Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૧૯
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
જીવાભિગમ-૩ ]
- અનુવાદ-શ્રેણીના સર્જક :
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૯ માં છે.. “જીવાભિગમ”-ઉપાંગર-૩ની...
- પ્રતિપત્તિ-1-માં જંબૂઢીપાદિ દ્વીપસમુદ્રાધિકાર
- પ્રતિપત્તિ-૪થી આરંભીને પ્રતિપત્તિ-૯ સુધી - સર્વજીવ પ્રતિપત્તિ સંપૂર્ણ
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- x – x – x – x – x – x – x –
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
19/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૯ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી
D
D
D
D
D
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી ભાવનગર જૈન ચેમ્પૂસિંઘ
ભાવનગર
D
|
Page #4
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #16
--------------------------------------------------------------------------
________________
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૪-જીવાભિગમ-ઉપાંગણ-3/3
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
લભ-૧૯)
૦ આ ભાગમાં આગમ-૧૪-જીવાજીવાભિગમ સૂઝ, જે બીજુ ઉપાંગ સૂગ છે, તે ચાલુ જ છે. આ આગમનું નામ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં ખાવા ખીforTE છે. તે વ્યવહારમાં ‘જીવાભિગમ’ એવા નામે પ્રસિદ્ધ છે, સાક્ષી પાઠોમાં પણ જ્યાં
જ્યાં આ સૂત્રની સાક્ષી અપાય છે, ત્યાં-ત્યાં નાવ નવજાને એમ લખે છે, પણ નાવ નવા નવા અને એવું સાક્ષીપાઠમાં લખતા નથી.
આ જીવાખવાભિગમ સૂણ અમે ત્રણ ભાગમાં છૂટું પાડેલ છે. પહેલી ‘ffથયા' પ્રતિપત્તિ, ભાગ-૧૩માં મૂકેલ છે. બીજી ‘ત્રિવિધા'' અને પ્રતિપતિ-3- ચતુષા માં સૂત્ર-૧૮૪ સુધી અમે ભાગ-૧૮-માં મૂકેલ છે. પ્રતિપતિ-3-ના સૂત્ર-૧૮૫થી પ્રતિપતિ૯ તથા જળનવાપરવર સુધીનું બાકીનું ઉપાંગ આ ભાગ-૧માં આપેલ છે.
[o પ્રતિપત્તિ-3- ‘‘સુષિT '' અંતર્ગત “દ્વીપ સમુદ્ર” અધિકાર ચાલુ છે. જેમાં સૂક્ષ્મ ૧૮૪ સુflી ભાગ-૧૮-માં લખ્યા છે. અહીં સુઝ-૧૮૫ - “જંબુદ્વીપ” નામ કેમ છે ? ત્યાંથી આરંભીએ છીએ ને
• સૂત્ર-૧૮૫ :
હે ભગવાન ! જંભૂદ્વીપ, જંબૂદ્વીપ કેમ કહેવાય છે? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, નીલવંતની દક્ષિણે માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ગંધમાદન વક્ષાર પર્વતની પૂર્વે ઉત્તરકુરા નામે કુરા ક્ષેત્ર છે. તે પૂર્વપશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, વિદ્ધભથી ૧૧,૮૪-૧૯ યોજન છે. તેની જીવા પૂર્વ-પશ્ચિમ બે વક્ષસ્કાર પર્વતોને સ્પર્શી છે. પૂર્વ દિશાની કોટીથી પૂર્વના તક્ષકાર પર્વતને અને પશ્ચિમની કોટીથી પશ્ચિમના વાકારને સ્પર્શે છે. આ જીવા પs,ooo યોજન લાંબી, તેનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૬૦,૪૧૮-૧૯ યોજન છે. આ ધનુષ્ઠ પરિધિ રૂપ છે.
ભગવદ્ / ઉત્તરકુરાનો આકારભાવ-પ્રત્યાવતાર કેવો કહો છે ગૌતમ! બહુસમમણીય ભૂમિભાગ કહ્યો છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવતું બધું વનિ એકોક દ્વીપની વકતવ્યતા મુજબ ચાવતું દેવલોકે ઉત્પન્ન થનાર છે મનુષ્યગણા કહેલો છે, હે આયુષ્યમાન શ્રમણ ! માત્ર એટલી વિશેષતા છે કે – ૬ooo ધનુષ ઊંચાઈ, ૫૬ પાંસળીઓ, ત્રણ દિવસ પછી આહારેચ્છા ઉતપન્ન થાય. જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન-દેશોન ત્રણ પલ્યોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. તેઓ ૪૯-દિવસ સંતાનની અનુપાલના કરે છે. બાકી એકોસુકવતુ જાણવું. - ઉત્તરકુરા કુરામાં છ પ્રકારના મનુષ્યો ઉત્પન્ન થાય છે. - પદ્મગંધી, મૃગાંધી. અમમ, સહ, તેયાલીસ, શનૈશારી.
• વિવેચન-૧૮૫ -
કયા કારણે ભદંત ! જંબૂદ્વીપને જંબૂદ્વીપ કહે છે ? ભગવંતે કહ્યું - જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગંધમાદન વણાકાર પર્વતની પૂર્વમાં, માલ્યવંત વાકાર પર્વતની પશ્ચિમમાં, આ પ્રદેશમાં ઉત્તરકુર નામે કુરુ કહેલ છે. તે કેવો ? તે કહે છે –
પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, ૧૧,૮૪૨+ ૨૧૬ યોજન દક્ષિણ-ઉત્તર વિસ્તારથી છે. તે આ રીતે - મહાવિદેહમાં મેરુની ઉત્તરે
જીવાજીવાભિગમ સત્ર મુખ્યત્વે દ્રવ્યાનુયોગ પ્રધાન છે. તેમાં અધ્યયન સ્વરૂપ નવ પ્રતિપતિ છે અને તે સર્વજીવ પ્રતિપત્તિ છે. જેમાં કોઈકમાં ઉદ્દેશા પણ છે. માળીવ માં નવ પેટા પ્રતિપતિઓ છે. આ ઉપાંગસૂત્રના મૂળ સૂત્રોના સંપૂર્ણ અનુવાદ સાથે અમે “મલયગિરિ" કૃત ટીકાનો અનુવાદ અહીં લીધેલો છે, આ ઉપાંગની ચૂર્ણિનો પણ ઉલ્લેખ જોવા મળે છે, પણ તે મુદ્રિત થયાનું અમારી જાણમાં નથી. જીવાજીવાભિગમ-લઘુવૃત્તિનો ઉલ્લેખ પણ છે.
આ આગમ પછીના ઉપાંગ-૪-પ્રજ્ઞાપના સાથે ઘણું સંકડાયેલ છે. અનેક સ્થાને મૂળમાં તથા મલયગિરિસ્કૃત વૃત્તિમાં પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી જોવા મળે છે. બંને ઉપાંગસૂત્રોને સંકલિત સ્વરૂપે પઠન-પાઠન કરતાં પદાર્થનું વિસ્તૃત સ્વરૂપ જાણી શકાય છે. અનુક્રમે કાન અને સમવાય ના ઉપાંગરૂપ આ બંને ઉપાંગો છે. [19/2]
Page #17
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ૰/૧૮૫
ઉત્તરકુરુ, દક્ષિણે દક્ષિણકુરુ તેમાં મહાવિદેહના વિસ્તારમાંથી મેરુ પર્વતનો વિસ્તાર બાદ કરતાં જે રહે, તેનું અર્હા યાવત્ પરિમાણ તે દક્ષિણરુ અને ઉત્તરકુનો વિખંભ. - ૪ - તે યથોક્ત પ્રમાણ આ રીતે –
૧૯
મહાવિદેહનો વિષ્ફભ - ૩૩,૬૮૪-૪/૧૯ યોજન છે. તેમાં મેરુનો વિખંભ ૧૦,૦૦૦ યોજન બાદ કરવો. તેથી ૨૩,૬૮૪ યોજન અને ૪ કળા થાય. તેનું અડધું કરો તો ૧૧,૮૪૨ યોજન, ર-કળા છે. તે ઉત્તકુરુની જીવા ઉત્તરથી નીલવર્ષધર સમીપે પૂર્વ-પશ્ચિમ ઉભયથી પૂર્વ-પશ્ચિમ ભાગો વડે વક્ષસ્કાર પર્વત યથાક્રમે માલ્ટવંત અને ગંધમાદનને સ્પર્શે છે. - x - પૂર્વના અગ્રભાગથી પૂર્વના વક્ષસ્કાર પર્વત માલ્યવંતને સ્પર્શે છે. પશ્ચિમ દિશાના અગ્રભાગે પશ્ચિમવક્ષસ્કાર ગંધમાદનને સ્પર્શે છે. તે જીવા આયામથી ૫૩,૦૦૦ યોજન છે. કઈ રીતે ?
આ મેરુના પૂર્વ અને પશ્ચિમ દિશાના ભદ્રશાલવનની પ્રત્યેકની લંબાઈ થકી જે પરિમાણ અને જે મેરુનો વિષ્ફભ તે એકત્ર મળવાથી ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતના મૂળ પૃથુત્વ પરિમાણ રહિત જે પ્રમાણ થાય તેટલું ઉત્તરકુનું જીવાનું પરિમામ છે. - ૪ - મેરુની પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રત્યેકમાં ભદ્રશાલવનનું ધૈર્ય-પરિમાણ ૨૨,૦૦૦ યોજન છે, તેને બે વડે ગુણવાથી ૪૪,૦૦૦ યોજન થાય. મેરુનું પૃથુત્વ પરિમાણ ૧૦,૦૦૦ યોજન પૂર્વ રાશિમાં ઉમેરીએ. તેથી ૫૪,૦૦૦ યોજન થાય. ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વત પ્રત્યેક મૂળમાં પૃથુત્વ ૫૦૦ યોજન છે. તે ૫૦૦ને બે વડે ગુણતા ૧૦૦૦ યોજન થાય. તે ૫૪,૦૦૦માંથી બાદ કરતાં ૫૩,૦૦૦ યોજન રહેશે.
તે ઉત્તરકુનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૬૦,૪૧૮ યોજન અને ૧૨-કલા છે. તે પરિધિ છે. ગંધમાદન અને માલ્યવંત બંને વક્ષસ્કાર પર્વતોની લંબાઈ અને પરિમાણ એકત્ર કરતાં ઉત્તરના ધનુઃપૃષ્ઠ પરિમાણ થાય. ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતના પત્યેકની લંબાઈ-પરિમાણ ૩૦,૨૦૯ યોજન, ૬-કળા છે. બંનેની કુલ લંબાઈ
૬૦,૪૧૮ યોજન, ૧૨ કળા થાય.
ભદંત ! ઉત્તકુરુનો કેવો આકાર ભાવ સ્વરૂપનો પ્રત્યવતાર - સંભવ કહ્યો છે. ભગવંતે કહ્યું – ગૌતમ ! ઉત્તકુરુનો બહુસમ રમણીય ભૂમિભાગ કહેલો છે. જેમકે ‘આલિંગપુષ્કર’ ઈત્યાદિ. જગતી ઉપરનું વનખંડનું વર્ણન-વક્તવ્ય કહેવું.
ઉત્તરકુમાં ત્યાં ત્યાં તે દેશમાં - તે તે પ્રદેશમાં ઘણી નાની-મોટી વાવડીઓ આદિ તથા મિસોપાન પ્રતિરૂપક, તોરણ પર્વત, પર્વતમાં આસન, ગૃહ, ગૃહમાં આસન આદિ પૂર્વવત્ છે. પછી આ વક્તવ્યતા - ત્યાં ઘણાં ઉત્તકુના મનુષ્યો-માનુષીઓ બેસ છે - સુવે છે ચાવત્ કલ્યાણ ફળ વિશેષ અનુભવતા રહે છે.
ઉત્તરકુરુમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં સરિકા-નવમાલિકાકોદંડ-બંધુજીવક-મનોવધ-બીયક-બાણ-કણવીર-કુબ્જક-સિંદુવાર-જાતિ-મુદ્ગરયૂથિકા-મલ્લિકા-વાસંતિકા-વસ્તુલ-કસ્તૂલ-સેવાલ-અગત્સ્ય-મગદંતિ-ચંપક-જાતિનવનાતિકા-કુંદ-મહાકુંદ-આ બધાં ગુલ્મો છે. ગુલ્મ એટલે હ્રસ્વસ્કંધ, બહુકાંડ,
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પુષ્પફળયુક્ત જાણવા, વિશેષ અર્થ લોકથી જાણવો. વૃત્તિકારશ્રીએ અહીં સંગ્રહણી ગાથા નોંધી છે.
અનંતરોક્ત ગુલ્મ પંચવર્ણ કુસુમસમૂહને ઉત્પન્ન કરે છે. આ કુસુમોના ઉત્પાદનથી ‘કુરુ’ ક્ષેત્ર બહુસમ રમણીય ભૂમિભાગ થાય છે. વાયુ વડે કંપિત, તેની અગ્રશાખા મુકાયેલ પુષ્પકુંજ રૂપ ઉપચા-પૂજા, તેના વડે યુક્ત, શ્રી વડે અતીવ ઉપશોભતું રહેલ છે.
૨૦
ઉત્તરકુરુમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં હરુતાલ-ભેરુતાલ-મેરુતાલશાલ-સરલ-સપ્તપર્ણ-પૂગીફળ-ખજૂરી-નાલિકેરી એ બધાંના વનો છે. તે કુશવિકુશ રહિત વિશુદ્ધ વૃક્ષમૂળવાળા છે. તે વૃક્ષો મૂળવાળા-કંદવાળા છે ઈત્યાદિ વિશેષણવાળા છે. તેને જગતી ઉપરના વનખંડની માફક કહેવા. - ૪ - ૪ - ભેરુતાલ આદિ વૃક્ષો
જાતિ વિશેષ છે.
ઉત્તરકુરુમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં ઉદ્દાલ, કોદ્દાલ, મોદ્દાલ, કૃતમાલ, વૃત્તમાલ, વૃત્તમાલ, દંતમાલ, શૃંગમાલ, શંખમાલ, શ્વેતમાલ નામે દ્રુમજાતિ વિશેષ સમૂહ તીર્થંકરો અને ગણધરો વડે કહેવાયેલ છે. તે કેવા છે ? કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂળવાળા ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ સુરમ્યા છે.
ઉત્તકુરુમાં તે તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં તિલક, લવક, છત્રોગ, શિરીષ, સપ્તવર્ણ, લુબ્ધ, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ, પનસ, શાલા, તમાલ, પ્રિયાલ, પ્રિયંગુ, પારાપત, રાજવૃક્ષ, નંદિવૃક્ષ, તિલકાદિ લોકપ્રતીત છે. આ કેવા છે ? કુશ વિકુશ વિશુદ્ધ વૃક્ષમૂળવાળા ઈત્યાદિ બધું પૂર્વવત્ છે.
ઉત્તરકુરુમાં તે-તે દેશમાં - ૪ - પ્રદેશમાં ઘણી પડાલતા, અશોકલતા, ચંપકલતા, ચૂડલા, વનલતા, વાસંતિકલતા, અતિમુક્તલતા, કુદલતા, શ્યામલતાદિ છે. તે નિત્ય કુસુમિતાદિ પૂર્વવત્ છે.
ઉત્તરકુરુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણી વનરાજીઓ કહી છે. અહીં અનેક જાતિના વૃક્ષોની પંક્તિ-વનરાજીઓ છે. તે કાળી, કાળી આભાવાળી ઈત્યાદિ વિશેષણયુક્ત પૂર્વવત્ છે તેમ જાણવું.
(૧) ઉત્તરકુરુમાં તે-તે દેશ - ૪ - પ્રદેશમાં ઘણાં મતાંગક નામક હુમગણ કહેલ છે. તે કેવા છે ? જેમ ચંદ્રપ્રભાદિ મધવિધિઓ ઘણાં પ્રકારે છે. તેમાં ચંદ્રપ્રભની જેમ પ્રભા-આકાર જેવો છે તે ચંદ્રપ્રભા, - ૪ - ચંદ્રપ્રભા મણિશલાકા વરવારુણી - x - ૪ - આસવ - પત્રાદિ વાસક દ્રવ્ય ભેદથી અનેક પ્રકારે છે. પ્રજ્ઞાપનામાં લેશ્યાપદમાં કહ્યું છે . પત્રાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોયાસવ. પછી ‘નિર્યાસસાર' શબ્દ પત્રાદિ સાથે જોડતાં પણનિર્યાસસાર, પુષ્પ નિર્યાસસાર આદિ. - ૪ - ૪ - ચોથ - ગંધદ્રવ્ય. - ૪ - સુનાત - સુપરિપાકને પામેલ.
--
વળી તે કેવા છે ? કાલસંધિતા. કાળ-સ્વ સ્વ ઉચિત. સંધા તે કાલસંધા, તે જેમાં જન્મે તે કાલસંધિત - x - x - મધુમેક-મધ વિશેષ. સ્ટિરત્ન વર્ણની આભાયુક્ત, દુગ્ધજાતિ-આસ્વાદથી ક્ષીર સદેશી. પ્રસન્ના - સુરા વિશેષ. શતાયુ - સો
Page #18
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ /૧૮૫
વખત શોધવા છતાં સ્વ સ્વરૂપને ન છોડે. તેમા ખર્ભૂસાર - ખજૂરના સારથી નિષ્પન્ન આસવ વિશેષ. મૃદ્ધીકા - દ્રાક્ષના સારથી નિષ્પન્ન આસવ વિશેષ. - ૪ - ૪ - ક્ષૉવરસ - શેરડીના રસથી નિષ્પન્ન ઉત્તમ દારુ. આ મધ વિશેષ કેવા છે ? વર્ણ-ગંધ-રસસ્પર્શયુક્ત કે જેનું વીર્ય પરિણામ બલહેતુક છે. અર્થાત્ પરમ અતિશય સંપન્ન વર્ણગંધ-રસ-સ્પર્શ વડે બલ હેતુથી વીર્ય પરિણામ વડે યુક્ત. વળી જે જાતિભેદથી ઘણાં પ્રકારે છે. તેની જેમ મતાંગક દ્રુમગણો પણ મધવિધિ વડે યુક્ત છે.
કેવી મધવિધિથી વિશિષ્ટ ? અનેક બહુવિવિધ વિસસા પરિણત. તેમાં અનેક જાતીય પણ વ્યક્તિ ભેદથી થાય છે. તેથી કહ્યું પ્રભૂત. વિવિધ - જાતિભેદથી વિવિધ
પ્રકારે. - x - તે કોઈ વડે નિષ્પાદિત પણ સંભવે છે. વિશ્ર્વમા - સ્વભાવથી, તચાવિધ ક્ષેત્રાદિ સામગ્રી વિશેષ જનિતથી પરિણત, પણ ઈશ્વરાદિથી નિષ્પાદિત નહીં તે વિશ્વસા. તે મધવિધિથી યુક્ત છે. તાડાદિ વૃક્ષની જેમ અંકુરાદિમાં નહીં પણ ફળોમાં. ફળમાં મધવિધિ વડે જાણવું પૂળ - સંભૂત. વિષ્યન્તિ - સવે છે - ઝરે છે. - x - x - કુશ વિકુશ વિશુદ્ધ મૂળાદિ પૂર્વવત્.
૨૧
(૨) ઉત્તકુરુમાં ત્યાં-ત્યાં - x - ઘણાં શ્રૃંગાંગક નામક ક્રુમગણો કહેલા છે. જેમ તે કક-ઘટક-કલશ-કર્કરીપાદ-કાંચનિકા - ઉદંકવાદ્ધનિી-સુપ્રતિક ઈત્યાદિ ભાજનવિધિ. તેમાં વિશેષ આ - પાનાનિા - પગ-ધોવા યોગ્ય કાંચનમચી પાત્રી. ઉદંક-જેના વડે પાણી ઉલેચાય. વાનિી-ગલંતિકા, સરક-વાંસનું સીક્કુ. કેવું છે ?
તે કહે છે – કાંચન મણિરત્ન ભક્તિચિત્ર, ઘણાં પ્રકારે - એક એક વિધિમાં અવાંતર
અનેક ભેદ ભાવથી છે. તેવા પ્રકારે ભૂંગાગક દ્રુમગણ પણ છે. કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂલવાળાદિ પૂર્વવત્.
(૩) ઉત્તરકુરુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં તુટિતાંગક નામ દ્રુમગણા કહેલ છે. જેમ કે આલિંગ્સ, મુવ, મૃદંગ, પણવ, પટહ, દર્દક, કરટી, ડિંડમ, ભંભા, હોરંભા, કવણિતા - ૪ - ઈત્યાદિ વાધો છે. તેમાં આલિંગીને વગાડાય તે આલિંગ્ય,
મુરવ-વાધ વિશેષ, મૃદંગ-લઘુમર્દલ, પણવ-ભાંડ, - x - ડિડિમ પણવ વિશેષ, ભંભાઢક્કા, હોરંભા-મહાઢક્કા, વણિતા - કોઈ વીણા, ખરમુખી-કાહલા, મકુંદ-મરુજ વાધ વિશેષ - ૪ - શંખિકા-શંખ કરતા તીક્ષ્ણ સ્વવાળી. પિલી-વચક બંને તૃણરૂપ વાધ વિશેષ છે. પરવાદિની-સાત તંત્રી વીણા, વેણુ-વંશ વિશેષ. સુઘોષા-વીણા વિશેષ, વિપંચી-તંત્રી વીણા - ૪ -
આ વાધો કેવા છે ? તન - હાપુટ, તાલ, વાંસ્વતાન - કંસાલિકા. આના વડે સંપ્રયુક્ત. સુષ્ઠુ - અતિશય, સમ્યક્-ચયોક્ત નીતિ વડે. પ્રયુક્ત-સંબદ્ધ, આતોધ ભેદ. વળી તે કેવા છે ? નિપુણ, નાટ્ય સમયમાં કુશળ, તેમના વડે વગાડાયેલ. વળી – આદિ, મધ્ય, અવસાનરૂપ ત્રણ સ્થાનમાં ક્રિયા વડે - યશોક્ત વાદન ક્રિયાથી શુદ્ધ અવદાત પણ દોષથી ક્લેક્તિ નહીં. તેના જેવા તે “તુટિતાંગક” દ્રુમગણો હતા. અનેક-બહુવિધ-વિસસા પરિણત. તત-વીણાદિ, વિતત-પટહાદિ, ઘન-કાંસ્યતાલાદિ, શુષિ-વંશાદિ. - x -
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
(૪) ઉત્તકુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં દીપશિખા નામક હુમગુણ કહ્યા છે. જેમ સંધ્યારૂપ, વિરુદ્ધ તિમિરરૂપપણાથી રાગ, તે સંધ્યા વિરાગ. તે અવસરે નવનિધિપતિ - ચક્રવર્તી માફક દીપિકા ચક્રવાલ વૃંદ-લઘુદીપના પરિમંડલરૂપ વૃંદ. તે કેવું છે ? બહુસંખ્યક કે સ્ફૂર, પ્રતિપૂર્ણ સ્નેહ-તૈલાદિરૂપ. અત્યર્થ ઉચ્છ્વાલિત, તેથી જ તિમિનાશક. વળી - ગાળેલ સુવર્ણ, કુસુમિત પારિજાતક વન, એ બંને જેવો પ્રકાશ-પ્રભા, આકાર જેનો છે તે.
૨૨
સમુદાય વિશેષણની વિવક્ષા માટે સમુદાયી વિશેષણ કહે છે – દીપિકા વડે શોભતા. કેવી દીપિકા? સુવર્ણ-રત્નમય, સ્વાભાવિક આગંતુકમલ રહિત, મહાર્ટમહોત્સવાર્ત, વિચિત્ર વર્ણયુક્ત દંડ જેમાં છે તે. તથા સહસા પ્રજ્વાલિત અને ઉત્સર્પિત, મનોહર તેજવાળી, દીપ્યમાન-રાત્રિમાં પ્રકાશક, ધૂળ આદિ જવાથી વિમલ. ગ્રહસમૂહ સમાન પ્રભાવાળી, વિતિમિસ્કર સૂરની જેમ જે ઉધોત-પ્રભાસમૂહને પ્રસારે છે, તેના વડે દીપ્યમાન. જ્વાલાની જેમ ઉજ્વલ, પ્રહસિત, તેના વડે રમ્ય. તેથી જ શોભમાન. તેના જેવા દીપશિખા મગણો હતા. તે અનેક બહુવિધ વિશ્વસા પરિણત ઉધોતવિધિયુક્ત, કુશ વિકુશ વિશુદ્ધ વૃક્ષ મૂળવાળા આદિ પૂર્વવત્ કહેવું.
(૫) ઉત્તરકુરુના તે-તે દેશ - ૪ - પ્રદેશમાં ઘણાં જ્યોતિષિકા નામે દ્રુમગણો હતા. જેમ તે તુરંતના ઉગેલ શરદમાં સૂર્યમંડલ અથવા ઉલ્કા સહસ્ર કે દીપતી વિધુત્ અથવા નિધૂમ જ્વલિત ઉંચી જતી જ્વાલાયુક્ત અગ્નિ. - ૪ - ૪ - આ કેવા છે ? સતત અગ્નિ સંયોગથી જે શોધિત અને તપ્ત-તપનીય જે કિંશુક-અશોક-જપા કુસુમ, વિકસિત પુંજ જે મણિરત્ન કિરણ, જે જાત્ય હિંગલોકસમૂહ તપથી અતિશય યથાયોગ વર્ણથી પ્રભા વડે જે સ્વરૂપ તે. તેની જેવા તે જ્યોતિષિકા દ્રુમગણો અનેક બહુ વિવિધ વિશ્વસા પરિણત ઉધોતવિધિથી યુક્ત, કુશવિકુશ વિશુદ્ધ ઇત્યાદિ પૂર્વવત્.
(૬) ઉત્તકુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં ચિત્રાંગક નામક ધ્રુમગણો કહ્યા છે. જેમ તે પ્રેક્ષાગૃહ વિવિધ ચિત્ર વડે યુક્ત હોય, તેથી જ રમ્ય, જોતાં મનમાં રમ્ય લાગે. શ્રેષ્ઠ એવી તે ગ્રથિત કુસુમમાળા, તેના વડે ઉવલ, દેદીપ્યમાનત્વથી. તથા વિકસિતપણા અને મનોહર૫ણાથી દેદીપ્યમાન, પુષ્પ પુંજોપચાર વડે યુક્ત - X - પથરાયેલી વિચિત્ર જે માળાઓ, ગ્રથિત પુષ્પમાળા તેમાં જે શ્રીસમુદય તેના વડે અતીવ પરિપુષ્ટ. ગ્રથિમ-સૂત્ર વડે ગ્રથિત. વેષ્ટિમ - જે પુષ્પ મુગટની જેમ ઉપર-ઉપર શિખરાકૃતિથી માળા સ્થાપવી તે. પૂમિ-જે લઘુ છિદ્રોમાં પુષ્પો રાખીને પૂરાય તે. સંઘાતિમ-પુષ્પને પુષ્પ વડે નાલ પ્રવેશથી સંયોજાય તે. તે માળા પરમદક્ષ શિલ્પી વડે જે વિભાગરહિતતાથી યોગ્ય ગ્રંથિમ-વેષ્ટિમ-પૂર્રિમ-સંઘાતિમ તેના વડે બધી દિશામાં સમનુબદ્ધ અને લટકતી - વિપ્રકૃષ્ટ-મોટા અંતરાલથી, પંચવર્ણી ફૂલમાળાથી શોભતી ચંદનમાળા જેની આગળ કરાયેલ છે, તેની જેમ દીપ્યમાન. તેની સમાન ચિત્રાંગક નામ દ્રુમગણો - અનેક બહુ વિવિધ વિસસા પરિણતથી ગ્રન્થિમ આદિ ચાર ભેદે માલ્યવિધિ યુક્ત, કુશવિકુશ વિશુદ્ધાદિ.
(૭) ઉત્તકુરુમાં તે તે દેશમાં - x - પ્રદેશમાં ચિત્રરસા નામે દ્રુમગણો કહ્યા
Page #19
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૫
૨૪
છે. જેમ પરમાન્ન હોય. કેવું ? પ્રવર ગંધયુક્ત. પ્રધાન દોષરહિત ક્ષેત્ર-કાલાદિ સામગ્રી સંપાદિત આમ લાભ. કમલ-શાલિતંદુલ, જે વિશિષ્ટ ગાય આદિ સંબંધી નિરુપહત • પાક આદિ વડે અવિનાશિત દૂધ, તેના વડે પક્વ પરમકલમશાલિ અને પરમ દૂધ વડે યથોચિત મામા પાક વડે નિષ્પાદિત તથા શારદધૃત, ગોળ-ખાંડ કે મધુ શર્કરાના પર્યાય જ્યાં મેલિત છે. તેથી જ અતિ ઉત્તમ સ-વર્ણ-ગંઘવતું, અથવા રાજા-ચક્રવર્તીના કુશળ રસોઈયાએ બનાવેલ ચતુકલા સેકસિદ્ધ એવા ઓદન. * * * * * ઓદનમાં શું વિશેષતા છે ? કલમશાલિમય, વિશિષ્ટ પરિપાકને પામેલ, બાપને છોડતા, કોમળ, ચતુકલા સેકાદિથી પકિર્મિત હોવાથી વિશદ, સર્વથા તુષાદિ મલના ચાલ્યા જવાથી, પરિપૂર્ણ સિલ્યુ. અનેક જે પુષ્પ-ફળ આદિ, તેના વડે સંયુક્ત •x• પરિપૂર્ણ-સમસ્ત દ્રવ્ય-એલાયચી વગેરે નિયુક્ત, જેમાં તે પરિપૂર્ણ દ્રવ્ય તૈયાર કરેલ છે. સુસંસ્કૃતયયોત માત્રા અગ્નિ પરિપાતાદિ વડે પરમસંસ્કારથી ઉપનીત. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વડે સામર્થ્યથી અતિશાયિ વડે સહિત, બળ-વીર્ય હેતુ પરિણામ જેના છે તે તથા અહીં વન - શારીરિક, વીર્થ - અંતરોત્સાહ. ચક્ષ આદિ ઈન્દ્રિયો, સ્વ-સ્વ વિષય ગ્રહણમાં પટ એવું ઈન્દ્રિય બલ, તેનું અતિશાયી પોષણ તે ઈન્દ્રિયબલપુષ્ટિ, તેને વધારે છે તથા ભુખ અને તૃષા, તેનું મન, તથા વયિત ગોળ, ખાંડ કે શર્કર, જે પ્રધાન વૃત, તે જેમાં યોજેલ છે તે પ્રધાન ક્વચિત ગોળ ખાંડ મર્ચંડી ધૃતોપનીત. તેના જેવા મોદક - અતિ ક્ષણ કણિક્કામૂલદલ કહેલ છે. તેની જેવા ચિબસ હુગણો અનેક બહુ વિવિધ વિસસા પરિણતરી ભોજન-વિધિ વડે યુક્ત, કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂલાદિ પૂર્વવત્ જાણવું.
(૮) ઉત્તરકારમાં તે-તે દેશમાં • x • પ્રદેશમાં ઘણાં મયંગ નામક દૃમગણો છે. જેમ તે હાર, અર્ણહાર, વેટન, મુગટ, કુંડલ, વામોત્તક, હેમજાલ, મણિજાલ, કનકાલ, સૂત્રક, મુંચીકટક, ખુડકામકુક, એકાવલિ, કંઠસૂત્ર, મકરિકા, ઉરસ્કંધ
વેયક, શ્રોણીસૂત્રક, ચુડામણી, કનકતિલક આદિ આદિ - X - આભૂષણ વિધિ ઘણાં પ્રકારે છે. એ લોકથી જાણવી. કેવી છે ? કાંચન-મણિ-રન-ભક્તિચિત્ર. તેની જેમ જ તે મર્ચંગ કુમગણા અનેક બહુવિવિધ વિશ્રસા પરિણત ભૂષણ વિધિ વડે યુક્ત છે. કુશવિકુશવિશુદ્ધાદિ પૂર્વવતું.
(૯) ઉત્તરકુરમાં તે તે દેશમાં -x - પ્રદેશમાં ઘણાં ગેહાકાર નામક દ્રુમગણો કહેલા છે. જેમ કે પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, કશાલક, દ્વિશાલક, ત્રિશાલક, ચતુઃશાલક, ગર્ભગૃહ, મોનગૃહ, વલ્લભીગૃહ, ચિત્રશાલા ઈત્યાદિ અથવા ધવલગૃહ, અદ્ધમાગધવિભ્રમ, શૈલસુસ્થિતાદિ • x • તથા અનેક ગૃહ, શરણ, લયન એ ભવન વિકલ્પો છે. આ બધાની વિશેષતા વાસ્તુ વિધાથી જાણવી. તે કેવા છે? કપોતપાલી, ગવાક્ષ સમૂહ, ગૃહના એક દેશ વિશેષ, અપવરક, શિરોગૃહ એ બધાંથી યુક્ત હોય તેની જેમ ગૃહાકાર એવા ઠુમરણો અનેક બહુ વિવિધ વિથસા પરિણતથી ભવનવિધિ છે. વિશિષ્ટ શું ? સુખે ઉર્ધ્વગમન, સુખે નીચે ઉતર્યું, જેના દર સોપાન પંક્તિ આદિ છે તેવા. તથા સુખે નિષ્ક્રમણ અને
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ પ્રવેશ યુક્ત. ત્િ જેથી દર્દર સોપાન પંક્તિ યુક્ત છે, તે કારણે સુખે ચડ-ઉતર થાય છે. એકાંતે અવસ્થાન, શયનાદિ રૂપ સુખવિહાર જેમાં છે તે. કુશવિકુશ વિશુદ્ધાદિ પૂર્વવત્.
" (૧૦) ઉત્તકુરુમાં તે તે દેશમાં - x - પ્રદેશમાં ઘણાં અનZક નામે હુમરણ કહેલ છે. આજિfક નામે ચર્મમય વર, ક્ષૌમકાપસિક, કંબલ, દુકૂલ-વપ્રજાતિ, કૌસેય-ત્રસરિતંતુ નિષ્પન્ન, કાલમૃગચર્મ, અંશુક-ચીનાંશુક દુકુલ વિશેષ, પ, આભરણચિત્ર, ક્ષણ-પરમવસ્ત્ર લક્ષાણયુક્ત, નિપુણ શિથી નિપાદિતતાથી જેનું મધ્ય સ્વરૂપ અલબ્ધ છે. સ્નેહલ-સ્નિગ્ધ, - X• વસ્ત્ર વિધિ ઘણાં પ્રકારે થાય. પ્રસિદ્ધ એવા -તે પતનોથી નીકળેલ. વિવિધ વર્ગ અને મંજિષ્ઠ રાગ આદિથી યુક્ત હોય. તે પ્રમાણે અનગ્નક દ્રમણણ પણ અનેક બહવિવિધ વિસસા પરિણત વસ્ત્રવિધિથી યુક્ત, કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષ મૂલાદિ પૂર્વવત્.
ભદંત ઉત્તરકુરુમાં મનુષ્યોના કેવા કેવા આકારભાવ, પ્રત્યવતાર સ્વરૂપ સંભવે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ !પૂર્વવત્ મનુષ્યો અતિશય સૌમ્ય, ચારુ રૂપવાળા. ઉત્તમ ભોગના સંસૂચક લક્ષણોવાળા, ભોગ વડે શોભતા, સચોક્ત પ્રમાણ ઉત્પન્નત્વથી શોભન જન્મવાળા જે સર્વે ઉરઃશિરઃવગેરે અંગો, તેના વડે સુંદર અંગ જેમનું છે, તે સુજાત સુંદરાંગ. શોભન, પ્રતિષ્ઠિત, કાચબા જેવા ઉન્નત ચારુ ચરણવાળા. લોહિત ઉત્પલપત્ર વ માર્દવ-અકર્કશ, તે સુકુમાર પણ સંભવે છે જેમ ધૃષ્ટ-મૃષ્ટ પાષાણ પ્રતિમા છે. તેથી શિરીષ કુસુમવત્ અકઠિન, મનોજ્ઞ ચરણ તલવાળા તે દોત્પલ પત્ર મૃદુ સુકુમાર કોમલતલવાળા કહ્યા.
પર્વત, નગર, મકર, સાગર, ચંદ્ર, ચંદ્રમા, અંકની જેમ લાંછન મૃગ, એવા પ્રકારના જે લક્ષણો તેના વડે અંકિત ચરણ જેના છે તે. અનુપૂર્વ સુસાહચંગુલીયા • અનુક્રમે નખ નખથી હીન, સુશ્લિષ્ટ અંગુલીવાળા. ઉન્નત-તનુ-તામવર્ણી-સ્તિષ્પ નખવાળા, - x • સમ્યક સ્વરૂપ પ્રમાણથી સ્થિત તે સંસ્થિત, માંસલ, ગુલ્ફ જેના છે. તે. હરણની જેમ કુરૂવિંદની જેમ વર્તુળ, ક્રમથી ઉર્ધ્વ-શૂરતર જંઘા જેવી છે તેવા. સમુદ્ગક પક્ષીની જેમ અંત:પ્રવિષ્ટ, માંસલવથી ગૂઢ હાડકાંવાળા, હાથીની સુંઢની જેમ સુનિપજ્ઞ ઉર જેના છે તે - x • x - મદોન્મત્ત જે પ્રધાન ભદ્રજાતીક હસ્તિ, જેની સમાન પરાક્રમ-વિલાસિત ગતિ જેની છે તેવા. રોગ શોકાદિ ઉપદ્રવના અભાવે પ્રમુદિત. પાઠાંતી રોગશોકાદિ ઉપદ્રવ રહિતત્વથી અતિ પુષ્ટ-પ્રધાન ઘોડા અને સીંહની કમર, તેની જેમ અતિ વૃત કટિવાળા. શ્રેષ્ઠ અશ્વની જેમ સુજાત-સંગુપ્તત્વથી સુનિua ગુહાદેશ જેનો છે તે. પ્રશસ્ત શ્રેષ્ઠ અa જેવા ગુહા ભાગવાળા. ગુણથી વ્યાપ્ત અશ્વની જેમ લેપરહિત શરીર મલવાળા, જેમ જાત્યશ્વના મૂા-મળાદિથી અનુલિપ્ત ગામ ન હોય તેમ
ઉર્વ કરાયેલ ઉદૂષણ આકૃતિ કાઠ, તેની મધ્યે પાતળુ અને બંને પડખે જાડુ, મસલ, દર્પણનો ગંડ, સારીકૃત વર કનક, તેનાથીયુકત ખગાદિ મુષ્ટિના સર્દેશ. વરવજની જેમ ક્ષામ વલિત સંજાત-બિવલીયુક્ત મધ્ય ભાગ વાળા છે. મત્સ્ય, પક્ષીની
Page #20
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ /૧૮૫
ર૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
જેમ જમદોષરહિત સુનિua, પીન-ઉપચિત કુક્ષીવાળા. મત્સ્યની જેવા ઉદરવાળા, પવિત્ર-નિરૂપલેપ. ચક્ષ આદિ ઈન્દ્રિયો જેમની છે તે શુચિકરણવાળા. પડાની જેમ વિસ્તીર્ણ નાભિવાળા, ગંગાવઈની જેમ દક્ષિણાવર્ત, તરંગ માફક, શિવલિ વડે ભંગુર સૂર્યકિરણથી તરુણ-નવા, જે બોધિત-ઉક્ષિદ્રીકૃત. તેથી વિકસીત પા, તેની જેવી ગંભીર અને વિસ્તીર્ણ નાભિવાળા.
ઋજુ-અવક, સમ, સુજન્મ-કાલાદિ પૈગુણ્યથી દુર્જન્મ નહીં, તેથી જ જાત્યપ્રધાન, પાતળા પણ સ્થળ નહીં, કૃષણ પણ મર્કટ વર્ણવાળા નહીં, કૃણ પણ કંઈક નિર્દીપ્તક હોય છે, તેથી કહે છે - સ્નિગ્ધ, આદેય-દર્શનપથમાં ઉગત થતા ઉપાદેય-સુભગ. આ જ વાત વિશેષથી કહે છે - લડહ, તેથી જ આદેય, સુકુમારઅકઠિન, અકઠિન છતાં કંઈક કર્કશ સ્પર્શવાળા હોય છે, તેથી કહે છે - મૃ. તેથી જ રમણીય રોમરાજિવાળા.
સમ્યક - અધોક્રમથી નમેલ પાર્થવાળા. દેહપ્રમાણ ઉચિત પાવાળા, તેથી જ સુંદર પાવાળા, સુનિપજ્ઞ પાર્થવાળા, દેહાનુસારે પરિમિત, દીર્ધ, ઉપચિત, માંસલ, સ્વ-સ્વ નામ કમોંદય વડે નિવર્તિત કે તિદા. રમ્ય પડખાંવાળા. માંસલપણાથી અવિધમાન પાછળના-વાંસાના હાડકાં જેના છે . કનકની માફક રુચિ જેની છે તે, સ્વાભાવિક આગંતુકમલ હિત, બીજાધાનથી આરંભીને જન્મદોષ રહિત, સ્વરાદિદેશાદિ ઉપદ્રવરહિત દેહને ધારણ કરવાના સ્વભાવવાળા છે. કનક શિલાતલવતું ઉજ્જવલ, અતિ પ્રશસ્ય, વિષમ કે ઉન્નત નહીં પણ સમતલ, માંસલ. ઉર્વ-અધો. અપેક્ષાએ વિસ્તીર્ણ, દક્ષિણ-ઉત્તરથી પૃથુલ વક્ષ જેને છે તે. શ્રીવસથી અંકિત છાતી જેની છે તેવા.
યુગમલિભ - વૃત અને આયાતપણાથી, ચૂપતુલ્ય, ઉચિત-શૂળ, જોનારને દષ્ટિસખદાયી, પીવર પ્રકૌઠ, વિશિષ્ટ સંસ્થાનવાળા, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઘન, સ્થિર, સુબદ્ધ, - X - તથા મહાનગરની અર્ગલા જેવા વર્તુળાકાર બાહુવાળા. * * * * * તથા સંસ્થિત - સમ્યક્ સ્થિત, ઉપચિત, ઘન, નિબિડ, સ્થિર. કઈ રીતે ? દેઢબંધન બદ્ધ, માંસલવથી અનુપલક્ષ્ય, હાથની પર્વસંધિ જેને છે તે. ભુજગેશ્વર-નાગરાજ, તેનો જે મહાન દેહ, તથા દ્વાર બંધ કરવા ગ્રહણ કરાય તે આદાન, તેવો આ પરિઘ તે આદાનપરિઘ, અર્ગલા સ્થાનથી કાઢી હારના પૃષ્ઠ ભાગે દેવાયેલ. તે બઘાં જેવા દીધબાહવાળા, તતલ, ક્રમથી હીયમાન-ઉપચાય, કોમળ, જન્મદોષરહિત, અંગુલી અંતરાલ સમૂહ રહિત હાય જેનો છે તેવા છે • x -
સ્વશરીર અનુકમ ઉપયય, કોમળ, પ્રશસ્તલક્ષણ યુક્ત જેમની આંગળીઓ છે, પાઠાંતરમાં ઉપચિત-વૃત્ત-સુજાત-કોમળ અને પ્રશસ્ત આંગળીઓ કહ્યું. કંઈક લાલ, પાતળા, પવિત્ર, દીપ્ત, સ્નિગ્ધ નખવાળા છે. ચંદ્રાકાર હાથની રેખાઓ તે ચંદ્ર પાણિલેખા, સૂર્ય પાણિલેખા, શંખ પાણિરેખા, દિ-સૌવસ્તિક પાણિરેખાવાળા છે અથવા સંગ્રહથી ચંદ્ર-સૂર્ય-શંખ-ચક્ર-દિકુ સૌવસ્તિક રેખાવાળા છે. - X - X -
અનેક સંખ્યક પ્રધાન લક્ષણોથી ઉત્તમ, પ્રશસ્ત, પવિત્ર, સ્વકર્મથી નિપાદિત
હસ્તરેખાવાળા, પ્રધાન મહિષ, શૂકર, સિંહ, વાઘ, વૃષભ, પ્રધાન હાથી, આ બધાંની જેમ વપમાણથી પ્રતિપૂર્ણ, વિસ્તીર્ણ, ઠંધવાળા. સ્વ અંગુલની અપેક્ષાએ ચાર અંગુલના માપથી શોભન પ્રમાણવાળી, ઉન્નતપણાથી અને વલિ યોગથી પ્રધાન શંખ જેવી ગ્રીવા જેની છે તે. ઉપચિત માંસયુક્ત સમ્યક્ સંસ્થિત, પ્રશસ્ય લક્ષણયુક્ત, વાઘની જેમ વિસ્તીર્ણ હક-હડપચીવાળા. અવસ્થિત - ન વધતા એવા સવિભક્ત-અતિ રમ્યપણે અભુત દાઢી-મૂછ આદિ વાળવાળા.
પરિકર્મિત જે શિલારૂપ પ્રવાલ અર્થાત્ વિદ્યુમ. બિંબફળ, તે બંને જેવા લાલપણાથી, ઉન્નત-મધ્યપણાથી નીચેનો હોઠ-અધતન દંતચ્છદ જેમાં છે તે. ચકલંક જે શશિ શકલ-ચંદ્રખંડ, આગંતુક મળરહિત, સ્વભાવથી મળરહિત જે શંખ, ગાયના દૂધના ફીણ, કુંદ, જલકણ, મૃણાલિકા આ બધાંની જેમ ધવલ દંતશ્રેણી જેની છે. તેવા. અખંડ-સકલ દાંત જેના છે તે. અટિત-અજર્જર, રાજરહિત દાંતવાળા. સુજાત-જન્મચી દોષરહિત દાંત જેના છે તે તથા અવિરલ-ઘન દાંતવાળા. એકાકાર દંત શ્રેણિ માફક પરસ્પરનુપલક્ષ્ય દંત વિભાગવથી અનેક દાંત જેના છે તે અનેક દંતા. એ રીતે અવિરલ દંતા.
અગ્નિ વડે નિર્માત જે ઘૌત, શોધિતમલ, તપનીય સુવર્ણ વિશેષ, તેના જેવા લાલ હરતતલ, તાળવું, જીભ જેની છે તે. ગરુડની જેમ લાંબી, અવક, ઉન્નત નાસિકા વાળા. ૫ડાવત્ વિકસિત, ધવલ, ક્વચિત્ દેશમાં પદ્મવાળા લોચન જેના છે તે. આ જ વાતને વિસ્તારે છે. સૂર્ય કિરણથી વિકાસિત, જે પુંડરીક શ્વેત પા, તેના જેવા નયનવાળા. - x - કંઈક નમેલ જે ધનુષ તેની જેમ સંસ્થાન વિશેષ ભાવથી રમણીય, તન, ગ્લણ-પરિમિત-બાલપંત્યાત્મકત્વથી પરમ કાલિમાયુક્ત, નિષ્પચ્છાય ભમરવાળા - x • x • ચોક્ત પ્રમાણ સુજાત ભ્રમરવાળા છે. કવચિત્ જોવો પાઠ પણ છે - નમેલા ધનુવતું મનોજ્ઞ કાળા મેઘની રેખા જેવી પાતળી, કાળી, સ્નિગ્ધ ભમર જેની છે તે.
આલીન, પ્રમાણયુક્ત, કર્ણવાળા છે. તેથી જ શોભન શ્રવણવાળા, અંકુશ અને માંસલ કપોલાદેશ - મુખનો દેશભાગ જેનો છે, તે અથવા કપોલ અવયવ. માંસલ. નિર્વણ-ક્ષત રહિત, અવિષમ, તેથી જ મનોજ્ઞ, મસૂણ, અદ્ધ ચંદ્ર સમાન લલાટ જેનું છે તે. પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન, સશ્રીક વદન જેવું છે તે. જન - અતિશય નિયિત, અતિશય બદ્ધ, મધ્યભાગમાં ઉન્નત-કૂટાકાર સ્વકર્મચી સંયોજિત મસ્તક જેમનું છે તે. છત્રાકાર ઉત્તમાંગરૂપ દેશ જેમનો છે તે. દાડમના પુષ્પના પ્રકાશ જેવું કે તપનીય સદેશ. આગંતુક સ્વાભાવિક મલ હિત કેશોત્પત્તિ સ્થાનરૂપ મસ્તકની વચા જેવી છે તેવા. - X - X - શામલિ વૃક્ષ, તેના ફળ તેની જેમ કોટિત છતાં ઘન-અતિશય નિયિત, પરિજ્ઞાનાભાવે સ્નેહ કેશપાશ કરતાં નથી. માત્ર છોટિતા પણ તથાસ્વભાવપણાથી શામલી બોંડાકારવત ઘન નિચિત રહે છે તથા મૃદુ, નિર્મળ, પ્રશસ્ત, સૂક્ષ્મ-Gણ, લક્ષણવંત, પરમગંધયુક્ત હોવાથી સુંદર તથા ભુજમોચકરત્ન, ભૃગ, નીલ-મસ્કત મણિ, કાજળ, પ્રમુદિત એવો ભ્રમરગણ, તારુણ્યાવસ્થામાં
Page #21
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૮૫
થાય છે, તેથી અતિ કૃષ્ણ એમ પ્રહષ્ટ ગ્રહણ - તેની જેમ સ્નિગ્ધ, નિકુરબી ભૂત થઈ નિયિત, પણ વિસ્તૃત નહીં, કંઈક કુટિલ, પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળ જેમના છે તેવા.
લક્ષણ-સ્વસ્તિકાદિ, વ્યંજન-મેષ, તિલકાદિ, ગુણ-ક્ષાંતિ આદિ વડે યુક્ત સુનિum-જન્મ દોષરહિતપણાથી સુજાત, અંગ-પ્રત્યંગ-ઉપાંગોના યથોક્ત વૈવિકલ્યા ભાવથી સુરૂપ-શોભનરૂપ સમુદાયગત. પ્રાસાદીયાદિ પૂર્વવતું. [પુરવન
ભદંત ઉત્તરકુરુની મનુષ્ય સ્ત્રીના કેવા આકાર ભાવ-પ્રત્યાવતાર સ્વરૂપ સંભવે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! તે સુજાત-ચોક્ત પ્રમાણ યુક્તતાથી શોભન જન્મ જે સર્વે અંગો-ઉદર વગેરે, તેના વડે સુંદર આકારવાળી. અતિશયવાળા જે મહિલાગુણો - પ્રિયંવદવ, પતિના ચિત્તને અનુવર્તકપણુ આદિ, તેનાથી યુક્ત. કમનીય, નિર્મળ, મૃદુ, સુકુમાર, કાચબાની જેમ ઉન્નત, વિશિષ્ટ લક્ષણયુકત ચરણ જેના છે તેવી. ઋજુ-મૃદુ-ચાકૃશ-માંસલ-સુશ્લિષ્ટ આંગળીઓ જેની છે તેવી.
