થામાં નેપોલીઅનને વીર પુરૂષનાં ચિત્ર દેખાડ્યાં હતાં અને તે ઉપરથી તે મહાન્ વીર પુરૂષ થયા અને તેણે આખા ચુરાપ, ધ્રુજાવી નાખ્યા. તેને જેમ વીર પુરૂષાનાં પૂતળાં ઉપયોગી થયાં તેમ નૈનાને જીનેશ્વર પ્રભુની પ્રતિમાએ પણ જીનેશ્વર જેવા થવા માટે ઉપયેગી થઇ પડે છે તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી. જ્યાંસુધી સાકાર વૈયિક પદાર્થોમાં રાગ અને દ્વેષની વૃત્તિ થાય છે, ત્યાંસુધી તેવી દશાવાળા જીવાને વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે વીતરાગની સાકાર પ્રતિમાની જરૂર છે. કારણકે મનુષ્ય જે પદાર્થીની સામું દેખે છે. તે પદાર્થની અસર તેના ઉપર થાય છે. રાગદ્વેષકારક સાકાર પદાર્થોની દુનિયામાં ખાટ નથી અને તેવા જીવંત પદાર્થો પણ દુનિયામાં ઘણા છે તેથી આખા દિવસમાં એક બે કલાક સુધી વીતરાગ દેવની મૂર્તિ સામ્ર શ્રદ્ધા ભકિતદ્વારા જોવાથી, સ્તવવાથી, તથા પૂજવાથી, માત્માને પરમાત્મા કરવા પ્રબળ ઉત્સાહ અને પુરૂષાર્થ પ્રગટે છે અને તેથી દયા, દાન, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સ ંતાષ, નિભતા, આવતા, સરળતા, પરમાપકાર, નિષ્કામકર્મ પ્રવૃતિ, ચતુવિધ સંઘસેવા, વ્રત, વૈરાગ્ય, સંયમ, જ્ઞાન, દન, ચારિ વિગેરે અનેક ગુણા ખીલવવા માટે આત્મા શક્તિમાન્ અને છે. મા પૂજક જૈન કામ, અન્ય દÖનીઓના પરિચયમાં આવવા છતાં પણ પેાતાના દહેરાસરો વિગેરેનુ સ્મરણુ કરીને એકદમ જૈન ધર્મથી ભ્રષ્ટ થતી નથી, પણ જેએને કહેરાસર વિગેરેનું સાધન નથી તેએ તા પ્રસંગે એકદમ બીજાં ધર્મમાં ચાલ્યા જાય છે અને આજ કારણથી વૈષ્ણવો કંઠી માળા તિલક છાપા વિગેરેથી વૈષ્ણવને વ્યવહારમાં દઢ રાખે છે, તથા મદિરાથી પણ તેઓને પેાતાના ધર્મમા ઢઢ રાખે છે. મુસલમાને સુન્નતની ક્રિયા, મસ્જીદો અને કુરાનથી મુસલમાનો સ્વધર્મ માં ઢંઢ રાખે છે, અને વૈદિક પૈારાણિકા જનેાઇ તથા યજ્ઞકુંડ, વેદો અને મૂર્તિ ચાદ્વારા પોતાના ધમીઓને સ્વધર્મમાં ઢ રાખે છે. ગૃહસ્થ જેના પાસેથી અને ત્યાગી નેા પાસેથી જો નૈનાગમ શાસ્ત્રો અને જૈન
*
For Private And Personal Use Only