ઉદd નમેલ, રમણીય, પાતળા, કંઈક લાલ, પવિત્ર, સ્નિગ્ધ નાખો જેણીના છે તેવી. રોમરહિત, વર્તુળ, મનોજ્ઞ સંસ્થાન, ક્રમથી ઉદ્ધ, સ્થૂળ-સ્થૂળતર, અજઘન્ય પ્રશસ્ત લક્ષણ જંઘા યુગલવાળી - રોમરહિત, વૃત, કષ્ટ, સંસ્થિત, જઘન્ય પ્રશસ્ત લક્ષણ જંઘાયુગલ. અતિશયથી નિર્મિત અને માંસલતાથી અનુપલક્ષ્યમાણ જાનુમંડલ, સ્નાયુ વડે અતીવબદ્ધવાળી છે.
કદલી સ્તંભોથી અતિશયિતાથી સંસ્થિત, નિર્વણ-વિસ્ફોટકાદિ કૃત ક્ષતરહિત, સુકુમાર, મૃદુ, કોમલ, અતિવિમલ, સ્વાભાવિક આગંતુક મત વેશથી પણ કલંકિત, સમપ્રમાણ સંહત સુજાત - જન્મ દોષ હિત, વર્તુળ, માંસલ, નિરંતર-ઉપચિત અવયવતાથી અપાંતરાલવર્જિત સાથળ જેણીના છે તેવી. શિલાપટ્ટકાદિવત સંસ્થિત પટ્ટ સંસ્થિત પ્રશસ્ત લક્ષણ યુક્તત્વથી વિસ્તીર્ણ ઉદ્ધ-અધઃ પૃથુલ, દક્ષિણ-ઉત્તરથી, કટિનો અગભગ જેણીનો છે તેવી. મુખના આયામ પ્રમાણથી – બાર ગુલથી બમણું પ્રમાણ વિશાળ, વદનથી બમણું વિશાળ, માંસલથી ઉપચિત, અતિ સુબદ્ધ અવયવ પણ ઢીલા નહીં એવું શ્રેષ્ઠ જઘન, તેને ધારણ કરવાના સ્વભાવવાળી.
વજની જેમ વિરાજિત, પ્રશસ્ત લક્ષણયુક્ત, વિકૃત ઉદર હિત, ત્રણ વલયને વિશેષથી પ્રાપ્ત કરેલ ઓવી, તનુ-કૃશ, કંઈક નમેલ એવા મધ્યભાગવાળી. નાજુકા, સમા, સંહિતા-સંતતા પણ અપાંતરાલ વ્યવચ્છિન્ન નહીં, પ્રઘાના તન્વી પણ શૂળ નહીં, કૃણા-મર્કટવર્તી નહીં, સ્નિગ્ધ, દર્શનપય પ્રાપ્ત થતાં ઉપાદેય-સુભગા. આને જ સમર્થન આપતા કહે છે લટહ-આદેય, સુવિભક્તા, જન્મદોષરહિતા, તેથી જ શોભતા, દીપ્ત, રમણીય રોમરાજિ જેની છે તેવી. ગંગાના આવર્ત, પ્રદક્ષિણાવર્ત, તરંગ ભંગુર સૂર્યકિરણથી બોધિત-વિકસિત ૫ઘ સમાન, ગંભીર અને વિવૃત્ત નાભિવાળી.
અનુભટ, પ્રશસ્ત લક્ષણા, પીના, કુક્ષીવાળી. સન્નત પાર્શ-સંગત પાર્સસુજાત પાર્શ આદિ પૂર્વવતુ. કાંચન કળશવતું, સ્વશરીરનુરાપ્રિમાણયુક્ત, સમ-એક હીન કે એક અધિક નહીં, સંહિત-અપાંતરાલ રહિત, સુજાત, મનોજ્ઞ એવી ચૂયક,
૨૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ આપીડક શેખર જેના છે તેવી. સમશ્રેણિક યુગલરૂપ વૃત, કઠિન, અભિમુખ ઉd, રતિકારી, સંસ્થિત એવા પયોધર જેણીના છે તેવી. અનુક્રમે તનુક, તેથી જ ગોપુછવત્ વર્તલ, સમપ્રમાણ, સ્વશરીર સંશ્લિષ્ટ નમેલ - સ્કંધ દેશના નમેલપણાથી. માય - અતિ સુભગતાથી ઉપાદેય. નિત - મનોજ્ઞયેષ્ટા કલિત બાહુ જેણીના છે તેવી. તામકંઈક ત નખોવાળી.
માંસલ એવા બાહના અગ્રભાગવર્તી હાથવાળી, ઉપયિત, કોમલ, પ્રમાણ લક્ષણયુક્ત, પ્રધાન આંગળીઓ જેની છે તેવી. સ્નિગ્ધ-હાથની રેખા જેણીની છે તેવી. સૂર્ય-ચંદ્ર-શુક્ર-સ્વસ્તિક-વિભક્ત સુરચિત હરખરેખાયુક્ત. ઉપચિત અવયવ, અભ્યad, કક્ષા-વક્ષ-બત્તિરૂપ પ્રદેશો જેણીના છે તેવી. પ્રતિપૂર્ણ ગલક-પોલ જેણીનો છે તેવી. ચતુરંગુલ-સુપમાણ ગ્રીવાવાળી, માંસલ-વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત-પ્રશસ્તલક્ષણ યુક્ત હનુક જેમની છે તેવી. દાડમના કુલ જેવા પ્રકાશવાળા પ્રવર-સુણ હોઠવાળી, દહીં, જલકણ, ચંદ્ર, કુંદ, વાસંતિકામુકુલ આ બધાંની જેમ ધવલ, છિદ્રરહિત, મલરહિત, દાંત જેના છે તેવી.
લાલ ઉત્પલવ લાલ, મૃદુ, સુકુમાર, તાલુ અને જિલ્લા જેણીના છે તેવી. અતિ સ્નિગ્ધતાથી ગ્લણ-પ્લક્ષણ સ્વેદકણથી આકીર્ણ, નાકના બંને ફોયણાં પણ યથોકત પ્રમાણ અને સંવૃત્તાકાપણાથી મુકુલાકાશ, અભ્યad, ઋજક, ઉચ્ચ નાક જેણીનું છે. તે. શરદમાસમાં થનાર જે નવ કમલ, કુમુદ, કુવલયથી વિમુક્ત જે દલનિકર, તેની સદેશ અર્થાતુ લાંબા દીર્ધ મનોહારી નયન જે શારદીય અભિનવ કમલ-કુમુદકુવલયથી ઉત્પધ બે પગ માફક અવસ્થિત હોય પ્રશસ્તલક્ષણયુક્ત નયન જેણીના છે તેવી. આ જ વાત કંઈક વિશેષાર્થે કહે છે. પગલચપળ એવા, કોઈક પ્રદેશે કંઈક રક્ત લોચન જેણીના છે તે. કંઈક નમેલ ધનુષ જેવા રુચિર, કૃષ્ણ - ૪ - સુજાત ભ્રમરોવાળી ઈત્યાદિ પૂર્વવતું.
ઉપચિત, મમૃણ, રમણીય, કપોલ રેખા જેણીની છે તે. ચતુષ્કોણ, પ્રશસ્તલક્ષાણયુક્ત, ઉદર્વ-અધોપણાચી સમ, દક્ષિણ-ઉત્તરપણે તુલ્ય પ્રમાણ લલાટવાળી. કાર્તિકી પૂનમમાં ચંદ્રની જેમ વિમલ, પ્રતિપૂર્ણ, સૌમ્ય વદનવાળી. છત્રની જેમ મધ્યમાં ઉad ઉત્તમાંગવાળી. કુટિલ, સુસ્નિગ્ધ, દીર્ધ વાળવાળી. છa-tવજ-ધૂપ-સૂપ-દામનીકમંડલુ-કળશ-વાપી-સૌવસ્તિક-પતાકા-વાવ-મસ્ય કૂર્મ-શ્ય-શ્રેષ્ઠમગ-શુક * * * * • ઈત્યાદિ પ્રધાન અને સામુદ્રીક શાસ્ત્રોમાં પ્રશંસા કરાયેલ એવા બમીશ લક્ષણને ધારણ કરનારી. હંસના જેવી ગતિવાળી. કોકિલાની જેમ મધુર ગાયન ગાતી એવી સુરવરા. કમનીયા, નીકટવર્તી લોકોને અનુમત.
તથા કડચલી-વલી અને પલિત-પળીયાથી રહિત, વ્યજ્ઞ, દુર્વર્ણ, વ્યાધિ, દૌભાંગ, શોકથી મુક્ત. સ્વભાવથી શૃંગારરૂપ અને પ્રધાન વેષ જેણીનો છે તેવી, તથા સુશ્લિષ્ટ એવું જે ગમન-હંસલી ગમન માફક. હસવું તે કપોલ વિકાસી અને પ્રેમસંદર્શી, ભણત ગંભીર-મન્મથને ઉદ્દીપ્તકત. ચેષ્ટિત-સકામ અંગ પ્રત્યંગ દેખાડવા આદિ. વિલાસ-નેત્રવિકાર, સંલાપ-પતિ સાથે હાસ્ય અને કામ સહિત સ્વહૃદય
Page #22
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૫
૩૦
જીવાભિગમઉપાંગસત્ર - સટીક અનુવાદ/૩
પ્રત્યર્પણક્ષમ પરસ્પર સંભાષણ, પરમ તૈપુણ્યતા યુક્ત શેષ ઉપચાર તેમાં કુશળ. આ બધાં વિશેષણ સ્વ પતિ પ્રત્યે જાણવા, પરપુરણ પ્રત્યે નહીં. તથા ક્ષેત્ર સ્વાભાવ્યથી પાતળા કામપણા થકી પપુરુષ પ્રતિ એ અભિલાષનો સંભવ છે.
પૂવોંકત અને સાથે કહે છે - શ્રેષ્ઠ સ્તન, જઘન, વદન, હાથ-પગ, નયન, લાવાય, વર્ણ ચૌવન વિલાસ યુક્ત. નંદનવને ફરતી અપ્સરા જેવી, જોવામાં આશ્ચર્યકારી, પ્રાસાદીયાદિ પૂર્વવતું.
હવે સ્ત્રી-પુરુષ વિશેષ અંતર વિના સામાન્યથી મનુષ્યોના સ્વરૂપને જણાવવાને કહે છે - તે ઉત્તરકુર નિવાસી મનુષ્યો ઓઘપ્રવાહી સ્વરવાળા, હંસની જેમ મધુર સ્વરવાળા, કૌંચની જેમ દીધ-દેશવ્યાપી સ્વરવાળા, એ પ્રમાણે સિંહસ્વરા-દુંદુભિસ્વરાનંદિવરા નંદીની જેમ ઘોષ જેમાં છે તે નંદીઘોષ, પ્રિય સ્વર જેમાં છે તે મંજુસ્વરા. મંજુઘોષા ઈત્યાદિ. પા-કમલ, નીલોત્પલ અથવા પા નામક ગંધ દ્રવ્ય, ઉત્પલકુષ્ઠ, તેમની સુગંધ સદેશ જે નિ:શ્વાસ, તેનાથી સુરભિગંધી વદન જેમનું છે તેવા. ઉદાત્તવણી અને સુકુમારત્વચાયુક્ત.
તથા નીરોગી, ઉત્તમ લક્ષણોયુક્ત, કર્મભૂમક મનુષ્યોની અપેક્ષા અતિશાયી, તેથી જ નિપમ શરીર જેમનું છે તેવા. આ જ વાત વિશેષથી કહે છે – જવા લાગે તે જલ, સ્વલા પ્રયત્નથી જે દૂર થાય તેવો આ મલ, તે જલ્લમલ, કલંક-દુષ્ટતિલક કે ચિત્રાદિ, સ્વેદ-પસેવો, રેણુ, માલિત્યકારિણી ચેષ્ટા, તેને વજીને. નિરુપલેપ-મૂત્ર વિઠાદિ ઉપલેપરહિત શરીર જેમનું છે તેવા નિરૂપલેપશરીરી.
શરીરની પ્રભાવી ઉઘોતિત અંગ-પ્રત્યંગ જેમના છે તે. અનુકૂળ વાયુવેગશરીર અંતવર્તિ વાયુ વેગ જેમને છે તે અર્થાત વાયુગભરહિત ઉદરમધ્ય પ્રદેશવાળા. • x • કંક-પક્ષી વિશેષ, તેની જેમ ગ્રહણી-ગુદાશય, નીરોગ વચ્ચકતા જેમને છે તે ક્ષો-પક્ષી વિશેષની જેમ આહારનું પરિણમનવાળા. કેમકે કળતર ને જ જઠરાગ્નિથી પત્થર પણ ઓગળી જાય છે, તેવી શ્રુતિ છે. એ પ્રમાણે તેમને અર્ગલા આહાર ગ્રહણ છતાં અજીર્ણ દોષ ન થાય.
શનિ-પક્ષીવત પુરીષોત્સર્ગમાં નિર્લેપતા હોય. પણ • અપાન દેશ. પુરષ જેના વડે ઉત્સર્જન કરે તે પુરષોત્સર્ગ. - x x - મુઠ્ઠીમાં ગ્રાહ્ય એવી ઉન્નત કુક્ષિ જેમની છે તેવા. વજsષભ નારાય સંહનનવાળા, સમચતુરસ સંસ્થાનથી સંસ્થિત. છ હજાર ધનુષ - ત્રણ ગાઉ પ્રમાણ ઉંચા છે. વળી તે ઉત્તરકુરમાં રહેનારા મનુષ્યો ૫૬ પાંસળીવાળા હોય છે તેમ કહ્યું છે.
તે ઉત્તરકુરમાં વસતા મનુષ્યો સ્વભાવથી ભદ્રક-બીજાને અનુતાપ હેતુ મનવચન-કાયાની ચેષ્ટા વિનાના, સ્વભાવથી પણ પરઉપદેશથી નહીં તેમ બીજાને ભય ન પમાડનારા. વળી સ્વભાવથી અતિમંદીભૂત ક્રોધ-માન-માયા-લોભવાળા છે. તેથી જ મનોજ્ઞ-સુખાવહ પરિણામ છે, જે માર્દવથી સંપન્ન તે મૃદુ માર્દવ સંપન્ન, કપટ માર્દવયુક્ત નહીં. ચોતરફની બધી ક્રિયામાં ગુપ્ત તે આલીન. ભદ્રક-સંકલ તે ક્ષેત્રોયિત કલ્યાણ ભાગી. વિનીત-મોટા પુરુષને વિનય કસ્વાના સ્વભાવવાળા. અચ્છામણિ કનકાદિ
વિષય પ્રતિબંધ હિત. તેથી જ તેમને સંનિધિરૂપ સંચય વિધમાન નથી. શાખાના અંતરમાં પ્રાસાદાદિ આકૃતિમાં સદાકાળને માટે તેમનો વાસ છે, મનોવાંછિત શબ્દાદિ કામોને ભોગવવાના સ્વભાવવાળા તે ઉત્તરકુરવાસીઓ છે.
ભગવન ! તે ઉત્તરકુરમાં રહેનારા મનુષ્યોને કેટલો કાળ ગયા પછી આહારેચછા થાય છે ? આહારલક્ષણ પ્રયોજન ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! આઠ ભા ગયા પછી આહારેચ્છા ઉત્પન્ન થાય છે.
ભગવત્ ! તે ઉત્તરકુરુવાસીઓ શો આહાર કરે છે ? ગૌતમ ! પૃથ્વી પુષ્પફલકલાવૃક્ષોનો આહાર તેમને છે. ભગવદ્ ! તે પૃથ્વીનો કેવો આસ્વાદ કહ્યો છે ? ગૌતમ લોકમાં પ્રસિદ્ધ એવા • x + x • ગોળ, શર્કરા, મર્ચંડી-ખાંડ શર્કરા, પપેટ મોદક, બિસકંદ, પુષ્પોત્તર, પૌોતર ઈત્યાદિ • x • ચાતુ-ચતુઃ સ્થાન પરિણામ પર્યા, પંડ્રદેશોદ્ભાવ ઈસુચારિણી કાળી ગાયનું જે દૂધ * * * * ઈત્યાદિ તે ચતુઃસ્થાન પરિણામ પર્યન્ત, એ પ્રમાણે જે ચાતુરક્ય ગોક્ષીર ખાંડ ગોળ મર્ચંડી યુક્ત. અહીં ખાંડ આદિ વડે સરસતાને પ્રાપ્ત કરે છે. મંદ અગ્નિ વડે કથિત તે મંદાગ્નિકશિત. અત્યપ્તિ કથિત વિરસ અને વિગંધાદિ થાય છે. તેથી મંદનું ગ્રહણ કર્યું. હવે વદિ અતિશય પ્રતિપાદનાર્થે કહે છે -
* સામર્સના અતિશાયીરી અન્યથા વણપાદાન વડે અચાપતિથી યુકત થાય [7] એ પ્રમાણે ગંધ-રસ-સ્પર્શ વડે પણ અતિશાયીપણાથી યુક્ત જાણવું. આવું કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું - ભગવન્! શું પૃથ્વીનો આસ્વાદ આવો હોય ? ભગવંતે કહ્યું - ના, આ અર્થ સમર્થ નથી. તે પૃથ્વીનો સ્વાદ, આ ગોળ-શર્કરાદિથી પણ ઈટતર છે, યાવત શબ્દથી કાંતતર, પ્રિયતર, મણામતર એવો આસ્વાદ કહ્યો છે, તેમ જાણવું.
પુષ્પ, ફળ આદિના આસ્વાદને પૂછતાં કહે છે – ગૌતમ ! જેમ કોઈ રાજા હોય, તે લોકમાં કેટલાંક દેશનો અધિપતિ થાય, પછી ચાતુરંત ચક્રવર્તી - x • રાજા થાય. તેના એકાંત સુખાવહ ભોજન, જે લાખ મુદ્રાથી નિષ્પન્ન થાય, તે વર્ણ-ગંધરસ અને સ્પર્શથી અતિશયવાળું હોય છે. સામાન્યથી આસ્વાદનીય અને વિશેષથી તેના રસના પ્રકઈને આશ્રીને દીપનીય-અગ્નિવૃદ્ધિકર હોય. તેમાં જઠરાગ્નિને દીપ્ત કરે તે દીપનીય. એ રીતે ઉત્સાહવૃદ્ધિ હેતુથી દર્પણીય. મન્મથના જનનથી મદનીય, ધાતુ ઉપચકારીવથી વૃંહણીય, સર્વે ઈન્દ્રિય અને ગામને પ્રહાદનીય હોય છે • x • ત્યારે ગૌતમે કહ્યું – શું આવો તે પુણ્ય ફળોનો આસ્વાદ છે ? ના, આર્થ સમર્થ નથી. તે પુણ્યફળોનો સ્વાદ, તેનાથી ઈષ્ટતર છે.
ભગવદ્ ! અનંતરોક્ત આહાર કરીને તે મનુષ્યો ક્યાં વસે છે ? ક્યાં રહે છે ? ગૌતમ! વૃક્ષરૂપ ગ્રહ આશ્રય જેમને છે તે વૃક્ષ ગૃહાલયા તે મનુષ્યો કહેલા છે. તે વૃક્ષો કઈ રીતે સંસ્થિત છે ? ગૌતમ ! કેટલાંક કુટાકાર-શિખરાકાર સંસ્થિત છે. કેટલાંક પ્રેક્ષાગૃહ સંસ્થિત છે, કેટલાંક આકાશછક સંસ્થિત છે. કેટલાંક દેવજ સંસ્થિત છે, કેટલાંક રૂપ સંસ્થિત છે, કેટલાંક તોરણ સંસ્થિત છે, કેટલાંક ગોપુર સંસ્થિત છે, કેટલાંક વેદિકા સંસ્થાન સંસ્થિત છે. તેમાં વેદિકા-ઉપવેશન યોગ્ય ભૂમિ,
Page #23
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૫
કેટલાંક ચોપાલ સંસ્થિત છે. કેટલાંક અટ્ટાલક સંસ્થાન સંસ્થિત છે. વીથી - માગ કેટલાંક પ્રાસાદ સંસ્થિત છે. રાજા અને દેવતાના ભવનો તે પ્રાસાદો અથવા ઘણાં ઉલ્લેધવાળા તે પ્રાસાદ. હર્મ્સ-શિખરરહિત, ધનવાનના ભવનો. કેટલાંક ગવાણા સંસ્થિત છે. કેટલાંક વાલાણપોતિકા સંસ્થિત છે. વાવાઝપોતિકા-તળાવાદિમાં પાણી ઉપરનો પ્રાસાદ. કેટલાંક વલભી સંસ્થિત છે. વલભી-ગૃહનું આચ્છાદન, કેટલાંક વરભવન વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત છે. • x • તે શુભ અને શીતલ છાયાવાળા હુગણો છે.
ભગવદ્ ! શું ઉન્નકુટુમાં ગૃહો કે આવા ગૃહ સમાન ગૃહાયતન - તે ગૃહોમાં તે મનુષ્યોના આયતન છે ? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે મનુષ્ય વૃક્ષરૂપ ગૃહાલયવાળા કહ્યા છે.
ભગવન્શું ઉત્તરમાં ગામ યાવતું સન્નિવેશ છે ? યાવતું શદથી નગરાદિ પણ લેવા, જે બુદ્ધયાદિ ગુણોને ગ્રસે તે ગ્રામ અથવા શાપસિદ્ધ અઢાર કરો જેમાં છે તે ગ્રામ. જેમાં કર વિધમાન નથી તે નગર. નિગમ - વણિક વગવાસ, ખેટ-પાંશુ પ્રાકાર નિબદ્ધ, કબૂટ-ફુલ્લ પાકાર વેખિત. મડંબ-અઢી ગાઉમાં કોઈ ગામ ન હોય છે. પન કે પતન. તેમાં પન-નૌકા વડે જ્યાં જવાય છે. પણ જ્યાં ગાડાં-ઘોડા-નાવ વડે જવાય તે પતન. - x - દ્રોણમુખ-બહુલતાએ જલનિર્ગમ પ્રવેશ. આકર-ખાણ, આશ્રમ-તાપસાદિનું આશ્રયસ્થાન, સંબાધચાત્રામાં આવેલનો નિવેશ. રાજધાની - જે નગરાદિમાં સ્વયં રાજા વસતો હોય. સન્નિવેશ - જેમાં સાર્યાદિનો આવાસ હોય. - - - ગૌતમ! ઉત્તરકુરમાં ગામ ચાવતું સન્નિવેશ ન હોય. કેમકે તેમનો આ ઈચ્છા વિષય જ નથી. તેઓ સ્વેચ્છાએ ગમન કરવાના સ્વભાવવાળા છે.
ભગવત ! ઉત્તરકુરમાં અસિ ઉપલક્ષિત સેવક-યુયો, મણી ઉપલક્ષિત લેખનજીવી, કૃષિથી કૃષિ કોપજીવી, પશ્યક્રય વિકયોપજીવી, વાણિજ્યકલા ઉપજીવી (એ બધાં) હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તેઓ અસિ-મણી-કૃષિ-વાણિજ્ય રહિત છે.
ભગવન્! શું ઉત્તરકુરુમાં હિરણ્ય-અઘડિત સોનું, કાંસ્ય ભાજન જાતિ, વરા જતિ, મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલ-વિધમાન ધન આદિ છે ? હા, ગૌતમ ! છે. પણ તે મનુષ્યોને તે વિષયમાં તીવ્ર મમત્વભાવ થતો નથી. કેમકે તેઓ મંદ રાણાદિ છે.
ભગવા ઉત્તરકુરુમાં રાજા-ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, મહામાંડલિક, યુવરાજ, ભોગિકાદિ ઈશ્વર અથવા અણિમાદિ અષ્ટવિધ ઐશ્વર્ય યુક્ત ઈશ્વર, તલવર - રાજા જેને ખુશ થઈને મસ્તકને સુવર્ણપટ્ટ વિભૂષિત કરે, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો વડો, માડુંબિક-મડંબ સ્થાનનો અધિપતિ. - X • ઈન્સ-હાથી પ્રમાણે દ્રવ્યને યોગ્ય. શ્રેષ્ઠીશ્રી દેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળા પુરયેષ્ઠ વણિક વિશેષ. સેનાપતિ-હાથી, 0, પદાતિ લક્ષણ સેનાના સ્વામી, સાર્યવાહ-ગણિમાદિ દ્રવ્યને લઈને લાભાર્થે જે બીજા દેશમાં જાય છે, નૃપને બહુમાન્ય, પ્રસિદ્ધ, દીન-અનાથોના વત્સલ, તે લોકમાં ધાન્ય સાર્થવાહ કહેવાયો સાર્થવાહના આ લક્ષણ છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, ઉત્તરકુરના મનુષ્યો “ઋદ્ધિ સકાર અર્થાતુ વૈભવ અને સેવ્યતા લક્ષણથી રહિત છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ભગવન! ઉત્તરકુરમાં દાસ-ઘરેણાં ખરીદ-વેચ કરનાર, પ્રેય-મોકલવા યોગ્ય, શિય-ઉપાધ્યાયનો ઉપાસક, મૃતક-નિયતકાળને આશ્રીને વેતનથી કર્મ કરવાને રાખેલ, ભાવિક-ભાગીયો, કર્મકાર-લુહારાદિ કર્મ કરનાર, આ બધાં છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આભિયોગ્યપણાથી હિત તે મનુષ્યો છે. કર્મમાં અભિમુખ યોજાય કે પ્રવૃત્તિ કરાવાય તે અભિયોગ્ય. હે આયુષ્યમાન્ શ્રમણ ! તેઓમાં આભિયોગ્યત્વ નથી.
ભગવદ્ ઉત્તરકુરુમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ છે ? તેમાં માતા-જનની, પિતા-જનક, સહોદભાઈ, સહોદરી-બહેન, વધૂપત્ની, સુત-પુગ, સુતા-પુત્રી, તૂષા-પુત્રવધૂ એ બધાં છે. તેથી જ કહ્યું છે કે જે જન્મ આપે તે જનની, જે બીજ સીંચે તે પિતા, સાથે જન્મે તે એક માતા-પિતાપણાથી ભાઈ કે બહેન, ભોગ્યપણાથી પની ઈત્યાદિ છે, પણ તે મનુષ્યોમાં તીવ પ્રેમરૂપ બંઘન હોતું નથી. ક્ષેત્રની સ્વાભાવિકતાથી તેઓ પાતળા પ્રેમબંધનવાળા મનુષ્યો છે.
ભગવન્! ઉત્તરકુરમાં અરિ – , વૈરી-જાતિ બદ્ધ વૈરવાળા, ઘાતકબીજાને હણે, વધક-સ્વયં હશે. પ્રત્યેનીક - છિદ્રાન્વેષી, પ્રત્યમિત્ર-પહેલા મિત્ર થઈ પછી મિત્ર થાય. ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી, તે મનુષ્યગણ ચાલ્યા ગયેલા વૈરાનુબંધવાળા કહેલા છે.
ભગવન ! ઉત્તસ્કરમાં મિત્ર-નેહ વિષય, વયસ્ય-માનવતા સહિત ગાઢતર સ્નેહવિષય, સખા - સમાન ખાન-પાન ગાઢતમ સ્નેહનું સ્થાન છે. સુહતુ - મિત્ર, સકલ કાલ અવ્યભિચારી અને હિતોપદેશ દેનાર. સાંગતિક - સંગતિ માત્ર. ભગવંતે કહ્યું - આવો સંબંધ ભાવ ન હોય, કેમકે તે મનુષ્ય સ્નેહરાગ હિત છે.
ભગવદ્ ! ઉત્તરકુરુમાં નાટકોમાં નાટક કરનારની પ્રેક્ષા તેનટપેક્ષા કે નૃત્યપેક્ષા, નૃત્ય કરનારાને જોવાં તે. જલવા આખેલક અથવા રાજાના સ્તોત્ર પાઠકો, તેમની પ્રેક્ષા. મલપેક્ષા, મૌષ્ટિક-મલ્લ વિશેષ જે મુષ્ટિ વડે પ્રહાર કરે છે, તેની પ્રેક્ષા. વિડંબક-વિદષક, વિવિધ વેશ કરનારની પ્રેક્ષા. કથનપેક્ષા, લવક - જે ખાડો આદિને ઝંપલાવીને ઓળંગી જાય કે નદી દિને તરી જાય તેની પ્રેક્ષા. શાસક - રાસને ગાનારા કે જય શબ્દને બોલનાર અથવા ભાંડ, તેમની પ્રેક્ષા, આગાયક - જે શુભાશુભને કહે છે, તેમની પ્રેક્ષા. લંખ-જે મહાવંશાગ્રને આરોહીને નૃત્ય કરે છે, તેમની પ્રેક્ષા. મંખપેક્ષા-જે ચિત્રપટ્ટાદિ હાથમાં લઈ ભિક્ષા કરે છે. તૃણઈલ-ખૂણ નામક વાધ વિશેષ તેની પ્રેક્ષા, તુંબવીણાવાદકની પ્રેક્ષા. કાવડિ વાહક, તેની પ્રેક્ષા. માગધ-બંદિભૂત તેમની પ્રેક્ષા. ભગવંતે કહ્યું - તે મનુષ્યોને આ કશું ન હોય, કેમકે તેઓ કૌતુકહિત છે.
ભગવતુ ! ઉત્તરકુરમાં ઈન્દ્ર-શકનો મહોત્સવ-પ્રતિ નિયત દિવસભાવી ઉત્સવ, છંદ-કાર્તિકેય મહોત્સવ, એ રીતે દ્ધ, શિવ-દેવતા વિશેષ, વૈશ્રમણ-ઉતરદિશાનો લોકપાલ, નાગ-ભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, મકુંદ-બળદેવ આ બધાંનો મહોત્સવ. કૂવા-તળાવ-નદી-ન્દ્રહ-પર્વત-ચૈત્ય-સ્તૂપનો મહોત્સવ. ભગવંતે કહ્યું.
Page #24
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૮૫
૩૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
આ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવાદિ હિત કહેલા છે.
ઉત્તરકુરુમાં શકટાદિ હોય ? શકટ - ગાડું, રથ-બે પ્રકારે છે યાન સ્થ, સંગ્રામ રથ. તેમાં સંગ્રામરથને પ્રાકારાનુકારી, ફલકમયી વેદિકા હોય, બીજા રથમાં તે ન હોય. ચાન-ગાડુ આદિ, યુગ્ય - બે હાથ પ્રમાણ, ચોખ્ખણી વેદિકાથી ઉપશોભિત જંપાન, ગિલ્લી-હાથી ઉપરની અંબાડીરૂપ, ચિલ્લી-અડપલાણને બીજા દેશમાં શિલ્લી કહે છે. શિબિકા - કુટાકાર આચ્છાદિત જંપાન, સ્પંદમાનિકા-પુરૂષ પ્રમાણ જેપાન વિશેષ. ભગવંતે કહ્યું - આમાંનું કશું જ ન હોય, કેમકે તે મનુષ્યો પગે ચાલનારા કહેલા છે.
ભગવન ! ઉત્તરકુરમાં ઘોડા, હાથી, ઉંટ, બળદ, પાડા, ગધેડા, ઘોટક આદિ હોય ? અહીં અશ્વ - જન્મથી જલ્દી ગમન કરનાર, જીર - ગઘેડો, આદિ અર્થ છે. ભગવંતે કહ્યું - તે બધાં છે, પણ તેઓ મનુષ્યોને પરિભોગ્યપણે જદી આવતા નથી.
ભગવદ્ ! ઉત્તરકુરુમાં ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી આદિ હોય ? હા, હોય, પણ તે મનુષ્યને કામમાં ન આવે.
ભગવન્ઉત્તસ્કરમાં સિંહો, વાઘ, વરુ, પિતા, કડક્ષા, પરાશર, શીયાળ, બીલાડા, શુનક, કાળશનક, કોકંતિક, લોંકડી, સસલા, ચિલ્લલ આદિ હોય ? ભગવંતે કહ્યું - હોય, પણ તેઓ પરસ્પને કે મનુષ્યને કંઈપણ આબાધા, પ્રબાધા, છવિચ્છેદ કરી શકતા નથી. તે શ્વપદો પ્રકૃતિભદ્રક કહેવાયેલા છે.
ભગવન ! ઉત્તરકુરમાં શાલિ, ઘઉં, ડાંગર, જવ, તલ, શેરડી આદિ છે ? હા, છે. પણ તે મનુષ્યને પરિભોગપણે આવતી નથી. --- ભગવત્ ! ઉત્તરકુરમાં સ્થાણું, કંટક, હીર-લઘુ કુસિત તૃણ, શર્કરા-કાંકરા, તૃણ, કચરો આદિ અશુચિ-શરીર મલાદિ, પૂતિ-કુચિત સ્વ સ્વભાવ ચલિત ત્રણ દિવસના વટક આદિવતું. દુરભિગંધમૃતલેવરાદિ, મોક્ષ-અપવિત્ર અસ્થિ આદિવત્ છે ? ભગવંતે કહ્યું - આ અર્થ સમર્થ નથી. ‘ઉત્તરકુટ ક્ષેત્ર સ્થાણુ, કંટક, હીર, કાંકરા ઈત્યાદિથી રહિત છે.
ભગવના ઉત્તરકરમાં ગત - મોટો ખાડો, દરી-ઉંદર દિથી કરાયેલ નાના ખાડા, ઘસી-ભૂરાજિ, ભૃગુ-પ્રપાતરથાન, વિષમ-દુરારોહ-અવરોહ સ્થાન, ધૂળ, કાદવ, ચલણી - મારા પગને સ્પર્શે તેટલો કાદવ છે ? ભગવંતે કહ્યું - આ અર્થ સમર્થ નથી. ઉત્તરકુરુમાં બહુસમરમણીય ભૂભાગ કહેલ છે.
ભગવન્‘ઉત્તરકુર’ ક્ષેત્રમાં દંસ, મસક, ઢેકુણ, પિશુકા-ચાંચડ, ચૂકા, લીખ છે ? ભગવંતે કહ્યું - આ અર્થ સમર્થ નથી. કેમકે ‘ઉત્તરકુર’ ક્ષેત્ર ઉપદ્રવ રહિત કહેલ છે. ... ભણવના ઉત્તરકુરમાં અજગર, મહોગાદિ છે ? હા, છે. પણ તેઓ અન્યોન્ય કે મનુષ્યોને કંઈ આબાધા, વ્યાબાધા, છવિચ્છેદ કરતા નથી. તે સર્ષગણને હે આયુષ્યમાન શ્રમણ ! પ્રકૃતિથી ભદ્રક કહેલ છે.
ભગવન ! ઉત્તરકુરમાં દંડાકાર વ્યવસ્થિત ગ્રહ-ગ્રહદંડ, તે અનર્થ ઉપનિપાત હેતુપણે પ્રતિષેધ્ય છે, સ્વરૂપથી નહીં, એ પ્રમાણે ગ્રહમુશલ, ગ્રહંગર્જિત-પ્રચારહેતુક ગર્જિત, આ સ્વરૂપ થકી પણ પ્રતિષેધ્ય છે. ગ્રહયુદ્ધ-એક ગ્રહ અન્ય ગ્રહની મધ્ય 1િ9/3]
જાય, ગ્રહસંઘાટક, ગ્રહપસવ્યાતિ [તથા અભાણિ-સામાન્યકારચી પ્રતીત, અદ્ભવૃક્ષવૃક્ષાકારે પરિણત અભ, સંધ્યા-સંધ્યાકાળે નીલાદિ ભૂપરિણતરૂપ, ગંધર્વનગર-સુર સદન પ્રાસાદ ઉપશોભિત નગરાકાપણે તયાવિધ નભ:પરિણત પુદ્ગલ રાશિરૂપ આ બધું પણ ત્યાં સ્વરૂપથી ન હોય. ગર્જિત વિધુત, ઉલ્કાપાત-આકાશમાં સંમૂર્ષિત જવલન પડવારૂ૫. દિદાહ-કોઈ દિશામાં છિન્નમલ જ્વલન જવાલા કરાલિત અંબર પ્રતિભાસરૂપ, નિર્ધાત-વિધુતનો પ્રપાત, પાંશવૃષ્ટિ-ધૂળની વર્ષા, યક્ષદીપ્તક - આકાશમાં દેશ્યમાન અગ્નિસહિત પિશાચ, ધૂમિકા-રૂક્ષ, પ્રવિલ, ધૂમાભા, સ્નિગ્ધ ઘન ઘનત્વથી ભૂમિમાં પડેલ - x - મહિકા જોહ્નાત.
[તથા] ચંદ્રોપરાગ-ચંદ્રગ્રહણ, સૂર્યોપરાગ-સૂર્યગ્રહણ, અહીં ગજિત, વિધુત, ઉલ્કા, દિગ્દાહ, નિર્ધાત ઇત્યાદિનો સ્વરૂપથી પણ પ્રતિષેધ છે. તેમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ અનર્થ ઉપનિપાતના હેતપણે નિષેધ જાણવો. કેમકે સ્વરૂપથી તે બંનેનો પ્રતિષેધ અશક્ય છે. જંબૂદ્વીપના જ સૂર્ય-ચંદ્ર ત્યાં પ્રકાશે છે. એક ચંદ્ર કે સૂર્યના ગ્રહણથી સકલ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ થતાં સ્વરૂપથી ચંદ્ર-સૂર્યના ગ્રહણનો પ્રતિષેધ સંભવતો નથી. ચંદ્ર સૂર્યપરિવેષ-ચંદ્ર કે સૂર્યના ફરતી વલયાકાર પરિણતિરૂપ પ્રસિદ છે.
પ્રતિચંદ્ર - ઉત્પાદાદિ સૂચક બીજો ચંદ્ર, એ રીતે બીજો સૂર્ય. ઈન્દ્રધનુષ, ઉદકમસ્ય, કપિકસિત-અકસ્માત આકાશમાં જવલ-ભીમ શબ્દરૂપ, અમોઘસૂર્યબિંબની નીચે કદાચિત દેખાતું શકતની ઉદ્ધિ સંસ્થિત શ્યામાદિ રેખા. આવા ચંદ્ધQિષાદિ સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. પૂર્વનો વાયુ-પશ્ચિમનો વાયુ ઈત્યાદિ વાયુ અસુખહેતરૂપ કે વિકૃતરૂપ હોતા નથી. સામાન્યથી તેનો નિષેધ કરેલ નથી. કેમકે પૂર્વાદિ વાયુ તો ત્યાં પણ હોય છે. ગ્રામદાહ, નગર દાહ ઈત્યાદિ, દાહમૃથી પ્રાણફાય, ભૂતક્ષય કળાય, આ બધું સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. કોઈનો અનર્થ હેતુપણે અને કોઈનો સ્વરૂપથી નિષેધ છે, તેમ ભગવંતે કહ્યું છે.
ભગવદ્ ! ઉત્તરકુરમાં ડિબ-સ્વદેશોત્યા વિપ્લવ, ડમર-પરરાજથી કૃત, કલહવાકયુદ્ધ, બોલ-ઘણાં પીડિતોનો કલકલપૂર્વકનો મેળાપક, ક્ષાર-પરસ્પર માંસર્ય, વૈરપરસ્પરની અસહનતાથી હિંસ્ય-હિંસક ભાવ અધ્યવસાય, મહાયુદ્ધ-પરસ્પર મરાતામારતા વડે યુદ્ધ, મહાસંગ્રામાદિ, મહાસાહ, મહાપુરુષ કે મહાશાનું વિપતન-નાગ બાણાદિથી દિવ્ય અસ્ત્રોનું પ્રોપણ, અભુત વિચિમ શકિતને કારણે નાગબાણાદિ એ જ મહાશઓ છે, તેથી કહે છે કે – ધનુષ્ય આરોપિત નાગબાણ મૂકતા તે જાજ્વલ્યમાન, અસહ્ય, ઉકાદંડરૂપ, બીજાના શરીરે નાગમૂર્તિરૂપ બંધન કરે છે. તામસ બાણથી બધી સંગ્રામભૂમિમાં મહાંધતમસરૂપતા થાય છે. • X - X -ઈત્યાદિ. ભગવંતે કહ્યું કે આ અર્થ સમર્થ નથી. કેમકે હૈ આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો આ ડિબ-ડમરાદિથી હિત છે.
ભગવદ્ ! ઉત્તકુરુમાં મૃત-અશિવ, કુલરોગ, મંડલરોગ. શિરો-અક્ષિ-કર્ણનખ-દંત વેદના છે ? કાશ, શ્વાસ, શોષ, જવર, દાહ, કચ્છ, ખસર, કુષ્ઠ, અર્શ, અજીર્ણ, ભગંદાદિ છે ? સ્કંધ-કુમાસ્તાગ-ચક્ષ-ભૂત-ધનુગ્રહાદિ છે ? ઉદ્વેગ,
Page #25
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૫
૩૫ એકાહિતકથી ચતુર્થક તાવ, હૃદય-મસ્તક-પા-કુક્ષિ-યોનિશૂલાદિ, નગરનિગમ ચાવતું સંનિવેશમારિ આદિ છે ? મારિકૃત પ્રાણ-જન-ધન-કુળ ાયાદિ છે ? ભગવંતે કહ્યું - આ અર્થ સમર્થ નથી. કેમકે તે મનુષ્યો રોગ-આતંક આદિથી હિત છે.
ભગવન! ઉત્તરકુરમાં રહેતા મનુષ્યોની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમ. તેમાં દેશોન એટલે પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ.
ભગવદ્ ! ઉત્તરકુરુમાં રહેતા મનુષ્યો કાળમાણે મરણ કરીને ક્યાં જાય છે ? કયાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! તે મનુષ્યો છ માસ આયુ બાકી રહેતા પરભવના આયુનો બંધ કરીને, સ્વકાળે યુગલને જન્મ આપે. પછી ૪૯ અહોરાત્ર તે યુગલને પાળે, પાળીને ખાંસી-છીંક કે બગાસુ ખાતાં, સ્વશરીરમાં કલેશથી રહિત, બીજા દ્વારા અપાતા દુ:ખથી રહિત, પોતાને કે બીજાને મન-વચન-કાયાનો પરિતાપ ઉપજાવ્યા વિના કાળમાસે કાળ કરી, ભવનપતિ આદિ આશ્રય રૂ૫ તથાગ સ્વાભાવ્ય, તધોગ્ય આયુ બાંધીને દેવલોકે જાય.
ભગવદ્ ! ઉત્તરકુરમાં જાતિભેદથી કેટલા પ્રકારના મનુષ્યો સંતાનરૂપથી અનુવર્તે છે ? ગૌતમ ! છ ભેદે મનુષ્યો અનુવર્તે છે - પાગંધા ઈત્યાદિ. આ શબ્દો જાતિવાચક છે.
હવે શિધ્વજનના અનુગ્રહને માટે ઉત્તકુરુ વિષયસૂત્ર સંકલનાર્થે ત્રણ સંગ્રહણી ગાથાઓ - * * * * * * કહી છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે – પહેલાં ઉત્તરકુર વિષય ઈ૫-જીવા-ધનુપૃષ્ઠનું પ્રતિપાદક સૂગ, પછી ભૂમિ વિષયક સૂત્ર, પછી ગુમવિષય, પછી હેરતાલ વન વિષય, પછી ઉદ્દાલાદિ વિષય, પછી તિલક પદ - લતા - વનરાજી - દશ પ્રકારના કલાવૃક્ષ વિષયક સૂગ દંડકો, પછી મનુષ્ય વિષયક ત્રણ સૂણો - પુરુષનું, સ્ત્રીનું, સામાન્ય મનુષ્યનું, પછી આહાર, ગૃહના બે દંડક - ગૃહાકાર વૃક્ષાભિધાયી, ગેહાદિ અભાવ વિષયક, પછી અસિ આદિ અભાવ વિષયક, પછી હિરણ્યાદિ • રાજાદિ અને દાસાદિના અભાવ વિષયક, પછી માતા આદિ વિષયક, પછી અરિ-વૈરિ આદિ પ્રતિપેઘ વિષયક, પછી મિત્રાદિ અભાવ વિષય ઈત્યાદિ • x - x - વૃત્તિમાં ઉપર કહ્યા મુજબના વિષયો છે.
સ્પે ઉત્તરકુરમાં રહેલ ‘ચમક’ પર્વતનું કથન કરે છે– • સૂત્ર-૧૮૬
ભગવના ‘ઉત્તરકાર” કોમમાં ચમક નામે બે પવતો કઈ કહ્યા છે? ગૌતમ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે ૮૩૪ યોજન અને એક યોજનના ૪, ભાણ યોજના ગયા પછી સીતા મહાનદીના પૂર્વ-પશ્ચિમ બંને કિનારે અહીં ઉત્તરૂમાં ચમક નામે બે પર્વતો કહા છે. તે એક-એક ૧eoo યોજન ઊંચા છે. તે જમીનમાં ૫૯ યોજન છે. મૂળે ૧૦૦૦ યોજન લાંબા-પહોળા, મધ્યમાં ૭૫o યોજન લાંબા-પહોળા અને ઉપર પoo યોજન લાંબા-પહોળા છે. મૂળમાં ૩૧૬ર યોજનથી કંઈક અધિક પરિધિ, મધ્યમાં ૩ર યોજનથી કંઈક અધિક
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પરિધિ, ઉપર ૧૫૮૧ યોજનાથી કંઈક અધિક પરિધિ છે. એ રીતે મૂળમાં વિસ્તીર્ણ, મણે સંક્ષિપ્ત અને ઉપર તનુ છે. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વ કનકમય, સ્વચ્છ, Gણ યાવત પ્રતિરૂપ છે. પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકાળી અને વનખંડથી પરિક્ષિત છે. બંનેનું વર્ણન કરવું. તે યમક પર્વત ઉપર બહુરામરમણિય ભૂમિભાગ કહેલ છે. વર્ણન કરવું. * * *
તે બહુ સમસ્મણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાણે પ્રત્યેક-પ્રત્યેક પ્રાસાદાવતંસક કહેલ છે. તે પ્રાસાદાવતંસક દૃશા યોજન ઊંચા, ૩૧ યોજના પહોળા છે, ઘણાં ઉંચા ઈત્યાદિ વર્ણન, ભૂમિભાગ-ઉલ્લોકાદિ કહેવા. ત્યાં બે યોજનની મણિપીઠિકા છે. તેના ઉપર શ્રેષ્ઠ સિંહાસન-સપરિવાર છે. યાવત ત્યાં ચમક દેવ રહે છે.
ભગવાન ! યમક પર્વતને યમક પર્વત કેમ કહે છે ? ગૌતમ / યમક પર્વતમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણી બધી નાની-નાની વાવડી છે. યાવત્ બિલપંક્તિઓ છે. તે નાની નાની વાવડી વાવત બિલપંક્તિમાં ઘણાં ઉત્પલો યાવતું શત-સહસ્ર નો, યમકની પ્રભા - ચમકના વણના છે. યાવતું પલ્યોપમ સ્થિતિક બે મહર્વિક દેવો ત્યાં વસે છે. તેઓ ત્યાં પ્રત્યેક પ્રત્યેક ઝooo સામાનિકોનું વાવ4 ચમક પર્વતનું, ચમક રાજધાનીનું, બીજ ઘણાં વ્યંતર દેવોદેવીઓનું અધિપત્ય કરતા યાવતું પાલન કરતા વિચરે છે. તે કારણથી, હે ગૌતમ યમક પર્વતને યમક પર્વત કહે છે અથવા હે ગૌતમ યાવતું નિત્ય છે.
ભગવન! ચમક દેવની યમના નામે રાજધાની ક્યાં કહી છે? ગૌતમ! ચમક પર્વતની ઉત્તરે તિછ અસંખ્યાતા દ્વીપ સમુદ્રો ગયા પછી, બીજ ભૂદ્વીપ, દ્વીપમાં, ૧૨,ooo યોજના ગયા પછી, અહીં ચમક દેવની યમકા નામે રાજધાની કહી છે. તે ૧૨,૦૦૦ યોજન આદિ વિજયા રાજધાનીવત્ કહેવું. યાવતું ત્યાં મહર્વિક એવા બે ચમક દેવ છે. યમક દેવ કહેવાય છે.
વિવેચન-૧૮૬ -
ભગવન્! ઉત્તરકુરુમાં ચમક નામે બે પર્વતો ક્યાં છે ? ગૌતમ ! નીલવ વર્ષધર પર્વતના દક્ષિણી ચરમાંથી ૮૩૪ - */ યોજનનું અંતર ગયા પછી, ત્યાં શીતા મહાનદીના પૂર્વ-પશ્ચિમી બંને કૂળના પ્રદેશમાં ચમક નામે બે પર્વતો કહ્યા છે. - એક પૂર્વકૂળે, એક પશ્ચિમ કૂળે. બંને ૧૦૦૦ યોજન ઉંચા છે. ૫૦ યોજન ઊંડા છે. મેર સિવાયના શેષ શાશ્વત પર્વતોમાં બધામાં અવિશેષપણે ઉચ્ચવની અપેક્ષાઓ ચોથા ભાગનો ઉદ્વેધ હોય છે. તે પર્વત મળમાં ૧૦૦૦ યોજન, મધ્યે-૩૫o યોજન, ઉપર ૫૦૦-યોજન છે. પરિધિ-મૂળમાં ૩૧૬૨ યોજન, મધ્યમાં ૨૩૭૨, ઉપર-૧૫૮૧ યોજનથી કંઈક અધિક છે. એ રીતે મૂળમાં વિસ્તીર્ણ, મધ્ય સંક્ષિપ્ત, ઉપર તનુક, એમ ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. ઈત્યાદિ સૂત્રાર્થવત.
પ્રત્યેક પર્વત પડાવસ્વેદિકારી, વનખંડથી પરિક્ષિત છે. તે બંનેનું વર્ણન જગતી ઉપરની વેદિકાથી સમાન કહેવા.
Page #26
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૧૮૬
ચમક પર્વત ઉપર બહુસમરમણીય ભૂમિભાગ છે. ભૂમિભાગ વર્ણન આલિંગપુકર” આદિ પૂર્વવત્ યાવત્ વ્યંતર દેવો અને દેવીઓ ત્યાં બેસે છે, સુવે છે ચાવતુ અનુભવતા રહે છે.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશે એક-એક પ્રાસાદાવતુંસક છે. જે ૬રી યોજન, ૩૧ી યોજન પહોળા, ઈત્યાદિ બધું પૂર્વવત્. પ્રાસાદાવતુંસક - ઉલ્લોય-ભૂમિભાગ - મણિપીક્કિા - સિંહાસન-વિજયષ્ય-અંકુશ-દામ વર્ણન પૂર્વવતું. વિશેષ એ કે અહીં મણિપીઠિકાનું પ્રમાણ લંબાઈ-પહોળાઈથી બે યોજન અને બાહલ્યથી એક યોજન કહેવું, બાકી પૂર્વવતું.
તે સિંહાસનના પ્રત્યેકના વાયવ્ય-ઉત્તર-ઈશાનમાં યમક નામક ચમક પર્વતના સ્વામી દેવના પ્રત્યેકના ૪000 સામાનિક યોગ્ય ૪000 ભદ્રાસન કહ્યા છે. આ ક્રમે સિંહાસન પરિવાર કહેવો.
તે પ્રાસાદાવતંસકોની પ્રત્યેકની ઉપર આઠ-આઠ મંગલો કહ્યા છે ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ શતસહસપત્રક.
નામનું કારણ પૂછે છે – ચમક પર્વત, યમક પર્વત કેમ કહેવાય છે ? નાની-નાની વાવડીથી લઈને બિલપંક્તિમાં ઘણાં સહસો, ચમક નામના પક્ષની પ્રભા-આકારના છે. તે જ કહે છે - ચમકવર્ણ આભાવાળા. તે બંને યમક પર્વત ઉપર સ્વામીપણે બે મહર્તિક દેવ યાવત્ પલ્યોપમ સ્થિતિવાળા રહે છે. તે બંનેના પ્રત્યેકના ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, સોળ આત્મરક્ષક દેવો, યમક પર્વત, ચમકા રાજધાની, બીજા પણ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્યાદિ કરતા વિચારે છે. તેથી ચમક આકાર, ચમક વર્ગના ઉત્પલાદિનો યોગ, સ્વામીપણે યમક નામક દેવ એ બધાં કારણોથી ચમક પર્વત કહ્યો છે.
ધે ચમક રાજધાની સ્થાન પૂછે છે – ચમકદેવની ચમકા રાજધાની ક્યાં છે ? સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જાણવું.
હવે દ્રહવક્તવ્યતા બતાવે છે – • સૂઝ-૧૮૩ -
ઉત્તરનો નીલવંત કહ નામે પ્રહ ક્યાં કહેલો છે ? ગૌતમ / યમક પર્વતની દક્ષિણે ૮૩૪ : * યોજના ગયા પછી સીતા મહાનદીના બહુ મદય દેશભાગમાં, આ ઉત્તરકુરમનો નીલવંત નામનો દ્રહ કહેલો છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તે ૧ooo યોજન લાંબો અને પoo યોજન પહોળો છે. ૧૦ યોજન ઉદ્વેધ-ઉંડો છે. તે સ્વચ્છ, ગ્લણ અને રજતમય કાંઠાવાળો, ચતુષ્કોણ અને સમતીર ચાવતુ પ્રતિરૂપ છે. બંને તરફ પાવર વેદિકાથી અને વનખંડોથી ચોતરફથી ઘેરાયેલો છે. બંનેનું વર્ણન કરવું.
નીલવંતદ્રહમાં ત્યાં ત્યાં ચાવતુ ઘણાં ગિસોપાન પ્રતિરૂપક કહેલા છે. વર્ણન કરવું આવતું તોરણ.
૩૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ તે નીલવંત ઠંહના બહુમધ્યદેશ ભાગમાં એક મોટું પા કહ્યું છે. એક યોજના લંબાઈ-પહોળાઈથી અને તેનાથી ગણગણાં કરતાં સવિશેષ પરિક્ષેપથી, અદ્ધયોજન બાહલ્યથી, દશ યોજન ઉદ્વેધથી, બે કોશ જળથી ઉંચુ, સાતિરેક સાડા દશ યોજન બધું મળીને તેની ઉંચાઈ છે.
તે પાનું સ્વરૂપ આ પ્રમાણે છે – તેનું મૂળ જમય, કંદ રિસ્ટરનમય, નાલ વૈડૂમિય, બહારના પાન વૈડૂમિય, અભ્યતર પાન જાંબૂનદમય, કેસર તપનીયમય, કનકમમી કર્ણિકા, વિવિધ મણિમય પુકર તિલુકા છે. તે કર્ણિકા અદ્ધ યોજન લાંબી-પહોળી, તેનાથી ત્રણ ગુણાથી અધિક તેની પરિધિ છે. એક કોણની જાડાઈ છે. તે પૂર્ણરૂપે કનકમયી છે, સ્વચ્છ, ગ્લણ યાવતુ પ્રતિરૂપ છે.
તે કર્ણિકાની ઉપર બહુસમ રમણીય દેશભાગ મણી પર્યન્ત કહેલ છે. તે બહુરામ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબ, અર્વ કોશ પોળ દેશોન એક કોશ ઉંચું છે. અનેકશન dભ સંનિવિષ્ટ છે. ચાવતું વર્ણન કરવું. તે ભવનથી ત્રણ દિશામાં ત્રણ દ્વારા કહા છે - પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. તે દ્વારો ૫૦૦ ધનુષ ઉંચા, ૫૦ ધનુ પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે. તે શ્વેત, શ્રેષ્ઠ સ્વર્સની પિકા યાવતુ વનમાળા છે.
તે ભવનની અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહે છે. જેમ કોઈ આલિંગપુકર યાવત મણી, વણતો. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં મણિપીઠિકા કહેલી છે, તે પo૦ ધનુષ લાંબી-પહોળી, રપ૦ ધનુષ જાડી છે. તે સર્વથા મણિમયી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવ-શયનીય કહેલ છે. દેવ શયનીયનું વર્ણન કરવું..
તે પદ્મ બીજ, તેનાથી અદ્ધ ઉંચાઈ પ્રમાણવાળા ૧૦૮ પsuોથી ચોતરફથી વેરાયેલ છે. તે પછો અદ્ધયોજન લાંબા-પહોળા અને તેનાથી સાધિક પ્રણગણી પરિધિવાળા, એક કોશ જાડા, ૧૦ યોજન ઉદ્વેધ, એક કોશ જળથી ઉંચા, બધું મળીને સાતિરેક દશ યોજન કહેલા છે.
તે પોનું વર્ણન આ પ્રમાણે છે – વજમયમૂલ ચાવતું વિવિધ મણિમય પુખરતિબુક. કર્ણિકાઓ એક કોશ લાંબી-પહોળી, તેનાથી સાધિક ગણગુણી પરિધિ, અકોશ જાડી, સર્વ કનકમયી, સ્વચ્છ વાવતુ પ્રતિરૂપ છે. તે કર્ણિકાની ઉપર બહુસમસ્મણીય ભૂમિભાગ ચાવતુ મણિનો વર્ણ, ગંધ, સ્પર્શ.
તે પાની વાયવ્ય-ઉત્તર-ઈશાને નીલવંતદ્રહ-કુમારની ઝooo સામાનિકોના ooo પsaો કહેલા છે. આ રીતે આ સર્વે પરિવાર યોગ્ય પsોનું કથન કરવું જોઈએ.
તે પs બીજ ગણ પરાવર પરિધિથી ચોતરફથી ઘેરાયેલ છે - અત્યંતર, મધ્યમ, બાહ્ય. આર્મ્યુતર પા પરિવેશમાં ૩ર-લાખ પuો છે. મધ્યમ પા પરિવેશમાં vo લાખ પsો છે. બાહ્ય પાપરિવેશમાં ૪૮-લાખ પડ્યો છે. આ રીતે બધાં પsોની સંખ્યા એક કરોડ, વીશ લાખ કહેલી છે.
ભગવાન ! નીવત પ્રહને નીલવંત દ્રહ કેમ કહે છે ? ગૌતમ નીલવંત
Page #27
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ૰૧૮૭
દ્રહમાં ત્યાં-ત્યાં નીલવર્ણી ઉત્પલ યાવત્ શત-સહસ્રપત્રો, નીલવંતપ્રભાવાળા નીલવંતદ્રહકુમાર રહે છે ઈત્યાદિ આલાવો યાવત્ નીલવંત દ્રહ કહેવાય છે. • વિવેચન-૧૮૭ :
ભગવન્ ! ઉત્તરકુરુમાં નીલવંત દ્રહ નામે દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! ચમક પર્વતના દક્ષિણ ચરમાંત પૂર્વે દક્ષિણ અભિમુખ ૮૩૪-૪/૭ યોજન જઈને - તેટલું અપાંતરાલ છોડીને, આ અંતરમાં શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં આ અવકાશમાં ઉત્તકુમાં નીલવંતદ્રહ નામે દ્રહ છે. તે ઉત્તરદક્ષિણ અવયયથી લાંબો, પૂર્વ-પશ્ચિમ અવયવથી પહોળો છે ઈત્યાદિ સૂત્રાર્થવત્. અચ્છ સ્ફટિકવત્ બહાર નિર્મળ પ્રદેશ, શ્લઙ્ગ-લક્ષ્ણ પુદ્ગલ નિર્માપિત બહિદેિશ. રૂપાના ફૂલ-કિનારાવાળો છે. ઈત્યાદિ વિશેષણ જગતી ઉપરની વાપી આદિવત્ કહેવા.
તે નીલવંત દ્રહ શીતા મહાનદીના બંને પડખે બહાર રહેલ છે. તે તે રીતે બંને પડખે એકૈક પાવરવેદિકાથી અને બે વનખંડો વડે બધી દિશામાં સામસ્ત્યથી પરિવરેલ
છે. પાવરવેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવત્ નીલવંત દ્રહના તે-તે દેશમાં, તે-તે
દેશના તે-તે પ્રદેશમાં ઘણાં પ્રતિવિશિષ્ટરૂપક ત્રિસોપાન કહેલા છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકની આગળ એક-એક તોરણ કહેલ છે. ઈત્યાદિ તોરણ વર્ણન પૂર્વવત્.
તે નીલવંત દ્રહના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટું પદ્મ કહ્યું છે. એક યોજન લાંબુ આદિ સૂત્રાર્થવત્ જાણવું. તે પદ્મનું અનંતરજ કહેવાનાર સ્વરૂપનું વર્ણન કહેલ છે - । – વજ્રમય મૂળ, પ્ટિરત્નમય કંદ, ધૈડૂર્યરત્નમય નાલ, ધૈર્યરત્ન મય બાહ્ય પત્રો, જાંબૂનદમય અત્યંતર પત્રો ઈત્યાદિ તેની કણિકા અર્દ્ર યોજન લાંબી-પહોળી ઈત્યાદિ સૂત્રાર્થવત્. તે સ્વચ્છ, લક્ષ્ણ, ધૃષ્ટ, સૃષ્ટ, નીરજ, પ્રતિરૂપાદિ છે. તે કણિકા ઉપર બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન વિજય રાજધાનીના ઉપકિાલયનની જેમ કહેવું. - X •
૩૯
તેના બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે, તે એક કોશ લાંબુ છે ઈત્યાદિ સૂત્રાર્થવત્. તે વર્ણન વિજય રાજધાનીની સુધર્મસભા માફક ત્યાં સુધી કહેવું - જ્યાં સુધી “દિવ્ય ત્રુટિત શબ્દ’’ છે. પછીના સૂત્રમાં સર્વરત્નમય, સ્વચ્છ-શ્લણ-ધૃષ્ટ-સૃષ્ટાદિ કહેવું.
તે ભવનની ત્રણે દિશામાં - એક એક દિશામાં એક-એક દ્વાર ભાવથી ત્રણ દ્વાર કહેલા છે – પૂર્વ, ઉત્તર, દક્ષિણમાં. તે દ્વારો ૫૦૦ ધનુષુ ઉંચા છે, ઇત્યાદિ સૂત્રાર્થવત્. તે દ્વારોનું વર્ણન વિજયદ્વારની માફક ત્યાં સુધી અવિશેષપણે જાણવું, ચાવત્ વનમાલા વક્તવ્યતાની પરિસમાપ્તિ થાય છે. - ૪ -
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ-ભાગમાં મણિપીઠિકા કહી છે. તે ૫૦૦ ધનુષુ લાંબી-પહોળી છે ઈત્યાદિ પૂર્વવત્. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય કહેલ છે, વર્ણન પૂર્વવત્. તે ભવન ઉપર આઠ-આઠ સ્વસ્તિક આદિ મંગલો છે ઈત્યાદિ. તે મૂલપા બીજા ૧૦૮ પોથી પરિવૃત્ત છે. તે પદ્મોની ઉંચાઈ મૂળ પડાથી અડધી છે. તે આ રીતે – તે પદ્મો પ્રત્યેક અર્હુ યોજન લાંબા-પહોળા, એક
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ કોશ બાહત્યથી, ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. તે પદ્મોનું વર્ણન આવું છે મૂળ, રિષ્ઠ રત્નમય કંદ, પૈંડૂર્યરત્નમય નાલ ઈત્યાદિ.
– વજ્રમય
તેની કણિકા એક કોશ લાંબી-પહોળી, અદ્ધકોશ જાડી, સર્વથા કનકમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે કર્ણિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન પૂર્વવત્. તે મૂળપાની વાયવ્યે-ઉત્તરે-ઈશાને એ રીતે ત્રણ દિશામાં અહીં નીલવંત નાગકુમારેન્દ્ર નાગકુમારરાજના ૪૦૦૦ સામાનિકોને યોગ્ય ૪૦૦૦ પદ્મો કહેલા છે. આ આલાવા માટે, જેમ વિજયદેવનો સિંહાસન પરિવાર કહ્યો, તેમ અહીં પણ પદ્મપરિવાર કહેવો. તે આ રીતે – પૂર્વમાં ચાર અગ્રમહિષીને યોગ્ય ચાર મહાપદ્મો, અગ્નિમાં અત્યંતર ૫ર્યાદાના ૮૦૦૦ દેવોના ૮૦૦૦ પદ્મો, દક્ષિણમાં મધ્યમ ૫ર્ષદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,૦૦૦ પદ્મો, નૈઋત્યમાં બાહ્ય પર્ષદાના ૧૨,૦૦૦ દેવોના ૧૨,૦૦૦ પદ્મો, પશ્ચિમમાં સાત સેનાધિપતિના સાત મહાપદ્મો કહેલા છે.
४०
પછી તેના બીજા પદ્મપરિવેશની પાછળ ચાર દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષકોના ૧૬,૦૦૦ પદ્મો - તે પૂર્વાદિ ચારે દિશામાં ચાર-ચાર હજાર જાણવા. મૂળપડાના ત્રણ
પદ્મ પરિવેષો થાય છે. બીજે પણ ત્રણ જ વિધમાન છે. તેના પ્રતિપાદનાર્થે કહે છે – તે પદ્મા બીજા અનંતરોક્ત પરિક્ષેપત્રિક વ્યતિક્તિ ત્રણ પાપરિવેષોથી બધી દિશામાં સામસ્ત્યથી સંપરિક્ષિપ્ત છે. તે આ રીતે – અત્યંતર મધ્ય, બાહ્ય, અન્વંતર પાપરિક્ષેપમાં સર્વ સંખ્યાથી બત્રીશ લાખ પડ્યો છે, મધ્ય પાપરિક્ષેપમાં ચાલીશ લાખ પદ્મો છે. બાહ્ય પદ્મ પરિક્ષેપમાં ૪૮-લાખ પદ્મો છે. આ રીતે બધાં મળીને ૧,૨૦,૦૦૦ પદ્મો થાય છે, તેમ મેં તથા બધાં તીર્થંકરોએ કહેલ છે. - x -
હવે નામના અન્વર્ટ માટે પૃચ્છા-નીલવંત દ્રહ, નીલવંત દ્રહ કેમ કહેવાય છે ? ગૌતમ ! તે-તે દેશમાં-પ્રદેશમાં ઘણાં પદ્મો યાવત્ સાહસત્રો છે નીલવંત દ્રહ પ્રભાયુક્ત છે. નીલવંત પર્વતના જેવા વર્ણથી અર્થાત્ નીલ છે નીલવંત નામે નાગકુમારેન્દ્ર, મહર્ષિક આદિ ચમકદેવ વત્ કહેવું. ઉક્ત - ૪ - ૪ - કારણોથી તે નીલવંત દ્રહ કહેવાય છે. - x - ૪ - નીલવંત દ્રહની રાજધાની વિષયક સૂત્ર પૂર્વવત્ (અહીં જુઓ - સૂત્ર-૧૮૮ :
ભગવન્ ! નીલવંતકુમારની નીલવંત રાજધાની ક્યાં છે ? ગૌતમ ! નીલવંત પર્વતની ઉત્તરમાં તીછાં અસંખ્યાત દ્વીપ-સમુદ્ર ગયા પછી અન્ય જંબુદ્વીપમાં છે. • વિવેચન-૧૮૯ :
વાસ્તવમાં વૃત્તિમાં કોઈ આવું સૂત્ર નથી, પણ આમ હોવું જોઈએ તેવી કલ્પનાથી સંક્ષિપ્ત પાઠ ઉભો કરેલ છે.
• સૂત્ર-૧૮૯ :
નીલવંત દ્રહની પૂર્વ-પશ્ચિમમાં દશ યોજન જતાં દશ-દશ કાંચન પર્વતો કહ્યા છે. તે કાંચન પર્વતો પ્રત્યેક ૧૦૦ ઉંચા, પચીશ-પચીશ યોજન ભૂમિમાં છે. મૂળમાં ૧૦૦-૧૦૦ યોજન પહોળા, મધ્યમાં ૭૫ યોજન લાંબા-પહોળા, ઉપ-પ૦ યોજન પહોળા છે. મૂળમાં સાધિક ૩૧૬ યોજન પરિધિ, મધ્યમાં સાધિક ૨૨૭
Page #28
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૮૯
યોજન પરિધિ, ઉપર સાધિક ૧૫૮ યોજનની પરિધિ છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર હનુક, એવા ગોયુચ્છ સંસ્થાન સંસ્થિત સર્વે કંચનમય સ્વચ્છ, પ્રત્યેક-પ્રત્યેક પાવરવેદિકા અને વનખંડથી પરિવૃત્ત છે.
તે કંચન પર્વતોની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ છે યાવ4 વ્યંતર દેવી-દેવી ત્યાં બેસે છે, ઈત્યાદિ. તેમાં પ્રત્યેકે પ્રત્યેકમાં પ્રાસાદાવતુંસક છે, તે દા યોજન ઊંચા, ૩ ચૌજન પહોળા છે. તેમાં બે યોજનાની મણિપીઠિકા અને સપરિવાર સિંહાસન છે.
ભગવાન ! આ કાંચન પર્વત, કાંચન પર્વત કેમ કહેવાય છે ? ગૌતમ ! કાંચન પર્વતમાં ત્યાં-ત્યાં વાવડીમાં ઉત્પલો ચાવતું તે કંચન વર્ષની આભાવાળા, ચાવતું ત્યાં મહદ્ધિક કાંચન દેવ વિચરે છે. ઉત્તમ કાંચનક દેવોની કાંચનિકા રાજધાની છે, જે બીજ જંબૂદ્વીપ છે ઈત્યાદિ લઈ પૂર્વવત્ કહેવું.
ભગવદ્ ! ઉત્તરકુરુ ક્ષેત્રનો ઉત્તરકુરુ દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત બ્રહની દક્ષિણે ૮૩૪-*/ યોજન ઈત્યાદિ પૂર્વવત્ નીલવત દ્વહનો આલાવો કહેવો. બધાં દ્રહોમાં તેના-તેના નામના દેવ છે. બધાંમાં પૂર્વ-પશ્ચિમમાં દશ-દશ કાંચનક પર્વત છે. તે બધાં સમાન પ્રમાણવાળા છે. રાજધાનીઓ ઉત્તરમાં બીજ જંબૂદ્વીપમાં છે.
આ પ્રમાણે ચંદ્રહ, ઐરાવતદ્ધહ, માલ્યવંતદ્ધહનો પણ એક-એક આલાવો જાણવો.
• વિવેચન-૧૮૯ :
નીલવંત બ્રહની પૂર્વમાં અને પશ્ચિમમાં પ્રત્યેકમાં દશ-દશ યોજન જતાં - અપાંતરાલ છોડીને. દક્ષિણોતર શ્રેણીમાં દશ-દશ કાંચન પર્વતો કહેલા છે. તે કાંચનક પર્વતો ૧૦૦ યોજન ઉંચા, ૨૫-યોજન ઉદ્વેધવાળા ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ કહેવું. ચાવતું તે પ્રત્યેક પર્વત પાવરવેદિકા અને વનખંડથી પરિક્ષિત છે. પાવરપેદિકા, વનખંડ વર્ણન પૂર્વવતું.
- તે કાંચનક પર્વતની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એકૈક પ્રાસાદાવતંસક કહેલ છે. પ્રાસાદ વક્તવ્યતા યમક પર્વતની ઉપરના પ્રાસાદાવતુંસક માફક સંપૂર્ણ, સિંહાસનકથન સુધી કહેવી.
હવે નામ-અન્વયેં પૃચ્છા-પૂર્વવતુ. વિશેષ એ કે જે કારણથી ઉપલાદિ કાંચનપ્રભા છે, કાંચન નામના દેવો ત્યાં વસે છે, તેથી અને કાંચનપ્રભા - ઉત્પલાદિ યોગથી, કાંચનક નામક દેવ અને સ્વામિત્વથી તે કાંચનક કહેવાય છે.
કાંચનિકા સજધાની યમિકા રાજધાનીવત કહેવી. જંબુદ્વીપમાં ઉત્તરકુરમાં ઉત્તરકાર દ્રહ નામે દ્રહ ક્યાં છે ? ગૌતમ ! નીલવંત દ્રના દક્ષિણ ચરમાંથી ૮૩૪*/ યોજન જઈને શીતા મહાનદીના બહુમધ્યદેશભાગમાં ઉત્તરકુર નામે પ્રહ છે જેમ પહેલાં નીલવંત પ્રહની લંબાઈ-પહોળાઈ-ઉંડાઈ ઈત્યાદિ બધી વકતવતા કહી, તેમ અહીં પણ અન્યૂનોક્તિ કહેવું.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ નામકરણની પૃચ્છા-પૂર્વવતુ. વિશેષ એ - જેથી ઉત્તરકુર્વાહાકાર, તેથી તેના આકારયોગથી, ઉત્તરકુર નામે ત્યાં દેવ વસે છે, તેના યોગથી પણ પ્રહનું નામ ઉત્તરકુર છે. વળી બંને નામો અનાદિકાળથી તેમ પ્રવૃત્ત છે. એ રીતે બીજે પણ જાણવું. ઉત્તરકુરદેવની વકતવ્યતા નીલવંત નાગકુમારૂતુ કહેવી. રાજધાની આદિ વક્તવ્યતા પૂર્વવતુ જાણવી.
ચંદ્રદ્ધહની વક્તવ્યતા કહે છે - પ્રગ્નસૂત્ર સુગમ છે. ગૌતમ! ઉત્તરકુર દ્રહના દક્ષિણી ચરમાંતની દક્ષિણ દિશામાં ૮૩૪-ક યોજન ગયા પછી શીતા મહાનદીના બહમધ્યદેશભાગે આ અવકાશમાં ઉત્તરકુરમાં ચંદ્રદ્ધહ નામે દ્રહ કહેલો છે. આની પણ નીલવંત પ્રહ માફક લંબાઈ-પહોળાઈ ઉંડાઈ ઈત્યાદિ બધી વકતવ્યતી કહેવી. નામ અને અન્તર્થગ પણ તેમજ છે. વિશેષ એ કે – જે કારણે ઉત્પલાદિ ચંદ્રહ આકારે, ચંદ્રવર્ણના અને ચંદ્ર નામે દેવ ત્યાં વસે છે. ઈત્યાદિથી ચંદ્રદ્રહ કહ્યો છે. ચંદ્રરાજધાની અને કાંચનક પર્વતાદિ કથન પૂર્વવતુ.
હવે ઐરાવત દ્રહ વક્તવ્યતા- પ્રશ્ન સૂઝ પાઠસિદ્ધ છે. ઉત્તર આ- ગૌતમ ! ચંદ્રદ્રહના દક્ષિણી ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪ યોજન અને / ભાગ ગયા પછી, શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગના અવકાશમાં ઐરાવતદ્રહ નામે દ્રહ છે. આનો પણ નીલવંત નામક પ્રહની જેમ લંબાઈ-પહોળાઈ આદિ વક્તવ્યતા કહેવી. વિશેષ આ • ઉત્પલાદિ ઐરાવત કહપ્રભાવાળા છે. ઐરાવત નામક હાથીના વર્ણવાળા, ઐરાવત નામે દેવ ત્યાં વસે છે, તેથી ઐરાવતદ્રહ નામ છે. ઐરાવત રાજધાની વિજયે રાજધાનીવત, કાંચનક પર્વત વક્તવ્યતા સુધી તેમજ છે.
હવે માલ્યવંત નામે પ્રહ વક્તવ્યતા - પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! ઐરાવત દ્રહના દક્ષિણ ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪-*| યોજન જતાં, શીતા નદીના બહુમધ્ય દેશભાગે ઉત્તકુરુમાં માલ્યવંતદ્રહ છે. શેષ કથન નીલવંતદ્રહ માફક જાણવું. નામ-જે કારણે ઉત્પલાદિ માશવંત દંહીકારે, માલ્યવંત નામે વાઝાર પર્વતના વર્ણવાળા અને માલ્યવંત દેવ ત્યાં વસે છે માટે માલ્યવંતદ્રહ નામ છે. તેની રાજધાની વિજયા રાજધાનીવત કહેવી. - x •
હવે જંબૂવૃક્ષ વાવતા કહે છે - • સૂગ-૧૦ :
ભગવદ્ ! ઉત્તરમાં સુદનિા બીજું નામ જંબૂ તેની જંબુપીઠ નામે પીઠ કયાં કહેલ છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપના મેરુ પર્વતની ઈશાનમાં નીલવંત વધિર પર્વતની દક્ષિણે માચડંત વક્ષસ્કર પર્વતની પશ્ચિમે ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વે સીતા મહાનદીના પૂર્વ કિનારે અહીં ‘ઉત્તરકુર' કુરમાં ભૂપીઠ નામક પીઠ ૫oo યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૫૮૧ યોજનથી કંઈક અધિક પરિધિથી છે. બહુમધ્યદેશ ભાગમાં ૧ર યોજન બાહલ્ય છે પછી મMI-મામાની પ્રદેશ હાનિથી સૌથી ચમતે બે કોશ બાહલ્યથી છે. સર્વ ભૂ-દમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૪૪
દ્વીપ૦/૧૯૦
તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન કરવું.
તે જંબૂપીઠની ચારે દિશામાં ચાર મિસોપાન પ્રતિરૂપક કહેલા છે. તે બધું પૂર્વવત્ ચાવતું તોરણ યાવત્ છx.
તે જંબૂપીઠની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુક્ત હોય યાવત્ મણીનો સ્પર્શ પૂર્વવત
તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક મોટી મસિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, મણીમયી, સ્વચ્છ, ગ્લજ્જ યાવત પ્રતિરૂપ છે.
તે મણિપીઠિક ઉપર અહીં એક મોટું જંબ-સુદર્શના વૃક્ષ છે. તે આઠ યોજન ઉદd ઉચ્ચવણી, અયોજન ભૂમિમાં, બે યોજનનો સ્કંધ, આઠ યોજના પહોળ. છ યૌજન તેની શાખાઓ ફેલાયેલ છે, મધ્યમાં આઠ યોજન પહોળું છે. બધું મળીને આઠ યોજન કરતાં અધિક ઉંચુ છે. તેનું મૂળ વજમય, રજત સુપ્રતિષ્ઠિત વિડિમા એ રીતે ચૈત્યવૃક્ષ વર્ણન સમાન યાવત્ સર્વ રિટમય વિપુલ કંદ, વૈડૂર્ય રચિત સ્કંધ, સુજાત-વરાત-રૂપ પ્રથમ વિશાળ શાખા, વિવિધ મણિરત્નની વિવિધ શાખા-પ્રશાખા, વૈડૂર્યના પાન, તપનીય પબ-બિંટ, જંબૂનદકમૃદુ-સુકુમારૂવાલ-પલંબ અંકુર ધર, વિચિત્ર-મણિ-રતન-સુરભિકુસુમફળના ભારથી નમેલ શાખા યુક્ત, છાયા-પ્રભા-શ્રીક-ઉધોત સહિત, અધિક મનોનિવૃત્તિકર, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે.
• વિવેચન-૧0 -
જંબૂદ્વીપના ઉત્તરકુરુમાં જંબૂ, જેનું બીજું નામ સુદર્શના છે, તે જંબૂસંબંધી જંબૂપીઠ નામની પીઠ ક્યાં કહી છે ? ગૌતમ!મેરુ પર્વતની ઈશાનમાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણથી ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં માલ્યવંત વાસ્કાર પર્વતની પશ્ચિમે શીતા મહાનદીના પૂર્વમાં ઉત્તરકુરના પૂર્વાર્ધમાં બહુમધ્યદેશ ભાગે આ અવકાશમાં જંબૂવૃક્ષની જંબૂપીઠ કહેલ છે. તે પoo યોજન લાંબી-પહોળી, ૧૫૮૧ યોજના પરિપથી છે. ઇત્યાદિ સૂત્રાર્થવતું. આ માટે નં ૨ કહી વૃત્તિકારશ્રીએ બે સંગ્રહણી ગાથા પણ મૂકી છે.
તે જંબુપીઠ એક પાવર વેદિકા અને એક વનખંડથી ચારે દિશામાં સામાન્યપણે પરિવૃત્ત છે. વેદિકા-વનખંડ પૂર્વવતુ.
તે જંબપીઠની ચારે દિશામાં એક-એક દિશામાં એકેક સોપાન પ્રતિરૂપક ભાવથી ચાર મિસોપાન પ્રતિરૂપક કહેલા છે. • x • તે સિસોપાન પ્રતિરૂપકોનું આ આવા સ્વરૂપે વર્ણન છે. વજમય નેમા અર્થાત્ ભૂમિથી ઉંચો જતો પ્રદેશ આદિ, જગતિ ઉપર વાવડી આદિ ગિસોપાન વકતવ્ય અવલંબન બાહા, તોરણો આદિ સુધી કહેવું. - જંબૂપીઠની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. તેને વિજયા રાજધાની ઉપકારિકાલયનવ મણીના સાર્ચ સુધી કહેવો. યાવતુ ત્યાં ઘણાં વ્યંતર દેવો-દેવીઓ
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ બેસે છે, સુવે છે, વિચરે છે.
તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક મોટી મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબી-પહોળી છે ઇત્યાદિ સ્ત્રાર્થવત્ કહેવું. તે મણિપીક્કિાની ઉપર બહુમધ્યદેશ ભાગમાં એક મોટી જંબુસુદર્શના કહેલ છે. તે આઠ યોજન ઉંચી, અદ્ધ યોજના જમીનમાં, બે યોજનનો સ્કંધ, છ યોજનાની ઉd નીકળેલ શાખા, ઈત્યાદિ - x • x • તે જંબૂના વજમય મૂળ, રજતમયી સુપ્રતિષ્ઠિત વિડિમા • * * રિસ્ટરનમય કંદ, વૈડૂર્યરત્નમય દીપ્યમાન સ્કંધ, મૂલવ્ય શુદ્ધ, પ્રધાન, જાત્યરૂપ મૂળભૂત વિશાળ શાખા, વિવિધ મણિ રત્નમય વિવિધ શાખા-પ્રશાખા, વૈડૂર્યરત્નમય પત્રો, તપનીય પ્રવૃત છે. બીજા મતે મૂળ શાખા સોનાની, પ્રશાખા રજતમય છે. જાંબુનદ સુવર્ણમય ક્ત વર્ણ, મનોજ્ઞ, સુકુમાર સ્પર્શવાળા જે પ્રવાલ - કંઈક ભાવને પામેલા, પ્રથમ ઉઘડતા એવા અંકુરો છે. પાઠાંતરથી જાંબૂનદ સુવર્ણમય લાલ, મૃદુ, સુકુમાર, મનોજ્ઞ પ્રવાલ-પલ્લવ અંકુર - યથોદિત સ્વરૂપ અપ્રશિખરોવાળા છે. વિચિત્ર મણિરત્નમય, સુરભી કુસુમ ફળોના ભારથી નમેલ શાખાવનું છે. આ અંગે વૃત્તિકારશ્રીએ બે ગાથાઓ પણ નોંધી છે.
Hછાયા • શોભાના છાયા જેની છે તે. સાબT - શોભના પ્રભા જેવી છે તે. તેથી જ સશ્રીકા, સહઉધોત - મણિરત્નોના ઉધોતના ભાવથી સોદ્ધોત, fધક - અતિશય મનોનિવૃત્તિ કર, પ્રાસાદીય આદિ ચાર પદો પૂર્વવતું.
• સુત્ર-૧૧ થી ૧૯૪ :
[૧૯૧] જંબુ, બીજું નામ સુદર્શનની ચારે દિશામાં ચાર શાખા કહી છે. તે આ - પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં. તેમાં જે પૂર્વની શાખા છે, ત્યાં એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, અદ્ધકોશ પહોળું, દેશોન કોશ ઉd ઉચ્ચવણી, અનેક સ્તંભ વર્ણન યાવત્ ભવનના દ્વાર પૂર્વવતુ. પ્રમાણપoo વિના ઉંચા, ૫o ધનજી પહોળા યાવતુ ભૂમિભાગ સુધી લટકતી વનમાળા, ઉલ્લોક, મણિીઠિકા-૫oo ધનુણની અને દેવશયનીય કહેવા.
તેમાં જે દક્ષિણી શાખા, ત્યાં એક મોટું પ્રાસાદાવતુંસક કહેલ છે. તે એક કોશ ઉંચુ, અદ્ધ કોશ લાંબુ-પહોળું, અત્યંત ઉંચુ મધ્યમાં બહુમ મણીય ઉલ્લોક. તે બહુરામ મણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં સપરિવાર સિંહાસન કહેવું.
તેમાં જે પશ્ચિમી શાખા છે, ત્યાં એક પ્રાસાદાવર્તસક કહેલ છે. પૂર્વવત્ પ્રમાણ, સપરિવાર સિંહસાન કહેવું..
તેમાં જે ઉત્તરની શાખા, અહીં એક મોટું પ્રાસાદાવતુંસક કહેલ છે, પ્રમાણ પૂર્વવતુ. સપરિવાર સીંહાસન કહેવું.
તેમાં જે ઉપરની વિડિમા, ત્યાં એક મોટું સિદ્ધાયતન છે. તે એક કોશ લાંબુ, અદ્રકોશ પહોળું, દેશોન એક કોશ ઉંચુ, અનેકશd dભ સંનિવિષ્ટાદિ વર્ણન કરવું. તેને ત્રણ દિશામાં ત્રણ હારો ૫૦૦ ધનુષ ઉંચ, ૨૫o ધનુ પહોળા
Page #30
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ /૧૯૧ થી ૧૯૪
છે. ૫૦૦ ધનુની મણિપીઠિકા, દેવછંદક ૫૦૦ ધનુપ્ પહોળો, સાતિરેક ૫૦૦ ધનુષ ઉંચો છે. તે દેવછંદકમાં ૧૦૮ જિનપ્રતિમા, જિનોત્સેધ પ્રમાણ છે. એ રીતે બધી સિદ્ધાયતન વક્તવ્યતા કહેવી યાવત્ ધૂપકડછ છે. તે ઉત્તમ આકારે અને સોળભેદે રત્નોથી યુક્ત છે.
૪૫
આ સુદર્શના/જંબૂ મૂળમાં બાર પાવરવેદિકાથી ચોતફથી સંપવૃિત્ત છે. તે પાવરવેદિકાઓ આર્દ્ર યોજન ઉંચી, ૫૦૦ ધનુષુ, પહોળી છે - વર્ણન કરવું.
જંબુ/સુદર્શના, બીજા-તેનાથી અર્ધ ઉંચાઈ પ્રમાણ માત્રના ૧૦૮ જંબૂવૃક્ષોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે જંબૂવૃક્ષો ચાર યોજન ઉંચા, એક કોશ ભૂમિમાં, એક યોજનનો સ્કંધ, એક યોજન વિખંભ, ત્રણ યોજન સુધી ફેલાયેલી શાખાઓ છે. તેના મધ્યભાગે ચાર યોજનનો વિષ્ફભ છે, ચાર યોજનથી અધિક તેની સમગ્ર ઉંચાઈ છે. મૂલ-વજ્રમય છે આદિ ચૈત્ય વૃક્ષ વર્ણન કહેવું.
જંબુ/સુદર્શનના પશ્ચિમોત્તરમાં - ઉત્તરમાં - ઉત્તરપૂર્વમાં અનાહત દેવના ૪૦૦૦ સામાનિકદેવોના ૪૦૦૦ જંબૂ છે. જંબૂસુદર્શનાના પૂર્વમાં અનાહત દેવની ચાર અગ્રમહિષીના ચાર જંબૂ છે. આ પ્રમાણે સમસ્ત પરિવાર, આત્મરક્ષકો સુધીના જંબૂ કહેવા.
જંબુ/સુદર્શના સો-સો યોજનના ત્રણ વનખંડોથી ચોતરફથી ઘેરાયેલી છે. પહેલું, બીજું, ત્રીજું.
જંબૂસુદર્શનાના પૂર્વના પહેલા વનખંડમાં ૫૦ યોજન જઈને એક મોટું ભવન કહેલ છે. પૂર્વના ભવન સમાનજ શયનીય પર્યન્ત બધું વર્ણન કહેવું. એ પ્રમાણે દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ ભવનો જાણવા.
જેમકે -
જંબુ/સુદર્શનાના ઉત્તર-પૂર્વના પહેલાં વનખંડમાં ૫૦ યોજન આગળ ગયા પછી ચાર નંદા પુષ્કરિણી કહેલી છે. તે આ ~ પા, પપ્રભા, કુમુદા અને કુમુદપ્રભા. તે નંદા પુષ્કરિણી એક કોસ લાંબી, અર્ધ કોસ પહોળી, ૫૦૦ ધનુ ઉંડી છે. તે સ્વચ્છ, લક્ષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, સૃષ્ટ, નિશંક, નીજ યાવત્ પ્રતિરૂપ છે, ઈત્યાદિ વર્ણન તોરણ સુધી કહેવું જોઈએ.
તે નંદા પુષ્કરિણીના બહુમધ્યદેશભાગમાં એક પ્રાસાદાવાંસક કહેલ છે, તે કોશ પ્રમાણ લાંબુ, અદ્ધકોશ પહોળું, ઈત્યાદિ વર્ણન પૂર્વવત્ સપરિવાર સીંહાસન સુધી કહેવું.
એ પ્રમાણે દક્ષિણ-પૂર્વમાં ૫૦૦ યોજન જતાં ચાર નંદા પુષ્કરિણી છે – ઉત્પલગુહ્મા, નલિના, ઉત્પલા, ઉત્પલીલા.
એ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમમાં ૫૦ યોજન જતાં ચાર પુષ્કરિણી-ભૂંગા, ભંગિનિયા, અંજના, કલપભા. બાકી પૂર્વવત્.
જંબુ/સુદર્શનાના ઉત્તરપૂર્વમાં પહેલું વનખંડ ૫-યોજન ઓળંગ્યા પછી આ ચાર નંદાપુષ્કરિણી કહી છે. તે આ – શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદ્રા, શ્રીનિલયા. તેનું પ્રમાણ પૂર્વવત્ છે અને પ્રસાદાવર્તક પણ પૂર્વવત્ જાણવા.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
જંબુ/સુદર્શનાના પૂર્વદિશાના ભવનની ઉત્તરમાં, ઉત્તર-પૂર્વમાં, પ્રાસાદાવર્તકની દક્ષિણમાં અહીં એક મોટો ફૂટ કહેલ છે. તે આઠ યોજન ઉંચો, મૂળમાં ૧૨-યોજન પહોળો, મધ્યમાં આઠ યોજન પહોળો, ઉપર ચાર યોજન પહોળો છે. મૂળમાં કંઈક અધિક ૩૭-યોજન પરિધિ, મધ્યમાં સાધિક ૨૫-યોજન પરિધિ, ઉપર સાધિક ૧૨-યોજન પરિધિવાળા છે. મૂળમાં વિસ્તીર્ણમધ્યે સંક્ષિપ્ત-ઉપર તનુ-પાતળો, ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વ જાંબૂનદમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે એક પાવર વેદિકા, એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું.
૪૬
તે ફૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે વત્ ત્યાં અંતર દેવો-દેવીઓ બેસે છે યાવત્ વિચરે છે.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે એક સિદ્ધાયતન છે, તે કોશ પ્રમાણાદિ બધું સિદ્ધાચતાં કથન કરવું.
જંબૂસુદર્શનાના પૂર્વીય ભવનથી દક્ષિણમાં, દક્ષિણ-પૂર્વના પાસાદાવાંસકની ઉત્તરમાં એક વિશાળ ફૂટ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ યાવત્ ત્યાં સિદ્ધાયતન છે... જંબૂ સુદર્શનાની દક્ષિણના ભવનની પૂર્વમાં અને દક્ષિણ-પૂર્વના પાસાદાવતંસકની પશ્ચિમમાં એક વિશાળ ફૂટ છે... એ રીતે દક્ષિણના ભવનની પશ્ચિમમાં અને દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતંસકની પૂર્વમાં એક વિશાલ ફૂટ છે... જંબૂની પશ્ચિમી ભવનની દક્ષિણમાં અને દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતસકની ઉત્તરમાં વિશાળફૂટ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ અને સિદ્ધાયતન છે.
જંના પશ્ચિમી ભવનની ઉત્તરમાં, ઉત્તર પશ્ચિમી પ્રાસાદાવાંસકની દક્ષિણમાં એક મોટો ફૂટ કહેલ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ અને સિદ્ધાયતન છે... જંબૂના ઉત્તર ભવનની પશ્ચિમે, ઉત્તરૂપશ્ચિમ પ્રાસાદાવતંસકની પૂર્વમાં અહીં એક ફૂટ કહેલ છે, તે પૂર્વવત્. જંબુના ઉત્તરના ભવનની પૂર્વે, ઉત્તર-પૂર્વના પારાદાવતંસકની પશ્ચિમે એક મોટો ફૂટ કહેલ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ તેમજ સિદ્ધાતન છે.
જંબૂસુદર્શના બીજા ઘણા તિલક-લકુટ - યાવત્ - રાયવૃક્ષો, હિંગુવૃક્ષોથી યાવર્તી ચોતરફથી સંપરિવૃત્ત છે.
જંબુ/સુદર્શના ઉપર ઘણાં આઠ-આઠ મંગલકો કહ્યા છે. તે આ – સ્વસ્તિક, શ્રીવત્સાદિ. કૃષ્ણ ચામરધ્વજ યાવત્ છાતિચ્છત્ર છે. જંબુ સુદર્શનાના બાર નામો છે
-
[૧૯૨] સુદર્શના, અમોઘા, સુપબુદ્ધા, યશોધરા, વિદેહ જંબૂ, સોમના, નિયતા, નિત્યડિતા... [૧૯૩] સુભદ્રા, વિશાલા, સુજાતા, સુમના. જંબૂસુદર્શનાના આ બાર નામો છે.
[૧૯૪] ભગવન્ ! જંબૂ સુદર્શના, જંબૂ સુદર્શના કેમ કહેવાય છે ? ગૌતમ ! જંબૂસુદર્શનામાં જંબૂદ્ધીપાધિપતિ અનાવૃત નામ મહર્ષિક દેવ ચાવત્ પલ્યોપમસ્થિતિક વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકોનું યાવત્ જંબૂદ્વીપના જંબુ
Page #31
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૧ થી ૧૯૪
૪૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
સુદનાનું અને અનાદૂતા રાજધાનીનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે.
ભગવાન ! અનાદતદેવની [અનાદેતા રાજધાની ક્યાં છે? રાજધાનીની સમસ્ત વકતવ્યતા પૂર્વવત્, ચાવ4 મહદ્ધિક તે અનાર્દન દેવ રહે છે. અથવા હે ગૌતમ ! જંબૂદ્વીપના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં જંબૂવૃક્ષો, જંબુવન, જંબુવનખંડ નિત્ય કુસુમિત ચાવ4 શ્રી વડે અતીવ ઉપશોભિત રહે છે. તે કારણથી હે ગૌતમ જંબુદ્વીપ, જંબુદ્વીપ કહેવાય છે. અથવા હે ગૌતમ ! જંબૂદ્વીપ શાશ્વત નામધેય કહેલ છે. જે કદી ન હતું તેમ નહીં યાવત્ નિત્ય છે.
• વિવેચન-૧૯૧ થી ૧૯૪ :
જંબુસદીનાની ચારે દિશામાં એક દિશામાં એકૈક શાખા છે, એ રીતે ચાર શાખા કહી છે – એક પૂર્વમાં, એક પશ્ચિમમાં આદિ. તેમાં જે પૂર્વ-શાખા છે, તેના બહુ મધ્યદેશભાગમાં એક મોટું ભવન કહેલ છે. એક કોશ લાંબુ, અદ્ધ કોશ પહોળું, દેશોન કોશ ઉંચુ. તેનું વર્ણન, દ્વારાદિ વક્તવ્યતા પૂર્વોક્ત મહાપદાવત્ છે. • x -
તેમાં જે દક્ષિણી શાખા છે, તેના બહમધ્યદેશ ભાગમાં એક મોટું પ્રાસાદાવતુંસક છે. તે પણ એક કોશ ઉંચુ આદિ છે. તે ઘણું ઉંચુ છે આદિ વર્ણન, ઉલ્લોય, ભૂમિભાગ, મણિપીઠિકા, સિંહાસન આ વર્ણનો પૂર્વવત્. વિશેષ એ કે - મણિપીઠિકા ૫૦૦ ધનુષ્પ લાંબી-પહોળી, ૨૫૦ ધનુષ્ય જાડી, સપરિવાર સીંહાસનાદિ કહેવા.
તે પ્રાસાદાવતંસક ઉપર ઘણાં આઠ-આઠ સ્વસ્તિક આદિ મંગલો છે. તે હાથમાં ઘણાં સહસત્ર સુધી કહેવું.
જેમ દક્ષિણની શાખામાં પ્રાસાદાવતંસક કહ્યું છે તેમ પશ્ચિમ અને ઉત્તરનું પણ પ્રત્યેકનું કહેવું. જંબુસુદર્શનાની ઉપરની વિડિમાના બહુમધ્યદેશ ભાગમાં સિદ્ધાયતના છે. તે પૂર્વના ભવનની જેમ મણિપીઠિકાના વર્ણન સુધી કહેવું. * * *
તે મણિપીઠિકાની ઉપર એક મોટો દેવછંદક કહ્યો છે, ૫૦૦ ધનુ લાંબો પહોળો, આતિરેક ૫૦૦ ધનુષ ઉંચો, સર્વથા રત્નમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવતું. ત્યાં ૧૦૮ જિનપ્રતિમા છે. ઈત્યાદિ બધું પૂર્વવતુ ૧૦૮ ધૂપ કડછા રહેલ છે - સુધી કહેવું. સિદ્ધાયતનની ઉપર અષ્ટમંગલો ઈત્યાદિ પૂર્વવત્ સહમ્રપત્ર-હાથમાં રાખેલ છે સુધી કહેવું. બધાંની વ્યાખ્યા પૂર્વવતું.
જંબુસુદર્શના બાર પાવરપેદિકા વડે બધી દિશામાં સામાન્યથી ઘેરાયેલ છે. વેદિકાવર્ણન પૂર્વવતુ. જંબૂવૃક્ષ, બીજા-તેનાથી અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળા ૧૦૮ જંબવૃક્ષોથી બધી દિશામાં સામથી પરિવરેલ છે. તેનું આ પ્રમાણ કહે છે - પ્રત્યેક ૧૦૮ જંબૂઓ ચાર યોજન ઉંચા, જમીનમાં એક કોશ ઉંડા, એક યોજન સ્કંધવાળા, બાહથથી એક કોશ સ્કંધ. ત્રણ યોજનની વિડિમા, બહુમધ્યદેશ ભાગે ચાર યોજના લાંબા-પહોળા, ઉર્વ-અધોરૂપે સાતિરેક ચાર યોજન છે. - x + x -
જંબુસુદર્શનાના વાયવ્ય-ઉત્તર-ઈશાનમાં એ ત્રણ દિશામાં અનામત દેવના ૪૦૦૦ સામાનિકોને યોગ્ય ૪૦૦૦ જંબૂ કહ્યા છે. પૂર્વમાં ચાર અગ્રમહિષીને યોગ્ય
ચાર મહાજંબૂઓ છે. દક્ષિણ-પૂર્વમાં અત્યંતર પર્ષદાના ૮ooo દેવોને યોગ્ય cooo જંબૂ, દક્ષિણમાં મધ્યમ પર્ષદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,૦૦૦ જંબુ, દક્ષિણ-પશ્ચિમમાં બાહ્યપર્મદાના ૧૨,૦૦૦ દેવોના ૧૨,000 જંબુ, પશ્ચિમમાં સાત સેનાપતિના સાત મહાજંબૂ અને ચારે દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષકોના ૧૬,ooo જંબૂઓ છે.
તે જંબ/સદર્શના ૧૦૦ યોજન પ્રમાણ વનખંડોથી બધી દિશામાં સામત્યથી પરિવૃત છે. તે આ રીતે - અત્યંતર, મધ્ય અને બાહ્ય. જંબૂની પૂર્વ દિશામાં પહેલું વનખંડ ૫૦ યોજના ગયા પછી એક મોટું ભવન છે. તે પૂર્વદિવર્તી ભવનવત્ વક્તવ્યતા કહેવી. જંબૂની દક્ષિણમાં પહેલું વનખંડ ૫૦-યોજન જતાં એક મોટું ભવન છે. તે રીતે પશ્ચિમ અને ઉત્તરમાં પણ પ્રથમ વનખંડમાં પહ-યોજન જતાં ભવન છે.
જંબૂના ઈશાનમાં પ્રથમ વનખંડ ૫૦-યોજન ગયા પછી મોટી ચાર નંદાપુષ્કરિણી છે. પૂર્વમાં પદા, દક્ષિણમાં પાપભા, પશ્ચિમમાં કુમુદા, ઉત્તરમાં કુમુદપ્રભા, તે નંદાપુષ્કરિણી પ્રત્યેક એક કોશ લાંબી, અર્ધકોશ પહોળી ઈત્યાદિ જાણતું. તે વર્ણન - એક પાવર વેદિકા, વનખંડથી ઘેરાયેલ છે સુધી કરવું.
તે પકરિણીની ચારે દિશામાં અકૈક દિશામાં એકૈક એવા ચાર ઝિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તેનું વર્ણન પૂર્વવતુ. તોરણો તે રીતે જ. તે પુષ્કરિણીના બહુમધ્ય દેશ ભાગે એક મોટું પ્રાસાદાવતુંસક છે. તે જંબૂવૃક્ષની દક્ષિણ-પશ્ચિમ શાખામાં રહેલ પ્રાસાદાવત્ જાણવું - x • સર્વત્ર સીહાસન સપરિવાર છે.
એ પ્રમાણે દક્ષિણપૂર્વમાં, દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ પ્રત્યેકને કહેવા. વિશેષ એ કે - નંદાપુષ્કરિણીના નામમાં ભેદ છે, તે આ રીતે- દક્ષિણ પૂર્વમાં પૂવિિદ ક્રમથી • ઉત્પલનુભ, નલિન, ઉત્પલ, ઉત્પલોજ્જવલ. દક્ષિણ પૂર્વમાં - ભૂંગા, ભૃગનિભા, અંજના, જલપભા. ઉત્તરપશ્ચિમમાં શ્રીકાંતા ઈત્યાદિ.
જંબુસુદર્શનામાં પૂર્વ દિશાના ભવનની ઉત્તરથી, ઉત્તરપૂર્વ દિશાના પ્રાસાદાવતુંસકની દક્ષિણથી એક મોટો ફૂટ છે. તે આઠ યોજન ઉંચો છે. મૂળમાં આઠ, મધ્ય-છ, ઉપર-ચાર યોજન પહોળો છે ઈત્યાદિ વર્ણન સૂસાર્થવતુ જાણવું. - x - આ કૂટ એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિાિપ્ત છે. વેદિકા-વનખંડ વર્ણન પૂર્વવત્ છે.
તે કૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. •x-x• તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે અહીં એક મોટું સિદ્ધાયતન છે. તે જંબૂવૃક્ષની ઉપરની વિડિમાના સિદ્ધાયતન સદેશ કહેવું. યાવતુ ૧૦૮ ધૂપ કડછાં છે.
જંબૂવૃક્ષના પૂર્વના ભવનની દક્ષિણથી, દક્ષિણ-પશ્ચિમના પ્રાસાદાવતુંસકની ઉત્તરે તથા દક્ષિણના ભવનની પૂર્વથી, દક્ષિણપૂર્વના પ્રાસાદાવતંકની પશ્ચિમ દિશામાં તથા દક્ષિણના ભવનની આગળ અને દક્ષિણપશ્ચિમના પ્રાસાદાવતુંસકની પૂર્વથી તથા પાશ્ચાત્ય ભવનની પર્વશી, દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતંસકની ઉત્તરથી - x - x - ઈત્યાદિ બધામાં એકૈક કૂટ છે, કૂટનું પ્રમાણ પૂર્વવત્ કહેવું. તે કૂટોની ઉપર પ્રત્યેકમાં એકૈક સિદ્ધાયતન છે. તે સિદ્ધાયતના પૂર્વવત્ કહેવા. કહ્યું છે - આઠ ઋષભકૂટ
Page #32
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૧૯૧ થી ૧૯૪
પn
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ બે સૂર્યો તપેલા - તપે છે - તપશે.
છોંતેર નોએ યોગ કર્યો છે . કરે છે - કરશે. ૧૭૬ ગ્રહો ચાર ચય છે . ચરે છે . ચરશે.
[૧૯૬] ૧,૩૩,૯૫૦ તારાગણ કોડાકોડી - - - [૧૯૭] શોભ્યા છે, શોભે છે, શોભશે.
• વિવેચન-૧૫ થી ૧૯૭ :
સુગમ છે. એકૈક ચંદ્રપરિવારમાં ૨૮-નક્ષત્રો હોવાથી અહીં ૫૬-નમો કહ્યા. એ રીતે એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ જાણવા.
મુનિ દીપરત્નસાગરે સટીકાનુવાદ કરેલા પ્રતિપત્તિ-1-માં જંબૂલીપાધિકાર પૂર્ણ
સદેશ સર્વે નંબૂનદમય કહેવા. તેના ઉપર એક કોશ પ્રમાણનું જિનભવન પરમ રમ્ય છે.
જંબુસુદર્શનાના બાર નામો આ પ્રમાણે છે –
(૧) સુદર્શના - અતિ સુંદર અને નયન મનોહારી હોવાથી સુદર્શના કહે છે. - - (૨) અમોઘા - જેમ તેનું શોભન દર્શન, તેમ આગળ સ્વયં સૂત્રકાર ભાવશે. અમોઘ અનિફળ, તેથી કહે છે - સ્વસ્વામીભાવને અંગીકાર કરી જંબૂહીપાધિપત્યને સફલ કરે છે. તેના સિવાય તે વિષયમાં સ્વામીભાવના અયોગથી અનિફળ છે. (3) સુપબુદ્ધા • અતિશય પ્રબુદ્ધવ પ્રબુદ્ધા, મણિ-કનક-રનોથી અદા ઝગમગતી, સર્વકાળ ઉદ્ધિ. • • (૪) યશોધરા - સકલ ભુવનવ્યાપી યશને ધારણ કરે છે યશોધરા, તેના કારણથી જ જંબૂદ્વીપનો યશ ત્રિભુવનમાં વ્યાપ્ત છે.
(૫) સુભદ્રા , શોભન ભદ્ર - કલ્યાણ, સર્વકાળ કલ્યાણ ભાગિની. તેનો અધિષ્ઠાતા મહર્વિક દેવ હોવાથી તે કદી ઉપદ્રવગ્રસ્ત ન થાય. - - (૬) વિશાલા - આઠ યોજન પ્રમાણ વિશાળ હોવાથી તે વિસ્તીર્ણ છે. - - (9) સુજાતા - શોભના જમ જેણીનો છે તે. વિશુદ્ધ મણિ-કનક-રત્ન મૂલ દ્રવ્યતાથી જન્મદોષરહિતી. - - (૮) સુમણા - જેની પાસે મન શોભન થાય છે, તેને જોઈને મહદ્ધિકોના મન શોભન થાય.
(૯) વિદેહજંબૂ વિદેહ અંતર્ગત જંબૂદ્વીપના ઉત્તર કુરક્ષેત્રમાં હોવાથી વિદેહ જંબૂ, (૧૦) સૌમનસ્યા - સૌમનસ્યનો હેતુ હોવાથી. તેને જોઈને કોઈનું મન દુષ્ટ થતું નથી. - x - (૧૧) નિયતા - સાશ્વતત્વથી સર્વકાળ અવસ્થિત. (૧૨) નિત્યમંડિત - સદા ભૂષણ વડે ભૂષિત હોવાથી. આ બાર નામો છે.
( ધે સુદર્શના શબ્દની પ્રવૃત્તિનું નિમિત પૂછે છે - પ્રશ્ન સુગમ છે. ઉત્તર આ પ્રમાણે - અનાદેતા - અનાદર ક્રિયાને વિષયીકૃત શેષ જંબૂદ્વીપગતુ દેવો, જેના વડે આત્માથી અત્યભુત મહદ્ધિકત્વ જોવાથી અનાર્દત. ભાવાર્થ આ રીતે - જેથી મહદ્ધિક અનાત નામે દેવ, ત્યાં વસે છે, તેથી - x - ૪ - રાજધાની કથન પૂર્વવત છે.... આવા સ્વરૂપના જંબૂથી ઉપલક્ષિત હોવાથી તે જંબૂદ્વીપ કહેવાય છે અથવા આ જંબૂદ્વીપ શબદ પ્રવૃત્તિ નિમિત છે તે દશવિ છે – જંબૂદ્વીપમાં ઉત્તરકુરમાં - x • ઘણાં જંબૂવૃક્ષો, જંબૂવન, જંબૂખંડ છે. અહીં વન - એક જાતીય વૃક્ષ સમુદાય, વનખંડ - અનેક જાતીય વૃક્ષ સમૂહ. તેથી આ જંબૂદ્વીપ કહ્યો છે.
હવે જંબૂદ્વીપગત ચંદ્રાદિ સંખ્યા જણાવે છે - • સૂરણ-૧૯૫ થી ૧૯૭ :
[૧૯૫] ભગવન / ભૂદ્વીપ હીપમાં કેટલાં ચંદ્રો પ્રમાણેલા હતા, પ્રકાશે છે કે પ્રકાશશે ? કેટલા સૂર્યો તયા હતા, તપે છે કે તપશે ? કેટલાં નામોએ યોગ કરેલો, યોગ કરે છે કે યોગ કરશે ? કેટલાં મહાગ્રહો ચાર ચય હતા, ચારે છે કે ચરશે. કેટલા તારાપણ કોડકોડી શોભતા હતા, શોભે છે કે શોભશે ?
ગૌતમ જંબુદ્વીપ દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશેલા, પ્રકાશે છે અને પ્રકાશશે. 1974
Page #33
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૯૮ થી ર૦૦
# પ્રતિપત્તિ-3-“લવણસમુદ્રાધિકાર” $
- x = x x x =x -x - • સૂટ-૧૯૮ થી ૨૦૦ :
[૧૯૮] વૃત્ત અને વલયાકાર સંસ્થાન સંસ્થિત લવણ સમુદ્ર જંબૂદ્વીપ નામક દ્વીપને ચોતરફથી ઘેરી હેલ છે.
ભગવઝા લવણ સમઢ સમયકવાલ સંસ્થિત છે કે વિષમચકવાલ સંસ્થિત છે ગૌતમાં તે સમચકવાત સંસ્થિત છે, વિષમયકવાલ સંસ્થિત નથી.
ભગવન્! વણ સમુદ્રનો ચકવાલ વિર્લભ અને પરિધિ કેટલી છે? ગૌતમાં લવણ રામનો ચકવાત વિષ્ઠભ બે લાખ રોજન છે અને પરિધિ ૧૫,૮૧,૯૩૯ યોજનથી અધિક છે.
તે એક વરવેદિકા અને એક વનખંડી ચારે બાજુથી પરિવેષ્ટિત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું. તે પsdવર વેદિકા અદ્ધ યોજન ઊંચી, ૫oo ધનુષ પ્રમાણ પહોળી છે. લવણ સમુદ્ર સમાન તેની પરિધિ છે. બાકી વર્ણન પૂર્વવતુ. તે વનખંડ દેશોન બે યોજન છે યાવતું વિચરે છે.
ભગવત્ / સમુદ્રના કેટલા દ્વારો કહેલા છે ? ગૌતમ 7 ચાર, તે - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત.
ભગવત્ ! લવણ સમુદ્રને વિજયદ્વાર ક્યાં છે ? ગૌતમ ! લવણ સમુદ્રના પૂર્વ પત્તમાં અને પૂવ૮ ઘાતકીખંડની પશ્ચિમે શીતોદા મહાનદીની ઉપર લવણ સમુદ્રનું વિજ્યદ્વાર છે. તે આઠ યોજન પંચ, ચાર યોજન પહોળું, આદિ ભલું કથન જંજૂહીના વિજયદ્વાર સદેશ કરવું. રાજધાની પૂર્વમાં [અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી બીજ લવણ સમુદ્રમાં છે.
ભગવના લવણ સમુદ્રનું વૈજયંત નામક દ્વાર કયાં કહેલ છે ? ગૌતમ લવણ સમુદ્રના #િwી ચરમતિ, દક્ષિણ૮ ઘાતકીડની ઉત્તરે. બાકી બધું પૂવવ4. એ પ્રમાણે સ્મત હાર પણ ગણવું. વિશેષ આ - સીતા મહનદીની ઉપર કહેતું. એ રીતે અપરાજિત દ્વર છે. મx દિશા કહેતી.
ભગવન ! લવણ સમુદ્રના એક દ્વારથી બીજ દ્વારનું અભાધા અંતર કેટલું કહ્યું છે ગૌતમ
[૧૯] 3,૯૫,૨૮૦ યોજન અને કોસ લવણસમુદ્રના દ્વારોનું અબાધા અંતર કહેલ છે.
(૨eo] લવણ સમુદ્રના પ્રદેશો ઘાતકીખંડ દ્વીપને ધૃષ્ટ છે ભૂદ્વીપમાં કહા મુજબ તે અલાવો કહેવો.
ભગવાન ! લવણ સમુદ્રમાં જીવો મરીને ધાતકીખંડમાં જન્મે ? પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે ઘાતકીખંડમાંથી પણ કહેવું.
ભાવના વણ સમુહને લવણ સમુદ્ર કેમ કહે છે ગૌતમ લવણ સમુદ્રનું જળ અસ્વચ્છ, જવાનું. મારું લિંદ્ર, તારક, કટુક છે તે જળ ઘણાં
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ દ્વિપદ - ચતુપદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપોને માટે અપેય છે. કેવળ લવણસમુદ્રયોનિક જીવો માટે તે પેય છે. અહીં સુસ્થિત નામે મહર્વિક યાવતુ પલ્યોપમસ્થિતિક લવણાધિપતિ દેવ છે. તે ત્યાં સામાનિકો યાવતું લવન્સમુદ્રનું, સુસ્થિતા રાજધાનીનું બીજા પણ યાવત્ વિચરે છે, તે કારણથી છે ગૌતમ ! લવણ સમુદ્રને લવણ સમુદ્ર કહે છે. અથવા લવણ સમુદ્ર શાશ્વત યાવતું નિત્ય છે.
• વિવેચન-૧૯૮ થી ૨૦૦ :
લવણ નામે સમુદ્ર, વૃત્ત • વર્તુળ, પણ તે તો ચંદ્રમંડલવ પરિપૂર્ણ પણ હોય, તેથી કહે છે - વલયાકાર અર્થાત્ મધ્યમાં પોલાણયુકત જે સંસ્થાન, તેના વડે સંસ્થિત. બધી દિશામાં સામન્યથી જૈબૂદ્વીપને વીંટીને રહ્યો છે.
લવણ સમુદ્રનું સંસ્થાન • સમયકવાલ કહેલ છે. સર્વત્ર બે લાખ યોજના પ્રમાણથી ચકવાત. હવે ચકવાલ વિઠંભ આદિ પરિમાણને કહે છે - જંબુદ્વીપના વિકંભરી તે બમણું હોવાથી બે લાખ યોજન ચકવાલ વિઠંભ છે. ૧૫,૮૧,૧૩૯થી કંઈક વિશેષ યોજન પરિક્ષેપ છે. આ ગણિત ક્ષેત્રસમાસમાં જોવું..
લવણ સમુદ્ર એક પદાવર વેદિકા • આઠ યોજન ઉંચી, જમતી ઉપર છે તેવી અને એક વનખંડ વડે ઘેરાયેલ છે, તે પાવર વેદિકા અદ્ધયોજન ઉtઈ ઉચ્ચવથી, ૫૦૦ ધનુષ્પ વિઠંભથી, લવણ સમુદ્રના પરિધિ પ્રમાણવત્ પરિધિથી છે. વનખંડ દેશોના બે યોજન • x • વર્ણન જંબૂદ્વીપની પાવર વેદિકા અને વનખંડ મુજબ જાણવું.
હવે દ્વાર વક્તવ્યતા - લવણ સમુદ્રના હે ગૌતમ ! ચાર દ્વારો કહેલા છે. તે આ - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. લવણ સમુદ્રનું વિજય નામે દ્વાર કયાં છે ? ગૌતમાં લવણ સમુદ્રના પૂર્વપર્યન્તમાં ઘાતકીખંડ દ્વીપપૂવૃદ્ધિના પશ્ચિમ ભાગમાં શીતોદા મહાનદીની ઉપરના અંતરમાં વિજય દ્વાર છે ... આઠ યોજન ઉંચુ ઈત્યાદિ જંબુદ્વીપના વિજયદ્વાર સર્દેશ બધું કહેવું.
હવે વિજયદ્વારના નામનું કારણ કહે છે – ભગવત્ ! ક્યા કારણે વિજયદ્વાર, વિજયદ્વાર કહેવાય છે ? વિજયદ્વારે વિજય નામક મહર્તિક દેવ ચાવતું વિજયા રાજધાનીના અને બીજા ઘણાં વિજય રાજધાની રહીશ વ્યંતર દેવ-દેવીનું આધિપત્ય કરતો ચાવત્ રહે છે. તેના સ્વામિકવરી વિજય.
વિજયદેવની વિજયા રાજઘાની કયાં છે ? ગૌતમાં વિજયદ્વારની પૂર્વ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્રો ઈને બીજા લવણ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને, ત્યાં વિજયદેવની વિજય રાજધાની છે. તે જંબુદ્વીપની વિજયાવતુ જાણવી.
હવે વૈજયંતદ્વાર - લવણ સમુદ્ર, વૈજયંત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! લવણ સમુદ્રના દક્ષિણ પર્યાથી દક્ષિણાદ્ધ ઘાતકીખંડની ઉત્તરમાં છે. સર્વ કંઈ વક્તવ્યતા વિજયદ્વારવત જાણવી. માત્ર રાજધાની વૈજયંત દ્વાની દક્ષિણથી વણવી.
જયંતદ્વાર - લવણ સમુક્ત જયંતદ્વાર ક્યાં છે ? ગૌતમ ! લવણસમુદ્રના પશ્ચિમપર્વને પશ્ચિમાદ્ધ ધાતકીખંડની પૂર્વની શીતા મહાનદીની ઉપર છે. વિજયદ્વાસ્વત્ વક્તવ્યતા છે. માત્ર રાજધાની જયંતદ્વાની પશ્ચિમે કહેવી.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૰/૧૯૮ થી ૨૦૦
અપરાજિતદ્વાર – લવણ સમુદ્રનું અપરાજિતદ્વાર ક્યાં છે? ગૌતમ ! લવણસમુદ્રના ઉત્તર પર્યન્તે, ઉત્તરાદ્ધ ધાતકીખંડદ્વીપની દક્ષિણે છે. વિજય દ્વારવત્ સંપૂર્ણ વક્તવ્યતા કહેવી. માત્ર રાજધાની અપરાજિત દ્વારની ઉત્તરે કહેવી.
૫૩
હવે દ્વારથી દ્વારનું અંતર - લવણ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અંતર કેટલું છે ? ગૌતમ ! ૩,૯૫,૨૮૦ યોજન અને એક કોશ છે. તેથી કહે છે – એકૈક દ્વારનું પૃયુત્વ ચાર યોજન, એકૈક દ્વારમાં એકૈક દ્વારશાખા, એક કોશ જાડાઈથી. દ્વારે બબ્બે શાખા, એક દ્વારમાં ૪ યોજન થાય. ચાર દ્વારના મળીને ૧૮-યોજન થાય. તે લવણસમુદ્ર પરિરય પરિમાણથી - ૧૫,૮૧,૧૩૯ યોજન થાય. આ પરિમાણથી ભાગ કરાય, જે શેષ વધે તેને ચાર ભાગથી અપહત્ કરાતા જે આવે તે દ્વારોનું પરસ્પર અંતર પરિમાણ. તે યથોક્ત જ થાય.
લવણસમુદ્રના પ્રદેશો આદિ ચાર સૂત્ર પૂર્વવત્.
હવે લવણ સમુદ્રનો નામ-અન્વર્થ – લવણ સમુદ્રને લવણ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ ! લવણ સમુદ્રનું જળ આવિન પ્રવૃત્તિથી અસ્વચ્છ છે. રત્ન - રજોવત્, જળ વૃદ્ધિ-હાનિથી ઘણાં કાદવવાળું. વળ સાન્નિપાતિક રસયુક્તત્વથી. ગોબર નામક રસ વિશેષથી યુક્ત, TM - તીક્ષ્ણ, લવણસ વિશેષત્વથી. વર્તુળ - કટુરસ યુક્ત. આવા કારણોથી અપેય ? કોને ? ચતુષ્પદ આદિને. માત્ર લવણસમુદ્ધ યોનિકને પેય છે. કેમકે તેના જીવોનો તે આહાર છે. તે જળમાં લવણ છે, માટે લવણસમુદ્ર કહ્યો.
જે કારણથી સુસ્થિત નામે તેનો અધિપતિ લવણાધિપતિ પ્રસિદ્ધ છે. તેનું આધિપત્ય અધિકૃત્ સમુદ્રનું જ છે, બીજે નહીં. તેથી પણ લવણ સમુદ્ર. - X - હવે લવણસમુદ્રગત ચંદ્રાદિ સંખ્યા પરિમાણ –
.
- સૂત્ર-૨૦૧ -
ભગવન્ ! લવણ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? એ રીતે પાંચેની પૃચ્છા. ગૌતમ ! લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા-છે-રહેશે. ચાર સૂર્યો તપ્યા-છે-તપશે. ૧૧૨-નક્ષત્રોએ ચંદ્રનો યોગ કર્યો-કરેછે-કરશે. ૩૫૨ મહાગ્રહોએ ચાર સર્યો-રેછે-ચરશે. ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ શોભિત હતો-છે-રહેશે.
• વિવેચન-૨૦૧ :
પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું – ગૌતમ ! ચાર ચંદ્રો પ્રભાસ્યા હતા, પ્રભાસે છે, પ્રભાસશે. એ રીતે ચાર સૂર્યો, જંબુદ્વીપગત ચંદ્ર સૂર્યો સાથે સમ શ્રેણિએ પ્રતિબદ્ધ જાણવા. જેમકે બે સૂર્યો, એક જંબુદ્વીપગત સૂર્યની શ્રેણી વડે પ્રતિબદ્ધ જાણવા, બે સૂર્યો જંબુદ્વીપણત બીજા સૂર્ય સાથે. એ રીતે ચંદ્રમાં પણ જાણવું. તે બંને આ પ્રમાણે છે – જ્યારે જંબુદ્વીપનો એક સૂર્ય મેરુની દક્ષિણથી ચાર ચરે છે, ત્યારે લવણ સમુદ્રમાં પણ તેથી સાથે સમશ્રેણિ પ્રતિબદ્ધ એક શિખાની અંદર ચાર ચરે છે, બીજો તેની સાથે શ્રેણિથી પ્રતિબદ્ધ શિખાથી પરથી ચાર ચરે છે. એ રીતે જ મેરુની ઉત્તરથી ચાર ચરતા સૂર્યમાં જાણવું. એ પ્રમાણે ચંદ્ર પણ જંબુદ્વીપગત બંને ચંદ્રો સાથે
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
સમશ્રેણિથી પ્રતિબદ્ધ વિચારવો.
ઉક્ત કારણથી જંબૂદ્વીપની માફક લવણસમુદ્રમાં પણ જ્યારે મેરુની દક્ષિણે દિવસ હોય, ત્યારે મેરુની ઉત્તરે પણ લવણ સમુદ્રમાં દિવસ હોય છે. જ્યારે મેરુની ઉત્તરમાં લવણ સમુદ્રમાં દિવસ હોય ત્યારે દક્ષિણમાં પણ દિવસ હોય, ત્યારે પૂર્વપશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં રાત્રિ હોય છે. જ્યારે મેરુની પૂર્વ દિશામાં દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય. જ્યારે પશ્ચિમમાં દિવસ હોય ત્યારે પૂર્વમાં પણ દિવસ હોય અને મેરુની દક્ષિણ-ઉત્તરમાં નિયમા રાત્રિ હોય. આ રીતે ધાતકીખંડાદિમાં પણ કહેવું.
૫૪
સૂર્યપ્રાપ્તિમાં કહ્યું છે – જ્યારે લવણ સમુદ્રમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય ત્યારે ઉત્તરાદ્ધમાં પણ દિવસ હોય છે. જ્યારે ઉત્તરાદ્ધમાં દિવસ હોય ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. એ પ્રમાણે ધાતકીખંડ' સંબંધી પણ પાઠ છે. - x - એ રીતે જંબુદ્વીપવત્ જાણવું. લવણ મુજબ કાલોદ સમુદ્રમાં જાણવું.
લવણ સમુદ્રમાં ૧૬,૦૦૦ યોજન પ્રમાણ શિખા છે, તો ચંદ્ર-સૂર્યોને તે-તે દેશમાં ચાર-ચરતા ગતિવ્યાઘાત કેમ ન થાય ? કહે છે. આ લવણ સમુદ્ર સિવાયના બાકીના દ્વીપસમુદ્રોમાં જે જ્યોતિષ્ક વિમાનો છે, તે સર્વે સામાન્યરૂપ સ્ફટિકમય છે. જ્યારે લવણ સમુદ્રમાં રહેલ જ્યોતિકવિમાનો તથા જગત્ સ્વાભાવ્યથી ઉદક સ્ફાટન સ્વભાવ સ્ફટિકમય છે. - ૪ - તેથી તેમને ઉદક મધ્યે ચાર ચરતા ઉદકથી વ્યાઘાત થતો નથી. બીજા દ્વીપ-સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય વિમાનો અધોલેશ્યક હોય છે, જ્યારે લવણ સમુદ્રમાં ઉર્ધ્વલેશ્યક હોવાથી શિખામાં પણ સર્વત્ર લવણ સમુદ્રમાં પ્રકાશ થાય છે. જો કે અર્થ ઘણાંને અપ્રતીત છે. વિશેષણવતીમાં જિનભદ્રગણિ કહે છે – ૧૬,૦૦૦ યોજન શિખામાં ક્યાં જ્યોતિનો વિઘાત થતો નથી ? જ્યોતિષ્ક વિમાનોમાં બધાં સ્ફટિકમય હોય છે, પણ લવણ સમુદ્રમાં ઉદકસ્ફાલિય હોય છે. - x - x - લવણ સમુદ્રમાં આ કારણથી ઉદક વિધાત થતો નથી. ઈત્યાદિ - x + x -. ૧૧૨ નક્ષત્રો છે. કેમકે લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, એકૈકનો પરિવાર ૨૮-નક્ષત્રો છે. તેથી ૨૮ ૪ ૪ = ૧૧૨. તથા ૩૫૨ મહાગ્રહો છે. કેમકે એક ચંદ્રના પરિવાર-૮૮ ગ્રહો છે અને ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ છે. [આ અંગે વૃત્તિકારશ્રીએ ગાથા પણ નોંધી છે.] આ લવણ સમુદ્રમાં ચૌદશ આદિ તિથિમાં નદીમુખોને પૂરતો, જળના અતિરેકથી જે વૃદ્ધિ દેખાય છે, તેનું કારણ પૂછે છે
- સૂત્ર-૨૦૨ :
હે ભગવન્ ! લવણ સમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમની તિથીઓમાં અતિશય વધે કે ઘટે છે, તે કેમ ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપની ચારે દિશામાં બાહ્ય વૈદિકાંતથી લવણ સમુદ્રમાં ૯૫,૦૦૦ યોજન જતાં, ત્યાં મહાકુંભ આકારના વિશાળ ચાર મહાપાતાળ કળશ છે. તે આ – વલયામુખ, કેસૂપ, સૂપ, ઈશ્વર. તે મહાપાતાળ કળશો એક લાખ યોજન જળમાં છે, મૂળમાં વિકુંભ
Page #35
--------------------------------------------------------------------------
________________
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
દ્વીપર૦૨
પપ ૧૦,ooo યોજન, મધ્યમાં એક પ્રાદેશિક શ્રેણિથી વૃદ્ધિગત થતાં એક-એક લાખ યોજન પહોળા હોય છે. પછી એક એક પ્રદેશ શ્રેણીથી હીન થતાં ઉપર મુખમૂળમાં ૧૦,૦૦૦ યોજન પહોળા રહે છે.
આ મહાપાતાળ કળશોની ભીંતો સત્ર સમાન છે. તે ૧ooo યોજન જાડી છે. સર્વ વજરનમય, સ્વચ્છ ગાવત પ્રતિરૂપ છે. તેમાં ઘણાં જીવો અને યુગલો ઉત્પન્ન થાય છે અને નીકળે છે, તેમનો ચય-ઉપચય થાય છે. દ્રવ્યાર્થતાથી તે ભીતો શાશ્વત છે. વર્ષ આદિ યયિોથી અશાશ્વત છે. પાતાળ કળશોમાં મહહિક ચાવતું પલ્યોપમ-સ્થિતિક ચાર દેવો – કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન છે.
તે મહાપાતાળ કળશોના ત્રણ વિભાગ કહેલા છે – નીચેનો વિભાગ, મધ્યમ નિભાગ, ઉપરનો વિભાગ. તે મિભાગો 33,333-W; યોજન બાહલ્યથી છે. તેના નીચલા પ્રિભાગમાં વાયુકાય છે, મદયમ નિભાગમાં વાયુકાય અને આકાય છે, ઉપરના ભાગમાં અકાય છે. આનાથી અતિરિક્ત હે ગૌતમ ! લવણસમદ્રમાં તે-તે દેશમાં ઘણાં નાના કુંભાકૃતિ વાળા લધુ પાતાળ કળશો કહ્યા છે. તે લધુ પાતાળ કળશો એક-એક હજાર યોજન પાણીમાં ઉકા પનિટ છે. તેનો વિકંભ મુળમાં ૧oo યોજન, મધ્યમાં એક પ્રદેશિક શ્રેણી વડે વધતાવધતા ૧૦eo યોજન, ઉપર એ રીતે ઘટતાં-ઘટતાં મુખમૂલમાં એક-એક સો યોજન પહોળા છે.
તે લધુ પાતાળ કળશોની ભીંતો સર્વત્ર સમ, દશ યોજન જાહલ્યથી છે. તે સર્વે વજમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. તેમાં ઘણાં જીવો અને પગલો યાવતુ આશાશ્ચત પણ છે, પ્રત્યેકમાં અદ્ધ પલ્યોપમ સ્થિતિક દેવ રહે છે. તે લધુ પાતાળ કળશોમાં ત્રણ વિભાગ છે – નીચેનો વિભાગ, મધ્ય ગિભાગ, ઉપરનો ભાગ. તે મિભાગો 333-/ યોજન બહિચથી કહેલા છે. તેમાં જે નીચેનો ભાગ છે, તે વાયુકાયથી, મધ્યમ વિભાગ વાયુકાય અને કાયથી તથા ઉપરનો શભાણ અપુકાયથી ભરેલ છે. આ રીતે બધાં મળીને લવણ સમુદ્રમાં 9૮૮૪ પાતાળ કળશો હોય છે, તેમ કહેલ છે.
તે મહાપાતાળ અને લઘુપાતાળ કળશોના નીચેના અને મધ્યના વિભાગમાં ઘણાં ઉદાર વાયુકાય સંવેદે છે, સમચ્છે છે, હલે છે : ચલે છે, કર્યું છે, ક્ષોભ પામે છે, ઘર્ષિત થાય છે, સ્પંદિત થાય છે, તે ભાવમાં પરિણમે છે, ત્યારે તે ઉદક [ણી] ઉછાળા મારે છે. જ્યારે તે મહાપાતાળ અને લઘુપાતાળ કળશોના નીચેના અને મધ્યના વિભાગમાં ઘણાં ઉદર વાયુકાયો યાવત્ તે ભાવને પરિણમતા નથી, ત્યારે તે ઉદક-પાણી ઉછાળા મારતું નથી. તે અંતરમાં જ્યારે તે વાયુ ઉદીરણા મે ત્યારે તે પાણી ઉછાળા મારે છે અને તે અંતરમાં જ્યારે તે વાયુ ઉદીરણા ન પામે, ત્યારે તે પાણી ઉછાળા મારતું નથી. એ પ્રમાણે છે ગૌતમ ! લવણસમુદ્રમાં ચૌદશ-આઠમ-અમાસ-પૂનમમાં અતિશય પાણી વધે છે. કે ઘટે છે.
• વિવેચન-૨૦૨ :
ભદંત ! લવણ સમુદ્રમાં ચૌદશ-આઠમ-અમાસ-પૂનમની તિથિમાં, તેમાં પૌમાસીપૂનમ એટલે જેમાં મહીનો પૂર્ણ થાય છે. અથવા જેમાં ચંદ્રમા પૂર્ણ છે તે પૂર્ણીમા. અતિ-અતિ વધે કે ઘટે ? ગૌતમ ! જંબૂદ્વીપનો જે મેરુ પર્વત, તેની ચારે દિશામાં લવણસમુદ્રમાં ૯૫,૦૦૦ + ૯૫,ooo યોજન જતાં અતિ મોટી ચાર મહાપિટક સંસ્થાના સંસ્થિત અથવા મહાપાતાળ કળશો કહ્યા છે - X • તે આ રીતે -
મેરની પૂર્વ દિશામાં વડવામુખ, દક્ષિણમાં કેયૂપ, પશ્ચિમમાં ચૂપ અને ઉત્તરમાં ઈશ્વર, તે ચારે મહાપાતાળ કળશો એક-એક લાખ યોજન ઉઠેઘવી, મૂળમાં ૧૦,૦૦૦ યોજન આદિ સગાઈવવું. * * * * * તે મહાપાતાળ કળશોની ભીંતો સબ સમ, ૧000 યોજન જાડી છે તે સર્વથા વજમય, સ્વચ્છ યાવત પ્રતિરૂ૫ છે.
તે વજમય ભીંતોમાં ઘણાં પૃથ્વીકાયિક જીવો અને પુદ્ગલો જાય છે અને ઉપજે છે. જીવોનો જ ઉત્પતિધર્મ છે. માટે જીવ લીધા, ચય અને ઉપચયને પામે છે, આ બંને પદ પુદ્ગલોની અપેક્ષાએ છે. કેમકે ચય અને અપચય ઘર્મનો વ્યવહાર પુદ્ગલોમાં છે.
તે સકલ કાળ તદાકાર અને સદા અવસ્થાનથી તે ભીંતો દ્રથાર્થપણે શાશ્વત છે અને વદિ પચચી વળી શાશ્વત છે. કેમકે વણિિદ પ્રતિક્ષણે અથવા કેટલાંક કાળે અન્યથા અન્યથા થાય.
તે ચાર પાતાળ કળશોમાં ચાર મહદ્ધિક દેવો, પલ્યોપમ સ્થિતિવાળા છે, તે વસે છે. વડવામૂળમાં કાળ, કેસૂપમાં મહાકાળ, ચૂપમાં વેલેબ, ઈશ્વમાં પ્રભંજન. તે પ્રત્યેક મહાપાતાળ કળશના ત્રણ વિભાગ છે. નીચે-મધ્ય-ઉપર. તે ત્રણે 33,333
યોજન બાહરાવી કહ્યા છે. તે ચારે પાતાળ કળશોમાં નીચેના નિભાગમાં વાયુકાય રહે છે, મધ્યમાં વાયુકાય અને અકાય, ઉપર ચાકાય રહે છે.
તે પાતાળ કળશોના આંતરામાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં લઘુ પાતાળ કળશો છે, ઈત્યાદિ સૂત્રાર્થવત. -x • તે લઘુ પાતાળ કળશોની ભીંતો સર્વક સમ અને દશ-દશ યોજન જાડી છે. ઈત્યાદિ સુત્રાવિતુ ચાવતુ સ્પર્શ પર્યાયિથી અશાશ્વત છે. પ્રત્યેકે પ્રત્યેક તે અદ્ધ પલ્યોપમ સ્થિતિક દેવતા વડે પરિગૃહિત છે. તે લઘુ પાતાળ કળશોના પ્રત્યેના ત્રણ મિભાગ કહ્યા છે તે સૂગાર્ણવતું. તે લઘુ પાતાળ કળસોમાં પણ નીચેના મિભાગમાં વાયુકાયાદિ કહેવા.
આ પ્રમાણે બધાં મળીને ૮૮૪ પાતાળ કળશો મેં તથા બધાં તીર્થકરોએ કહેલા છે. પાતાળ કળશ સંખ્યા, પ્રિભાગ, પ્રિભાગદ્રવ્ય આદિને જણાવતી ત્રણ ગાયા પણ વૃત્તિકારે નોંધેલી છે. * * *
તે લઘુ પાતાળ કળસો અને મહાપાતાળ કળશોના નીચેના અને મધ્યના ત્રિભાગમાં તથા જગસ્થિતિ સ્વાભાવથી પ્રતિદિન બે વખત, તેનાથી પણ ચૌદશ આદિ તિથિઓમાં અતિરેકથી અતિ પ્રભૂત, ઉર્ધ્વગમન સ્વભાવી અને પ્રબળશકિતવાળા વાયુ ઉત્પત્તિ અભિમુખ થાય છે. પછી ક્ષણાંતરે મૂઈન જન્મને પ્રાપ્ત કરનારા થાય
Page #36
--------------------------------------------------------------------------
________________
દ્વીપ ૨૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
છે. પછી વાયુના ચલન સ્વભાવત્વથી કંપે છે. પછી પરસ્પર સંઘટને પામે છે. પછી મહા અભુત શક્તિક થઈ ઉપર અહીં-તહીં પ્રસરે છે. પછી બીજા વાયુ અને જળ પણ પ્રબળપણે પ્રેરાય છે. તે-તે દેશકાલોચિત મંદ-સીવ કે મધ્યમ ભાવના પરિણામને પામે છે. શેષ સુગમ છે - x • તે જળ ઉપર ફેંકાય છે.
• x તે લાપાતાળ, મહાપાતાળના નીચેના અને માધ્યમના વિભાગમાં ઘણો ઉદાર વાયુ સંસ્વદે છે, આદિ પૂર્વવત. - x - ત્યારે જળના ઉલ્લેપનો અભાવ છે. તે જ સ્પષ્ટતર કહે છે - અહોરાત્રિમાં બે વખત પ્રતિનિયત કાળ વિભાગમાં, પણ મધ્યમાં, ચૌદશ આદિ તિથિમાં અતિરેકથી તે વાયુ તથા જગત સ્વાભાવથી ઉદીરણા પામે છે. * * * * * પ્રતિનિયત કાળ વિભાગ સિવાય તે વાયુ ઉત્પન્ન થતો નથી. - X - X - તેથી એ પ્રમાણે છે ગૌતમ ! લવણસમુદ્રમાં ચૌદશ-આઠમ-અમાસ-પૂનમ તિથિમાં અતિ-અતિ વધે-ઘટે છે.
એ પ્રમાણે ચૌદશાદિ તિથિમાં અતિરેકથી જળવૃદ્ધિનું કારણ કહ્યું, હવે અહોરાત્ર મણે બે વખત જળવૃદ્ધિનું કારણ કહે છે –
• સૂમ-૨૦૩ :
ભગવત્ / લવણ સમુદ્ર નીશ મુહર્તામાં કેટલી વાર અતિશય વધે છે કે ઘટે છે ? ગૌતમ ! લવણ સમુદ્ર ત્રીશ મુહૂર્તામાં બે વખત અતિશય વધે છે કે ઘટે છે. ભગવન! એમ કેમ કહો છો કે લવણ સમુદ્ર બે વખત વધે કે ઘટે? ગૌતમ! પાતાળ કળશોમાં ઘણી ઉછળે ત્યારે સમુદ્રમાં પાણી વધે છે, જળથી . આપૂરિત રહે ત્યારે ઘટે છે. તેથી હે ગૌતમ! લવણ સમુદ્રમાં ત્રીશ મુહૂર્તોમાં બે વખત અતિ-અતિ પાણી વધે છે કે ઘટે છે.
• વિવેચન-૨૦૩ -
ભદંત ! લવણસમુદ્ર ૩૦ મુહૂર્તોમાં દિવસના કેટલી વાર અતિ-અતિ વધે કે ઘટે ? બધું સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ એ કે નીચેના અને મધ્યમ મિભાગમાં વાયુ સંક્ષોભથી જળ ઉંચે ફેંકાય અને વાયુ સ્થિર થતાં ફરી પાણી નીચે ઉતરતા ઘટાડો થાય.
હવે લવણશિખા વક્તવ્યતા કહે છે – • સૂઝ-૨૦૪ :
ભગવન લવણશિખા ચકવાલ વિકંભથી કેટલી છે ? અતિશયથી કેટલી વધે છે કે ઘટે છે ? ગૌતમ! લવણશિ ચક્રવાલ વિÉભથી દશ હજાર યોજના છે અને દેશોન અદ્ધ યોજના સુધી તે વધે છે અથવા ઘટે છે. • - - ભગવાન ! લવણસમદ્રની અભ્યતર વેળ કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે ? કેટલા નાગકુમારો બાહ્ય વેળાને ધારણ કરે છે ? કેટલા હાર નાગકુમારો અગ્રોદકને ધારણ કરે છે?
ગૌતમ / ૪૨,ooo નાગકુમારો અભ્યતર વેળાને, છર,ooo નામ બાહ્ય વેળાને અને ૬૦,ooo નાગ આગ્રોદકને ધારણ કરે છે. એ રીતે બધાં મળીને ૧,૩૪,૦૦૦ નાગકુમાર દેવો કહ્યા છે.
• વિવેચન-૨૦૪ -
ભદંત! લવણશિખા ચક્રવાલ વિઠંભથી કેવડી છે ? કેટલી અતિશયથી વધે કે ઘટે છે ? ગૌતમ ! લવણશિખા સર્વતઃ ચકવાલ વિકુંભથી સમપ્રમાણ ૧૦,ooo યોજન વિઠંભ ચક્રવાલરૂપથી વિસ્તારથી છે. બે ગાઉ પ્રમાણ અતિ-અતિ વધે છે કે ઘટે છે. અહીં ભાવના આ પ્રમાણે છે – - લવણસમુદ્રમાં જંબૂદ્વીપ અને ધાતકીખંડ દ્વીપથી પ્રત્યેક ૯૫-૯૫ હજારે ગોતીર્થ છે. ગોતીર્થ - તડાવ આદિવતું પ્રવેશ માર્ગ રૂપ નીયો, નીચતર ભૂદેશ, મધ્યભાગનો અવગાહ ૧૦,000 યોજન વિસ્તાર છે. ગોતીર્થ જંબૂદ્વીપ અને ધાતકીખંડની વેદિકાંત સમીપે અંગુલનો અસંખ્યાત ભાગ છે. પછી સમતલ ભૂભાગથી આરંભીને ક્રમથી પ્રદેશ હાનિથી ત્યાં સુધી નીચવ, નીચતરવ કહેવું જ્યાં સુધી ૯૫,૦૦૦ યોજન થાય. ૯૫,૦૦૦ સુધી સમતલ ભૂ ભાગની અપેક્ષા ૧૦૦૦ યોજન ઉંડાઈ છે તેથી જંબૂદ્વીપ અને ધાતકીખંડ વેદિકાની પાસે તે સમતલ ભૂભાગમાં જળવૃદ્ધિ અંગુલના અસંખ્યાત પ્રમાણ થાય, ત્યાંથી આગળ સમતલ ભૂભાગમાં પ્રદેશવૃદ્ધિથી જળવૃદ્ધિ ક્રમશ: વધતી એવી જાણવી. • x • અહીં સમતલ ભૂભાગ અપેક્ષાએ 900 યોજન જળવૃદ્ધિ થાય છે. અર્થાત સમતલ ભૂ ભાગથી ૧ooo યોજન ઉંડાઈ છે અને તેની ઉપર ઉoo યોજનની જળવૃદ્ધિ થાય છે. મધ્યભાગે • x • ૧૬,૦૦૦ ચોજનની જળવૃદ્ધિ થાય. પાતાળ કળશગત વાયુના ક્ષોભિત થવાથી તેની ઉપર એક અહોરાકમાં બે વખત કંઈક ન્યૂત બે કોશ પ્રમાણ અતિશયરૂપમાં દકની વૃદ્ધિ થાય છે અને જ્યારે પાતાલકલશનો વાયુ ઉપરાંત હોય છે, ત્યારે જળવૃદ્ધિ થતી નથી.
આ વાત માટે વૃત્તિકારે ત્રણ ગાયા પણ નોંધેલ છે.
હવે વેલંધર વક્તવ્યતા કહે છે – ભદંત! લવણસમુદ્રની આત્યંતરિકીજંબૂડીપાભિમુખ વેલા - શિખર ઉપરનું જળ, શિખા-આગળ પડતું હોય તેને કેટલા હજાર ભવનપતિકાયાંતવત નાગકુમાર - નાગો ધારણ કરે છે ? કેટલાં બાહ્યઘાતકીખંડાભિમુખ વેલાને ધાતકીખંડમાં પ્રવેશતી રોકે છે ? કેટલાં અગ્રોદક-દેશોન યોજનાદ્ધ જળથી ઉપર વધતાં જળને ધારી રાખે છે ? ગૌતમ ! ૪૨,ooo નાગકુમારો અત્યંતર વેળાને ધારે છે આદિ સૂત્રાર્થવ કહેવું. - - આ પ્રમાણે મેં તથા બીજા બધાં તીર્થકરોએ કહેલ છે.
• સૂત્ર-૨૦૫,૨૦૬ :
[૨૦] ભગવન ! વેલંધર નાગરાજ કેટલા કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ - ગોપ, શિવક, શંખ અને મનઃશિલાક.
ભગવાન ! આ ચાર વેલંધર નાગરાજાના કેટલા આવાસ પર્વતો છે ? ગૌતમ! ચાર. ગોસ્વપ, ઉદકભાસ, શંખ, દકસીમા.
ભગવાન ! ગોસ્વપ વેલંધર નાગરાજનો ગોસ્તૂપ નામે આવાસ પર્વત કયા છે ? ગૌતમ ! જંબૂદ્વીપ-હીપના મેરુની પૂર્વે લવણ સમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી મોસ્તુપ વેલંધર નાગરાજનો આ આવાસ પર્વત છે. તે ૧૭ યોજના
Page #37
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ૦/૨૦૫,૨૦૬
પ૯
ઉંચો, 130 યોજન અને એક કોશ પાણીમાં, મૂળમાં ૧૦રર યોજન લાંબોપહોળો, મધ્યમાં ૩ યોજના અને ઉપર ૪ર૪ યોજન લાંબો-પહોળો છે. પરિધિમૂળમાં ૩૩ર યોજનથી કંઈક જૂન, મધ્યમાં ર૨૮૬ યોજનથી કંઈક વિશેષ અધિક, ઉપર ૧૩૪૧ યોજનથી કંઈક જૂન છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર તyક ગોપુચ્છસંસ્થાન સંસ્થિત, સર્વ કનકમય, સ્વચ્છ રાવતું પતિરૂપ છે.
તે એક પાવર વેદિકા અને વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. બંનેનું વણન કરવું. ગોલુપ આવાસપર્વત ઉપર બહુ સમરમણીય ભૂમિભાગ છે યાવત ત્યાં દેવ-દેવી બેસે છે દિ.
તે ભહસમસ્મણીય ભૂમિભાગના બહુમધ્યદેભાગે એક મોટું પ્રાસાદાdયકા છે. જે દ્રા યોજન ઊંચુ, 30 યોજન લાંબુ-પહોળું છે. સપરિવાર સીંહાસન સુધી વન કરવું.
ભગવદ્ ! ગોસ્તૂપ આવાસ પર્વતને ગોતૂપ આવાસ પર્વત કેમ કહે છે ? ગૌતમ ગોતૂપ આવાસ પર્વતમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી નાની-નાની વાવડીઓ યાવતુ ગોખુષ વર્ણના ઘણાં ઉત્પલાદિ પૂર્વવત્ યાવતું ત્યાં મહર્વિક ગોસ્વપ નામનો પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ઝooo સામાનિકો યાવતું ગોસ્તૂપ આવાસ પર્વતનું અને ગોલ્ડ્રપ રાજધાનીનું આધિપત્યદિ કરતા યાવત્ વિચરે છે. તે કારણથી યાવતુ નિત્ય છે.
રાજધાની પૃચ્છા - ગૌતમ! ગોરૂપ આવાસ પર્વતની પૂર્વે તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજ લવણ સમુદ્રમાં છે. પ્રમાણાદિ ભથે પૂર્વવતું.
ભગવાન શિવક વેલંધર નાગરાજનો દકાભાસ નામનો વાસ પર્વત ક્યાં છે ? ગૌતમ જંબુદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે, લવણ સમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી શિવક વેલંધર નાગરાજનો હકાભાસ આવાસપર્વત છે. ગોસ્વપની જેમ જ પ્રમાણ કહેવું. વિશેષ એ કે – સર્વ અંકમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે ચાવતું અર્થ કહેવો. ગૌતમ! દકાભાસ આવાસ પરત લવણ સમુદ્રમાં આઠ યોજનના ક્ષેત્રમાં ઘણણીને ચોતરફ આવભાસિત, ઉધોતીત, તાપિત, પ્રકાશિત કરે છે. શિવક નામે મહર્વિક દેવ યાવતુ શિવકા રાજધાની દકાભાસની દક્ષિણમાં છે, બાકી બધું કથન પૂર્વવત.
ભગવનું ! શંખ વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ જંબુદ્વીપ હીપના મેર પર્વતની પશ્ચિમે ૨,000 યોજન જdiાં આ શંખ વેલંધર નાગરાજનો શંખ આવાસ પર્વત છે. પ્રમાણાદિ પૂવવ4. મમ સર્વ રનમય, સ્વચ્છ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે ચાવતું અર્થ • ઘણી નાની નાની વાવડી વાવતુ ઘણાં ઉપલો શંખાભા-શખવશંખવણભાથી છે. શંખ નામે મહર્તિક દેવ યાવતુ રાજધાની-શંખ વાસપવતની પશ્ચિમે શંખા નામક રાજધાની છે. પ્રમાણાદિ પૂર્વવત.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ભગવન્! મનોસિલક વેલંધર નાગરાજનો ઉદકક્સીમા નામનો આવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુની ઉત્તરે લવણ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજના ગયા પછી મનોશિલક વેલંધર નાગરાજનો ઉંદકસીમા નામે આવાસ પર્વત છે. પ્રમાદિ પૂર્વવત વિરોધ એ કે - તે સર્વ ફટિકમય, સ્વચ્છ છે યાવતું અર્થ કહેવો - ગૌતમ ! દકસીમ વાસ પર્વત સીતા-સીતોદા મહાનદીઓના પ્રવાહ અહીં આવીને પતિહત થાય છે, તેથી તેને ઉદક્સીમ કહે છે યાવત નિત્ય છે. અહીં મનોશિલક નામે મહાદ્ધિક દેવ છે યાવતુ તે ત્યાં ૪ooo સામાનિક આદિનું આધિપત્ય યાવતું વિચરે છે.
ભગવન / મનોસિલક વેલંધર નાગરાજની મનોશિલા નામે રાજધાની કયાં છે ? ગૌતમ! દકસીમ આવાસ પર્વતની ઉત્તરે તિછ અસંખ્યાતદ્વીપ સમુદ્ર પછી બીજ લવણસમુદ્રમાં આ મનોલિક રાજધાની કહી છે. પ્રમાણ પૂર્વવત્ ચાવતું મનોશિલક દેa.
[૨૦] વેલંધરોના આવાસ પર્વત ક્રમશઃ કનકમય, અંકરનમય, તમય અને સ્ફટિકમય છે.
• વિવેચન-૨૦૫,૨૦૬ :
વેલંધર નાગરાજ કેટલા કહ્યા છે ? ચાર. તે આ છે – ગોસ્વપ, શિવક, શંખ, મનઃશિલાક. આ ચાર વેલંધર નાગરાજના કેટલા આવાસપર્વતો કહ્યા છે ? ગૌતમ ! એકૈકના ચોકૈક પ્રમાણે ચાર આવાસ પર્વતો છે. ગોતૂપ, ઉદકભાસ, શંખ, દકસીમ.
પ્રશ્ન સુગમ છે. ગૌતમ ! આ જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં લવણસમુદ્રમાં ૪૨,000 યોજન ગયા પછી ગોસ્વપ નાગેન્દ્ર નાગરાજનો ગોતૂપ નામે આવાસપર્વત કહેલો છે. તે ૧ર૧ યોજન ઉંચો ઈત્યાદિ પ્રમાણ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. તે ગોપુચ્છના આકારથી, સર્વચા જાંબૂનદમય, રવચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. તે પર્વત એક પાવરવેદિકા અને એક વનખંડથી ચારે દિશામાં સંપરિક્ષિપ્ત છે. વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન પૂર્વવત્.
ગોસ્વપ આવાસ પર્વતની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે, ત્યાં ઘણાં નાગકુમાર દેવો બેસે છે, સુવે છે આદિ. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક પ્રાસાદાવતુંસક છે. તે વિજયદેવના પ્રાસાદાવતુંસક સર્દેશ કહેવું. તે ૬રા યોજન ઉંચુ, ૩૧ી યોજન લાંબુ-પહોળું છે. પ્રાસાદ અને ઉલ્લોચ વર્ણન પૂર્વવત્ જાણવું.
તે પ્રાસાદાવતુંસકના બહુમધ્ય દેશભાગે એક મોટી સર્વ રનમયી પીઠિકા છે. તે યોજન લાંબી-પહોળી, બે ગાઉ જાડી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન છે, ભદ્રાસનથી પરિવૃત્ત છે.
ભગવદ્ ! “ગોતૂપ આવાસ પર્વત” એવું નામ કેમ છે ? ગૌતમ ! ત્યાં નાની-નાની વાવડી યાવતુ બિલપંક્તિમાં ઘણાં ઉપલો ચાવતું શતસહસપો ગોતૂપાભાવાળા - ગોતૂપાકારના - ગોસ્તૂપ વર્ણવાળા, ગોતૂપવણભાવાળા છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ૦/૨૦૫,૨૦૬
૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
આ બધાંના સાદેશ્યાદિ આવાસ પર્વતને ગોતૂપ કહે છે. અનાદિકાળ પ્રવૃત આ વ્યવહાર છે. - X -
અહીં ભુજગેન્દ્ર ભુજગરાજ ગોતુપ મહર્તિક, મહાધુનિક આદિ દેવ છે. તે ૪ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પપદા, સાત સૈન્ચ, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ગોખુપા રાજધાની, બીજા પણ ત્યાંના દેવદેવીઓનું આધિપત્ય કરતા વિચારે છે. તેથી ગોસ્તૂપદેવ સ્વામીત્વથી ગોસ્તૂપ નામ છે.
હવે ગોતૂપ રાજધાની પૂછે છે – ભદંત ! નાગેન્દ્ર-નાગરાજ ગોતૂપની ગોખુપા રાજધાની ક્યાં છે ? ગૌતમ ! ગોસ્વપ આવાસ પર્વતની પૂર્વ દિશામાં તિર્થી અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી લવણસમુદ્રમાં ૧૨,ooo યોજના ગયા પછી, તે
તરમાં ગોતૂપ નાગેન્દ્ર નાગરજની ગોતૂપા રાજધાની છે, વિજયા રાજધાની સદેશ તે કહેવી. આ પ્રમાણે ગોતૂપ કહ્યો, હવે દકાભાસને કહે છે -
શિવક - જંબૂઢીપદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણથી લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજના ગયા પછી નાગરાજ શિવકનો દકાભાસ નામ આવાસ પર્વત છે. તે ગોપવતું કહેવો યાવત્ સિંહાસન. હવે નામ નિમિત પૂછે છે – ગૌતમ! દકાભાસ આવાસપર્વત લવણ સમુદ્રમાં બધી દિશામાં સ્વ સીમાથી આઠ યોજન પ્રમાણ ક્ષેત્રમાં જે ઉદક છે, તે સમસ્તપણે અતિ વિશુદ્ધ કરતમય સ્વપભાથી અવભાસે છે. તેને ત્રણ પયચિથી કહે છે – ચંદ્રની જેમ ઉધોત કરે છે, સૂર્યની જેમ તપે છે, પ્રહાદિવ, પ્રભાસે છે. તેથી દક-પાણીને આભાસે છે. બધી દિશામાં અવભાસે છે તેથી દકાભાસ શિવક નામે આ પર્વત ઉપર નાગરાજ, મહદ્ધિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ૪ooo સામાનિકોનું આધિપત્ય કરતો આદિ પૂર્વવતું. અહીં શિવકા રાજધાની કહેવી. તે આવાસ પર્વત દક મથે શોભે છે માટે દકાભાસ. દકાભાસની શિવકા રાજધાની વિજયા રાજધાનીવત્ કહેવી.
હવે શંખ આવાસ પર્વત વકતવ્યતા- નાગેન્દ્ર નાગરાજ શંખનો શંખવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ! જંબૂહીપના મેની પશ્ચિમે લવણ સમુદ્રમાં ૪૨,ooo યોજના થઈને ત્યાં નાગરાજ નાગેન્દ્ર શંખનો શંખ આવાસ પર્વત છે. તે ગોતૂપવતુ કહેવો. • x • તેના નામનું કારણ – શંખ આવાસ પર્વતમાં નાની-નાની વાવડી વાવતું બિલપંક્તિમાં ઘણાં ઉત્પલ યાવતુ શતસહસાબો શંખાકાર, શંખવર્ણ, શંખવર્ણ સંદેશ વર્ણવાળા છે. ભુજગેન્દ્ર ભુજગરાજ શંખ મહર્વિક દેવ અહીં વસે છે. • x • માત્ર અહીં શંખા રાજધાની કહેવી. વળી તેમાં રહેલ ઉત્પલાદિ, શંખાકાર, શંખદેવ સ્વામી આદિ કારણે શંખ. તેથી ઉક્ત નામ રાખ્યું. શંખા રાજધાની, શંખાવાસ પર્વતની પશ્ચિમ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપ સમુદ્ર ગયા પછી લવણ સમુદ્રમાં છે. તેની વક્તવ્યતા વિજયા રાજધાનીવતુ છે.
ધે દકસીમા પર્વત વક્તવ્યતા - ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે લવણ સમદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી, આ અવકાશમાં મન:શિક્ષક ભુજગેન્દ્ર ભુજગરાજનો દકસીમ નામે આવાસ પર્વત કહ્યો છે. તે ગોતૂપ
પર્વતવત કહેવો.
હવે તેના નામનું નિમિત - ગૌતમ ! દકસીમ આવાસ પર્વતે શીતા-શીતોદા મહાનદીનો જળપ્રવાહ પ્રતિહત થાય છે, તેથી ઉદકના સીમાકારીપણાથી તેને દકસીમ કહે છે - ૪ - બીજું મન:શિલ ભુજગેન્દ્ર ભુજગરાજ મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ૪૦૦૦ સામાનિકોનું આદિ પૂર્વવતું. માત્ર મનઃશિલા એ રાજધાની કહેવી. મનઃશિલ દેવની લવણ જળ મળે સીમા છે -x - તેથી ‘દકસીમા’ નામ છે. મનઃશિલા રાજધાની વિજયાવત કહેવી.
આ રીતે ચાર વેલંધર આવાસ પર્વતો કહ્યા, હવે મૂળદલમાં વિશેષથી જણાવવા કહે છે - ગોસ્તપાદિના આવાસો ગોસ્વપ આદિ ચારે પતિો યથાક્રમે કનક, અંક, રજત, સ્ફટિકમય છે. - x • તથા મોટાં વેલંધરાના આદેશને પ્રતિછકપણે અનુયાયી વેલંધર, તે અનુવેલંધર. તે અનુવેલંધરરાજના પર્વત રત્નમય છે.
• સુત્ર-૨૦૩ :
ભગવન તુવેલંધર નાગરાજ કેટલા છે ? ગૌતમ! ચાર તે આ - કર્કોટક, કર્દમક, કૈલાશ, અરણપભ. • • ભગવન! આ ચાર અનુવલંધર નાગરાજના કેટલા આવાસ પર્વતો કહ્યા છે? ગૌતમ! ચાર તે આ - કર્કોટક ચાવતું અરુણપભ.
ભગવાન ! કોંટક નુ વેલંધર નાગરાજનો કર્કોટક આવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઈશાનમાં લવણસમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી કકટક નાગરાજનો ર્કોટક નામે આવાસ પર્વત છે. તે ૧૭૧ યોજન ઉંચો છે, તે બધું પ્રમાણ ગોતૂપવત્ કહેવું. વિશેષ એ કે – સર્વ રનમય, સ્વચ્છ વાવ4 સંપૂર્ણ કહેવું ચાવત સપરિવાર સિંહાસન સુધી કહેવું. અર્થ - ઘણાં ઉત્પલો કટક આકારના છે આદિ પૂવવ4. વિશેષ આજ – કકટક પર્વતની ઈશાને રાજધાની છે આદિ બધું પૂર્વવત. • • • કર્દમ આવાસ પર્વત પણ તેમજ કહેવો. માત્ર અગ્નિ ખૂણામાં આવાસ, વિધુતભા રાજધાની પણ
અનિખૂણામાં કહેવી. • • - કૈલાશ પણ તેમજ છે. માત્ર નૈઋત્ય ખૂણામાં, કૈલાશ રાજધાની પણ તેમજ છે. - - - અરુણાભ પણ તેમજ છે. તે વાયવ્ય ખૂણામાં છે. રાજધાની પણ તેમજ છે.
ચારે પર્વત એક પ્રમાણના, સર્વ રનમય છે. • વિવેચન-૨૦૩ -
ભગવન! અતુવેલંધર રાજ કેટલા છે ? ગૌતમ! ચાર. કર્કોટક આદિ. ભગવતુ ચાર અનવેલંધરરાજના કેટલાં આવાસપર્વતો છે ? ગૌતમ એકૈકના એકૈક ભાવથી ચાર, અનુવેલંધ-રાજના આવાસ પર્વતો કહ્યા છે - કર્કોટક ઈત્યાદિ ચાર,
ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની ઉત્તરપૂર્વમાં લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજના ગયા પછી કર્કોટક ભુજગેન્દ્ર ભુજગરાજનો કર્કોટક નામે આવાસપર્વત છે. તેના પ્રમાણાદિ માટે ગોપ આવાસ પર્વતની વકતવ્યતા અહીં અહીનાતિક્તિ
Page #39
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/ર૦૩
કહેવી. વિશેષ આ - સર્વરનમય કહેવું. નામ નિમિત- નાની-નાની વાવડી યાવતું બિલપંક્તિમાં ઘણાં ઉત્પલો ચાવતુ સહસપત્રો કર્કોટક આકારના છે તેથી તે કર્કોટકાદિ કહેવાય છે. તેના યોગે પર્વત પણ કર્કોટક છે તથા કર્કોટક નામે પલ્યોપમસ્થિતિક દેવ ત્યાં રહે છે. તેથી કર્કોટકના સ્વામીત્વથી કર્કોટક છે. રાજધાની પણ કર્કોટક આવાસ પર્વતની ઉત્તરપૂર્વ દિશામાં તીર્થો અસંખ્યાત દ્વીપસમુદ્રો ગયા પછી બીજા લવણ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજના ગયા પછી કર્કોટક નામે વિજયા રાજઘાની જેવી જાણવી.
એ પ્રમાણે કર્દમ, કૈલાશ, અરણપ્રભ વક્તવ્યતા કહેવી. વિશેષ આ – જંબુદ્વીપના મેરની લવણસમુદ્રમાં દક્ષિણપૂર્વમાં કર્દમક, દક્ષિમ-પશ્ચિમમાં કૈલાશ, પશ્ચિમઉત્તરમાં અરુણપભ છે. નામ વિચારણા પૂર્વવત્ - તેના તેવા ઉત્પલ અને તે-તે નામક દેવ સમજી લેવા - X - X -
રાજધાની - કર્દમકા, કર્દમ આવાસ પર્વતની દક્ષિણપૂર્વમાં, કૈલાશા - કૈલાશ આવાસ પર્વતની દક્ષિણપશ્ચિમમાં અરુણપ્રભા - અરુણપભ આવાસ પર્વતની પશ્ચિમોતરમાં - X - X - છે. તે વિજયા રાજધાનીની માફક કહેવી.
• સૂત્ર-૨૦૮ :
ભગવાન ! લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ નામે દ્વીપ ક્યાં છે? ગૌતમ જંબુદ્વીપના મેર પર્વતની પશ્ચિમે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જતાં અહીં લવણાધિપતિ સુસ્થિતનો ગૌતમદ્વીપ કહેલ છે. તે ૧ર,ooo યોજના લાંબો-પહોળો, ૩૩,૯૪૮ યોજનથી કંઈક ન્યૂન પરિધિથી, શંભૂદ્વીત દિશામાં ૮૮-ર યોજન અને ૪/૫ યોજન જહાંતથી ઉપર ઉઠેલ છે. લવણસમુદ્ર તરફ જહાંતથી બે કોશ ઉપર ઉઠેલ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડણી ચોતરફથી ઘેરાયેલ છે ઈત્યાદિ. બંનેનું વર્ણન કરી લેવું.
ગૌતમદ્વીપ દ્વીપમાં ચાવતુ બસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. જેમ કોઈ આલિંગપુષ્કર ચાવતુ બેસે છે. તે બહુરામ સ્મરણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગે લવાધિપતિ સુસ્થિત દેવનો એક મોટો અતિક્રિડાવાસ નામે ભૌમેયવિહાર છે તે ૬ યોજન ઉંચો અને ૩૧ યોજન પહોળો છે. અનેક શત સ્તંભો ઉપર સંનિવિષ્ટ છે. અહીં ભવન વર્ણન કહેવું..
તે અતિક્રીડાવાસ ભૌમેયવિહારની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહ્યો છે, યાવત મણીનો સ્પર્શ. તે બસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાણે એક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, યોજન ઘડી સર્વ મણિમયી, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર દેવ શયનીય છે. તેનું વર્ણન કરવું.
- ભગવન / ગૌતમહીપને ગૌતમદ્વીપ કેમ કહે છે ? ત્યાં-ત્યાં, તેમ-તેમાં ઘણાં ઉતાલો ચાવતુ ગૌતમ કારે ઉત્પલો છે ઈત્યાદિ કારણે કહે છે, ચાવતું તે નિત્ય છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવદ્ ! લવણાધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા રાજધાની ક્રાં છે ? ગૌતમ દ્વીપની પશ્ચિમમાં તીછ અસંખ્યાત દ્વીપ ગયા પછી બીજ લવણ સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને. એ પ્રમાણે બધું પૂર્વવતુ જાણવું વાવ4 સુતિ દેવ છે.
• વિવેચન-૨૦૮ -
લવણાધિપતિ સુસ્થિતનો ગૌતમ દ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન ગયા પછી લવણાધિપ સુસ્થિત દેવનો ગૌતમદ્વીપ નામે દ્વીપ છે, તે ૧૨,000 યોજન લાંબો-પહોળો છે ઈત્યાદિ. જંબુદ્વીપ દિશામાં ૮૮ યોજન અને ૪૦૫ ભાગ યોજન જળના ઉપરિતળથી ઉંચો છે. લવણસમદ્ધ દિશામાં જળાંતથી બે કોશ ઉંચો છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફતી પરિક્ષિત છે.
તે ગૌતમહીપની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે, તેનું વર્ણન પૂર્વવત્ ચાવત્ તૃણોના અને મણીના શબ્દનું વર્ણન, વાવડી આદિ વર્ણન ચાવતુ ઘણાં વ્યંતર દેવો બેસે છે, સુવે છે યાવત્ વિચારે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે અહીં લવણાધિપ સુસ્થિતને યોગ્ય એક મોટો અતિક્રીડાવાસ નામે ભૌમેય વિહાર છે. તે શા યોજન ઉંચો ઈત્યાદિ છે. ભવન-ઉલ્લોયાદિ વર્ણન પૂર્વવતુ.
તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા છે. તે યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન જાડી, સર્વચા મણિમયી ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર દેવ શયનીય છે, અષ્ટમંગલાદિ પૂર્વવતુ.
નામ નિમિત પૃચ્છા-તેને ગૌતમહીપ કેમ કહે છે ? ગૌતમ ! આ નામ શાશ્વત છે ઈત્યાદિ પૂર્વવતું. બીજી પ્રતમાં એવો પાઠ છે કે – ગૌતમદ્વીપમાં તેમ-તેમાં, ત્યાંત્યાં ઘણાં ઉત્પલો યાવત્ સહસપત્રો ગૌતમપ્રભા, ગૌતમવણ, ગૌતમવણભી યુકત છે ઈત્યાદિ પર્વવતુ કહેવું. લવણાધિપ સુસ્થિત અહીં મહદ્ધિક યાવતુ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિક દેવોનું ચાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવોનું, ગૌતમદ્વીપની સુસ્થિતા રાજધાની અને બીજા ઘણાં વ્યંતર દેવ-દેવીનું આધિપત્ય કરતાં ચાવતું વિચારે છે. આ નામ શાશ્વત છે - X - X - - - -
હવે જંબુદ્વીપગત ચંદ્રદ્વીપ પ્રતિપાદનાર્થે કહે છે – • સૂત્ર-૨૦૯ થી ૨૧૬ :
[૨૯] ભગવાન ! જંબૂઢીગત ચંદ્રોના ચંદ્રદ્વીપો નામક બંને દ્વીપો કર્યા છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને અહીં જંબુદ્વીપગત ચંદ્રના ચંદ્રદ્વીપ નામે બે દ્વીપ છે. તે જંબૂદ્વીપની દિશામાં ૮૮ યોજન અને folધ યોજન પાણીથી ઉપર બેઠેલ છે. લવણસમુદ્રની દિશામાં જતાંતથી બે કોશ ઉપર ઉઠેલ છે. તે ૧૨,ooo યોજન લાંબા-પહોળા છે. બાકી પરિધિ આદિ કથન ગૌતમદ્વીપવતું હતું. પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી પરિવેષ્ટિત છે. આ બંનેનું વર્ણન કરવું જોઈએ. ત્યાં બહુસમ રમણીય ભૂમિભાગ છે યાવત્ જ્યોતિષ દેવો બેસે છે. તે બહુરામ રમણીય
Page #40
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૨૦૯ થી ૨૧૬
ભૂમિભાગમાં પ્રાસાદ-અવતંસક છે. જે દ્રા યોજન ઊંચો છે ઈત્યાદિ બહમણ દેશ ભાગે બે યોજનાની મણિપીઠિકા છે યાવ4 સપરિવાર સહાસન છે.
ગૌતમ! ઘણી નાની-નાની વાવડીમાં ઘi ઉપલો ચંદ્રવણભાવાળા હોય છે. ચંદ્ર અહીંનો મહહિક યાવત પલ્યોપમ સ્થિતિક દેવ રહે છે. તે ત્યાં પ્રત્યેકે પ્રત્યેક ooo સામાનિકોનું ચાવતુ ચંદ્ર હીપની ચંદ્ર રાજધાનીનું, બીજ પણ ઘણાં જ્યોતિષ દેવ-દેવીનું આધિપત્ય કરતાં ચાવતું વિચારે છે. તે કારણથી હે ગૌતમ ! ચંદ્રદ્વીપ છે યાવત્ નિત્ય છે.
ભગવાન ! જંબૂદ્વીપગત ચંદ્રની ચંદ્રા નામે રાજધાની કયાં છે ? ગૌતમ! ચંદ્રદ્વીપની પૂર્વે તીર્થ યાવત અન્ય જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જતાં, પૂર્વવત્ બધું કહેવું. પ્રમાણ ચાવતુ આટલી મોટી જાણવી. ત્યાં ચંદ્રદેવ છે.
ભગવાન ! જંબૂદ્વીપગત સૂર્યનો સૂર્યદ્વીપ નામે હીપ કયાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પશ્ચિમે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જતાં ઈત્યાદિ પૂવવ4. ઉંચાઈ, લંબાઈ-પહોળાઈ, પરિધિ, વેદિકા, વનખંડ, ભૂમિભાગ ચાવતું બેસે છે. પ્રાસાદાવતસક પૂર્વવતું. તે જ પ્રમાણ, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન કહેવા. અર્થ – ઉત્પલો સૂર્યપભાવાળા, સુર્ય અહીંનો દેવ છે યાવત રાજધાની, પોત-પોતાના દ્વીપોથી પશ્ચિમમાં બીજ જંબૂદ્વીપમાં છે. બાકી પૂર્વવત્ રાવતું
સૂદિત છે.
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ પશ્ચિમે તિછ ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું.
(ર૧૧ ભગવાન ! ધાતકીખંડ હીપગત ચંદ્રોના ચંદ્રદ્વીપ કયાં છે ? ગૌતમ ! ઘાતકીખંડ દ્વીપના પૂર્વ વેદિકાંતથી કાલોદ સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને ત્યાં ઘાતકી ખંડપના ચંદ્રના ચંદ્રઢીપ નામે હીષ કહ્યા છે. તે ચોતરફથી બે કોશ ઉંચો જતાંતથી છે. આ દ્વીપો ૧૨,૦૦૦ યોજન લાંબા-પહોળા આદિ પૂવવ4 વિષ્ઠભ, પરિધિ, ભૂમિભાગ, પ્રાસાદાવતંતક, મણિપીઠિકા, સપરિવાર સીંહાસન કહેવા. આ પૂર્વવતુ રાજધાની-પોત-પોતાના દ્વીપની પૂર્વમાં બીજા ધાતકીખંડદ્વીપમાં છે. બાકી બધું પૂર્વવતુ. એ પ્રમાણે સૂર્યદ્વીપ પણ જાણવા. વિશેષ એ કે - ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમી વેદિકાંતથી કાલોદ સમદ્રમાં ૧ર,ooo યોજન જતાં ઈત્યાદિ પૂર્વવત કહેવું યાવત્ રાજધાની સૂર્યદ્વીપની પશ્ચિમે બીજ ધાતકીખંડમાં છે તેમ બધું કહેવું.
L[૧ભગવાન ! કાલોદ સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના પૂર્વ વેદિકાંતથી કાલોદ સમુદ્રની પશ્ચિમે ૧૨,ooo યોજન જતાં આ કાલોદ સમુદ્રગત ચંદ્રોના ચંદ્રદ્વીપ છે, તે ચોતરફથી જatતથી બે કોશ ઉંચે છે. બાકી પૂર્વવત્ યાવતુ રાજધાની સ્વસ્વ હીપની પશ્ચિમે અન્ય કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન છે ઈત્યાદિ પૂર્વવત, ચાવતુ ચંદ્રદેવ છે. એ પ્રમાણે સૂર્યદ્વીપને શણવા. વિશેષ એ કે - કાલોદ સમદ્રથી પશ્ચિમી વેદિકાંતથી કાલોદ સમુદ્રની પૂર્વે ૧૨,૦૦૦ યોજના ગયા પછી પૂર્વવત્ કહેવું. રાજધાની સ્વ-સ્વ હીપથી પશ્ચિમમાં અન્ય કાલોદ સમુદ્રમાં બધું પૂર્વવત્ કહેવું.
એ પ્રમાણે પુરવર હીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ પુકરવરદ્વીપના પૂર્વ વેદિકાંતથી યુકવર સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને ચંદ્રદ્વીપ છે. અન્ય પુકરવરદ્વીપમાં રાજધાની પૂર્વવત એ પ્રમાણે સૂર્યના સૂર્યદ્વીપો પુષ્કરવરદ્વીપના પશ્ચિમી વેદિકાંતની પુષ્કરોદ સમુદ્રમાં ૧૨,ooo યોજના ગયા પછી, આદિ બધું પૂર્વવતુ. ચાવતુ રાજધાની દ્વીપગત દ્વીપ, સમુદ્રગત સમદ્રમાં એક અત્યંતર પામાં, એક બાહ્ય પમિાં રાજધાની પોત-પોતાના નામવાળા દ્વીપોમાં અને પોત-પોતાના નામવાળા સમુદ્રોમાં બધું પૂર્વવતું.
[૩] દ્વીપસમુદ્રોમાં કેટલાંક નામો આ પ્રકારે જાણવા -
[૧] ભૂતદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડહીપ, કાલોદમુદ્ર, પુકવરદ્વીપ, પુકવરસમુદ્ર એ રીતે વરુણ, ક્ષીર, ધૃત, ઈસુવર, નંદી, અરુણવર, કુંડલ અને ચક હીપ-સમુદ્ર.
[૧૫] આભરણ-વા-ગંધ-ઉત્પલ-તિલક-પૃથ્વી-નિધિ-રન-વર્ષધર-દ્રહનદી-વિજય-વક્ષસ્કાર-કપિ-ઈન્દ્ર... [૧૬] પુર-મંદર-આવાસ-કૂટ-નક્ષત્ર-ચંદ્રસૂર્ય નામના હીપ-ન્સમુદ્રો કહેવા.
• વિવેચન-૨૦૯ થી ૨૧૬ :ભદંત ! જંબદ્વીગત ચંદ્રના ચંદ્રદ્વીપો ક્યાં કહ્યા ? ગૌતમ ! બધું ગૌતમદ્વીપવત્
[૧૦] ભગવાન ! લવણસમુદ્રમાં રહીને વિચરતા ચંદ્રોના ચંદ્રદ્વીપ નામે દ્વીપણે ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જતાં અત્યંતર લવણ સમુદ્રીય ચંદ્રોના ચંદ્રીપો કહેલા છે. જેમ જંબૂઢીગત ચંદ્ર કહ્યા તેમ અહીં કહેવા. વિશેષ એ – રાજધાની બીજ લવણ સમુદ્રમાં છે. બાકી પૂર્વવતું. એ પ્રમાણે અત્યંતર લવણ સમુદ્રીય સૂર્યના પણ દ્વીપ લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન જતાં પૂર્વવતુ બધુd કહેવું યાવત્ રાજધાની
ભગવન / બાલ લવણ સમુદ્રના ચંદ્રના ચંદ્રહપ ક્યાં છે ? ગૌતમ ! લવણ સમુદ્રની પૂર્વે વેદિકાંતથી લવણ સમુદ્રની પશ્ચિમે ૧૨,યોજન ગયા પછી આ બાહ્ય લવણ સમુદ્રીય ચંદ્રદ્વીપ નામે હીપો છે. ધાતકીખંડઢીપાંત તરફ ૮૮ યોજન અને ૪૫ યોજન જલાંતની ઉપર ઉઠેલ છે. લવણ સમુદ્રાંત તરફ બે કોશ ઉંચે ઉઠેલ છે. તે ૧૨,યોજન લાંબો-પહોળો છે. તે પાવર વેદિકા • વનખંડ • બહુસમ રમણીય ભૂમિભાગ • મણિપીઠિકા • સપરિવાર સીંહાસનાદિ પૂર્વવતુ. અર્થ - રાજધની, સ્વ-સ્વ હીપની પૂર્વમાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્રમાં ગયા પછી બીજ લવણ સમુદ્રમાં આદિ બધું પૂર્વવતું.
ભગવાન ભાઇ લવણ સમુદ્રના સૂના સૂર્યદ્વીપ નામે હN ક્યાં છે ? ગૌતમ! લવણ સમુદ્રની પશ્ચિમી વેદિકાંતથી લવણ સમુદ્રના પૂર્વમાં ૧૨,ooo યોજના ગયા પછી છે. જે ધાતકીખંડ હીપાંત તરફ ૮૮ll યોજન અને ૪/૫ યોજન, જલાંતથી બે કોશ ઉંચા, બાકી પૂર્વવત્ યાવત્ રાજધાની સ્વ-રવ દ્વીપની 1િ9/5].
Page #41
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૨૦૯ થી ૨૧૬
વિચારવું. વિશેષ એ - જંબૂદ્વીપની પૂર્વ દિશામાં કહેવું. પ્રાસાદાવતંસકો કહેવા, તેની લંબાઈ આદિ પૂર્વવતુ. નામ વિચારણા – જે કારણથી નાની વાવડી આદિમાં ઘણાં ઉત્પલ યાવતુ સહસપત્ર ચંદ્રવર્ણવાળા છે અને મહર્બિક એવા જ્યોતિપેન્દ્ર જ્યોતિરાજા બે ચંદ્રો પલ્યોપમસ્થિતિક ત્યાં વસે છે. તે બંને ચંદ્રો પ્રત્યેક ૪ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, પોતાનો ચંદ્રદ્વીપ, પોતાની ચંદ્રા રાજધાની, તે રાજધાનીના બીજા અનેક જ્યોતિક દેવ-દેવીનું આધિપત્યાદિ કરતા વિચરે છે. ત્યાં રહેલ ઉત્પલાદિની ચંદ્રાકારત્વ, ચંદ્રવર્ણવ અને ચંદ્રદેવવામીત્વથી તે બંને ચંદ્રદ્વીપ છે તે ચંદ્રદ્વીપની ચંદ્રા નામે રાજધાની છે. ચંદ્રીપથી પૂર્વ દિશામાં તીછ જતા, • x • વિજયા રાજધાની સર્દેશ કહેવી.
એ પ્રમાણે જંબૂઢીગત સૂર્યના સૂર્યદ્વીપ પણ કહેવા. વિશેષ એ કે - જબૂદ્વીપની પશ્ચિમમાં લવણ સમુદ્રમાં જતા, એમ કહેવું. રાજધાની પણ પોતાના દ્વીપની પશ્ચિમમાં બીજા જંબૂદ્વીપમાં કહેવી. બાકી બધું ચંદ્રતીષવતું. - X -
હવે લવણ સમુદ્રગત ચંદ્ર-સૂર્યની વક્તવ્યતા - લવણમાં થાય તે લાવણિક, અત્યંતર લાવણિક - X X - જંબૂદ્વીપની પૂર્વમાં લવણસમુદ્ર ૧૨,000 યોજન જઈને
ત્યાં અત્યંતર લાવણિક બે ચંદ્રના બે ચંદ્રદ્વીપ છે. ઈત્યાદિ જંબૂદ્વીપના ચંદ્રના ચંદ્રદ્વીપવતું બધું કહેવું. માત્ર રાજધાનીઓ પોતાના દ્વીપની પૂર્વદિશામાં બીજા લવણસમુદ્રમાં જાણવી. એ પ્રમાણે અત્યંતર લાવણિક સૂર્યના સૂર્યદ્વીપ પણ કહેવા. વિશેષ એ - તે બંને જંબૂતીપની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્ર પ્રતિ કહેવા. રાજધાની પણ સ્વકીયદ્વીપની પશ્ચિમે કહેવી.
ભદેતા! બાહ્યલાવણિક બંને ચંદ્રના ચંદ્ર દ્વીપ ? બાહ્ય લાવણિક - લવણ સમુદ્રમાં શિખાની બહાર ચરતા બંને ચંદ્ર. તે લવણ સમુદ્રના પૂર્વીય વેદિકાંત પૂર્વે લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨,000 યોજન ગયા પછી છે. તે બંને ધાતકી ખેડદ્વીપની દિશામાં ૮દા યોજના ઈત્યાદિ સૂત્રાર્થવ કહેવું. આ પ્રમાણે બાણ લાવણિક સૂર્યના સૂર્યદ્વીપો કહેવા. માત્ર અહીં લવણ સમુદ્રના પશ્ચિમ વેદિકાંતથી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં ૧૨,૦૦૦ યોજન જઈને - એમ કહેવું. રાજધાની સ્વીપની પશ્ચિમે.
હવે ધાતકીખંડના ચંદ્ર-સૂર્ય દ્વીપોની વક્તવ્યતા. ધાતકીખંડમાં બાર ચંદ્રો છે. ઘાતકીખંડ દ્વીપની પૂર્વ દિશામાં કાલોદ સમુદ્રને ૧૨,000 યોજન અવગાહ્યા પછી ધાતકીખંડના ચંદ્રોના ચંદ્રતીપ નામે દ્વીપો છે. વક્તવ્યતા જંબૂલીપના ચંદ્રતીપ સમાના છે. વિશેષ એ - તે બધી દિશામાં જળથી ઉંચે બે કોશ છે. કેમકે ત્યાં પાણીનું સર્વત્ર સમપણું છે. રાજધાનીઓ પણ તેના પોતાના દ્વીપની પૂર્વમાં તીછ • x • બીજા ઘાતકીખંડ દ્વીપમાં છે. તેની વક્તવ્યતા વિજયા રાજધાનીવતુ છે. આ પ્રમાણે ઘાતકીખંડગત સૂર્યના સૂર્યદ્વીપો પણ કહેવા. માત્ર ધાતકીખંડના પશ્ચિમવેદિકાંતથી કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જતાં - કહેવું. રાજધાની પણ પોતાના સૂર્યદ્વીપની પશ્ચિમદિશામાં - ૪ -
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ હવે કાલોદ સમુદ્રના ચંદ્ર-સૂર્યની વક્તવ્યતા-કાલોદ સમુદ્રના પૂર્વીય વેદિકાંતથી કાલોદ સમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨,000 યોજન ગયા પછી છે. તે બધી દિશામાં જળાંતથી ઉંચે બબ્બે કોશ ઉંચા છે. બાકી પૂર્વવતુ. રાજધાની પણ સ્વકીય દ્વીપોની પૂર્વ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજના જઈને વિજ્યારાજધાનીવ કહેવું.
એ પ્રમાણે કાલોદગત સૂર્યના સૂર્ય દ્વીપો પણ કહેવા. વિશેષ એ કે- કાલોદ સમુદ્રની પશ્ચિમ વેદિકાંતથી કાલોદ સમુદ્રની પૂર્વમાં ૧૨,000 યોજન અવગાહીને એમ કહેવું રાજધાની પણ પોતાના દ્વીપની પશ્ચિમે બીજા કાલોદમાં કહેવી.
એ પ્રમાણે પુકવરદ્વીપના ચંદ્રોના પુકરવરદ્વીપના પૂર્વીય વેદિકાંતથી પુખરોદ સમુદ્રમાં ૧૨,000 યોજન જઈને આ દ્વીપ કહેવા. રાજધાની પણ પોતાના દ્વીપની પશ્ચિમે • x • બીજા પુકરવરદ્વીપમાં કહેવી. પુકરવરદ્વીપના સૂર્યોના દ્વીપો, પુખરવરદ્વીપના પશ્ચિમી વેદિકાંતથી પુકરવર સમુદ્રમાં ૧૨,000 યોજન જઈને કહેવા. રાજધાની સ્વદ્વીપની પશ્ચિમેo • x -
પુકરવર સમુદ્રના ચંદ્રના ચંદ્રદ્વીપો પુકરવર સમુદ્રના પૂર્વીય વેદિકાંતથી પશ્ચિમ દિશામાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને જાણવું. રાજધાની પોતાના હીપની પૂર્વદિશામાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજા પુખરવર સમુદ્રમાં - x • છે. પુકરવા સમુદ્રના સૂર્યના સૂર્યદ્વીપો પુકવર સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વે ૧૨,૦૦૦ યોજના જઈને છે. રાજધાની પૂર્વવત - ૪ -
એ પ્રમાણે બાકીના દ્વીપોના ચંદ્રોના ચંદ્રદ્વીપો પૂર્વના વેદિકાંતથી અનંતર સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને કહેવા. સૂર્યોના સૂર્યદ્વીપો પશ્ચિમી વેદિકાંતથી અનંતર સમુદ્રમાં છે. રાજધાનીઓ ચંદ્રોના પોતાના ચંદ્રદ્વીપોથી પૂર્વ દિશામાં અન્ય સર્દેશ નામવાળા દ્વીપમાં છે, સૂર્યોની પણ પોતાના સૂર્યદ્વીપોથી પશ્ચિમ દિશામાં તેમના જ સદેશ નામના બીજા દ્વીપમાં જાણવી. બાકીના સમુદ્રોના ચંદ્રોના ચંદ્રદ્વીપો પોતાના સમુદ્રની પૂર્વીય વેદિકાંતથી પશ્ચિમ દિશામાં સૂર્યોના દ્વીપો પોતાના સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વ દિશામાં ચંદ્રોની રાજધાની પોત-પોતાના દ્વીપોની પૂર્વદિશામાં બીજા સદેશ નામક સમુદ્રમાં છે. સૂર્યોની રાજધાની પોત-પોતાના દ્વીપોની પશ્ચિમ દિશામાં છે. [આગળની રાજધાની વિશે તજજ્ઞ પાસે સમજવું.)
હવે દેવદ્વીપાદિમાં રાજધાની પ્રતિ વિશેષ કહે છે - • સૂત્ર-૨૧૩ થી ૧૯ -
(ર૧) દેવદ્વીપગત ચંદ્રોના ચંદ્રહપ નામે દ્વીપો ક્યાં છે ? ગૌતમ ! દેવહીપના પૂર્વ વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને છે. આ જ કમથી પૂર્વ વેદિકાંતથી વાવતું રાજધાની પોતાના હીપની પૂવેથી દેતદ્વીપ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજનો ગયા પછી આ દેવદ્વીપના ચંદ્રોની ચંદ્રા નામે રાજધાનીઓ કહેલી છે. દેવદ્વીપના ચંદ્રવ્હીપ માફક સૂર્યના હપ પણ કહેવા. વિશેષ એ - પશ્ચિમી વેદિકાતથી પશ્ચિમે કહેવા અને તે જ સમુદ્રમાં રાજfilનીઓ જાણવી.
Page #42
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૰/૨૧૭ થી ૨૧૯
૬૯
દેવ સમુદ્રના ચંદ્રોના સંવદ્વીપ નામે દ્વીપો ક્યાં છે? ગૌતમ ! દેવોદક સમુદ્રના પૂર્વી વેદિકાંતથી દેવોદક સમુદ્રમાં પશ્ચિમમાં ૧૨,૦૦૦ યોજન જતાં છે. તે જ ક્રમે યાવત્ રાજધાની કહેવી. રાજધાની પોત-પોતાના દ્વીપની પશ્ચિમે દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી અહીં દેવોદકના ચંદ્રોની ચંદ્રા નામે રાજધાનીઓ કહી છે. એ બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે સૂર્યના દ્વીપો પણ કહેવા. વિશેષ આ - દેવોદકના પશ્ચિમી વેદિકાંતથી દેવોદક સમુદ્રમાં
અસંખ્યાત હજાર યોજનો ગયા પછી છે.
આ રીતે નાગ, યક્ષ, ભૂતાદિ ચારે દ્વીય સમુદ્ર કહેવા.
ભગવન્ ! સ્વયંભૂરમણદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ નામે દ્વીપો કયાં છે ? સ્વયંભૂરમણ દ્વીપના પૂર્વી વેદિકાંતથી સ્વયંભૂરમણોદક સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જવાથી છે. તે પ્રમાણે જ રાજધાનીઓ પોતાના દ્વીપની પૂર્વેથી સ્વયંભૂરમણોદક સમુદ્રમાં પૂર્વમાં અસંખ્યાત યોજન ગયા પછી પૂર્વવત્ છે.
એ પ્રમાણે જ સૂર્યદ્વીપો કહેવા. સ્વયંભૂરમણ દ્વીપના પશ્ચિમી વેદિકાંતથી છે, રાજધાની પોત-પોતાના દ્વીપોની પશ્ચિમે સ્વયંભૂરમોદ સમુદ્રમાં અસંખ્યાત યોજન ગયા પછી બાકી પૂર્વવત્.
ભગવન્ ! સ્વયંભૂષણ સમુદ્રના ચંદ્રીના ચંદ્રદ્વીપ કયાં છે ? સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વી વેદિકાંતથી સ્વયંભૂરમણ સમુદ્રની પશ્ચિમમાં ૧૨,૦૦૦ યોજન જઈને. બાકી પૂર્વવત્ એ પ્રમાણે સૂર્યોના પણ જાણવા. સ્વયંભૂરમણના પશ્ચિમથી, સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વમાં ૧૨,૦૦૦ યોજન જઈને છે. રાજધાની પોતાના દ્વીપની પૂર્વમાં સ્વયંભુરમણ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન જઈને, આ સ્વયંભૂરમણ યાવત્ ત્યાં સૂર્યદેવ છે.
[૧૮] ભગવન્ ! લવણસમુદ્રમાં વેલંધર નાગરાજ, ખન્ના, અગ્યા, સિંહા, વિજાતી, જળનો હ્રાસ કે વૃદ્ધિ છે શું ? હા, છે. ભગવન્ ! જે રીતે લવણસમુદ્રમાં વેલંધર નાગરાજ યાવત્ હ્રાસવૃદ્ધિ છે, તે રીતે બહારના સમુદ્રોમાં પણ વેલંધરનાગરાજ, અન્ધ્રા, સીહા, વિજા, જળનો હ્રાસ કે વૃદ્ધિ છે ? ના, તે અર્થ સમર્થ નથી.
[૨૧૯] ભગવન્ ! લવણરસમુદ્રમાં શું ઉચ્નિતજળ, પ્રસ્તટ જળ, તુર્ભિત જળ, અક્ષુભિત જળ છે ? ગૌતમ ! ઉચ્છિત અને ક્ષુભિત જળ છે, પણ પસ્તટ અને અક્ષુભિત જળ નથી. ભગવન ! જેમ લવણસમુદ્રમાં ઉચ્છિત જળ છે - પણ પ્રતટ જળ નથી, ભિત જળ છે - પણ અક્ષુભિત જળ નથી, તે પ્રમાણે શું બહારના સમુદ્રોમાં - ૪ - છે ? ગૌતમ ! બાહ્ય સમુદ્રોમાં ઉચ્છતોદક નથી - પણ પ્રસ્તટોદક છે, સુભિત જળ નથી - પણ અક્ષુભિત જળ છે. તે પૂર્ણ, પૂર્ણપ્રમાણવાળા, વોલમાણ, વોસમાણ, સમભરઘડપણે રહેલ છે.
ભગવન્ ! લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ સંવેદિત, સંમૂર્ત્તિમ થાય છે અથવા વર્ષા વરસાવે છે ? હા, છે. ભગવન્ ! જેમ લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સંવેદિત-સંમૂર્છિત થાય કે વર્ષા વરસાવે છે, તેમ બહારના સમુદ્રોમાં પણ + X છે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું – બાહ્ય સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા, વોલ્ફમાણ, વોસમાણ, સમભરઘડિતપણે રહેલા છે ? ગૌતમ ! બહારના સમુદ્રમાં ઘણાં ઉદકયોનિક જીવો અને પુદ્ગલો ઉદકપણે આવે છે - જાય છે, રાય-ઉપરાય પામે છે. તે કારણથી એમ કહ્યું કે બહારના સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા સાવત્ સમભરઘડતપણે રહેલ છે. • વિવેચન-૨૧૭ થી ૨૧૯ :
90
...
ભદંત ! દેવદ્વીપના ચંદ્રોના ચંદ્ધદ્વીપ ક્યાં છે? ગૌતમ! દેવદ્વીપના પૂર્વી વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને ત્યાં દેવદ્વીપના ચંદ્રોના ચંદ્નદ્વીપો છે. રાજધાની સ્વકીય ચંદ્રદ્વીપોની પશ્ચિમ દિશામાં તે જ દેવદ્વીપમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી દેવદ્વીપના ચંદ્રોની ચંદ્રા નામે રાજધાની, વિજયા રાજધાનીવત્ છે. દેવદ્વીપના સૂર્યોના સૂર્યદ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! દેવદ્વીપના પશ્ચિમ વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જતાં છે. રાજધાની સ્વકીય સૂર્યદ્વીપની પૂર્વ દિશામાં તે જ દેવદ્વીપમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી આવે છે.
ભદંત ! દેવસમુદ્રના ચંદ્રોના ચંદ્રન્દ્વીપો ક્યાં છે ? ગૌતમ ! દેવસમુદ્રના પૂર્વ વેદિકાંતથી દેવસમુદ્રમાં પશ્ચિમ દિશામાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને - x - છે. રાજધાનીઓ સ્વકીય ચંદ્રદ્વીપની પશ્ચિમ દિશામાં દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજને છે. દેવોદક સમુદ્રના સૂર્યોના સૂર્યદ્વીપો દેવોદક સમુદ્રના પશ્ચિમવેદિકાંત થકી દેવોદક સમુદ્રની પૂર્વ દિશામાં ૧૨,૦૦૦ યોજન જઈને છે. રાજધાનીઓ પણ સ્વકીય સૂર્યદ્વીપોની પૂર્વદિશામાં દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન જઈને છે. એ રીતે નાગાદિ ચાર જાણવા.
દ્વીપગત ચંદ્ર-સૂર્યના ચંદ્રદ્વીપ, સૂર્યદ્વીપ અનંતરસમુદ્રમાં, સમુદ્રગતોમાં સ્વસમુદ્રમાં જ, રાજધાનીઓ દ્વીગત ચંદ્ર-સૂર્યોના સ્વ-સ્વદ્વીપમાં, સમુદ્રગતોમાં સ્વ સમુદ્રમાં છે. મૂળ ટીકાકારે પણ કહેલ છે કે શેષ દ્વીપગત ચંદ્ર-સૂર્યના દ્વીપો અનંતર સમુદ્રમાં જાણવા. રાજધાની પૂર્વ કે પશ્ચિમ અસંખ્યાત દ્વીપ, સમુદ્રોમાં જઈને પછી બીજા સર્દેશ નામના દ્વીપમાં હોય છે. પણ તેમાં છેલ્લા આ પાંચ-છોડી દેવા – દેવ, નાગ, યક્ષ,
ભૂત અને સ્વયંભૂરમણ, તેમના ચંદ્ર-સૂર્યોની રાજધાની બીજા દ્વીપમાં નથી. પણ પોતાના જ દ્વીપમાં અસંખ્યાત યોજન દૂર હોય છે. - ૪ -
ભદંત ! લવણસમુદ્રમાં નાગરાજ વેલંધર, વરિ - મત્સ્ય, કચ્છપ વિશેષ. હ્રાસ અને વૃદ્ધિ જળના જ જાણવા. ભગવંતે કહ્યું – હા, હોય છે. - - - ભગવન્ ! લવણ સમુદ્ર શું ઉષ્પ્રિતોદક, પ્રસ્તટોદક - પ્રસ્તટ આકારપણે સ્થિત જળ જેનું છે તે. અર્થાત્ સર્વત્ર સમ-ઉદક. ક્ષુભિત જળ અને અક્ષુભિત જળ હોય? ગૌતમ ! ઉચ્છિત જળ, ક્ષુભિત જળ હોય, બાકીના બે ન હોય. લવણસમુદ્ર માફક બહારના સમુદ્રોમાં ઉચ્છિતોદક આદિ ચાર જળ હોય ? ગૌતમ ! ઉચ્છિત જળ, ક્ષુભિત જળ હોય, બાકીના બે ન હોય. લવણસમુદ્ર માફક બહારના સમુદ્રોમાં ઉચ્છતોદક આદિ
Page #43
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ /૨૧૭ થી ૨૧૯
૧
ચાર જલ હોય ? ગૌતમ ! તેમાં ઉચ્છતોદક ન હોય, પણ પ્રસ્તટોદક હોય કેમકે બધે સમઉદક હોય છે. ક્ષુભિતજળ ન હોય પણ અક્ષુભિતજળ હોય. કેમકે તેમાં ક્ષોભના હેતુરૂપ પાતાળકળશાદિનો અભાવ હોય છે. પણ તે પૂર્ણ હોય છે. સ્વપ્રમાણ ચાવત્ જળથી પૂર્ણ, પરિપૂર્ણ ભૂતપણે ઉછળતા, વિશેષથી ઉછળતા અને પરિપૂર્ણ ભરણ તે સમભરઘટપણે છે.
ભદંત ! આ લવણસમુદ્રમાં ઉદાર મેઘો સંમૂન અભિમુખ થાય છે, પછી સંમૂછેં છે, પછી પાણી વરસાવે છે ? હા, તેમ છે. - x - ભદંત ! એવું શા માટે કહેવાય છે કે બાહ્ય સમુદ્રો પૂર્ણ અને પૂર્ણ પ્રમાણવાળા છે ? ગૌતમ ! બાહ્ય સમુદ્રોમાં ઘણાં ઉદકયોનિક જીવો અને પુદ્ગલો જળપણે જાય છે અને જન્મે છે. અર્થાત્ એક જાય છે - બીજા ઉત્પન્ન થાય છે. ચય-ઉપચય થાય છે. આ પુદ્ગલો પ્રતિ જાણવું. કેમકે ચોપચય પુદ્ગલોનો જ હોય.
હવે ઉદ્વેધ-પરિવૃદ્ધિ વિચારતા આ કહે છે –
• સૂત્ર-૨૨૦ :
ભગવન્ ! લવણ સમુદ્રની ઉદ્ધેધની પરિવૃદ્ધિ કઈ રીતે થાય છે ? ગૌતમ ! લવણ સમુદ્રના બંને પડખે ૯૫-૯૫ પ્રદેશ જઈને એક પ્રદેશની ઉદ્વેધ-પરિવૃદ્ધિ કહી છે. ૯૫-૯૫ વાલાણૢ ગયા પછી એક એક વાલાગ્રની ઉદ્વૈધ-પરિવૃદ્ધિ કહી છે, ૯૫-૯૫ લિટ્સા ગયા પછી એક એક લિજ્ઞાની ઉદ્વૈધ-પરિવૃદ્ધિ થાય છે. એ રીતે ૯૫-૯૫ યવથી યવમધ્ય, ગુલ, વિતસ્તિ, ત્નિ, કુક્ષી, ધનુષ, ગાઉ, યોજન, યૌજનાત, યોજનસહસ ઉદ્વેધ-પરિવૃદ્ધિ જાણવી.
ભગવન્ ! લવણ સમુદ્રમાં ઉત્સેધ પરિવૃદ્ધિ કયા ક્રમે થાય છે? ગૌતમ ! લવણ સમુદ્રની બંને બાજુએ ૯૫-૯૫ પ્રદેશ જઈને ૧૬-પ્રદેશ પ્રમાણ ઉત્સેધ પરિવૃદ્ધિ કહી છે. ગૌતમ ! લવણ સમુદ્રની બંને બાજુ આ જ ક્રમથી યાવત્ ૯૫૯૫ હજાર યોજન જઈને ૧૬,૦૦૦ યોજનની ઉત્સેધ વૃદ્ધિ થાય છે.
• વિવેચન-૨૨૦ :
ભદંત ! લવણ સમુદ્ર ઉદ્વેધ-પરિવૃદ્ધિથી કેટલા યોજનનો કહ્યો ? અર્થાત્ જંબુદ્વીપના વેદિકાંતથી, લવણ સમુદ્ર વેદિકાંતથી આરંભીને બંને તરફ લવણસમુદ્ર કેટલા યોજન માત્રા-માત્રાથી ઉદ્વેધ-પરિવૃદ્ધિ પામે છે ? લવણ સમુદ્ર બંને પડખે ૫૯૫ પ્રદેશ જઈને પ્રદેશ ઉદ્વેધ-પરિવૃદ્ધિ કહી છે. - ૪ - પછી ૯૫-૯૫ વાલાગ઼ જઈને એક વાલાગ્ર ઉદ્વેધ પરિવૃદ્ધિથી કહેલ છે. એ પ્રમાણે લીક્ષા, યવમધ્યથી યોજનશત સુધી સૂત્રો કહેવા. પછી ૯૫,૦૦૦ યોજન જઈને હજાર યોજન ઉદ્વેધપવૃિદ્ધિ કહેવી.
હવે કૈરાશિક સિદ્ધાંતથી ૯૫ યોજને કેટલી વૃદ્ધિ થશે, એ જાણવા માટે ૯૫,૦૦૦/૧૦૦૦/૯૫ આ ત્રણ રાશિઓની સ્થાપના કરવી જોઈએ. આદિ અને મધ્યની રાશિના ત્રણ ત્રણ શૂન્યનો છેદ ઉડી જતાં ૯૫/૧/૯૫ આ રાશિ રહે છે. મધ્યરાશિ ૧-નો અંત્યરાશિ ૯૫ થી ગુણન કરતાં ૯૫ ગુણનફળ આવે છે. તેમાં પ્રથમ રાશિ ૯૫નો ભાગ દેવાથી ભાગફળ એક આવે છે. અર્થાત્ એક યોજનની વૃદ્ધિ થાય છે.
-
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
તે માટે ગાથા પણ મૂકી છે.
હવે ઉત્સેધને આશ્રીને કહે છે – લવણ સમુદ્ર ઉત્સેધ પવૃિદ્ધિથી કેટલો કહ્યો છે ? અર્થાત્ લવણ સમુદ્રના બંને કિનારાથી આરંભીને કેટલું-કેટલું દૂર જવાથી કેટલી-કેટલી જળવૃદ્ધિ થાય છે? લવણ સમુદ્રના પૂર્વોક્ત બંને કિનારે સમતલ ભૂભાગમાં જળવૃદ્ધિ ગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય છે અને આગળ સમતળથી પ્રદેશવૃદ્ધિથી જળવૃદ્ધિ ક્રમશઃ વધતા-વધતા ૯૫,૦૦૦ યોજન જતાં ૭૦૦ યોજનની વૃદ્ધિ થાય છે. તેનાથી આગળ ૧૦,૦૦૦ યોજનના વિસ્તાર ક્ષેત્રમાં ૧૬,૦૦૦ યોજનની વૃદ્ધિ થાય છે. - ૪ - ૪ -
લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫ પ્રદેશ ત્રસરેણુ જવાથી ૧૬ પ્રદેશની ઉત્સેધ વૃદ્ધિ કહેવાઈ છે. ૯૫ વાલાગ્ર જવાથી ૧૬ વાલાગ્રની ઉત્સેધવૃદ્ધિ થાય છે. એ રીતે યાવત્ ૯૫,૦૦૦ યોજન જવાથી ૧૬,૦૦૦ યોજનની ઉત્સેધ વૃદ્ધિ થાય છે.
અહીં આ ઐરાશિક ભાવના છે - ૯૫,૦૦૦ યોજન જવાથી ૧૬,૦૦૦ યોજનની ઉત્સેધ વૃદ્ધિ થાય છે તો ૯૫ યોજન જવાથી કેટલી ઉત્સેધવૃદ્ધિ થાય ? ત્રણ રાશિની સ્થાપના-૯૫,૦૦૦/૧૬,૦૦૦/૯૫. પ્રથમ અને મધ્યરાશિનો છેદ ઉડાડતા ત્રણ ત્રણ શૂન્ય ઉડી જશે. પછી ૯૫/૧૬/૯૫ની રાશિ રહેશે. મધ્યમ રાશિ ૧૬ને તૃતીય રાશિ ૯૫ વડે ગુણતાં ૧૫૨૦ આવે છે. તેમાં પ્રથમ રાશિના ૯૫ વડે ભાગ કરતાં ભાગફળ ૧૬-આવે છે. અર્થાત્ ૯૫ યોજન જવાથી ૧૬ યોજનની જળવૃદ્ધિ થાય છે. આ સંબંધમાં વૃત્તિકારશ્રીએ બે ગાથા નોંધેલી છે.
આ રીતે ૯૫ યોજન જવાથી ૧૬ યોજન ઉત્સેધ થાય, તો ૯૫ ગાઉ જવાથી ૧૬ ગાઉનો, ૯૫ ધનુષુ જવાથી ૧૬-ધનુષ્નો ઉત્સેધ પણ સહજ જ્ઞાન થાય છે. હવે ગોતીર્થ પ્રતિપાદનાર્થે કહે છે –
૩૨
• સૂત્ર-૨૨૧ :
...
ભગવન્! લવણ સમુદ્રનું ગોતીર્થ કેટલું મોટું છે? ગૌતમ! લવણ સમુદ્રના બંને કિનારે ૯૫-૯૫ હજાર યોજનનું ગોતીર્થ છે. ભગતના લવણ સમુદ્રનો કેટલો મોટો ભાગ ગોતીથી વિરહિત કહેલ છે? ગૌતમ! લવણ સમુદ્રનું ૧૦,૦૦૦ યોજન ક્ષેત્ર ગોતીથી વિરહિત છે. લવણ સમુદ્રની ઉદકમાળા કેટલી મોટી છે? ગૌતમ! ઉદકમાળા ૧૦,૦૦૦ યોજનની છે. • વિવેચન-૨૨૧ :
---
ભદંત ! લવણ સમુદ્રનું ગોતીર્થ કેટલું મોટું છે? ગોતીર્થ - ક્રમથી નીચ, નીચતર પ્રવેશમાર્ગ. ગૌતમ ! લવણ સમુદ્રના બંને પડખે જંબુદ્વીપ વેદિકાંત અને લવણ સમુદ્ર વેદિકાંતથી આરંભીને ૯૫,૦૦૦ યોજન યાવત્ ગોતીર્થ કહેલ છે. - ૪ -
ભદંત લવણ સમુદ્ર ગોતીર્ય વિરહિત ક્ષેત્ર કેટલું મોટું છે ? ગૌતમ ! લવણ સમુદ્રનું ૧૦,૦૦૦ યોજન ક્ષેત્ર ગોતીર્ણરહિત છે.
ભદંત ! લવણ સમુદ્રના વિસ્તારને આશ્રીને કેટલા પ્રમાણની મોટી ઉદકમાળા છે ? સમપાણીની ઉપરીભૂત ૧૬,૦૦૦ યોજન ઉંચી કહેલ છે ? ગૌતમ! ૧૦,૦૦૦
Page #44
--------------------------------------------------------------------------
________________
૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
દ્વીપ/રર૧ યોજના ઉદકમાળા છે.
• સૂત્ર-૨૨૨,૨૨૩ -
રિર) ભગવન્! લવણ સમુદ્રનું સંસ્થાન કેવું છે ? ગૌતમ ગોતી. આકાર, નાવની આકારે, સીપ સંપુટ આકારે, અશ્વસ્કંધ આકારે, વલભી આકારે, વૃત્ત-વલયાકાર સંસ્થિત કહેલ છે. - - - ભગવન્! લવણ સમુદ્રના ચક્રવાલ વિડંભ કેટલો છે? પરિધિ કેટલી છે? ઉદ્વેધ કેટલો છે ? ઉત્સધ કેટલો છે ? સમગ્રથી કેટલો છે ? ગૌતમ લવણ સમુદ્રનો ચક્રવાલ વિર્ષાભ બે લાખ યોજન, પરિધિ ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક ન્યૂન, ઉંડાઈ ૧ooo યોજનઉત્સધ ૧૬,૦૦૦ યોજન, સમગ્રરૂપથી ૧૭,ooo યોજન પ્રમાણ છે.
રિ૩] ભાવના છે લવણ સમદ્રનો ચકવાત વિકંભ બે લાખ યોજના છે, પરિધિ-૧૫,૮૧,૧૩૯ યોજન કંઈક ન્યૂનાદિ છે તો ભગવાન ! તે લવણ સમુદ્ર જંબુદ્વીપને જળથી આપ્લાવિત કેમ કરતો નથી ? પ્રભળતાથી ઉત્પીડિત કેમ નથી કરતો ? અને તેને જળમગ્ન કેમ નથી કરતો ?
ગૌતમ! જંબુદ્વીપ દ્વીપમાં ભરત, ઐરાવત હોમોમાં અરિહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિધાધર શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકાઓ છે. ત્યાંના મનુષ્યો પ્રકૃતિથી ભક્ત, પ્રકૃતિવિનીત, પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પ્રતનું ક્રોધ-માન-માયા-લોભવાળા, મૃદુ-માર્દવ સંપન્ન, આલીન, ભદ્રક, વિનીત છે. તેમના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપ-હીપને જળ પ્લાવિત, પીડિત અને જળમન કરતો નથી. ગંગા-સિંધ-તારકતવતી નદીઓમાં મહદ્ધિક રાવતું પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ રહે છે. તેમના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને ચાવત જળમગ્ન કરતો નથી.
યુલ્લહિમવંત અને શિખરી વધિર પર્વતોમાં રહેતા મહર્તિક દેવના પ્રભાવથી. હેમવત-ઐરણ્યવત વર્ષોમાં મનુષ્યો પ્રકૃતિ ભદ્રક આદિ છે તેમના પ્રભાવથી. રોહિતાંશા, સુવર્ણકૂલા અને ત્યકૂલા નદીઓમાં રહેતી મહર્વિક દેવીઓના પ્રભાવથી. શબ્દાપાતી, વિકટાપાતી, વૃત્તવૈતાદ્ય પર્વતોના મહર્વિક દેવોના પ્રભાવથી. મહાહિમવંત, રુમિ વધિર પર્વતોના મહર્વિક દેવોના પ્રભાવથી. હરિવર્ષ અને અફવર્ષ ક્ષેત્રોમાં મનુષ્યો પ્રકૃતિથી ભદ્રક છે, ગંધાપાતિમાહ્યાવંતપયય વૃત્ત વૈતાદ્ય પર્વતોમાં રહેતા મહર્વિક દેવોમાં, નિષધ-નીલવંત વધિર પર્વતોમાં મહાદ્ધિક દેવો છે, આ પ્રમાણે બધાં દ્રહોની દેવીઓ કહેતી. પદ્ધહ, વિટિidહ, કેસરીવહ આદિમાં રહેતા મહર્વિક દેવોના પ્રભાવથી તથા પૂર્વ-પશ્ચિમ વિદેહ વર્ષમાં અરહંત, ચકવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિધાધર,. શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા, પ્રકૃતિભદ્રક મનુષ્યના પ્રભાવથી. શીતાશીતૌદાના જળમાં મહર્વિક દેવતા, દેવકુર-ઉત્તરકુરના પ્રકૃતિદ્ધિક મનુષ્યો, મેરુ પર્વત મહર્તિક દેવ, જંબૂ-સુદર્શનામાં જંબૂઢીપાધિપતિ નાદૈત નામે મહર્તિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને
જળથી લાવિત, ઉતપીડિત અને જળમગ્ન કરતો નથી.
અથવા હે ગૌતમ ! લોકસ્થિતિ, લોકાનુભાવ છે કે લવણ સમુદ્ર જંબૂદ્વીપને આલાવિત, ઉત્પીડિત, જળમગ્ન ન કરે.
• વિવેચન-૨૨૨,૨૨૩ :
ભદંત! લવણ સમુદ્ર કયા આકારે છે ? ગૌતમ ! તે ગોતીર્ય સંસ્થાન સંસ્થિતક્રમશઃ નિગ્ન, નિમ્નતર ઉદ્વેધના ભાવથી. નાવાસંસ્થિત - બંને તરફ સમતલ ભૂભાગની અપેક્ષા ક્રમથી જળવૃદ્ધિ સંભવથી ઉન્નત આકારત્વથી. શક્તિ સંપુટ સંસ્થાન સંસ્થિતઉદ્ધઘનું જળ અને જળવૃદ્ધિનું જળ એકત્ર મિલનની અપેક્ષાથી શુકિત સંપુટ સાદેશ્યત્વથી. અaછંધ સંસ્થિત - બંને પડખે ૯૫,ooo યોજન પર્યન્ત અશ્વસ્કંધની માફક ઉન્નતપણે ૧૬,૦૦૦ યોજન ઉંચી શિખાથી. વલભી સંસ્થિત-૧૦,000 યોજના પ્રમાણ વિસ્તારવાળી શિખા વલભીગૃહાકાર પ્રતીત થવાથી. તથા લવણ સમુદ્ર વૃત અને વલયાકાર સંસ્થિત છે કેમકે તેનું અવસ્થાન ચક્રવાલપણે છે.
હવે વિડંભાદિ પરિમાણ – ગૌતમ ! લવણ સમુદ્ર બે લાખ યોજન ચકવાલવિઝંભળી છે. ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક વિશેષ જૂના પરિધિથી કહેલ છે. ૧૦૦૦ યોજન ઉંડાઈ, ૧૬,૦૦૦ યોજન ઉંચાઈ, તથા ઉત્સધ અને ઉંચાઈ મળીને ૧૩,000 યોજન.
અહીં લવણ સમુદ્રની પૂર્વાચાર્યો વડે ઘનપતર ગણિત ભાવના કરાયેલ છે. તે સંપમાં આ રીતે - લવણ સમુદ્રના બે લાખ યોજન વિસ્તારમાંથી ૧૦,૦૦૦ યોજના કાઢી શેષ રાશિને અદ્ધ કરાય છે. તેનાથી ૯૫,ooo થાય છે. તેમાં પહેલાં કાઢેલા ૧૦,૦૦૦ ઉમેરતાં ૧,૦૫,૦૦૦ થાય છે. આ રાશિને કોટી કહે છે. આ કોટીથી લવણ સમુદ્રના મધ્યભાગવર્તી પરિધિ ૯,૪૮,૬૮૩ વડે ગુણન કરાય છે, તેથી પ્રતરનું પરિણામ મળે છે. તે આ - ૯,૬૧,૧૩,૧૫,000, આ અંગે વૃત્તિકારશ્રીએ મણ ગાયા પણ નોંધી છે.
ઘનગણિત આ પ્રમાણે છે - લવણ સમુદ્રની ૧૬,ooo યોજનની શિખા અને ૧000 યોજન ઉદ્વેધ, એ રીતે સર્વસંખ્યા - ૧૩,ooo યોજન થાય. તેને પૂર્વોક્ત પ્રતર પરિણામથી ગુણિત કરવાથી લવણસમુદ્રનું ઘનગણિત આવે છે. અને તે ગણિત ૧૬૯૩,૩૯૯૧,૫૫oo,0000 યોજન કહેલ છે.
આ સંખ્યાની ત્રણ ગાયા પણ વૃતિકારે નોંધી છે.
અહીં શંકા થાય છે કે – લવણ સમુદ્ર બધે સ્થાને ૧૭,000 યોજન પ્રમાણ નથી, મધ્યભાગે તો તેનો વિસ્તાર ૧૦,000 યોજન છે. પછી આ ઘનગણિત કઈ રીતે સંગત થાય છે ? આ સત્ય છે. પણ જ્યારે લવણશિખાની ઉપર બંને વેદિકાંતો ઉપર સીધી દોરી નાંખવામાં આવે તો જો અપાંતરાલમાં જલશૂન્ય ક્ષેત્ર બને છે. તે પણ કરણગતિ અનુસાર સજલ માની લેવાય છે. આ વિષયમાં મેરુ પર્વતનું ઉદાહરણ છે. તે સર્વત્ર ૧૧-ભાગ પરિહાનિરૂપ કહેવાય છે, પણ બધે આટલી હાનિ હોતી નથી. ક્યાંક કેટલી છે, ક્યાંક કેટલી. કેવળ મૂળથી લઈ શિખર સુધી દોરી નાંખતા
Page #45
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૨૨૨,૨૨૩
૫
a૬
અપાંતરાલમાં જે આકાશ છે, તે બધો મેરુનો ગણાય છે. આવું માનીને ગણિતજ્ઞોએ સર્વત્ર ૧૧-ભાગ હાનિનું કથન કરેલ છે. તે રીતે આ પણ યથોક્ત ઘનપરિણામ છે. આ સ્વબુદ્ધિથી વ્યાખ્યાયિત કરેલ નથી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પણ આ વાત વિશેષણવતીમાં કરેલ છે. - ૪ -
ભદંત ! જ્યારે લવણ સમુદ્ર બે લાખ યોજન ચકવાલ વિઠંભથી ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ છે તો હે ભદંત! લવણ સમુદ્ર, જંબૂદ્વીપને પાણી વડે કેમ પલાળતો નથી ? પ્રબળતાથી બાધિત કરતો નથી, સંપૂર્ણપણે જળતી ધોઈ નાંખતો નથી ? ગૌતમ ! જંબૂદ્વીપના ભરત - ઐરવત ક્ષેત્રમાં અરહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ચારણજંઘા ચારણ મુનિ, વિધાધર, સાધુ, સંયતી, શ્રાવક, શ્રાવિકા, આ સુષમદુઃષમાદિ બીજ આરાની અપેક્ષાએ કહેલ જાણવું. તેમાં અરહંતાદિનો યથા યોગ સંભવ છે. સુષમા સુષમાદિને આશ્રીને કહે છે – મનુષ્યો પ્રકૃતિભદ્રક ઈત્યાદિ વિશેષણો સૂકાર્યવતું જાણવા. તેમના પ્રભાવથી લવણસમુદ્ર જંબૂદ્વીપને જળથી પ્લાવિત કરતો નથી.
દુપમ દુષમાદિમાં પણ પ્લાવિત કરતા નથી. કેમકે ભરતના વૈતાદ્યાદિ અધિપતિ દેવતાના પ્રભાવ છે. એ રીતે વર્ષધર પર્વતોના મહર્તિક દેવતા વસે છે, તેથી. હૈમવતાદિ વર્ષોત્રના મનુષ્યો પ્રકૃતિ ભદ્રકાદિ છે તેથી. વૃતવૈતાઢ્ય પર્વતોના મહર્તિક ચાવત્ પલ્યોપમસ્થિતિક દેવોના કારણે, પૂર્વ-પશ્ચિમ વિદેશ્તા રહેતાદિ, પ્રકૃતિભદ્રક મનુષ્યોના કારણે ઈત્યાદિથી અથવા લોકસ્થિતિ કે લોકાનુભાવથી લવણ સમુદ્રનું જળ જંબૂદ્વીપને પલાળતું નથી. આ રીતે મેરુ ઉદ્દેશો સમાપ્ત થયો. - ૪ -
o હવે ધાતકીખંડ વક્તવ્યતા કહે છે - • સૂત્ર-૨૨૪ થી ૨૨૭ :
રિર૪) ધાતકીખંડ નામક દ્વીપ વ્રત, વલયાકાર સંસ્થાન સંસ્થિત, ચોતરફથી લવણ સમુદ્રને ઘેરીને રહેલ છે. ભગવન ! ધાતકીખંડ દ્વીપ સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ સંતિ ગૌતમ! સમચકવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી.
ભગવાન ! ઘાતકીખંડ દ્વીપનો ચકવાલ વિકંભ અને પરિધિ કેટલી છે ? ગૌતમ ચકવાલ વિર્કભ ચાર લાખ યોજન છે અને પરિધિ ૪૧,૧૦,૬૧ યોજનથી કંઈક ન્યૂન પરિધિવાળો છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરતું. પરિધિ દ્વીપ સમાન છે.
ભગવતુ ! ધાતકીખંડ દ્વીપને કેટલા દ્વારો છે ? ગૌતમ ! ચાર દ્વારો કહા છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત.
ભગવદ્ ધાતકીખંડનું વિજય નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ ઘાતકીખંડના પુવતિમાં અને કાલોદ સમુદ્રના પુવહિદ્ધની પશ્ચિમ દિશામાં શીતા મહાનદીની ઉપર ધાતકીખંડનું વિજયદ્વાર છે. પ્રમાણ પૂર્વવતુ. રાજધાની બીજ ઘાતકીખંડ દ્વીપમાં છે. દ્વીપ વકતવ્યતા કહેવી. આ પ્રમાણે ચારે દ્વારો કહેવા.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ભગવાન ! ઘાતકીખંડ હીપના એક દ્વારથી બીજી દ્વારનું અંતર આબાધાથી કેટલું છે ? ગૌતમ / ૧૦,૨૩,૩૩૫ યોજન અને ત્રણ કોશનું અબાધાથી અંતર છે.
ભગવન! ધાતકીખંડદ્વીપના પ્રદેશ કાલોદ સમદ્રને સ્પર્શે છે ? હા, સ્પર્શ છે. ભગવન તે પ્રદેશ ઘાતકીખંડદ્વીપના છે કે કાલોદ સમુદ્રના ? તે ધાતકીખંડની છે, કાલોદ સમુદ્રના નહીં. એ પ્રમાણે કાલોદના પ્રદેશો માટે પણ જણાવું.
ધાતકીખંડ દ્વીપમાં જીવો મરીને કાલોદ સમુદ્રમાં જન્મે છે ? ગૌતમ ! કેટલાંક જન્મે છે, કેટલાંક જન્મતા નથી. એ પ્રમાણે કાલોદના પણ કેટલાંક જન્મ, કેટલાંક જન્મતા નથી.
ભગતના “ધાતકીખંડ હીપ” એનું નામ કેમ છે? ગૌતમ ધાતકીખંડ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં ધાતકી વૃક્ષો, ધાતકી વણવાળા, ઘાતકીખંડા નિત્ય કસમિત ચાવતુ શોભાયમાન થતાં રહેલ છે. ધાતકી-મહાધાતકી વૃક્ષોમાં સુદર્શન અને પિયEશન નામક બે દેવો મહહિક ચાવતું પલ્યોપમસ્થિતિક રહે છે. એ કારણથી અથવા ગૌતમ! ચાવતું નિત્ય છે.
ભગતના ધાતકીખંડ દ્વીપમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? કેટલાં સૂર્યો તયા? કેટલાં મહાગ્રહો ચાર ચય? કેટલા નામોએ યોગ કર્યોકેટલા કોડાકોડી તારાગણ શોા હતા, શોભે છે, શોભશે ?
ગૌતમ! ૧૨ ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે.
[૨૫] બાર ચંદ્ર • બાર સૂર્ય એ ચોવીશ, ૩૩૬ નામો, અને ૧૦૫૬ ગ્રહો ધાતકીખંડમાં છે.
[૨૬] ૮,૦૩,કોડાકોડી તારાગણ... [૨] શોભતો હતો, શોભે છે અને શોભશે.
• વિવેચન-૨૨૨૪ થી ૨૨૩ -
ઘાતકીખંડ નામે દ્વીપ વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફથી સમસ્તપણે લવણસમને વીટીને રહેલ છે. - x - ઘાતકીખંડ ચાર લાખ યોજના ચક્રવાલ વિઠંભથી અને ૪૧,૧૦,૯૬૧ યોજતથી કંઈક ન્યૂન પરિધિથી છે. તે ધાતકીખંડ દ્વીપ એક પાવર વેદિકાથી પરિવૃત છે, તે આઠ યોજન ઉંચી છે. એક વનખંડથી પરિવૃત છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ કરવું.
ભદેતાઘાતકીખંડ દ્વીપના કેટલા દ્વારો છે? ગૌતમ! ચાર - વિજયાદિ. ઘાતકીખંડદ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! ધાતકીખંડહીપના પૂર્વ પર્યક્ત અને કાલોદ સમુદ્રના પૂર્વાર્ધની પશ્ચિમ દિશામાં શીતા મહાનદીની ઉપર આ અંતરમાં ધાતકીખંડ દ્વીપનું વિજયદ્વાર છે. તેને જંબુદ્વીપના વિજયદ્વારવત જાણવું. માત્ર રાજધાની બીજા ધાતકીખંડમાં કહેવી.
ધાતકીખંડ દ્વીપના દક્ષિણ પર્યન્ત અને દક્ષિણાદ્ધ કાલોદસમદ્રની ઉત્તરમાં ઘાતકીખંડદ્વીપનું વૈજયંત નામે દ્વાર છે. તેને જંબૂદ્વીપના વૈજયંત દ્વારની માફક કહેવું. ઈત્યાદિ - x -
Page #46
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૨૨૪ થી ૨૨૭
se
ધાતકીખંડ દ્વીપના પશ્ચિમ પર્યો અને પશ્ચિમાદ્ધ કાલોદ સમુદ્રની પૂર્વે શીતોદા મહાનદીની ઉપર ઘાતકીખંડદ્વીપનું જયંત નામે દ્વાર છે. તે પણ જંબૂદ્વીપના જયંત માફક કહેવું. • x -
ધાતકીખંડ દ્વીપના ઉત્તર પર્યન્ત અને દક્ષિણાદ્ધ કાલોદ સમુદ્રની દક્ષિણથી અહીં ઘાતકીખંડ દ્વીપનું અપરાજિત નામે દ્વાર છે. તે પણ જંબૂદ્વીપના અપરાજિત માફક કહેવું. - ૪ -
ધાતકીખંડદ્વીપના દ્વારોનું પરસ્પર અબાધા અંતર-૧૦,૨૭,૭૩૫ યોજન છે. તે કહે છે - એકૈક દ્વારના દ્વારશાખ સહિત જંબદ્વીપ દ્વારની જેમ પૃથુત્વ સાડા ચાર યોજન છે. ચાર દ્વારનું ૧૮ યોજન થાય. અનંતોકત પરિધિ ૪૧,૧૦,૯૬૧ શોધિત કરતા શેષ રહેશે ૪૧૧૦ મું યોજન. તેને ચાર ભાગ વડે ભાંગતા ચોક્ત દ્વારોનું પરસ્પર અંતર પ્રાપ્ત થાય છે. - X - X -
ધાતકીખંડ દ્વીપને ધાતકીખંડ દ્વીપ કેમ કહે છે ? ભગવંતે કહ્યું - ધાતકીખંડ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં ધાતકી વૃક્ષો, ઘણાં ઘાતકી વનખંડ, ઘણાં ધાતકીવનો છે. નિત્ય કુસુમિતાદિ છે. ઉત્તરકુરના પૂર્વાર્ધમાં નીલવંત ગિરિ સમીપે ધાતકી નામે વૃક્ષ અને પશ્ચિમાદ્ધમાં મહાધાતકી વૃક્ષ રહેલ છે. તે જંબૂવૃક્ષવત્ કહેવું. ત્યાં અનુક્રમે સુદર્શન અને પ્રિયદર્શન બે મહર્તિક ચાવતું પત્યોપમ સ્થિતિક દેવો રહે છે. તેને ઉપલક્ષીને ધાતકીખંડદ્વીપ કહે છે.
હવે ચંદ્રાદિ વક્તવ્યતા – ગૌતમ! ઘાતકીખંડમાં ત્રણે કાળમાં બાર ચંદ્રો, બાર સૂર્યો, ૩૩૬ નક્ષત્રો છે. કેમકે એક એક ચંદ્રનો પરિવાર ૨૮-નમો છે તથા ૧૦૫૬ મહાગ્રહો છે. કેમકે એકૈક ચંદ્રના પરિવારમાં ૮૮ મહાગ્રહો હોય. ૮,૦૩,૭૦૦ કોડાકોડી તારાગણ છે. આ પણ એક ચંદ્રનો પરિવારને હિસાબે બાર વડે ગુણીને જાણવું.
હવે કાલોદ સમુદ્ર વક્તવ્યતા – • સૂઝ-૨૨૮ થી ૩૪ :
રિ૨૮] કાલોદ નામે સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાને રહેલ છે. તે ધાતકીખંડ દ્વીપને ચોતરફથી ઘેરીને રહેલો છે. કાલોદ સમુદ્ર શું સમયક્રવાલ સંસ્થાન સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે ગૌતમ! સમચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત નથી.
ભગવન્! કાલોદ સમુદ્રનો ચક્રવાલ નિકુંભ અને પરિધિ કેટલાં પ્રમાણ છે ? ગૌતમ ! આઠ લાખ યોજન ચક્રવાલ વિશ્કેલ છે અને પરિધિ ૯૧,૧૭,૬૦૫ યોજનથી કંઈક વિશેષાધિક કહી છે. તે એક પડાવર વેદિકા અને વનખંડથી પરિવૃત્ત છે.
ભગવાન ! કાલોદ સમુદ્રના કેટલા દ્વારો કહા છે ? ગૌતમ! ચાર દ્વારો. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત.
ભગવાન ! કાલોદ સમુદ્રનું વિજય દ્વાર ક્યાં કહ્યું છે ? ગૌતમ! કાલોદ સમુદ્રના પૂર્વ પૂર્યન્ત અને પૂર્વદ્ધિ પુષ્કરર દ્વીપની પશ્ચિમે સીતોદા મહાનદીની
૩૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ઉપર અહીં કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર કહેલ છે. આઠ યોજન પ્રમાણ પૂર્વવતુ ચાવતુ રાજધાની (કહેતી). - - - ભગવત્ ! કાલોદસમુદ્રનું વૈજયંત દ્વાર કયાં કહ્યું છે ? ગૌતમ! કાલોદસમુદ્રના દક્ષિણ પર્યનો અને દક્ષિણાદ્ધ પુષ્કરદ્વીપની ઉત્તરે આ વૈજયંત દ્વાર છે.
ભગવાન ! કાલોદ સમુદ્રનું જયંત નામક દ્વાર કયાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રનો પશ્ચિમ પર્યન્ત, પશ્ચિમાદ્ધ પુકવરીપની પૂર્વે શીતા મહાનદી ઉપર જયંતદ્વાર છે.
ભગવન્! કાલોદ સમુદ્રનું અપરાજિત દ્વાર ક્યાં છે ? ગૌતમ! કાલોદ સમુદ્રના ઉત્તરાર્ધ પર્યન્ત, ઉત્તરાદ્ધ પુષ્કરદ્વીપની દક્ષિણે આ અપરાજિત દ્વાર છે. બાકી પૂર્વવત.
ભગવદ્ ! કાલોદ સમુદ્રની એક હારથી બીજા દ્વારનું બાધા અંતર કેટલું કહ્યું છે ? ગૌતમ! ....
રિર૯] ર૨,૨,૬૪૬ યોજના અને ત્રણ કોશ.... [૩૦] એક દ્વારથી બીજા દ્વારનું અંતર કહેલ છે.
ભગવાન્ ! કાલોદ સમુદ્રના પ્રદેશો યુકરવદ્વીપને સ્પર્શે છે. એ જ રીતે પુખરવરદ્વીપના પ્રદેશો વિશે પણ સમજવું. એ પ્રમાણે પુષ્કરવરદ્વીપના જીવો મરીને આદિ પૂર્વવત્ કહેવું.
ભગવાન ! કાલોદ સમુદ્રને કાલોદ સમુદ્ર કેમ કહે છે? ગૌતમ! કાલોદ સમુદ્રનું પણ આસ્વાધ, માંસલ, પેશલ, કાળનું છે. અડદની રાશિના વનું છે. સ્વાભાવિક ઉદરસવાળું છે. ત્યાં કાલ અને મહાકાલ એ બે મહર્વિક ચાવતું પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમ ! તેનું ‘કાલોદ’ એવું નામ છે. ચાવતું આ નામ નિત્ય છે.
ભગવદ્ ! કાલોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રકાશ્યા હતા, પ્રકાશે છે, પ્રકાશશે ?, ગૌતમ! કાલોદ સમુદ્રમાં ૪ર ચંદ્રો છે.
[૩૧] ૪ર ચંદ્રો, ૪ર સૂર્યો કાલોદધિમાં સંબદ્ધ વેશ્યાવાળા વિચરણ કરે છે... [૩] ૧૧૭૬ નક્ષત્રો અને ૩૬૯૯ મહાગ્રહો છે... [૩૩] ૨૮,૧૨,૯૫o કોડાકોડી તારાગણ... [૩૪] શોભતો હતો, શોભે છે અને શોભશે.
• વિવેચન-૨૨૮ થી ૨૩૪ :
ધાતકીખંડ પૂર્વવતુ. કાલોદ સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થિત છે. ધાતકીખંડને ચોતરફથી વીંટીને રહેલ છે. • x - કાલોદ સમુદ્રનો ચક્રવાલ વિઠંભ આઠ લાખ યોજન છે અને પરિધિ ૯૧,૧૩,૬૦૫ યોજનથી કંઈક વિશેષાધિક છે. ૧ooo યોજના ઉદ્વેધ છે. વૃત્તિકારે અહીં બે ગાયા પણ આ સંબંધે મૂકી છે. કાલોદ સમુદ્ર એક પાવરવેદિકા જે આઠ યોજન ઉંચી છે, તે અને એક વનખંડથી ચોતરફથી સંપરિક્ષિપ્ત
ભદેતા કાલોદ સમુદ્રના કેટલા દ્વારા કહ્યા છે? ગૌતમાં ચાર દ્વારો છે -
Page #47
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપy૨૨૮ થી ૨૩૪
૩૯
વિજયાદિ. ભદંતી કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર ક્યાં છે? ગૌતમાં કાલોદસમુદ્રના પૂર્વપર્યન્ત અને પૂર્વદ્ધિ પુકરવરદ્વીપની પશ્ચિમમાં શીતોદા મહાનદીની ઉપર કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર કહેલ છે. એ પ્રમાણે વિજયદ્વાર વક્તવ્યતા પૂર્વાનુસાર કહેવું. માત્ર રાજધાની બીજા કાલોદ સમુદ્રમાં છે. - x - વૈજયંત દ્વાર કાલોદ સમુદ્રના દક્ષિણપર્યન્ત અને દક્ષિણાદ્ધ પુકરવરદ્વીપની ઉત્તરે છે. એ પ્રમાણે જંબૂદ્વીપના વૈજયંત દ્વારવત્ કહેવું. માત્ર રાજધાની બીજા કાલોદ સમુદ્રમાં છે. કાલોદ સમુદ્રના પશ્ચિમ પર્યન્ત અને પશ્ચિમાદ્ધ પુકરવરદ્વીપની પૂર્વે શીતા મહાનદીની ઉપર કાલોદ સમુદ્રનું જયંત દ્વાર છે. • x • અપરાજિતદ્વાર કાલોદ સમુદ્રના ઉત્તરાદ્ધ પર્યન્ત અને ઉત્તરાદ્ધ પુખરવરદ્વીપની દક્ષિણે અહીં કાલોદ સમુદ્રનું અપરાજિતદ્વાર છે. બધું જંબૂદ્વીપ દ્વારવત્ છે.
Q દ્વારોનું પરસ્પર અંતર – ગૌતમ ! ૨૨,૯૨,૬૪૬ યોજન અને ત્રણ કોશ એક દ્વારથી બીજા દ્વાર પરસ્પર અબાધા અંતર છે. ચારે દ્વારોના માપથી ૧૮યોજનને કાલોદ સમુદ્રની પરિધિ-૯૧,૩૦,૬૦૫માંથી બાદ કરતાં ૯૧,૩૦,૫૮ણ થશે. તેને ચાર ભાગ વડે ભાગ દેતાં બે દ્વારનું પરસ્પર પરિમાણ અંતર ૨૨,૯૨,૬૪૬ યોજના અને 3 કોશ પ્રાપ્ત થશે. * * * * --
નામાવર્ય જણાવતાં કહે છે - કાલોદ સમુદ્ર નામ કેમ છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રનું જળ ઉદકરસત્વથી આસ્વાધ છે. ગુરુધર્મપણાથી માંસલ છે. મનોજ્ઞ આસ્વાદપણાથી પેશલ છે. કાળું છે. આ ઉપમાથી પ્રતિપાદિત કરે છે - અડદના ઢગલા જેવી વણઉભા છે. કાળુ પાણી હોવાથી કાલોદ. કાલ-મહાકાલ એ બે પૂર્વાદ્ધપશ્ચિમાદ્ધ અધિપતિ દેવ છે. - x -
ચંદ્રાદિનું પરિણામ બીજે પણ કહ્યું છે. તેમ કહી વૃત્તિકારશ્રીએ ત્રણ ગાથા નોંધેલી છે. હવે પુકરવરદ્વીપ વક્તવ્યતા કહે છે
• સૂત્ર-૨૩૫ થી ૨૪૯ -
[૩૫] પુકાવર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે કાલોદ સમુદ્રને ચોતરફથી પરીવરીને રહેલ છે આદિ પૂર્વવતું. ચાવ4 સમચકવાલ સંસ્થાન સંસ્થિત છે. વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત નથી.
ભગવન / પુકરવરદ્વીપનો ચક્રવાલ વિર્લભ અને પરિધિ કેટલા છે ? ગૌતમ ! ૧૬-લાખ યોજન ચક્રવાલ વિકુંભ.
[૩૬] પુરવદ્વીપની પરિદ્ધિ-૧,૯૨,૮૯૮૯૪ યોજના.
રિ૩] તે એક પાવરવેદિકા અને એક વનખંડથી સંપરિવૃત્ત છે. બંનેનું વર્ણન કરવું. ભગવન ! પુકરવર હીપના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ! ચાર દ્વારો છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત.
ભગવન મુકરવર હીપનું વિજય નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ ! yકરવરહપના પૂર્વ પર્યન્તમાં અને પૂર્વદ્ધિ પુષ્કરોદસમુદ્રના પશ્ચિમમાં પુરવર હીપનું વિજયદ્વાર છે. ઈત્યાદિ બધું પૂર્વવતુ. આ પ્રમાણે ચારે દ્વારો જાણવા. પણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ શીતા-શીતોદા નદી કહેવી નહીં. ભગવન! પુરવર દ્વીપના એક દ્વારથી બીજ દ્વારનું બાધા અંતર કેટલું કહ્યું છે? ગૌતમ!
[૩૮] ૪૮,૪૨,૪૬૯ યોજના અંતર પુકરવર દ્વારનું છે.
૩િ૯] પ્રદેશો બંનેના પણ ઋષ્ટ છે. જીવો પણ કેટલાંક એકબીજામાં ઉત્પન્ન થાય છે. ભગવદ્ ! પુકરવર દ્વીપને પુષ્કરવર હીપ કેમ કહેવાય છે? ગૌતમ યુઝરવરતીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં પwવૃક્ષો, પાવનખંડો નિત્ય કુસુમિત ચાવતું રહે છે. પા-મહાપા વૃક્ષમાં પા અને પુંડરીક નામે પલ્યોપમસ્થિતિક અને મહદ્ધિક બે દેવ રહે છે. તે કારણથી છે ગૌતમ ! પુકરવર હીપ કહેવાય છે. ચાવત તે નિત્ય છે.
ભગવદ્ ! હરવર હીપમાં કેટલા ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે, પ્રભાસશે ? ઈત્યાદિ પ્રો.
[૨૪o] ચંદ્રો-૧૪૪, સૂય-૧૪૪, પુખરવરદ્વીપમાં પ્રભાસિત થતાં એવા વિચરે છે.
[૨૪૧] ૪૦૩ર-નાગો, ૧૨,૬૭૨ મહાગ્રહો છે.
[૨૪] ૧૬,૪૪,૪oo કોડાકોડી તારાગણ પુષ્કરધરદ્વીપમાં... [૪૩] શોભિત થયા, શોભે છે, શોભશે.
યુકરવર દ્વીપના બહુમધ્ય દેશભાગમાં માનુણોત્તર નામે પર્વત કહ્યો છે. તે વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે પર્વત પુષ્કરવા દ્વીપને બે ભાગોમાં વિભાજિત કરે છે . અત્યંતર કરાદ્ધ અને બાહ્ય પુષ્કરરાહ૮.
ભગવાન ! આસ્ચતર પુખરાદ્ધનો ચક્રવાલ વિર્ષાભ અને પરિધિ કેટલી છે ? ચક્રવાલ કિંભ આઠ લાખ યોજન છે.
[૨૪] તેની પરિધિ-૧,૪૨,૩૦,ર૪૯ યોજન પુષ્કરાદ્ધની અને મનુષ્યોમની પરિધિ છે.
[૨૪૫] ભગવાન્ ! અત્યંતર પુરાહદ્ધને અત્યંતર પુક્કરાહ૮ કેમ કહે છે ? ગૌતમ ! આત્યંતર પુખરાદ્ધ ચોતરફથી માનુષોત્તર પર્વતથી ઘેરાયેલ છે. તેથી હે ગૌતમ! આભ્યતર પુકરાદ્ધ કહેવાય છે. અથવા તે નિત્ય છે.
ભગવન્! અત્યંતર પુકરાદ્ધમાં કેટલાં ચંદ્રો પ્રકાશ્યા હતા ઈત્યાદિ પૃચ્છા યાવતું તારાગણ કોડાકોડી ? ગૌતમ!
[૨૪૬] ૩ર-ચંદ્રો, -સૂર્યો યુઝરવરદ્વીપાદ્ધમાં આ ચંદ્ર-સૂર્યો પ્રભાસિત થઈને ચરે છે.
ર૪૭) ૬૩૩૬-મહાગ્રહો, ૨૦૧૬ નક્ષત્રો છે.
[૪૮] ૪૮,ર,ર૦૦ કોડાકોડી તારાગણ ફકરાદ્ધમાં... [૪૯] શોભતા હતા, શોભે છે અને શોભશે..
• વિવેચન-૨૩૫ થી ૨૪૯ :પુકવર દ્વીપ વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે ચોતરફથી કાલોદ
Page #48
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ૨૩૫ થી ૨૪૯
૮૨
સમુદ્રને વીંટીને રહેલ છે. સમયકવાલ સંસ્થિત છે. તે પૂર્વવતુ જાણવું. વિઠંભાદિ પ્રતિપાદનાર્થે કહે છે –
ગૌતમ ! સોળ લાખ યોજન ચકવાલ વિઠંભ છે અને ૧,૯૨,૮૯,૮૯૪ યોજના પરિધિ છે. તે પુરવરદ્વીપ એક પાવર વેદિકા જે આઠ યોજન ઉંચી છે, એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવત્ છે.
હવે દ્વાર વક્તવ્યતા - પુકરવરદ્વીપના કેટલાં દ્વારો છે ? ગૌતમ ! ચાર, - વિજય આદિ. પુકવર દ્વીપનું વિજય દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુકવર દ્વીપ પૃદ્ધિપર્યન્ત અને પુષ્કરોદ સમુદ્રની પશ્ચિમ દિશામાં છે. તેની જંબૂદ્વીપના વિજયદ્વારવતું સંપૂર્ણ કહેવું. માત્ર રાજધાની બીજા પુકરવર દ્વીપમાં કહેવી. એ રીતે વૈજયંતાદિ સૂત્રો કહેવા. બધામાં રાજધાની બીજા પુકરવરદ્વીપમાં.
Q દ્વારોનું પરસ્પર અંતર - ગૌતમ ! ૪૮,૨૨,૪૬૯ યોજન એક દ્વારથી બીજા દ્વારનું પરસ્પર અબાધા અંતર પરિમાણ છે. ચારે દ્વારોનું માપ ૧૮ યોજન છે. તેને પુકરવરદ્વીપના પરિમાણ-૧,૨,૮૯,૮૯૪માંથી બાદ કરતા ૧,૨,૮૯,૮૩૬ યોજના થાય, તેને ચાર ભાગે ભાંગતા ૪૮,૨૨,૪૬૯ યોજન થાય છે. * * * * *
પે નામ નિમિત કહે છે - x - x • ગૌતમ ! પુકરવરદ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં પદ્મ વૃક્ષો, પાખંડ, પદાવનો છે. 'નિત્ય કુસુમિત' ઈત્યાદિ પૂર્વવતુ. તથા ઉત્તરકુરુના પૂર્વાર્ધમાં જે પાવૃક્ષ અને પશ્ચિમાદ્ધમાં જે મહાપડાવૃક્ષ છે તેમાં અનુક્રમે પડા અને પંડરીક બે દેવો મહર્તિક ચાવત પચોપમસ્થિતિક અનુક્રમે પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધના અધિપતિરૂપે વસે છે. પુકરને ઉપલક્ષીને તે પુકવર કહેવાય છે.
ધે ચંદ્ર-સૂયાદિ પરિમાણ કહે છે, તે પાઠસિદ્ધ છે. વિશેષ એ કે- નાગાદિ પરિમાણ-૨૮ આદિ સંખ્યક નાણાદિ સ્વયં વિચારી લેવા. આવું પરિમાણ બીજે પણ કહ્યું છે. આ વિષયમાં વૃત્તિકારશ્રીએ ત્રણ ગાથા નોંધી છે.
ધે મનુષ્યત્ર સીમાકારી માનુષોત્તર પર્વતની વક્તવ્યતા - પુકરવરદ્વીપના બહુમધ્ય દેશભાગે માનુષોત્તર નામે પર્વત છે. તે વૃત છે. પણ વૃત તો મધ્યમાં પૂર્ણ પણ હોય, જેમ પૂનમનું ચંદ્રમંડલ, તેથી તેના વિચ્છેદ માટે કહે છે - વલય આકારે રહેલ, જે પુકરવર દ્વીપ. તે પુકરવર દ્વીપના બે ભાગ કરીને રહેલ છે. કઈ રીતે ? અાંતર પુકરાદ્ધ અને બાહ્ય પુકરાદ્ધ. અર્થાત્ માનુષોત્તર પર્વતની પૂર્વે જે પુખરાદ્ધ છે. તે અત્યંતર પુકાદ્ધ. જે માનુષોત્તર પર્વતની બહાર છે, તે બાહ્ય પુકરાદ્ધ છે. અત્યંતર પુકરાદ્ધ આઠ લાખ યોજન ચક્રવાલ વિઠંભથી છે. ૧,૪૨,૩૦,૨૪૯ યોજનથી કંઈક વિશેષ પરિધિ કહી છે. તે માનુષોત્તર પર્વતની અત્યંતર વર્તતો હોવાથી હે ગૌતમ ! તેને અત્યંતર પુકરાદ્ધ કહે છે.
અત્યંતર પુકરાદ્ધમાં ચંદ્રાદિ પરિમાણ સૂત્ર પાઠસિદ્ધ છે. માત્ર નાગાદિ પરિમાણ-૨૮ નમો, ૩૨ને ગુણીને કહેવા. આવું પરિમાણ અન્યત્ર પણ કહેલ છે. વૃત્તિકારશ્રીએ અહીં ત્રણ ગાથા નોંધેલ છે. અહીં સર્વત્ર તારા પરિમાણ વિચારણામાં 19/6]
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 કોટીકોટ્યથી કોડ જ સમજવા. પૂર્વાચાર્યએ આવી જ વ્યાખ્યા કરી છે. કેમકે ફોન થોડું છે. બીજા ઉસેધાંગુલ પ્રમાણથી કોટિ કોટિની સંગતિ કરે છે. આ અંગે વૃત્તિકારશ્રીએ ગાથા પણ નોંધી છે.
• સૂત્ર-૨૫૦ થી ૨૮૬ :
[૫૦] ભગવત્ ! સમયણોમની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી છે ? ગૌતમ લંબાઈ-પહોળાઈ ૪૫ લાખ યોજન અને ૧,૪૨,૩૦,ર૪૯ યોજન પરિધિ છે. ભગવના મનુષ્ય ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કેમ કહે છે? ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ ભેદે મનુષ્યો વસે છે, તે આ - કર્મભૂમક, અકર્મભૂમક, અંતદ્વપક. તે કારણે હે ગૌતમ! મનુષ્યક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કહે છે... ભગવન્! મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્રો પ્રભા કેટલા સૂર્યો તપ્યા?
[૫૧] ગૌતમ! ૧૩ર ચંદ્રો અને ૧૩ર સૂર્યો. પ્રભાસિત થઈને સકલ મનુષ્યક્ષેત્રમાં વિચરણ કરે છે.
[૫] ૧૧૬૧૬ મહાગ્રહો છે, ૩૬૯૬ નામો છે.
[૫૩] ૮૮,૪૦,900 કોડાકોડી તારાગણ મનુષ્યલોકમાં રિષ૪] શોભતા હતા, શોભે છે અને શોભશે.
રિપN] આ રીતે મનુષ્યલોકમાં તારાપિંડ પૂવક્ત સંખ્યા પ્રમાણ છે. મનુષ્યલોકની બહાર જિનેશ્વરોએ અસંખ્ય તારાપિંડ કહેલ છે...
[૫૬] મનુષ્યલોકમાં જે આ તારા પ્રમાણ છે. તે જ્યોતિષ્ક દેવ છે, તે કદંબપુષ્પ સંસ્થિત છે, ચાર ચરે છે.
રિપ૭] સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રનું પ્રમાણ મનુષ્યલોકમાં આટલું જ કહ્યું છે. જેના નામ ગોત્ર સામાન્યજન ન કહી શકે.
[૫૮] બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક થાય છે. મનુષ્યલોકમાં ચંદ્રસૂર્યની આવી ૬૬-૬૬ પિટક છે.
[૫૯] એક-એક પિટકમાં ૫૬-૫૬ નpો છે. મનુષ્યલોકમાં નામોની ૬૬ પિટક છે.
[૬૦] એક-એક પિટકમાં ૧૭૬-૧૭૬ મહાગ્રહો છે. મનુષ્ય લોકમાં મહાગ્રહોની ૬૬ પિટક છે.
[૬૧] ઓક-એક પંકિતમાં ૬૬ - ૬૬ ચંદ્ર અને સૂર્ય છે. મનુષ્યલોકમાં ચંદ્ર અને સૂર્યોની ચારચાર પંક્તિઓ છે.
] એક-એક પંક્તિમાં ૬૬ - ૬૬ નક્ષત્રો છે. મનુષ્ય લોકમાં નામોની ૫૬-પંક્તિઓ છે.
૨૬] મનુષ્ય લોકમાં ગ્રહોની ૧૭૬ પંકિતઓ છે. તે પ્રત્યેક પંક્તિમાં ૬૬ - ૬૬ ગ્રહો છે.
[૨૬] આ ચંદ્ર-સૂયદિ બધાં જ્યોતિકમંડલ મેરુ પર્વતને ચોતરફથી પ્રદક્ષિણા કરે છે. તે બધાં પ્રદક્ષિણાવર્તમંડલ છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ-ગણોના મંડળ
Page #49
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ૨૫૦ થી ૨૮૬.
અનવસ્થિત છે.
[૨૬] નક્ષત્ર અને તારાના મંડલ અવસ્થિત વણવા. તેઓ પણ પ્રદક્ષિણાવર્ત જ મેરુને અનુસરે છે.
રિ૬૬) સૂર્ય અને ચંદ્રનો ઉપર અને નીચે સંક્રમ થતો નથી. તેમનું વિચરણ તિર્ણ સ્વંતર-બાહ્ય મંડલમાં થાય છે.
(ર૬) ચંદ્ર, સૂર્ય, નમ્ર, મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યોના સુખદુઃખ પ્રભાવિત થાય છે.
[૬૮] બાહાથી અત્યંતર મંડલમાં પ્રવેશતા તેમનું તાપમ નિયમા વધે છે. બહાર નીકળતા તે ક્રમશઃ ઘટે છે.
[૨૬] તે સૂર્ય-ક્ષેત્રનો તાપક્ષેત્ર માર્ગ કદંબપુણાના આકાર જેવો છે. તે અંદર સંકુચિત અને બહાર વિસ્તૃત હોય છે.
[૨૦] ચંદ્ર કેમ વધે છે અને કેમ ઘટે છે ? કયા કારણે કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષ થાય છે ?
[૭૧] કૃષ્ણરાહુ વિમાન ચંદ્રથી સદા ચાર આંગળ દૂર રહી ચંદ્રની નીચે ચાલે છે.
[૭] શુકલપક્ષમાં ચંદ્ર પ્રતિદિન ૬૨ - ભાગ પ્રમાણ વધે છે અને કૃષ્ણપક્ષમાં ૬ર-ભાગ પ્રમાણ ઘટે છે.
રિ૭] ચંદ્રવિમાનના ૧૫ માં ભાગને રાહુવિમાન પોતાના ૧૫-માં ભાગથી ઢાંકે છે અને શુક્લપક્ષમાં તેને મુક્ત કરે છે.
[૨૭] આ પ્રમાણે ચંદ્રની વૃદ્ધિ અને હાનિ થાય છે અને આ જ કારણે કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ થાય છે.
[૨૫] મનુષ્યમાં ચંદ્ર, સૂર્ય ગ્રહ, નામ, તાસ. એ પાંચ પ્રકારના જ્યોતિક ચારોપણ [ગતિશીલ છે.
[૨૬] મનુષ્યક્ષેત્ર બહાર જે બાકીના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, નામોને ગતિ નથી ચાર નથી, તેમને આવસ્થિત જાણવા.
[૨૭] જમ્બુદ્વીપમાં બે ચંદ્ર-ભે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર-ચાર અને ધાતકીખંડમાં બાર-ભાર ચંદ્રો-સૂર્યો છે.
[૨૮] જંબુદ્વીપમાં બળે ચંદ્ર-સૂર્યો છે. લવણ સમુદ્રમાં તેથી બમણાં છે. તેનાથી ત્રણગણાં ધાતકીખંડ દ્વીપમાં છે.
[૨૯] ઘાતકીડને આશ્રીને આગળના સમુદ્ર અને દ્વીપોમાં પૂર્વથી ત્રણગણાં કરી, તેમાં પૂર્વ પૂર્વના ચંદ્ર-સૂર્યો જોડવા.
[૨૮] જે હીપ-સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ અને તારાનું પ્રમાણ જાણવાની ઈચ્છા હોય, તેના ચંદ્ર સાથે નક્ષત્રાદિને ગુણવા.
[૨૮૧ મનુષ્યત્ર બહાર જે ચંદ્ર અને સૂર્ય છે. તે ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્રનું અંતર ૫૦,૦૦૦ યોજન છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ [૨૮] સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર માનુષોત્તર પવાની બહાર એક લાખ યોજન છે.
[૨૮]] સૂયતિરિત ચંદ્ર અને ચંદ્રાંતરિત સૂર્ય પોતાના તેજથી પ્રકાશિત હોય છે. તેની સુખલેશ્ય-મંડલેશ્યા વિચિત્ર છે.
[૨૮] એક ચંદ્રના પરિવારમાં ૮૮-ગ્રહો અને ૨૮-નમો હોય છે. હવે આગળ તારાનું પ્રમાણ કહીશ... [૮૫] એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ છે.
૪૬] માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત યોગવાળા હોય છે. ચંદ્ર અભિજિતું નથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુકત રહે છે.
• વિવેચન-૨૫૦ થી ૨૮૬ :
ભદંત ! મનુષ્યોગની લંબાઈ, પહોળાઈ પરિધિ કેટલી છે ? ગૌતમ ! ૪૫ લાખ યોજન લાંબી-પહોળી, ૧,૪૨,૩૦,૨૪@ી કંઈક વિશેષાધિક પરિધિ કહી છે. હવે નામ નિમિતને જણાવતા કહે છે - ભગવન્! મનુષ્યોગને મનુષ્યોગ કેમ કહે છે ? મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે - કર્મભૂમક, અકર્મભૂમક, તદ્વપક. બીજું મનુષ્યોના જન્મ અને મરણ આ જ ક્ષેત્રમાં થાય છે બહાર નહીં. તેથી કહે છે - મનાયો મનુષ્ય ફોનની બહાર જન્મે તે થયું નથી - થતું નથી અને થશે પણ નહીં, તથા જો કોઈ દેવ-દાનવ-વિધાધર વડે પૂર્વ અનુબદ્ધ વૈરને કારણે એવી બુદ્ધિ કરે કે આ મનુષ્યને આ સ્થાનેથી ઉપાડી મનુષ્યક્ષેત્ર બહાર ફેંકી દઉં, જેથી અદ્ધર જ શોષાઈ જાય કે મૃત્યુ પામે, તો પણ લોકાનુભાવથી તેની બુદ્ધિ ફરી જતાં કાં તો સંહરણ થતું નથી, અથવા સંહરીને પાછો લાવે છે. કદાચ સંહરે તો પણ મનુષ્યોગની બહાર મનુષ્યો મય નથી-મરતા નથી-મરશે પણ નહીં. જે જંઘાચારણ કે વિદ્યાસારણ નંદીશ્વરાદિ જાય છે, તેઓ પણ ત્યાં જઈને મરણ પામતા નથી, પણ મનુષ્ય ફોગમાં આવીને જ મરણ પામે. તેથી - x • આ ક્ષેત્ર મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે.
હવે મનષ્ય ક્ષેત્રના સમસ્ત ચંદ્રાદિ સંખ્યા પરિમાણ કહે છે - તેમાં ચંદ્રાદિ સંખ્યા પાઠ સિદ્ધ છે. આવા પ્રકારનું પરિમાણ અન્યત્ર પણ જણાવેલ છે, તેમ કહી વૃત્તિકારશ્રી ત્રણ ગાથા નોંધે છે. તેમાં - ૧૩ર ચંદ્રોમાં - જંબૂદ્વીપમાં-૨, લવણસમુદ્રમાં૪, ધાતકીખંડમાં-૧૨, કાલોદ સમુદ્રમાં-૪૨, અત્યંતર પુકરાદ્ધમાં-૭૨ છે. એ રીતે ૧૩ર-સર્યો પણ કહેવા. નક્ષત્રમાં ચંદ્ર પ્રમાણને ૨૮ વડે ગુણતા આવશે. ધે તારાગણનો ઉપસંહાર કહે છે – અનંતરોક્ત તારા સંખ્યા મનુષ્યલોકની જણાય છે. મનુષ્ય લોકની બહાર સર્વજ્ઞ તીર્થંકરે કહ્યું છે - અસંખ્યાત છે કેમકે દ્વીપસમુદ્રો અસંખ્યાત છે. તે દરેકમાં સંખ્યાત-અસંખ્યાત તારા છે. મનુષ્યલોકમાં જે તારા પરિમાણ કહ્યું તે
જ્યોતિ દેવ વિમાનરૂપ છે, કદંબપુષ્પવતુ નીચે સંકુચિત - ઉપર વિસ્તૃત ચાર ચરે છે કેમકે તેવો જગતનો સ્વભાવ છે. તારાનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેનાથી સૂર્ય આદિ પણ ચલોત સંખ્યામાં - x - ચાર ચરે છે.
હવે ઉપસંહાર કહે છે - સૂર્યાદિ પાંચે આટલી સંખ્યામાં સંપૂર્વાદ્ધિ મનુષ્યલોકમાં
Page #50
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૨૫૦ થી ૨૮૬
૮૬
છે. સૂર્યાદિના સર્વ મનુષ્યલોકમાં પ્રત્યેક નામ-ગોત્ર છે, અહીં અન્વર્યયુક્ત નામને સિદ્ધાંતની પરિભાષાથી ગોત્ર કહે છે. તેથી નામગોત્ર એટલે અન્વર્યયુક્ત નામ અથવા નામ અને ગોગ. પ્રાન્ત - અતિશય હિત પુરષ. કદી આ ન કહી શકે. માત્ર સર્વજ્ઞ જ કહી શકે. સર્વજ્ઞોપદિષ્ટ છે માટે શ્રદ્ધેય છે.
અહીં બે ચંદ્ર અને બે સૂર્ય તે એક પિટક કહેવાય. આવી ચંદ્ર-સૂર્ય પિટકની સર્વસંખ્યા મનુષ્યલોકમાં ૬૬ છે. હવે પિટકનું પ્રમાણ કહે છે – એકૈક પિટકમાં બે ચંદ્ર અને બે સૂર્ય હોય છે. • x - આવી પિટક જંબૂદ્વીપમાં-૧, લવણસમુદ્રમાં-૨, ઘાતકીખંડમાં-૬, કાલોદમાં-ર૧, અત્યંતર પુકરાદ્ધમાં-૩૬ એમ કુલ-૬૬ થાય. સમગ્ર મનુષ્યલોકમાં નામની પિટકોની સર્વ સંખ્યા પણ ૬૬-થાય છે. નક્ષત્ર પિટક પરિમાણ - બે ચંદ્ર સંબંધી નગ સંખ્યા પરિમાણ. એકૈક પિટકમાં પ૬-નાનો હોય છે. ૬૬ પિટક સૂર્ય ચંદ્રવત્ જાણવી.
ગાક આદિ મહાગ્રહોની મનુષ્યલોકમાં ૬૬-ની સર્વ સંખ્યા થાય છે. ગ્રહપિટક પરિમાણ બે ચંદ્ર સંબંધી ગ્રહ સંખ્યા પરિમાણ જાણવું. એકૈક પિટકમાં ૧૩૬ ગ્રહો થાય છે. એવી ૬૬ પિટક.
- આ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યોની ચાર પંક્તિ થાય છે. તે આ રીતે- બે ચંદ્રોની અને બે સૂર્યોની. - x - જેમકે એક સૂર્ય જંબૂદ્વીપમાં મેરુના દક્ષિણ ભાગમાં ચાર ચરે છે, એક ઉત્તર ભાગમાં, એક ચંદ્ર મેરુના પૂર્વ ભાગમાં, એક પશ્ચિમ ભાગમાં. તેમાં જે મેરની દક્ષિણ ભાગે સૂર્ય ચાર ચરે છે, પછી સમશ્રેણિ વ્યવસ્થિત બે દક્ષિણ ભાગમાં જ સૂર્યો લવણમાં, છ ધાતકીખંડમાં, ૨૧-કાલોદસમુદ્રમાં, ૩૬-અત્યંતર પુકાદ્ધમાં. આ રીતે સૂર્ય પંક્તિ સર્વસંખ્યાથી ૬૬ થઈ. એ રીતે મેરના ઉત્તર ભાગમાં ચાર ચરતા સૂર્ય માટે પણ • X - X • સમજી લેવું. એ રીતે મેરુના પૂર્વ ભાગમાં ચાર ચરતા ચંદ્રમા માટે પણ સમશ્રેણિ વ્યવસ્થિત ૬૬-ચંદ્રોની સંખ્યા - x • x • સૂર્યવત્ સમજી લેવી. એ પ્રમાણે જ મેરુના પશ્ચિમ ભાગમાં ચંદ્રની ૬૬-પંક્તિ સમજી લેવી.
નક્ષત્રોની મનુષ્યલોકમાં સર્વસંખ્યા પંક્તિ-૫૬-થાય. એકૈકની ૬૬ પંક્તિ થાય છે, જંબૂદ્વીપના દક્ષિણાદ્ધ ભાગમાં એક ચંદ્રના પરિવારભૂત અભિજિતાદિ-૨૮નમો ક્રમથી રહેલા છે. તેમાં દક્ષિણાદ્ધ ભાગમાં જ્યાં અભિજિત નક્ષત્ર છે, તેની સમશ્રેણિ વ્યવસ્થિત બે અભિજિત નક્ષત્ર લવણસમુદ્રમાં, છ ધાતકીખંડમાં, ૧કાલોદ સમુદ્રમાં, ૩૬-ગંતર પુકરાદ્ધમાં, એ રીતે કુલ ૬૬-અભિજિત નક્ષત્ર પંક્તિ છે. એ રીતે શ્રવણ આદિ બધાંની ૬૬ પંક્તિ વિચારવી. એ રીતે ઉત્તરાર્ધમાં પણ - X - X - નાગોની ૬૬-પંક્તિ કહેવી.
ગાક આદિ ગ્રહોની ૧૩૬ સર્વસંખ્યા મનુષ્ય લોકમાં એક પંક્તિમાં થાય છે. આવી ૬૬ પંક્તિઓ જાણવી. અહીં પણ આ જ ભાવના છે - દક્ષિણાર્ધ ભાગે એક ચંદ્રના પરિવારભૂત અંગારાકાદિ ૮૮ ગ્રહો ઉત્તરાર્ધમાં બીજા ચંદ્રના પરિવારભૂત અંગારકાદિ ૮૮ ગ્રહો છે. ૬૬-પંક્તિની વિચારણા સૂર્ય ચંદ્રાદિત કરી લેવી. * * • x - ૪ -
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ મનુષ્યલોકવર્તી સર્વે ચંદ્રો, સર્વે સૂર્યો, સર્વે ગ્રહગણ અનવસ્થિત હોવાથી યથાયોગ બીજા-બીજા નક્ષત્રો સાથે યોગ કરીને પ્રકથી બધી દિશામાં-વિદિશામાં ભ્રમણ કરતા ચંદ્રાદિને દક્ષિણમાં જ મેરુ રહે છે. જે આવર્તમાં-મંડલ પરિભ્રમણ રૂપમાં તે પ્રદક્ષિણા કરે છે, તે - x - પ્રદક્ષિણાવર્ત, તે મંડલ મેરુ પ્રતિ જેમાં છે તે પ્રદક્ષિણાવર્ત મંડલ - x ચરે છે. આના દ્વારા કહે છે - સૂર્ય આદિ બધાં જે મનુષ્યલોકવર્તી છે તે પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. આ ચંદ્ર-સૂર્યગ્રહોના મંડલ અનવસ્થિત છે, કેમકે યથાયોગ તે બીજા-બીજા મંડલોમાં સંચરે છે. નક્ષત્ર-તારાના મંડલોને અવસ્થિત જાણવા. આકાલને માટે પ્રતિનિયત એક-એક નક્ષત્ર અને તારાના મંડલ છે. તેના વ્યવસ્થિત મંડલ કહેતા નથી. એવી આશંકાથી થાય કે શું તેની ગતિ જ થતી નથી. તેથી કહે છે - તે નામો અને તારાઓ પ્રદક્ષિણાવર્ત જ છે. મેરુને અનુલક્ષીને ચરે છે.
ચંદ્ર-સૂર્યોનો ઉપર કે નીચે સંક્રમ થતો નથી. પણ તિછમિંડલમાં સંક્રમણ થાય છે. • x • સર્વ અત્યંતર મંડલથી સંક્રમણ કરતા સર્વ બાહ્ય મંડલમાં જાય અને સર્વ બાહ્ય મંડલથી આગળના મંડળમાં સંક્રમતા સર્વ અત્યંતર મંડલમાં આવે છે. - ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યો સુખ-દુ:ખથી પ્રભાવિત થાય છે. કહે છે – મનુષ્યોના કર્મો હંમેશા બે પ્રકારના હોય છે. જેમકે - શુભવેધ અને અશુભવેધ. કર્મોના વિપાકના હેતુ સામાન્યથી પાંચ છે - દ્રવ્ય, ફોન, કાળ, ભાવ અને ભવ. પ્રાયઃ શુભવેધ કર્મોના વિપાકમાં શુભ દ્રવ્ય-ફોત્રાદિ સામગ્રી હેતુરૂપ થાય છે અને અશુભવેધ કર્મોના વિપાકમાં અશુભ દ્રવ્ય, ક્ષેત્રાદિ સામગ્રી કારણભૂત થાય છે. તેથી જ્યારે જે વ્યક્તિઓના જન્મ-નક્ષત્રાદિને અનુકુળ ચંદ્રાદિની ગતિ થાય છે, ત્યારે તે વ્યક્તિયોને પ્રાયઃ શુભવેધ કર્મ તથાવિધ વિપાક સામગ્રી પામીને ઉદયમાં આવે છે જેનાથી શરીરની રોગતા, ધનવૃદ્ધિ, વૈરોપશમન, પિયjપયોગ, કાર્યસિદ્ધિ આદિ થવાથી સુખ પ્રાપ્ત થાય છે. તેથી પરમ વિવેકી, બુદ્ધિમાન સ્વય પણ પ્રયોજનમાં શુભ તિથિ નફળાદિમાં તે કાર્ય આરંભે છે, ગમે ત્યારે આરંભતો નથી. તેથી જિનેશ્વરોની પણ આજ્ઞા છે કે પ્રવાજના [દીક્ષા] આદિ કાર્યો શુભફોગ, શુભદિશામાં મુખ રાખીને, શુભ તિથિ-નક્ષત્ર આદિ મુહૂર્તમાં કરવા જોઈએ.
પંચવતુક' ગ્રંથમાં પણ કહ્યું છે - આ જિનાજ્ઞા છે કે શુભકાદિમાં દીક્ષાદિ કાર્યો કરવા. કર્મના ઉદયાદિ કારણો ભગવંત વડે પણ કહેવાયા છે, તેથી અશુભ દ્રવ્યગાદિ સામગ્રી પામીને કદાયિતુ અશુભવેધ કર્મો વિપાકને પામીને ઉદયમાં આવે. તેના ઉદયમાં ગૃહીત વ્રતભંગાદિ દોષ પ્રસંગ આવે.
શુભફોગાદિ સામગ્રી પામીને લોકોને શુભ કર્મવિપાક સંભવે છે. તેનાથી નિર્વિદને સામાયિક પરિપાલનાદિ થાય, તેથી અવશ્ય છાસ્થ વડે શુભફોગાદિમાં યત્ન કસ્યો. જે ભગવંતો અતિશયવાળા છે, તે અતિશયના બળથી નિર્વિદત કે સવિદનને સમ્યક્ પામે છે. તેથી શુભ તિથિ-મુહૂતદિની અપેક્ષા રાખતા નથી. તેમના માર્ગનું અનુસણ છવાસ્થ માટે ન્યાય નથી. જેઓ એમ કહે છે - x • ભગવંતે પોતાની
Page #51
--------------------------------------------------------------------------
________________
૩દ્વીપર૫૦ થી ૨૮૬
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩
>
પાસે પ્રવજ્યા માટે આવેલને માટે શુભ તિથિ આદિ જોઈ નથી - X - આ કથન યોગ્ય નથી, ભગવંત તો અતિશય જ્ઞાની છે. તેમનું અનુકરણ છાસ્થોને ઉચિત નથી. તેથી શુભ તિથિ, નાગાદિ જોઈને કાર્ય કરવા. - ૪ -
તે સુર્ય-ચંદ્ર સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા તાપોત્ર પ્રતિદિવસ કમથી નિયમથી લંબાઈમાં વધે છે. જે ક્રમે વધે છે, તે જ ક્રમે બહાર નીકળતાં ઘટે છે તેથી કહે છે – સર્વ બાહ્યમંડલમાં ચાર ચરતા સૂર્યો અને ચંદ્રોના પ્રત્યેકનું
બૂદ્વીપ ચકવાલનું દશ ભેદે વિભક્તનું બે-બે ભાગ તાપમ. પછી સૂર્યના અસ્વંતર પ્રવેશથી પ્રતિ મંડલ - X - X તાપોત્ર વધે છે. ઈત્યાદિ -x - વૃિત્તિ માત્ર અનુવાદ વડે સમજવી સરળ નથી, ચિત્ર કે પ્રત્યક્ષરૂપે જ સમજવું પડે.]
ચંદ્ર-સૂર્યોના તાપોત્ર પંથ કલંબુકા પુષ્પવતુ સંસ્થિત છે. તે જ કહે છે - મેરની દિશામાં સંકુચિત અને લવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત છે. આ બધું ચંદ્ર પ્રજ્ઞપ્તિ-સૂર્ય પ્રાપ્તિમાં ચોથા પ્રાભૃતમાં સવિસ્તર કહેલ છે.
ધે ચંદ્રને આશ્રીને ગૌતમ પૂછે છે – કયા કારણે શુક્લપક્ષમાં વધે છે ? કયા કારણે ચંદ્ર કૃષ્ણપક્ષમાં ઘટે છે ? કયા કારણે ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ, એક પટ્ટા શુક્લ કેમ ?
ભગવંતે કહ્યું - રાહુ બે ભેદે છે - પર્વરાહુ અને નિત્યરાહુ. પર્વહુ - કયારેક ક્યાંકથી આવીને પોતાના વિમાન વડે ચંદ્ર કે સૂર્ય વિમાનને આંતરે છે, ત્યારે લોકમાં ગ્રહણ કહેવાય છે. તે સહુ અહીં લેવાનો નથી. જે નિત્ય રાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે. તથા જગત્ સ્વાભાભી ચંદ્ર સાથે સર્વકાળ અવિરહિતપણે ચાર આંગળ દૂરથી ચંદ્ર વિમાનની નીચે ચરે છે, તે ચરતા શુક્લપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને પ્રગટ કરે છે, કૃષ્ણપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને આવરે છે. - x-x- આ વ્યાખ્યા શૂર્ણિને આધારે કહી છે, સ્વબુદ્ધિથી નહીં. •X - X - X • સમવાયાંગ સૂત્રમાં પણ કહ્યું છે – શુક્લ પક્ષના દિવસે દિવસે ૬૨૬૨ ભાગ વૃદ્ધિ પામે છે. સૂત્રની સંપ્રદાયવશ જ વ્યાખ્યા કરવી, સ્વબુદ્ધિથી નહીં અન્યથા મોટી આશાતના થાય છે. શુકલપક્ષમાં જે કારણથી ૬૨-૬૨ ભાગમાં ચા+ચાર ભાગ જે વધે છે, તે કૃષ્ણપક્ષમાં - X - ક્રમશઃ ઘટે છે. કેમકે કૃષ્ણપક્ષમાં પ્રતિદિન રાહુ વિમાન પોતાના ૧૫-ભાગથી ચંદ્ર વિમાનના પંદરમાં ભાગને આચ્છાદિત કરે છે. શુકલપક્ષમાં તે રીતે જ પંદરમાં ભાગને ક્રમશઃ ઉઘાડો કરે છે. - X - X - તેનાથી જગતમાં ચંદ્રમંડલની વૃદ્ધિ-હાનિ જણાય છે. સ્વરૂપથી તો ચંદ્રમંડલ અવસ્થિત જ છે. એ પ્રમાણે રાહુ વિમાન વડે પ્રતિદિન ક્રમથી અનાવરણ કરણથી ચંદ્ર વઘતો હોય તેમ જણાય છે. એ પ્રમાણે રાહુ વિમાન વડે પ્રતિદિન ક્રમથી આવરણ કરતા પરિહાનિ પ્રતિભાસ ચંદ્રના વિષયમાં થાય છે. આ અનુભાવથી એક પક્ષ કૃષ્ણ થાય, જેમાં ચંદ્રની હાનિ થાય છે. એક પક્ષ શુક્લ થાય જેમાં ચંદ્રની વૃદ્ધિ થાય.
મનુષ્ય ક્ષેત્રમાં પાંચ પ્રકારે જ્યોતિકો છે. તે આ રીતે- ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા. તે ચાર યુક્ત હોય છે. પણ મનુષ્ય ફોગથી બહાર જે ચંદ્રાદિ પાંચે વિમાનો છે, તેની ગતિ- પોતાના સ્થાનથી ચલન નથી. મંડલમતિથી પરિભ્રમણ નથી,
તેમને અવસ્થિત જાણવા.
હવે પ્રતિ દ્વીપ, પ્રતિ સમુદ્ર ચંદ્રાદિ સંકલનને કહે છે – જંબૂદ્વીપમાં બે ચંદ્ર, ઉપલક્ષણથી બે સૂર્ય. આ જંબૂદ્વીપમાં, ચાર લવાણ સમુદ્રમાં, ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્રો. આ જ વાત બીજા ભંગથી પ્રતિપાદિત કરે છે. જંબૂદ્વીપમાં બળે સૂર્ય-ચંદ્રો છે. તે બંને જ લવણ સમુદ્રમાં બમણાં છે અર્થાત્ લવણ સમુદ્રમાં ચાચાર ચંદ્ર-સૂર્યો છે. • x • લવણ સમુદ્રથી ત્રણ ગુણા ચંદ્ર-સૂર્યો ધાતકીખંડમાં હોય છે. તેથી ૧૨-ચંદ્રો અને ૧૨-સૂર્યો થયા. હવે બાકીના હીપ-સમુદ્રમાં ચંદ્ર-સૂર્ય સંખ્યા જાણવા માટેનું કરણ કહે છે - ધાતકીખંડ આદિમાં જેને છે તે ધાતકીખંડ વગેરે દ્વીપ અને સમુદ્રમાં જે ચંદ્ર-સૂર્ય બાર સંખ્યક આદિ છે તે ત્રણ ગણાં કરીને - x • પૂર્વના ઉમેરતા કાલોદસમુદ્ર આદિના ચંદ્ર અને સૂર્યની સંખ્યા આવે છે. જેમકે ધાતકીખંડના બાર ચંદ્રો, તેને ત્રણ ગુણાં કરતા-૩૬ થશે. તેમાં પૂર્વેના-અર્થાત્ જંબૂહીપના-બે અને લવણસમુદ્રના ચાર ચંદ્ર ઉમેરતા-૪૨ થશે. x • એ રીતે કાલોદ સમુદ્રમાં ૪ર તેને ત્રણથી ગુણતાં-૧૨૫, તેમાં પૂર્વેના-૧૮ અર્થાત્ જંબૂદ્વીપના-બે, લવણસમુદ્રના-૪ અને ધાતકીખંડના-૧૨ ત્રણે મળીને-૧૮ ઉમેરતાં ૧૪૪ ચંદ્રો થાય. એટલે પુકવરદ્વીપમાં૧૪૪ ચંદ્રો થાય. એ રીતે આગળ ગણવું.
હવે પ્રતિ દ્વીપ અને પ્રતિ સમુદ્રના ગ્રહ-નક્સ-તારા પરિમાણ જ્ઞાન ઉપાય કહે છે – જે દ્વીપ-સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારા પરિમાણને જાણવા ઈચ્છતા હો, તો તે દ્વીપ કે સમુદ્રના સંબંધી ચંદ્રમાંના એક ચંદ્રના પરિવારભૂત, નક્ષત્રાદિ વડે ગુણતાં જે થાય, તેટલું પ્રમાણ તે દ્વીપ કે સમુદ્રમાં નક્ષત્રાદિનું જાણવું. જેમકે લવણ સમુદ્રમાં નાગાદિનું પરિમાણ જાણવું છે. લવણમાં ચાર ચંદ્રો છે. એક ચંદ્રના પરિવારમાં ૨૮-નક્ષત્રો છે, તેને ચાર વડે ગુણતાં ૧૧ર થયા. લવણ સમુદ્રમાં આટલાં નાનો છે. તથા ૮૮ ગ્રહો, એક ચંદ્રના પરિવારમાં છે, તેથી ચાર વડે ગુણતાં ૩૫ર-ગ્રહો લવણ સમુદ્રમાં થયા. એ રીતે તારાગણ કોટી ગણવા.
હવે મનુષ્યોગબહાર ચંદ્ર-સૂર્યોના પરસ્પર અંતર પરિમાણને કહે છે – માનુષોત્તર પર્વત બહાર ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્રનું અંતર પરિપૂર્ણ ૫૦,૦૦૦ યોજન છે. ચંદ્રથી ચંદ્રનું અને સૂર્યથી સૂર્યનું અંતર પરિપૂર્ણ એક લાખ યોજન છે. • x • આ અંતર-પરિમાણ સૂચીશ્રેણીથી જાણવું, વલયશ્રેણીથી નહીં.
મનુષ્યલોકની બહાસ્તા ચંદ્ર-સૂર્ય કેવા છે ? વિઝા લેણ્યા ચંદ્રોની છે કેમકે શીત મિત્વથી. સૂર્યોની ઉણ રશ્મિત્વથી, લેશ્યા વિશેષના પ્રદર્શનાર્થે કહે છે - ચંદ્રમાની સુખલેશ્યા-શીત કાળમાં મનુષ્યલોકમાં અત્યંત શીત શ્મિવતું નહીં, મંડલેશ્યાસૂર્ય, મનુષ્યલોકમાં ઉનાળામાં હોય તેવા એકાંત ઉષ્ણ નહીં. * * * * * મનુષ્ય પર્વતની બહાર ચંદ્ર-સૂર્યોના યોગ અવસ્થિત છે, મનુષ્યલોકમાં નહીં - X • x • x -
હવે માનુષોત્તર પર્વતના ઉ ત્પાદિ પ્રતિપાદના• સૂત્ર-૨૮૩ - ભગવાન ! માનુષોત્તર પર્વતની ઉચાઈ કેટલી છે ? જમીનમાં ઉંડાઈ કેટલી
Page #52
--------------------------------------------------------------------------
________________
દ્વીપ ૨૮૩
છે ? મૂળમાં કેટલો પહોળો છે? મધ્યે કેટલો પહોળો છે ? શિખરે કેટલો પહોળો છે? તેની અંદરની પરિધિ કેટલી છે? બહારની પરિધિ કેટલી છે? મદયમાં પરિધિ કેટલી છે? ઉપરની પરિધિ કેટલી છે? ગૌતમ! ....
માનુણોતર પર્વત ૧૨૧ યોજન ઊંચો છે. ૪30 યોજન અને એક કોશ પૃવીમાં છે. મૂળમાં ૧૦રર યોજન પહોળો, મધ્યમાં ૩૩ યોજન પહોળો અને ઉપર ૪ર૪ યોજન પહોળો છે. પ્રસ્તીમાં તેની પરિધિ ૧,૨,૩૦,૨૪૯ યોજન છે. બાહ્ય ભાગમાં નીચેની પરિધિ ૧,ર,૩૬,૭૧૪ યોજના મધ્યમાં ૧,૪૨,૩૪,૮૩ યોજન, ઉપરની પરિધિ ૧,૪૨,૩૨,૯૩ર યોજનની છે.
આ પર્વત મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો છે. તે ભીતમાં ઋણ, મધ્યમાં પ્રદાન અને બહાર દર્શનીય છે. આ પર્વત કંઈક બેઠેલો, સહનિલધાકરે, પર્વત અદ્ધ યવની રાશિના આકારે છે, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ, શ્લષ્ણ યાવતુ પ્રતિરૂપ છે. બંને પડખે બે પવરવેદિકા અને બે વનખંડોમી ચોતરફથી સપરિક્ષિપ્ત છે, વર્ણન કરવું.
ભગવાન ! માનુષોત્તર પર્વતને માનુણોત્તર પવત કેમ કહે છે ? ગૌતમ માનુષેત્તર પતિની અંદર મનુષ્ય, ઉપર સુવણકુમાર દેવ, બહાર દો રહે છે. અથવા હે ગૌતમ 7 માનુષોત્તર પર્વતની બહાર મનુષ્યો કદી ગયા નથી, જતા નથી, જશે નહીં. માત્ર જંઘાચારણ-વિધાચારણ કે દેવે સંહરેલ જ જાય. તેથી હે. ગૌતમ / અથવા આ નામ યાવતુ નિત્ય છે.
જ્યાં સુધી માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી જ આ મનુષ્યલોક છે. જ્યાં સુધી વર્ક, વર્ષધર છે ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી ઘર છે, દુકાન છે ત્યાં સુધી આ લોક છે, જ્યાં સુધી આ ગામ ચાવતુ રાજધાની છે, ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી આરહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ પતિવાસુદેવ, ચારણ, વિધાધર, શ્રમણ, શ્રમણી, શ્રાવક, અતિકા, પ્રકૃતિ ભદ્રક અને વિનિત મનુષ્યો છે ત્યાં સુધી લોક છે એમ કહેવાય છે.
તથા જ્યાં સુધી સમય છે, આવલિકા છે, આનપાણ છે, તોક છે, લવ છે, મુહૂર્ત છે, દિવસ છે, અહોરાત્ર છે, પક્ષ છે, માસ છે, ઋતુ છે, અયન છે, સંવત્સર છે, યુગ છે, વાસાત-વાસસહસ-વાસલક્ષ છે, પૂર્વગ-પૂર્વ છે, ગુટિતાંગશુટિત છે. એ પ્રમાણે – પૂર્વ ગુટિત, અss, અવલ, હૂહૂક, ઉપલ, પા, નલિન,
ચ્છિનિપુર, અમૃત, ચુત, મયુત, ચૂલિકા, શીપિલિકા યાવતું શlપહેલિકાંગ કે શીર્ષપહેલિકા પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળ છે ત્યાં સુધી મનુષ્યલોક છે, તેમ કહે છે.
જ્યાં સુધી ભાદર વિધુકાય છે, બાદર સ્વનિત શબ્દ છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ઘણાં ઉદર મેઘ ઉત્પન્ન થાય છે, સંમૂર્શિત થાય છે, વષ વરસાવે છે. ત્યાં સુધી મનુષ્યલોક છે, જ્યાં સુધી ભાદર તેઉકાય છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી આકર, નદી, નિધિઓ છે, ત્યાં સુધી મનુષ્યલોક
૯૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ છે, જ્યાં સુધી અગડ, તળાવ છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્ર પરિવેષ-સૂર્ય પરિવેષ છે, પતિચંદ્ર-પ્રતિસૂર્ય છે, ઈન્દ્રધનુષ છે, ઉદકમસ્ય છે, કહિસિત છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ચંદ્ર-સૂર્યગ્રહ-નti-Mારારૂપ, અભિગમન-નિગમન-વૃદ્ધિ-નિવૃદ્ધિ, ચંદ્રની ગતિશીલતારૂપ સ્થિતિ કહેવાય છે. ત્યાં સુધી મનુષ્યલોક છે.
• વિવેચન-૨૮૭ -
માનુષોતર પર્વત કેટલો ઉંચો છે? ઈત્યાદિ પ્રશ્નો સૂત્રાનુસાર જાણવા. * * • x • ગૌતમ ! માનુષોતર પર્વત ૧૩૨૧ યોજન ઉંચો છે, ૪30 યોજન અને એક કોશ ઉંડો છે. મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો છે, ઈત્યાદિ સૂગાર્ય મુજબ જાણવું. [અહીં નૃત્યર્થ પણ તે જ હોવાથી પુનરુક્તિ ટાળવા ફરી લખતા નથી.] અહીં સુગમાં મળે અને ઉપનું ગિરિપરિધિ પ્રમાણ કહ્યું તે બહિભગ ચાપેક્ષાએ જણવું. અત્યંતર છિન્નતંકતાથી મૂળમાં-મધ્યમાં અને ઉપર સર્વત્ર તુલ્ય પરિધિ પરિમાણ છે. મૂળમાં વિસ્તીર્ણ અતિપૃયુપણાથી, મધ્યમાં સંક્ષિપ્ત મધ્ય વિસ્તારત્વથી, ઉપર તનુ થોડા બાહલ્સના કારણે છે. વનીય - નયનમનોહારી.
સિનિવાર - સિંહવત બેસે છે માટે સિંહનિષાદી, જેમ સીંહ આગલના બંને પગ ઉંચા કરી, પાછળ ખેંચે તે પાદયુગ્મ, સંકોચીને પાછળના ભાગે કંઈક લગાડીને બેસે છે. તથા બેસીને શિરપ્રદેશમાં ઉન્નત, પાછળના ભાગે નિમ્નતર ઈત્યાદિ રૂપે છે. અદ્ધ યુવરાશિની જેમ સંસ્થાન જેનું છે, તેના વડે સંસ્થિત. - x •X - X - ઈત્યાદિ.
બંને પડખે અંત ભાગે અતિ મધ્ય ભાગે, એકૈક ભાવથી એટલે બે - પદાવદિકા અને વનખંડ વડે ચોતરફથી સંપૂર્ણપણે સંપરિવૃત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ સમજવું. ' હવે નામનિમિત્ત જણાવે છે – માનુષોતર પર્વતને માનુષોત્તર પર્વત કેમ કહે છે ? ગૌતમ ! માનુણોત્તર પર્વત મધ્યમાં મનુષ્યો છે - x - તેથી માનુષોત્તર, અથવા માનુષોત્તર પર્વતને ઉલ્લંઘીને મનુષ્યો કદાપી ગયા નથી, જતા નથી, જશે નહીં ઈત્યાદિ • x • ઉંચો અને અલંઘનીય હોવાથી માનુષોત્તર. * * *
હવે મનુષ્યલોક અહીં જ છે તે પ્રતિપાદન કરે છે - જ્યાં સુધી આ માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે, તેમ કહેવાય છે, પછી નહીં. જ્યાં સુધી થઈ • ભરતાદિ ક્ષત્ર, વર્ષઘર પર્વત-હિમવ આદિ છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. એ રીતે જ્યાં સુધી ગૃહ છે, ઘરમાં આગમન છે ત્યાં સુધી મનુષ્યલોક છે કેમકે ઘર આદિ મનુષ્યલોક સિવાય ન હોય. તથા ગામ, નગર ચાવત્ સન્નિવેશ છે ત્યાં સુધી મનુષ્યલોક છે.
જ્યાં સુધી અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણો, સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા છે, પ્રકૃતિ ભદ્રક મનુષ્યો છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. કેમકે અરહંતાદિ બીજે ન હોય. તથા ઉદાર મેઘ ઉત્પન્ન થાય, સમૂર્જી, વર્ષ વરસાવરે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ભારે ગર્જિત શબ્દ છે, અતિ મોટી વિધુત્ છે ત્યાં સુધી
Page #53
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ૦/૨૮૩
૯૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
મનુષ્યલોક છે. ઈત્યાદિ - X - X - માવતર - સોના આદિની ખાણ, તે બધાંનો મનુષ્યક્ષેત્ર સિવાય સંભવ નથી.
તથા જ્યાં સુધી સમય - પરમ વિરુદ્ધ કાળ વિશેષ, જેનાથી નાનો ભાગ ન થઈ શકે. તે સચિકદાક, તરણ, બલવાન ઈત્યાદિ પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ યાવત નિપણ શિપીદ્વારા એક મોટી પઢશાટિકાને હાથમાં લઈ જલ્દી કાળે ઈત્યાદિ * • બાવન - અસંખ્યાત સમયોનો સમુદાય. સંખ્યાલ આવલિકાનો એક ઉશ્વાસ અને સંખ્યાત આવલિકાનો એક નિઃશ્વાસ થાય છે. આ ઉચ્છવાસ-તિ શ્વાસ મળીને આન-પ્રાણ થાય છે. • x • સાત આનપ્રાણનો એક સ્તોક, સાત સ્તોકનો એક લવ. 99-લવોનું એક મુહd. એક મુહૂર્તમાં ૧,૧૬,૩૭,૨૧૬ આવલિકાઓ થાય. એક મુહૂર્તમાં 3993 ઉચ્છવાસ થાય છે.
- ૩૦ મુહૂર્તાનો એક અહોરાત્ર, ૧૫-અહોરાકનો એક પક્ષ, બે પાનો એક માસ, બે માસની એક ઋતુ, ઋતુઓ છ છે - પ્રાવૃ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીમ. આષાઢ અને શ્રાવણ પ્રાવૃટ ઋતુ છે, ભાદરવો-આસો વર્ષાઋતુ છે, કારતકમાગસર શરદઋતુ છે. પોષ-મહા હેમંતઋતુ છે, ફાલ્યુન-ચૈત્ર વસંત ઋતુ છે, વૈશાખજેઠ ગ્રીષ્મ ઋતુ છે. આ પ્રમાણે જૈનમતાનુસાર છે.
ત્રણ ઋતુઓનું એક અયન, બે અયનનું સંવત્સર, પાંચ સંવસનો યુગ, વીસ યુગના ૧૦૦ વર્ષ પૂર્વાચાર્યોએ એક અહોરાત્ર, એક માસ, એક વર્ષમાં જેટલા ઉચ્છવાસ થાય તેનું સંકલન કણ ગાથામાં વૃત્તિકારશ્રીએ નોંધેલ છે - એક દિનમાં ૧,૧૩,૯૦૦ ઉપવાસ થાય, એક માસમાં 33,૯૫,૭૦૦ ઉપવાસ થાય. એક વર્ષમાં ૪,૦૭,૪૮,૪oo ઉચ્છવાસ થાય છે.
૮૪ લાખ વર્ષનું એક પૂવગ થાય, ૮૪ લાખ પૂવગનું ચોક પૂર્વ થાય, ૮૪ લાખ પૂર્વોનું એક ગુટિતાંગ, ૮૪ લાખ ગુટિતાંગનું એક ગુટિત. ૮૪ લાખ ગુટિતનું ચોક અડડાંગ, ૮૪ લાખ અડડાંગોનો એક અડડ, ૮૪ લાખ અડડનો એક અવવાંગ, ૮૪ લાખ અવવાંગોને એક અવ4, ૮૪ લાખ અવવનો એક હૂહુકાંગ. ૮૪ લાખ હૃહકાંગનો ચોક હક, ૮૪ લાખ હુહકોનો એક ઉત્પલાંગ, ૮૪-લાખ ઉ૫લાંગોનો એક ઉત્પલ. ૮૪ લાખ ઉ૫લોનો એક ૫ માંગ, ૮૪ લાખ પડાાંગોનો એક પડા, ૮૪ લાખ પદોનો એક નલિનાંગ, ૮૪ લાખ નલિનાંગોનો એક નલીન ૮૪ લાખ નલિનનો એક અર્થ નિકુરાંગનો ૮૪ લાખ અર્થ નિકુરાંગોનો એક અર્થ નિકુર. ૮૪-લાખ અર્થ નિકુરોનો એક અયુતાંગ, ૮૪ લાખ અયુતાંગોનો એક અયુત, ૮૪ લાખ યુતોનો ચોક પ્રયુતાંગ, ૮૪ લાખ પ્રયુતાંગોનો એક પ્રયુત. ૮૪ લાખ પ્રયુતોનો એક નયુતાંગ, ૮૪ લાખ નયુતાંગોનો એક નયુત. ૮૪ લાખ નયુતોનો એક ચૂલિકાંગ, ૮૪ લાખ ચૂલિકાંગોની એક ચૂલિકા. ૮૪ લાખ ચૂલિકાની એક શીર્ષ પ્રહેલિકાંગ, ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગોની એક શીર્ષ પ્રહેલિકા.
આટલો જ ગણિતનો વિષય છે, હવે પરમ ઔપમિક કાળ પરિમાણ કહે છે - પલ્યોપમ. દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ. દશ કોડાકોડી સાગરોપમની
એક અવસર્પિણી. આટલા જ સમયની એક ઉત્સર્પિણી. ત્યાં સુધી મનુષ્યલોક છે.
જ્યાં સુધી ચંદ્રોપરાગ, સૂર્યોપરાગ આદિ છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારાનું નામ - સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશ, ffજન - સર્વ અત્યંતર મંડલથી બહાર જવું. વૃદ્ધિ - ચંદ્રની વૃદ્ધિ, નિદ્ધિ - વૃદ્ધિનો અભાવ, અનવસ્થિત • સતત ચાર પ્રવૃતિથી જે સંસ્થાન-સભ્ય અવસ્થાન અવસ્થિત સંસ્થાન. ત્યાં સુધી મનુષ્યલોક છે.
• સગ-૨૮૮ -
ભગવન! મનુષ્યક્ષેત્રની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાગણ છે, તેઓ હે ભદંતા શું ઉtધ્વજ્ઞ છે, કલ્પોત્પન્ન છે, વિમાનોતપન્ન છે, ચારોux છે, ચારસ્થિતિક છે, ગતિરતિક છે કે ગતિસમાપHક છે? ગૌતમ! તે દેવો ઉcત્પણ નથી, કોણ નથી, વિમાનોત્પણ છે. તેઓ ગતિશીલ છે, સ્થિતિ શીલ નથી, ગતિરતિક છે અને ગતિને પ્રાપ્ત છે.
તેઓ ઉદવમુખ કદંબના ફૂલ સમાન ગોળ આકૃતિમાં સંસ્થિત છે, હારો યોજન પ્રમાણે તેમનું તાપોત્ર છે, બાહ્ય વિકુર્વિક પર્ષદાવાા છે. જોરથી વાગનારા વાઘો, નૃત્યો, ગીતો, વાજિંત્રો, તંબી, તાલ, ગુટિત, મૃદંગ આદિના મધુર ધ્વનિ સાથે દિવ્ય ભોગોનો ઉપભોગ કરતા, હર્ષથી સિંહનાદ, બોલ અને કલકલ ધ્વનિ કરતા સ્વચ્છ પર્વતરાજ મેરુની પ્રદક્ષિણાવર્ત મંડલગતિથી પરિક્રમા કરતા રહે છે.
ભગવાન ! જ્યારે તેમનો ઈન્દ્ર વ્યવે, ત્યારે તે જ્યોતિક દેવો શું કરે ? ગૌતમ! ચાર-પાંચ સામાનિક દેવ એકઠા થઈને તે સ્થાનને અંગીકાર કરીને રહે છે, જ્યાં સુધી ત્યાં બીજે ઈન્દ્ર ઉત્પન્ન થઈ જાય.
ભગવાન ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ સુધી ઈન્દ્રની ઉપાત રહિત રહે છે ? ગૌતમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ.
ભગવન્! મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નત્ર, તારારૂપ જે જ્યોતિક દેવ છે તે ઉMua - x - ચાવતુ ગતિ પ્રાપ્ત છે શું ? ગૌતમ ! તે દેવો ઉtgum નથી, કલ્પોત્પન્ન નથી. તે વિમાનોત્પન્ન છે. તેઓ ગતિશીલ નથી, ચારસ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિ પ્રાપ્ત નથી. પાકેલી ઉંટના આકારે. રહેલ છે. લાખો યોજન તેમનું તાપક્ષેત્ર છે. તેઓ વિકુર્વિત હજારો બાહ્ય પધાના દેવોની સાથે વાધ-નૃત્ય-ગીત-વાજિંત્રોની મધુર ધ્વનિ સાથે દિવ્ય ભોગોપભોગનો અનુભવ કરતા રહે છે. તેઓ શુભલેચા, શીતલેચા, મંદતેશ્યા, મંદાતપdયા, ચિત્રાંતર વૈયાવાળા છે. કુ માફક સ્થાન સ્થિત, અન્યોન્ય સમવગાઢ લેયા વડે પ્રદેશને ચોતરફથી અવભાસિત, ઉધોતિત, તાપિત, પ્રભાસિત કરે છે.
ભદંત જ્યારે આ દેવોનો ઈન્દ્ર અવે છે ત્યારે તેઓ શું કરે છે ? ગૌતમ ! બીજે ઈન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિક દેવ તેના સ્થાને ભેગા મળી કાર્યરત રહે છે. તે ઈન્દ્ર સ્થાનનો વિરહકાળ કેટલો હોય ?
Page #54
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ॰/૨૮૮
ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. • વિવેચન-૨૮૮ :
૯૩
માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાગણ છે, ભદંત ! તે દેવો શું ઉર્વોત્પન્ન-સૌધર્મ આદિ બાર કલ્પથી ઉર્ધ્વ ઉત્પન્ન છે ? કલ્પ-સૌધર્માદિમાં
ઉત્પન્ન, કલ્પોત્પન્ન છે ? વિમાન-સામાન્યરૂપે ઉત્પન્ન છે ? ચા - મંડલગતિથી પરિભ્રમણ, તેને આશ્રિત તે ચારોત્પન્ન ચારની ચોક્તરૂપ સ્થિતિ - અભાવવાળા અર્થાત્ત અપગત ચારા. ગતિમાં તિ - આસક્તિવાળા, ગતિ સમાપન્ન - ગતિયુક્ત.
ભગવંતે કહ્યું – હે ગૌતમ ! તે દેવો ઉર્વોત્પન્ન નથી, ચારોત્પન્ન અને ચાર સહિત છે, ચાર સ્થિતિક નથી તથા સ્વભાવથી પણ ગતિરતિક અને સાક્ષાત્ ગતિયુક્ત છે.
તે નાલિકાપુષ્પ સંસ્થાનથી સંસ્થિત છે. અનેક હજાર યોજન પ્રમાણ તાપક્ષેત્રથી, અનેક હજાર સંખ્યાની બાહ્ય પર્મદાથી તે વિકર્વિત વિવિધ રૂપધારી પર્ષદા વડે યુક્ત છે. વિઃ - પ્રધાન, મોળ - શબ્દ આદિ, ભોગભોગ, તેને ભોગવતા તથા સ્વભાવથી ગતિરતિકતાથી બાહ્ય પર્ષ અંતર્ગત્ દેવવેગથી જતાં વિમાનોમાં ઉત્કર્ષવશથી જે મુકાતા સિંહનાદાદિ અને કરાતા બોલ. સ્રોન - મુખે હાથ દઈ મોટા શબ્દોથી પૂત્કારવું. વાતવાન - વ્યાકુળ શબ્દ સમૂહ તેના સ્વથી, મોટા સમુદ્ર સ્વભૂતની જેમ કરતા મેરુને
મેરુ કેવો ? અચ્છ - અતીવ નિર્મળ જાંબૂનદમય અને રત્નના બહુલત્વી, પર્વતેન્દ્રને પ્રદક્ષિણાવર્ત મંડલથી જે રીતે ફરાય તે તથા મેરુને અનુલક્ષીને ભમે છે. ફરી પૂછે છે – ભગવન્ ! તેઓના - જ્યોતિષ્ક દેવોના ઈન્દ્ર જ્યારે આવે છે, ત્યારે તે દેવો ઈન્દ્ર વિરહ કાળે શું કરે છે. ભગવંતે કહ્યું – હે ગૌતમ ! ચાર કે પાંચ સામાનિક દેવો એકઠા થઈને તે ઈન્દ્રસ્થાનને અંગીકાર કરીને વિચરે છે ઈન્દ્રસ્થાનની પરિપાલના કરે છે. શુલ્ક સ્થાનાદિ પાંચ કુળની માફક રહેલા, તેઓ કેટલો કાળ સુધી ઈન્દ્રસ્થાનનું પાલન કરે છે ? ત્યાં કહે છે – જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય.
- a
ભદંત ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપપાત રહિત કહેલું છે ? ભગવંતે કહ્યું – હે ગૌતમ ! જઘન્ય એક સમય ચાવત્ ઉત્કૃષ્ટ છ માસ.
ભદંત ! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાગણ છે, હે ભદંત ! તે દેવો શું ઉર્ધ્વ ઉત્પન્ન છે ? ઈત્યાદિ પૂર્વવત્. ભગવંતે કહ્યું – ગૌતમ ! તેઓ ઉર્ધ્વ ઉત્પન્ન નથી, કલ્પોત્પન્ન પણ નથી, પણ વિમાનોત્પન્ન છે. તે ચારોત્પન્નગતિશીલ નથી. પણ ચાર સ્થિતિક છે. તેથી જ ગતિરતિક નથી, ગતિ પ્રાપ્ત પણ નથી. પાકેલી ઇંટના સંસ્થાનથી સંસ્થિત છે. લાખો યોજન સુધી તેમનું તાપક્ષેત્ર છે. જેમ ઇંટ લંબાઈમાં દીર્ઘ હોય અને વિસ્તારમાં થોડી હોય, ચોખૂણી હોય, તેમ મનુષ્યક્ષેત્રની બહાર રહેલ ચંદ્ર-સૂર્યોનું આતપ ક્ષેત્ર લંબાઈમાં અનેક લાખ યોજન પ્રમાણ છે અને વિસ્તારમાં એક લાખ યોજન અને ચોખ્ખણીયો છે. આવા સ્વરૂપના
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આત૫ક્ષેત્ર વડે અનેક હજાર સંખ્યક બાહ્ય પર્ષદા વડે જેમ સમુદ્રના ઉછળતા મોજાના અવાજ કરતા હોય તેમ અવાજ કરતા દેવો.
દેવો કેવા છે ? શુભલેશ્યા, આ ચંદ્રમાંનું વિશેષણ છે. તેના વડે અતિશીતતેજવાળા નહીં. પણ સુખોત્પાદ હેતુ પરમ લેશ્યાવાળા જાણવા, મંત્નેશ્યા - આ સૂર્ય પરત્વેનું વિશેષણ છે. તે જ કહે છે – મંદાતપલેશ્યા – મંદ, અતિ ઉષ્ણ સ્વભાવવાળી નહીં એવા આતપરૂપ લેશ્યા-કિરણોનો સમૂહ જેમનો છે, તે તથા તે ચંદ્ર-સૂર્યો કેવા છે ?
୧୪
ખ્રિસ્તૃતજ્ઞેશ્યા - જેમની ચિત્ર લેશ્મા છે તેવા. આવા પ્રકારના ચંદ્ર-સૂર્યો પરસ્પર અવગાઢ લેશ્યા વડે છે. તેથી જ કહે છે કે – ચંદ્રોની અને સૂર્યોની લેશ્મા લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળી છે. સૂચીપંક્તિથી રહેલ ચંદ્ર-સૂર્યનું પરસ્પર અંતર ૫૦,૦૦૦ યોજન છે. તેથી ચંદ્ર-સૂર્યની પ્રભા પરસ્પરાવગાઢ છે. છૂટ - પર્વત ઉપર રહેલ શિખરો. સ્થાસ્થિત - સદા એક સ્થાને રહેલ. તે પ્રદેશોને ઉધોતીત આદિ કરે છે.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-મનુષ્યક્ષેત્ર અધિકાર પૂર્ણ
Page #55
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ /૨૮૯ થી ૨૯૧
“ મનુષ્યક્ષેત્ર બહારના દ્વીપ-સમુદ્રો છે
— * — * - * — * — —
૦ પુષ્કરોદ સમુદ્ર '
-
• સૂત્ર-૨૮૯ થી ૨૯૧ :
еч
[૨૮] પુષ્કરોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાને રહેલ છે સાવત્ પુષ્કરવર દ્વીપને વીંટીને રહેલો છે.
ભગવન્ ! પુષ્કરોદ સમુદ્રનો ચક્રવાલ વિભ્રંભ અને પરિધિ કેટલી છે?
ગૌતમ ! સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિષ્ફભ છે અને સંખ્યાત લાખ યોજન પરિધિ કહેલી છે.
ભગવન્ ! પુષ્કરોદ સમુદ્રને કેટલા દ્વારો છે. ચાર દ્વારો છે. તે પૂર્વવત્ યાવત્ પુષ્કરોદ સમુદ્રના પૂર્વી પર્યન્તમાં અને વરુણવરદ્વીપના પૂર્વદ્ધિના પશ્ચિમમાં પુષ્કરોદ સમુદ્રનું વિજય નામે દ્વાર છે. એ પ્રમાણે બાકીના પણ કહેવા. હારોનું અંતર સંખ્યાત લાખ યોજન અબાધાથી છે. પ્રદેશો-જીવો પૂર્વવત્
ભગવન્ ! એમ કેમ કહો છો કે પુષ્કરોદ સમુદ્ર એ પુષ્કરોદ સમુદ્ર છે ? ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રનું જળ સ્વચ્છ, પથ્ય, જાત્ય, તનુક, સ્ફટિકવણભિા, પ્રાકૃતિક ઉદક રસથી યુકત છે. શ્રીધર અને શ્રીષભ બે દેવો મહર્ષિક યાવત્ પલ્યોપમસ્થિતિક છે, તે ત્યાં રહે છે. તે કારણથી સાવ નિત્ય છે.
ભગવન્ ! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા યાવત્ સંખ્યાત ચંદ્ર યાવર્તી તારાગણ કોડાકોડી શોભશે.
[૨૦] વરુણવર દ્વીપ, જે વૃત્ત-વલયાકાર યાવત્ રહેલ છે. તે પુષ્કરોદ સમુદ્રને પરીવરીને રહેલ છે. પૂર્વવત્ સમચક્રવાલ સંસ્થિત છે. તેનો ચક્રવાલ વિષ્કભ અને પરિધિ કેટલી છે ? ગૌતમ ! તેનો ચક્રવાલ વિષ્ફભ સંખ્યાત લાખ યોજન છે અને પરિધિ પણ સંખ્યાત લાખ યોજન છે. પાવર વેદિકા, વનખંડ વર્ણવવા. દ્વારાંતર, પ્રદેશ, જીવો બધું પૂર્વવત્.
ભગવન્ ! વરુણદ્વીપને વરુણદ્વીપ કેમ કહે છે ? ગૌતમ ! વરુણવર દ્વીપના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણી નાની-નાની વાવડી યાવત્ બિલપંક્તિઓ છે, જે
સ્વચ્છ છે. પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી પરિવષ્ટિત છે. તથા શ્રેષ્ઠ
વારુણી સમાન જળથી પરિપૂર્ણ યાવત્ પ્રાસાદીયાદિ છે. તે નાની-નાની વાવડી યાવત્ બિલપંક્તિઓમાં ઘણાં ઉત્પાદ્ પર્વતો યાવત્ ખડક છે. જે બધાં સ્ફટિકમય, સ્વચ્છ આદિ પૂર્વવત્ છે. ત્યાં વરુણ અને વરુણપભ નામના બે મહદ્ધિક દેવ રહે છે. તે કારણથી યાવત્ તે નિત્ય છે.
ત્યાં ચંદ્રાદિ જ્યોતિકો સંખ્યાત-સંખ્યાત કહેવા યાવત્ ત્યાં સંખ્યાત કોડાકોડી તારાગણ શોભે છે.
[૨૧] વણોદ સમુદ્ર વૃત્ત-વલયાકાર યાવત્ રહેલ છે. તે સમયક્રવાલ સંસ્થિત છે આદિ પૂર્વવત્ કહેવું. વિખુંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પાવરવેદિકા, વનખંડ, પ્રદેશ, જીવો સંબંધી પ્રશ્નોત્તર પૂર્વવત્
નામ. હે ગૌતમ ! વાણોદ સમુદ્રનું જળ, જેમ કોઈ ચંદ્રપ્રભા, મણિશલાકા, શ્રેષ્ઠ સીધુ, શ્રેષ્ઠ વારુણી, પાસવ, પુષ્પાસવ, સોયાસવ, ફલાસવ, મધુ મેક, જાતિપ્રસન્ના, ખજૂરસાર, મૃદ્ધીકાસાર, કાપિશાયન, સુપકવ ઈન્નુ રસ, પ્રભૂત સંભાર સંચિત, પોષમાાગત ભિષજ યોગવર્તી, નિરુપહત વિશિષ્ટ દત્ત કાલોપચાર, સુધોત, ઉક્કોસગમદ પ્રાપ્ત, અષ્ટપિષ્ટત્કૃષ્ટ પ્રદાનથી નિષ્પન્ન -
Εξ
[મુખôતવર કિમદિન્ન કર્દમા, કોપ સંજ્ઞા, સ્વચ્છ, વરવાણી, અતિરસવાળા, જાંબૂફળ પૃષ્ટવા, સુજાત, કંઈક ઓષ્ઠાવલંબિણી, અધિક મધુર પેય, “ઈશાસિરતણેતા, કોમળ બોલ કરણી યાવત્ આવાદિત, વિવાદિત, અનિહુત સંલાપકરણ વર્ષ-પ્રીતિ જનની, સંત સતત ોિક હાવ વિભ્રમ વિલાસ વેલહલગ મન કરણી, વિરમણ ધિય સત્વ જનની, સંગ્રામ દેશ કાળ એક રત્નસમપસર કરણી, “કઢિયાણ વિધુપતિહિય” મૃદુ કરણી, “ઉવવેસિત” સમાન ગતિ ખળાવે છે, ‘સયલમિ’ સુભારાવાલિત, સમર ભગ્ન વણોસહચાર સુરભિ રસ દ્વીપિકા સુગંધા આસ્વાદનીય, વિવાદનીય, પીણનીય, દર્પણીય, મદનીય, સર્વ ઈન્દ્રિય અને ગણને પ્રહ્લાદનીય] આ કૌંસનો પાઠ અમને સમજાયો નથી.
આસલ, માંસલ, પેશલ કંઈક હોઠ અવલંબિણી, કંઈક આંખને લાલ કરનારી, કંઈક વ્યવચ્છેદ કટુક, વર્ણ-ગંધ-સ-સ્પર્શયુક્ત આવા પ્રકારે હોય છે શું? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. વારુણ સમુદ્રનું જળ આનાથી ઈષ્ટતર યાવત્ જળ છે. તે કારણથી એમ કહે છે – વરુણોદ સમુદ્ર છે. ત્યાં વાણી અને વારુણકાંત મહદ્ધિક દેવ યાવત્ વસે છે. યાવત્ આ નામ નિત્ય છે. બધાં જ્યોતિક સંખ્યાતા છે, કઈ રીતે જાણવું કે વારુણવર દ્વીપમાં કેટલા ચંદ્રો
પ્રભાસ્યા ?
• વિવેચન-૨૮૯ થી ૨૯૧ :
પુષ્કરોદ નામે સમુદ્ર વૃત્ત - વલયાકાર સંસ્થાને રહેલ છે. ચોતરફથી પુષ્કરવરદ્વીપને ઘેરીને રહેલ છે. - x - હવે વિખંભાદિ પ્રતિપાદનાર્થે કહે છે –
ગૌતમ ! સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિખંભ અને સંખ્યાત લાખ યોજન પરિધિ પુષ્કરોદ સમુદ્રનો કહેલ છે. તે પુષ્કરોદ સમુદ્ર પાવરવેદિકા જે આઠ યોજનની છે, તે તથા એક વનખંડથી ઘેરાયેલ છે.
ભદંત ? પુષ્કરોદ સમુદ્રના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર – વિજય, . વૈજયંત, જયંત, અપરાજિત. ભગવન્ ! પુષ્કરોદ સમુદ્રનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રના પૂર્વાદ્ધ પર્યન્ત અને અરુણવર દ્વીપના પૂદ્ધિની પશ્ચિમમાં આ વિજય નામે દ્વાર કહેલ છે. જંબુદ્વીપના વિજય દ્વારવત્ તે કહેવું. માત્ર રાજધાની બીજા પુષ્કરોદમાં છે.
ભદંત ! પુષ્કરોદ સમુદ્રનું વૈજયંત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુષ્કરોદના દક્ષિણ પર્યન્ત અને દક્ષિણાદ્ધ અરુણવર દ્વીપની ઉત્તરે છે....ભદંત ! પુષ્કરોદ સમુદ્રનું જયંત
Page #56
--------------------------------------------------------------------------
________________
દ્વીપj૨૮૯ થી ૨૧
EC
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
દ્વાર ક્યાં છે ? ગૌતમ ! yકરોદના પશ્ચિમ પર્યન્ત અને પશ્ચિમાદ્ધ અણવરદ્વીપની પૂર્વે છે.... ભદંત ! yકરોદ સમુદ્રનું અપરાજિત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુષ્કરોદના ઉત્તર પર્યો અને અરણવર દ્વીપની દક્ષિણે છે. બધાં દ્વાર જંબૂતીપવત કહેવા. રાધાની અન્ય પુરકરોદમાં.
ભદંત! પુષ્કરોદ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વાનું પરસ્પર અંતર અબાધા કેટલું છે ? ગૌતમ! સંખ્યાત લાખ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અંતર છે.
પ્રદેશાદિ સૂત્ર આ પ્રમાણે – ભગવત્ ! પુષ્કરોદ સમુદ્રના પ્રદેશો અર્ણવર દ્વીપને ઋષ્ટ છે ? હા, છે. એ રીતે અરુણવરદ્વીપના પ્રદેશો જાણવા. ભદંત ! પુષ્કરોદ સમુદ્રના જીવો મરીને અરુણવરદ્વીપમાં ઉપજે ? ગૌતમાં કેટલાંક જન્મે, કેટલાંક ના જન્મે. એ રીતે અરુણવરદ્વીપના જીવો માટે પણ જાણવું.
પુષ્કરોદ નામ - સમુદ્રનું જળ સ્વચ્છ, રોગહેતુક નહીં તેવું, જાત્ય, લઘુ પરિણામ, સ્ફટિકનની છાયાવાળું, પ્રકૃતિથી ઉદકરસવાળું છે. શ્રીધર-શ્રીપભ અહીંના બે મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો છે. • x • પુષ્કરના જેવું જળ જેનું છે તે પુકરો. આ કારણોથી પુકરોદ સમુદ્ર કહે છે.
ભગવદ્ ! પુકારોદ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રભાસે છે ? ઈત્યાદિ. બધે જ સંખ્યાત હોવાથી ઉત્તનો અભાવ છે.
પુષ્કરોદ પછી વરણવર નામે દ્વીપ છે. બાકી સૂત્રાર્થ મુજબ જાણવું. પુષ્કરોદ સમદ્રવત ચકવાલ વિકુંભાદિ બધું કહેવું. હવે નામનો અવર્થ કહે છે – વણવર દ્વીપને વરણવરદ્વીપ કેમ કહે છે ? ગૌતમ ! વરણવરદ્વીપના તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ચાવતું બિલપંક્તિ સ્વચ્છ રાવતું મધુસ યુકત છે. યાવત્ શબ્દથી ગ્લણ, રનમય, કાંઠા, સમતીર, વજમયપાષાણા ઈત્યાદિ બધું કહેવું. -
વાણીવર જળ યુક્ત. વારુણીવરમાં શ્રેષ્ઠ વારુણી જેવું જે ઉદક છે, તેનાથી પ્રતિપૂર્ણ છે. પ્રત્યેક પદાવર વેદિકાથી પરિક્ષિપ્ત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ આદિ પાઠસિદ્ધ છે તે પ્રત્યેકને ગિસોપાન, તોરણાદિ કહેવા. * * * * *
| બસોપાન પ્રતિરૂપનું વર્ણન- વજમયનેમા, રિપ્ટ રત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સુવર્ણ-રૂાયમય ફલકો, વજમય સંધિ, લોહિતાક્ષમય સૂચિ, વિવિધ મણિમય અવલંબન, અવલંબન બાહા, પ્રાસાદીયાદિ છે. તે પ્રત્યેક બસોપાનકને તોરણો છે. તોરણો વિવિધ મણિમય, વિવિધ મણિમય સ્તંભો ઉપર સંનિવિષ્ટ ઈત્યાદિ, ઈહામૃગાદિ ચિત્રો યુક્ત, સ્તંભ ઉપર ઉત્તમ વેદિકા પરિગત, રમ્ય યાવતુ પ્રાસાદીયાદિ છે. તે તોરણોની ઉપર આઠ-આઠ મંગલો કહ્યા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, નંધાવd, dદ્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય, દર્પણ. આ સર્વે રત્નમય, રવચ્છ વાવ પ્રતિરૂપ છે.
તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણાદિ વર્ણના ચામરધ્વજો છે. તે સ્વચ્છ, ગ્લણ, રૂપરૂં ચાવતુ પ્રતિરૂપ છે.
તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિછો, પતાકાતિપતાકા, ઘંટાયુગલ, હાથમાં
ઉત્પલ યાવત્ શતસહસ્ત્રપગ, સર્વે રનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, પૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિશંક, નિકંટકછાયા, પ્રભા આદિ સહિત, પ્રાસાદીયાદિ છે.
તે નાની-નાની વાવડી, પુષ્કરિણીં યાવતું બિલપંકિતમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયત પર્વતો, જગતી પર્વતો, દાપર્વતો, મંડપ, દકમંડપ, દક માલણ, દકપ્રાસાદાદિ સર્વે રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. તે પર્વત આદિ બધામાં ઘણાં હંસામનો, ઉતાસન, પ્રણતાસન, દીર્ધાસન, પક્ષાસન આદિ સત સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે.
વરણવાદ્વીપના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં આલીગૃહો, માલીગૃહો, કેતકીગૃહો, અછણગૃહો, પ્રેક્ષણગૃહો, મજ્જન ગૃહો ઈત્યાદિ ગૃહો સર્વે સ્ફટિકમય, સ્વચ્છ ચાવ પ્રતિરૂપ છે. તે આલીગૃહ ચાવત્ કુસુમગૃહોમાં ઘણાં હંસાસન ચાવત્ દિશાસ્વસ્તિક આસન સર્વે સ્ફટિકમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે.
વરણવર દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જાઈ મંડપ, જહિય મંડપ, માલિકા મંડપ, નવમાલિકા મંડપ, વાસંતિકા મંડપ ચાવતું શ્યામલતા મંડપો છે. બઘાં સ્વચ્છ વાવ પ્રતિરૂપ છે. તે જાઈ મંડપ ચાવત શ્યામલતા મંડપમાં ઘણાં પૃથ્વીશિલાપકો કહ્યા છે. તેમાં કેટલાંક હંસાસન સંસ્થિત ચાવતુ કેટલાંક દિશાસૌવસ્તિકાસન સંસ્થિત, કેટલાંક શ્રેષ્ઠ શયન વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત સર્વે સ્ફટિકમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. ત્યાં ઘણાં વ્યંતર દેવ-દેવીઓ બેસે છે, સુવે છે યાવત્ કરેલા શુભકર્મોના કલ્યાણ ફળ વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે. - x • x -
( આ પ્રમાણે વરવાણી વાપી આદિ જળ જેમાં છે, તે કારણે આ દ્વીપ વરણવર કહો. બીજું અહીં વરણ અને વરુણપ્રભ એ બે દેવ • x • વસે છે, તેથી વરુણ દેવ પ્રધાનતાથી તેને વરણવરદ્વીપ કહે છે. -- ચંદ્રાદિ સંખ્યા સર્વત્ર સંખ્યાત છે.
વરુણોદ સમુદ્ર વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફની ઘેરીને રહેલ છે. પુષ્કરોદ સમુદ્રવત્ કહેવું.
હQ નામનું કારણ કહે છે ગૌતમ! વરુણોદ સમુદ્રનું જળ, ચંદ્રપ્રભાસુરાવિશેષ * * * મણિશલાકા જેવું, શ્રેષ્ઠ સીધુ, શ્રેષ્ઠ વાણી તે વસ્વારુણી, ઘાતકીપગરસસાર આસવ તે પત્રાસવ, એ રીતે પુષ્પાસવ, ફળાવ પણ જાણવો. ચોય-ગંઘ દ્રવ્ય, તેનો સાર-આસવ તે ચોમાસવ, મધુ-મેક એ મધ વિશેષ, જાતિપુષ્પ વાસિત પ્રસન્ના - જાતિપસપ, મૂલદલ-ખર્જરનો સાર-આસવ, મૃઢીકા-દ્વાફા, તેના સારથી નિપજ્ઞ આસવ તે મૃઢીકાસાર, કાપિશયન-મધ, સારી રીતે પકાવેલ ઈક્ષુસ્સથી નિષજ્ઞ આસવ, આઠ વખત પિષ્ટપ્રદાનથી નિપજ્ઞ, જાંબૂકુળ-કાલિવર પ્રસન્ન-દાર વિશેષ, ઉકર્ષથી મદ પ્રાપ્ત, માસન - આરવાદનીય, - બહલ, પૈસાના - મનોજ્ઞ, પરમ અતિ પ્રકૃષ્ટ આસ્વાદ ગુણ રસયુકતપણાથી • x • કંઈક લાલ આંખ કરનાર, પીધા પછીના કાળે કંઈક કરુક, ઈલાયચી આદિ બીજા દ્રવ્યના યોગયુકત, તથા અતિશય વર્ણ-ગંધ-સ્પર્શથી યુક્ત, આસ્વાધ, વિશેષે આસ્વાધ, અતિ પરમ આસ્વાદનીય રસયુક્ત, જઠરાગ્નિને દીપન-ઉદ્દીપ્ત કરનાર, કામને જન્માવનાર, ધાતુ
197]
Page #57
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૨૮૯ થી ૨૯૧
ઉપચકારી, સર્વે ઈન્દ્રિય અને ગામોને પ્રહાદનીય છે.
આમ કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું - વરુણ સમુદ્રનું જળ આવે છે ? ભગવંતે કહ્યું - ઉકત બધી ઉપમા કરતા ઈષ્ટતર, કાંતતર, પિયતર, મનોતર, મનાપતર છે. વળી વાણી અને વારુણકાંત એ બે મહર્તિક દેવ અહીં વસે છે તેથી વારુણોદ નામ છે.
• સૂત્ર-૨૨ -
સરવર નામક દ્વીપ વૃત્ત રાવત વાર્ણવર સમુદ્રને ઘેરીને રહેલ છે. તેનો વિÉભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે, યાવતું અર્થ - ઘણી નાની-નાની વાવડી યાવતુ સસરપંક્તિ છે, જે ક્ષીરોદકથી પરિપૂર્ણ છે, યાવતુ પ્રતિરૂપ છે. તે નાની વાવડી યાતd બિલપંકિતમાં ઘણાં ઉતપાત પર્વતો સર્વે રતનમય યાવત્ પ્રતિરૂપ છે. અહીં પુંડરીક અને પુષ્કરદંત નામના બે દેવો મહર્વિક યાવત વસે છે. એ કારણે યાવત નિત્ય છે. તથા જ્યોતિકોની સંખ્યા સખ્યાત કહેવી જોઈએ.
ક્ષીરોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત ચાવતુ ક્ષીરવહીપને ઘેરીને રહેલ છે. તે સમચકવાલ સંસ્થિત છે, વિષમ ચકવાલ સંસ્થિત નથી. સંખ્યાત લાખ યોજન તેના વિષંભ અને પરિધિ છે ઈત્યાદિ બધું પૂર્વવત છે.
અર્થ – હે ગૌતમ ! ક્ષીરોદ સમુદ્રનું જળ, જેમ કોઈ સુરસુહfમાપUTમgT-તUT ઈત્યાદિ આઠ કૌસમાં નોંધેલ છે જે પૂર્વ મંજસુહર્ત માને સુધી છે. પણ વૃત્તિકારે તેની કોઈ વ્યાખ્યા કરેલ નથી, તેથી અમે અહીં મૂળપાઠનો જ અનુવાદ કરેલ છે. ઉકત કસવાળા પાઠનો અનુવાદ કરેલ નથી.]
ગૌતમ ક્ષીરોદસમુદ્રનું પાણી, ચકવર્તી રાજ માટે તૈયાર કરાયેલ ગોક્ષીર, જે ચતુઃસ્થાન-પરિણામ પરિણત છે, સાકાર-ગોળ-મિશ્રી આદિથી અતિ સ્વાદિષ્ટ બનાવાયેલ હોય, મંદાગ્નિ ઉપર પકાવવામાં આવી હોય જે આસ્વાદનીય, વિસ્વાદનીય, પીણનીય યાવતુ સર્વેદ્રિય અને ગામોને પ્રહાદનીય હોય, જે વણથી સુંદર યાવતુ સ્પર્શથી મનોજ્ઞ છે, શું તેવું ક્ષીરોદક છે?
ના, તે અર્થ સંગત નથી. ક્ષીરોદનું તે જળ આના કરતાં પણ ઈતર ચાવત આસ્વાધ કહેલ છે. અહીં મહહિક એવા બે દેવ વિમલ અને વિમલપભ યાવ4 વસે છે. તેથી સરોદ સમુદ્ર નામ છે. સંખ્યાત ચંદ્ર યાવત તારાગણ છે.
વિવેચન-૨૯૨ -
ક્ષીરવર દ્વીપ નામે દ્વીપ વૃત-વલયાકાર છે ઈત્યાદિ. • x - એ પ્રમાણે વરણવરદ્વીપની વક્તવ્યતા જ અહીં કહેવી. - x • હવે નામનો અવર્થ - ક્ષીરવર દ્વીપને ક્ષીરવર દ્વીપ કેમ કહે છે ? ગૌતમ! ક્ષીરવર દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ઈત્યાદિ વર્ણવરદ્વીપવતું કહેવું. યાવત વ્યંતર દેવ-દેવીઓ બેસે છે, સુવે છે યાવતુ વિચરે છે. માત્ર અહીં વાપી આદિ ક્ષીરોદ પરિપૂર્ણ કહેલ છે. પર્વતમાં આસનો, ઘરોમાં આસન, મંડપોમાં પૃથ્વીશિલાપક સર્વરત્નમય કહેવા.
પંડરીક અને પુષ્પદંત અહીં ક્ષીરવરદ્વીપમાં અનુક્રમે પૂર્વાદ્ધ-પશ્ચિમાદ્ધના
૧૦૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 અધિપતિ બે દેવ છે. તે વાપી આદિમાં ક્ષીરતુલ્ય જળ છે. ક્ષી-ક્ષીરપ્રભ તેના અધિપતિ છે, માટે તે દ્વીપ ક્ષીરવર છે - x - ચંદ્રાદિ સૂત્ર પૂર્વવતું.
ક્ષીરોદ નામે સમુદ્ર વૃત-વલયાકાર સંસ્થાને રહેલ છે. તે ક્ષીરવહીપને ઘેરીને રહેલ છે. બાકી કથન ક્ષીરવરદ્વીપ સમાન કહેવું - x • ભદંત! ક્ષીરોદ સમુદ્રને ક્ષીરોદ સમદ્ર કેમ કહે છે ? ગતમ! ક્ષીરોદ સમદ્રહ્ન ઉદક - જેમ ચક્રવર્તી રાજાની ચતુઃસ્થાન પરિણામ પર્યન્ત જે ગોક્ષીર, ખાંડ-ગોળ-મિશ્રીથી અતિશય સ પ્રાપ્ત, મંદાગ્નિ ઉપર પ્રયત્નથી પકાવેલ - x - તેથી જ વર્ણ-ગંધ-ર-સ્પર્શથી યુક્ત, આસ્વાદનીય-વિસ્વાદનીય-દીપનીય-દર્પણીય-મદનીય-વૃંહણીય આદિ પૂર્વવત્. શું ક્ષીરસમુદ્રનું જળ આવે છે ? ના, ક્ષીરોદસમુદ્રનું જળ તેનાથી પણ ઈષ્ટતર યાવતું મનાપતર છે. - x - ક્ષીરવત્ નિર્મળ ઉદક આદિ હોવાથી ક્ષીરોદ કહ્યું. ચંદ્રાદિ સંખ્યા સુગમ છે.
• સૂત્ર-૨૯૩ :
ધૃતવર નામક હપ વૃત્ત - વલયાકાર સંસ્થાને રહેલ વાવ4 Hીરોદ સમદ્રને ઘેરીને રહેલ છે. તે સમયક્રવાલ સંસ્થિત છે, વિષમચક્રવાલ નથી. વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે. પ્રદેશથી અર્થ સુધી કહેવું. ગૌતમધૃતવરદ્વીપમાં ત્યાં-ત્યાં ઘણી જ નાની-નાની વાવડી વાવતુ ધૃતોદકથી પરિપૂર્ણ છે. ઉત્પાતુ પર્વત યાવત્ ખડકો છે. તે બધાં સુવણના, સ્વચ્છ પાવત્ પ્રતિરૂપ છે. કનક અને કનકપભ આ બે દેવો છે. ચંદ્રાદિ સંખ્યાતા છે.
ધૃતોદ નામક સમુદ્ર વૃd-qલાક સંસ્થાને રહેલ છે યાવ4 ધૃતવરદ્વીપને ઘેરીને રહેલ છે. સમકવાલ સંસ્થિત છે ઈત્યાદિ પૂર્વવત દ્વાપ્રદેશ-જીવો કહેવા. નામનો અર્થ – હે ગૌતમ ! ધૃતોદ સમુદ્રનું જળ, જેમ કોઈ ગોધૃતના સાર જેવું શ્રેષ્ઠ છે. આ ગોધૃતમંડ ફૂલેલા સલ્લકી, કણેરના ફૂલ, સરસવના ફૂલ, કોરટની માળાની માફક પીળા વર્ગના છે. નિગ્ધતા ગુણયુકત, અનિસંયોગથી ચમકવાળું, નિરુપહd અને વિશિષ્ટ સુંદરતા યુક્ત, સારી રીતે જમાવેલ દહીંને મથિત કરી પ્રાપ્ત માખણને ત્યારે જ તપાવતા, સારી રીતે ઉકાળ્યા પછી, બીજે ન લઈ જઈ, તે સ્થાને જ તકાળ ગાળીને કચરો આદિ ઉપશાંત થતાં તેના ઉપર જે થર જામે, તે જેમ અધિક સુગંધથી સુગંધિત, મનોહર, મધુર પરિણામી અને દર્શનીય હોય. તે પર્ણરૂપ, નિર્મળ અને સુખોપભોગ્ય હોય છે. આવા સરકાલીન ગોધૃતવરમંડ સમાન તે ધૃતોદનું પાણી હોય છે શું ? ગૌતમ ! તે ધૃતોદનું પાણી આનાથી પણ અધિક ઈષ્ટતર યાવત્ આસ્વાધ હોય છે. ત્યાં કાંત અને સુકાંત નામક બે મહહિક દેવ રહે છે. બાકી પૂર્વવત્ ચાવતું ત્યાં સંખ્યા તરાગણ કોડાકોડી છે.
aોદવર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર અને ધૃતોદ સમુદ્રને વીંટીને રહેલ છે. શેષ કથનપૂર્વવત્ યાવતું ક્ષોતવર-દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં નાની વાવડી યાવતુ જોદોદકથી પતિપૂર્ણ છે. ત્યાં ઉત્પાતુ પર્વતાદિ છે, જે સર્વ વૈડૂર્ય
Page #58
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ॰/૨૯૩
રત્નમય સાવત્ પ્રતિરૂપ છે. ત્યાં સુપ્રભ અને મહાપ્રભ નામે બે મહર્ષિક દેવ રહે છે. તેથી ક્ષોદવર કહે છે. સર્વે જ્યોતિક પૂર્વવત્ કહેવા.
૧૦૧
ક્ષોદોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર, ક્ષૌદવરદ્વીપને ઘેરીને રહેલ છે. યાવત્ સંખ્યાત લાખ યોજન પરિધિથી છે. યાવત્ નામાર્થ – ગૌતમ ! ક્ષોૌદ સમુદ્રનું જળ જાતિવંત શ્રેષ્ઠ ઈક્ષરસથી અધિક ઈષ્ટ યાવત્ આવાધ છે. તે ઈન્નુરસ સ્વાદિષ્ટ, ગાઢ, પ્રશસ્ત, વિશ્રાંત, સ્નિગ્ધ, સુકુમાલ ભૂમિભાગમાં સુછિન્ન, સુકાષ્ઠ-લષ્ટ-વિશિષ્ટ-નિરુપહત આજીત વાવીત સુકાસ જય પયત્ત-નિપુણ પ્રસ્કિ અનુપાલિત-સુવૃદ્ધિ વૃદ્ધ, સુજાત. લવણ-તૃણ દોષ વર્જિત, નયાય પરિવર્ધિત, નિતિ સુંદર રસથી પરિણત મૃદુ-પીન-પોર-ભંગુર-સુજાત-મધુર રસ-પુ વિરચિત
શિતપરિફાસિત ઉપદ્રવ વિવર્જિત અભિનવ તવગ્ર, અપાલિત, ત્રિભાગ નિષ્ઠોડિતવાડિક, આપનિતમૂલ, ગ્રંથિ પરિશોધિત, કુશલ નકલ્પિત ઉત્પન્ન યાવત્ પોડિય, બલવાન નર, યંત્ર વડે પરિગાલિત આ ઈક્ષુરસ વસ્ત્રથી ગાળેલ હોય, ચાતુતિક સુવાસિત, અધિક પથ્ય-લઘુક, વર્ણોપપેતાદિ પૂર્વવત્ શું આવું ક્ષોદોદસમુદ્ર જળ છે ?
ના, તે અર્થ સમર્થ નથી ોદરસ સમુદ્રનું જળ આનાથી ઈષ્ટતરક ચાવત્ આવાધ છે. પૂર્ણભદ્ર - માણિભદ્ર આ બે દેવો યાવત્ વસે છે. બાકી પૂર્વવત્ સંખ્યાત જ્યોતિક છે.
• વિવેચન-૨૯૩ :
ધૃતવરદ્વીપ ક્ષીરોદ સમુદ્રને ઘેરીને રહેલ છે. અહીં પણ ચક્રવાલ વિખંભ, પરિધિ, પદ્મવસ્વેદિકા, વનખંડાદિ વક્તવ્યતા પૂર્વવત્. હવે નામ નિમિત્ત કહે છે – ધૃાવરદ્વીપને ધૃતવર દ્વીપ કેમ કહે છે ? ધૃતવર દ્વીપમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઈત્યાદિ અરુણવરદ્વીપવત્ બધું કહેવું. યાવત્ વ્યંતર દેવો-દેવીઓ યાવત્ વિચરે છે. માત્ર વાપી ધૃતોદક પરિપૂર્ણ કહેવી. પર્વતો, પર્વતોમાં આસનો ઈત્યાદિ બધું સુવર્ણમય કહેવું. કનક અને કનકપ્રભ દેવ અનુક્રમે પૂર્વ-પશ્ચિમના અધિપતિ છે ધૃતોદક અને વાપી આદિના યોગથી તથા ધૃતવર્ણ દેવ અને સ્વામીત્વ વડે ધૃતવર દ્વીપ ના છે. ચંદ્રાદિસંખ્યા સંખ્યા પૂર્વવત્.
ધૃતોદ સમુદ્ર, ધૃતવરદ્વીપને ઘેરીને રહેલ છે બાકી બધું ધૃતવરદ્વીપ માફક કહેવું. હવે નામ નિમિત્ત – ધૃતોદ સમુદ્રને ધૃતોદ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ ! ધૃતોદ સમુદ્રનું જળ શરદઋતુમાં થયેલ ગાયના ઘીના માંડના ઉપરના ભાગે સ્થિત ધૃત
સાર. તે અગ્નિથી પરિતાપિત હોય, સ્થાનાંતરે લઈ જવાયેલ ન હોય, તત્કાળ નિષ્પાદિત હોય, કચરો શાંત થયેલ હોય, સલ્લકી કણિકાર પુષ્પ વર્ષાભાયુક્ત, વર્ણાદિથી યુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, દીપનીય આદિ છે. શું સમુદ્ર-જળ આપું છે? ના, ધૃતોદ સમુદ્રનું જળ યયોક્ત સ્વરૂપ ઘી થી ઈષ્ટતર યાવત્ મનામતર આસ્વાદથી કહ્યું છે. ધૃત જેવું ઉદક હોવાથી ધૃતોદ, - ૪ - ૪ - ચંદ્રાદિ સંખ્યા સૂત્ર સુગમ છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ક્ષોદવર દ્વીપ - ૪ - ધૃતોદ સમુદ્રને ઘેરીને રહેલ છે. ચક્રવાલ વિધ્યુંભ, પરિધિ, દ્વારાદિ વક્તવ્યતા પૂર્વવત્. નામનો અન્વર્થ – ક્ષોદવરદ્વીપ નામ કેમ છે ? ગૌતમ ! ક્ષોદવર દ્વીપમાં તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. પર્વત, પર્વતના આસનો ઈત્યાદિ બધું ધૈર્યમય કહ્યું છે. સુપ્રભ અને મહાપ્રભ અનુક્રમે પૂર્વર્ણ-પશ્ચિમાર્જીના અધિપતિ બે દેવો અહીં - x - વસે છે. તેથી ક્ષોદોદક અને વાપી
આદિના યોગથી ક્ષોદવરદ્વીપ. - ૪ -
૧૦૨
ક્ષોદોદ નામે સમુદ્ર - ૪ - ક્ષોદવર દ્વીપને ઘેરીને રહેલ છે. ચક્રવાલ વિખંભાદિ વક્તવ્યતા પૂર્વવત્ - -* - • હવે નામ નિમિત્ત – ક્ષોદોદ સમુદ્રને ક્ષોદોદ સમુદ્ર કેમ કહે છે ? ક્ષોદોદ સમુદ્રનું જળ જેમ કોઈ જાત્ય શેરડી હોય. વિશિષ્ટ પુંડ્ર દેશોદ્ભવ હતિ શાર્વલ અથવા ભેરંડ દેશોદ્ભવ શેરડી, તેને કાળી ગાંઠો હોય, ઉપરના પાનના સમૂહની અપેક્ષાએ હરિતાલવત્ પિંજર હોય, મૂળ ત્રિભાગ દૂર કરાયેલ હોય, ઉર્ધ્વભાગમાંથી પણ ત્રીજો ભાગ હીન હોય મધ્યનો ત્રિભાગ રહેલ હોય. જેમાંથી પ્રવગાંઠ દૂર કરાયેલ હોય. તેમાં મૂળ ત્રિભાગ, ઉપરનો ત્રિભાગ, પર્વ-ગાંઠ સારા રસવાળા ન હોવાથી તેનું વર્જન કરેલ છે. પછી જે ઇક્ષુરસ હોય તેને બારીક વસ્ત્રથી ગાળીને ચતુતકથી સારી રીતે વાસિત કરેલ હોય. આ ચતુર્જાતક એટલે તજ, એલચી,
કેસર અને મરી.
તે અતિશય પથ્ય હોય, લઘુ પરિણામ હોય, વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી યુક્ત હોય, આસ્વાદનીય, દર્પણીય આદિ હોય. આવું કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું – ક્ષોદોદ સમુદ્રનું જળ આવું હોય ? ભગવંતે કહ્યું – ના. ક્ષોદોદ સમુદ્રનું જળ યોક્તરૂપ ક્ષોદરસાદિથી ઈષ્ટતર ચાવત્ મનાપતર આસ્વાદવાળું છે. “બીજો પાઠ જે સૂત્રમાં જોયો તે ઘણી પ્રતોમાં દેખાતો ન હોવાથી તેની વ્યાખ્યા કરતા નથી'' એમ વૃત્તિકારશ્રી લખે છે. પૂર્ણ અને પૂર્ણપ્રભ બે દેવ છે. ઈત્યાદિ - x -
• સૂત્ર-૨૯૪ ઃ
નંદીશ્વર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થિત છે. આદિ પૂર્વવત્, તે ક્ષોદોદ સમુદ્રને ચોતરફથી ઘેરીને રહેલ છે. પરિધિ, પાવરવેદિકા, વનખંડ, દ્વાર, દ્વારાંતર, પ્રદેશ, જીવ પૂર્વવત્ ભગવન્ ! નંદીશ્વર દ્વીપના નામનું કારણ શું છે ? ગૌતમ ! સ્થાને સ્થાને ઘણી નાની-નાની વાવડી યાવત્ બિલપંક્તિઓ છે, જેમાં ઈક્ષુરસ જેવું જળ ભરેલું છે, ઉત્પાત્પર્વતો, સર્વ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. અથવા હે ગૌતમ ! નંદીશ્વર દ્વીપના ચક્રવાલ વિષ્ઠભના બહુમધ્ય દેશ ભાગમાં અહીં ચાર દિશામાં ચાર અંજન પર્વતો કહ્યા છે.
- - તે અંજનક પર્વતો ૮૪,૦૦૦ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, ૧૦૦૦ જમીનમાં છે, મૂળમાં સાતિરેક ૧૦,૦૦૦ યોજન, ધરણીતલે ૧૦,૦૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ત્યારપછી એક-એક પ્રદેશ માત્રાથી ઘટતા-ઘટતા ઉપરના ભાગે ૧૦૦૦ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ મૂળમાં ૩૧,૬૨૩ યોજનથી કંઈક અધિક, ધરણીતલે ૩૧,૬૨૩ યોજનથી કંઈક ન્યૂન, શિખરમાં ૩૧૬૨
Page #59
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૦/૨૯૩
યોજનથી કંઈક અધિક છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર તનુક એ રીતે ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સર્વ જનમય, સ્વચ્છ યાવત્ પ્રત્યેક પર્વત પાવર વેદિકા અને વનખંડથી વેષ્ટિત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું.
તે અંજનપર્વતો ઉપર પ્રત્યેકમાં બહુરામરમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગ પુષ્કર કે યાવત્ વિચારે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં સિદ્ધાયતન છે. જે ૧૦૦ યોજન લાંબુ, ૫-યોજન પહોળું, કર યોજન ઉંચુ, અનેકશત સ્તંભ સંનિર્વિષ્ટ છે. આદિ વર્ણન કરવું.
તે પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશામાં ચાર દ્વાર કહેલા છે દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર, સુપર્ણદ્વાર. ત્યાં મહર્ષિક યાવત્ પલ્યોપમસ્થિતિક ચાર દેવ રહે છે – દેવ, અસુર, નાગ, સુપ. તે દ્વારો ૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે. આ દ્વાર સફેદ છે, કનકમય શિખર આદિ વર્ણન વનમાળા પર્યન્ત કરવું. તે દ્વારોની ચાર દિશામાં ચાર મુખમંડપો છે. તે મુખમંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા, સાતિરેક-૧૬-યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, વર્ણન કરવું.
-
૧૦૩
તે મુખમંડપની ચારે [ત્રણ] દિશામાં, ચાર [ત્રણ] દ્વારો કહેલા છે. તે દ્વાર ૧૬ યોજન ઉંચા, ૮-યોજન પહોળા, ૮-યોજન પ્રવેશવાળા છે. બાકી બધું પૂર્વવત્ ાવત્ વનમાળા. આ પ્રમાણે પ્રેક્ષાગૃહમંડપ વિશે પણ કહેવું. મુખમંડપનું છે તે જ પ્રમાણ, દ્વારો પણ તેમજ. વિશેષ એ કે બહુમધ્યદેશમાં પ્રેક્ષાગૃહમંડપના અખાડા, મણિપીઠિકા અર્જ યોજન પ્રમાણ, પરિવાર સહિત સીંહાસન ચાવત્ સ્તૂપ આદિ ચારે દિશામાં પૂર્વવત્ છે. વિશેષ એ કે તે સાતિરેક ૧૬-યોજન ઉંચા, બાકી જિનપ્રતિમા સુધી પૂર્વવત્ કહેવું. ચૈત્યવૃક્ષો પૂર્વવત્ ચારે દિશામાં છે, પ્રમાણ પૂર્વવત્ જેમ વિજયા રાજધાનીમાં કહ્યું. વિશેષ એ કે - મણિપીઠિકા ૧૬
યોજન છે.
તે ચૈત્યવૃક્ષની ચારે દિશામાં ચાર મણિપીઠિકાઓ આઠ યોજન પહોળી, ચાર યોજન જાડી છે. તેના ઉપર ૬૪-યોજન ઉંચી, એક યોજન ઉંડી, એક યોજન પહોળી મહેન્દ્ર ધ્વજા છે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે. વિશેષ એ કે તે ઈક્ષુરસ પ્રતિપૂર્ણ છે. તેની લંબાઈ ૧૦૦ યોજન, પહોળાઈ ૫૦-યોજન, ઉંડાઈ-૫૦ યોજન છે.
તે સિદ્ધાયતનોમાં પ્રત્યેક દિશામાં-પૂર્વ દિશામાં ૧૬,૦૦૦, પશ્ચિમમાં ૧૬,૦૦૦, દક્ષિણમાં ૮૦૦૦, ઉત્તરમાં ૮૦૦૦ એમ ૪૮,૦૦૦ મનોગુલિકાઓ અને આટલી જ ગોમાનસી છે. આ પ્રમાણે જ ઉલ્લોક અને ભૂમિભાગ કહેવો યાવત્ બહુમધ્ય દેશભાગમાં મણિપીઠિકા છે, જે ૧૬-યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી છે. તે મણિપીઠિકાઓ ઉપર દેવછંદક છે, જે ૧૬ યોજન લાંબો-પહોળો, કંઈક અધિક ૧૬ યોજન ઉંચો, સરિત્નમય છે. આ દેવ-છંદકોમાં ૧૦૮ જિન પ્રતિમાઓ છે. આ આખો આલાવો જેમ વૈમાનિકના સિદ્ધાયતનનો છે, તેમ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
તેમાં જે પૂર્વનો અંજન પર્વત છે, તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે – નંદુત્તરા, નંદા, આનંદા અને નંદિવના [નદિષણા, અમોઘા, ગોસ્તૂભા, સુદર્શના.] આ નંદા પુષ્કરિણીઓ એક લાખ યોજન લાંબી-પહોળી, દસ યોજન ઉડી, સ્વચ્છ, લક્ષ્ણ, પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલી, ત્યાં ત્યાં યાવત્ સોપાન પ્રતિરૂપક અને તોરણો છે.
તે પ્રત્યેક પુષ્કરિણીના બહુમધ્ય દેશભાગમાં દધિમુખ પર્વતો છે. જે ૬૪,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન જમીનમાં, સર્વત્ર સમાન, પલ્લંક કરે છે તેની પહોડાઈ ૧૦,૦૦૦ યોજન છે, ૩૧,૬૨૩ યોજન તેની પરિધિ છે. આ સર્વ રત્નમય, સ્વચ્છ થાવત્ પ્રતિરૂપ છે. તે પ્રત્યેક પર્વતની ચોતરફ પાવરવેદિકા અને વનખંડ છે. આ બંનેનું વર્ણન કરવું. ત્યાં બહુસમ રમણીય ભૂમિભાગ છે. યાવત્ દેવો-દેવીઓ બેસે છે આદિ. સિદ્ધાયતન પ્રમાણ જનક પર્વત માફક બધું જ કહેવું યાવત્ આઠ મંગલો છે.
તેમાં જે દક્ષિણનો આંજનપર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી કહી છે. તે આ – ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરિકિણી. [નંદુત્તરા, નંદા આનંદા, નંદિવર્ધન.] પ્રમાણ પૂર્વવત્. દધિમુખ પર્વતો પૂર્વવત્, તેનું પ્રમાણ યાવત્ સિદ્ધાયતન પૂર્વવત્.
૧૦૪
કહેવો.
તેમાં જે પશ્ચિમનો જનક પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી કહી છે. તે આ – નંદિષેણા, અમોઘા, ગોસ્તૂભા, સુદર્શના. [ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરિકિણી] બધું જ પૂર્વવત્ યાવત્ સિદ્ધાયતન કહેવું.
તેમાં જે ઉત્તરનો અંજન પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરિણીઓ છે. તે આ – વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. બાકી પૂર્વવત્ યાવત્ સિદ્ધાયતન, બધું વર્ણન જાણવું.
તે સિદ્ધાયતનોમાં ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવો ચાતુમસિક, પ્રતિપદાદિમાં, સાંવત્સરિકમાં બીજા પણ ઘણાં જિન જન્મનિષ્ક્રમણ-જ્ઞાનોત્પત્તિ-નિર્વાણ આદિમાં, દેવકાર્યોમાં, દેવસમુદયોમાં, દેવસમિતીમાં, દેવ-સમવાયમાં, દેવ પ્રયોજનોમાં એકત્રિત થાય છે, સંમિલિત થાય છે, આનંદવિભોર થઈ મહા-મહિમાશાલી અષ્ટાક્ષિકા પર્વમનાવતા સુખપૂર્વક વિચરે છે. કૈલાશ અને હરિવાહન નામક બે મહર્ષિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણથી હે ગૌતમ ! આને નંદીવર દ્વીપ કહે છે. સાવત્ નિત્ય છે. સંખ્યાત જ્યોતિક છે.
• વિવેચન-૨૯૪ :
નંદીશ્વર દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થિત છે, ક્ષોદોદ સમુદ્રને ચોતરફથી વીંટીને રહેલ છે. ચક્રવાલ વિખંભાદિ પૂર્વવત્. હવે નામ-નિમિત્ત જણાવે છે – નંદીશ્વર દ્વીપને
નંદીશ્વર દ્વીપ કેમ કહે છે ? ગૌતમ ! નંદીશ્વર દ્વીપમાં ઘણી નાની-નાની વાવડી છે
Page #60
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/ર૯૪
૧૦૫
૧૦૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
ઈત્યાદિ પૂર્વવતુ. ચાવતું વ્યંતર દેવ-દેવીઓ ત્યાં વિચરે છે. માત્ર અહીં વાવ આદિ ઈરસ-જળથી પરિપૂર્ણ કહેવી. પર્વત, પર્વતોમાં આસનો આદિ બધું વજમય કહેવું. બાકી પૂર્વવતુ.
અથવા હે ગૌતમ ! નંદીશ્વરની ચારે દિશામાં ચકવાલ વિખંભથી મધ્ય દેશ ભાગમાં એક-એક દિશામાં એક-એક એ રીતે ચાર અંજનક પર્વતો કહ્યા છે - પૂર્વાદિમાં. તે અંજન પર્વત ૮૪,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન ઉંડા, મૂળમાં સાતિક ૧૦,૦૦૦ યોજન આદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ માપ જાણવું. • x • એ રીતે ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સંપૂર્ણ અંજારનમય ચાવત્ પ્રતિરૂપ છે. * * * * *
- તે અંજન પર્વતની ઉપર બહસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન જંબૂદ્વીપની ગતીના ઉપરના ભાગની જેમ – “ત્યાં ઘણાં વ્યંતર દેવ-દેવી ચાવત્ વિચરે છે." . સુધી કહેવું. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે પ્રત્યેકમાં સિદ્ધાયતન કહેલ છે. તે પ્રત્યેક સિદ્ધાયતન ૧૦૦ યોજન લાંબ, ૫૦ ચોજન પહોળું, ૭૨ યોજન ઉંચ છે. અનેક શત સ્તંભ સંતિવિષ્ટ છે, ઈત્યાદિ વર્ણન વિજયદેવની સુધમાં સભા માફક જણ..
આ પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશામાં એક-એક એ પ્રમાણે ચાર દ્વારો કહેલા છે – પૂર્વમાં, દક્ષિણમાં ઈત્યાદિ. તેમાં પૂર્વની દિશાના દ્વારનો અધિપતિ દેવ” નામે હોવાથી તેને દેવદ્વાર કહે છે. એ રીતે દક્ષિણમાં અસુરદ્વાર, પશ્ચિમમાં નાગદ્વાર અને ઉત્તરમાં સુવર્ણદ્વારા જાણવું. તે ચારે દ્વારોમાં અનુક્રમે ચાર મહર્તિક ચાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. પૂર્વદ્વારે દેવ, દક્ષિણ દ્વારે અસુર, પશ્ચિમ દ્વારે નાગ, ઉત્તરદ્વારે સુવર્ણ.
તે દ્વારો પ્રત્યેક ૧૬-યોજન ઉંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશથી છે. તે દ્વાર શેત છે, શ્રેષ્ઠ સુવર્ણ સુપિકાયુક્ત છે. ત્યાં ઈહામૃગ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, વાલક, કિન્નર આદિના ચિત્રો ચિત્રિત છે. સ્તંભ ઉપર શ્રેષ્ઠ વેદિકા છે તેનાથી રમ્ય લાગે છે ઈત્યાદિ વર્ણન કરવું.
દ્વારવર્ણન - વજમાય નેમા, રિષ્ઠરત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, જાત્યરૂપ ઉપચિત પ્રવર પંચવર્ણ મણિ રનથી કુટ્ટિમતલવાળું, હંસગર્ભમય એલુગ, ગોમેક્કગ ઈન્દ્રનીલ, જ્યોતિરસમય ઉત્તરંગ, લોહિતાક્ષમય દારચેડી, વૈર્યમય કમાળ, લોહિતાક્ષમય ભૂચિ, વજમય સંધિ, વિવિધ મણિમય સમુદ્ગત, વજમય અર્ગલા, રજતમય આવર્તન પીઠિકા, અંકોતર પાર્થ, નિરંતર ઘન કમાડ ઈત્યાદિ ઈત્યાદિ - X-X - X - પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. આ બધું જો કે વિજયદ્વારના વર્ણનમાં પણ વ્યાખ્યાયિત કરેલ છે, તો પણ સ્થાન અશૂન્યાર્થે કંઈક વ્યાખ્યા કરીએ છીએ –
શોત, અંકરનના બાહુલ્યથી શ્રેષ્ઠ સુવર્ણની સ્તુપિકા છે. ત્યાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્યાદિના ચિત્રો ચિકિત છે. તથા સ્તંભ ઉપરવત વજરખમયી વેદિકાયુકત હોવાથી તે અભિરમણીય લાગે છે. વિદ્યાધરનું જે સમશ્રેણીક યુગલ,
તેમના પ્રપંચ વડે યુક્ત, અર્ચિઃ સહસમાલનીય અર્થાતુ આવા પ્રભા સમુદાયથી યુક્ત • x • વિશિષ્ટ વિદ્યાશક્તિવાળા પુરુષ વિશેષ પ્રપંચ યુક્ત હજારો રૂપયુક્ત, દીપતાઅતિશય દીપા - x - જોતા જ આંખ ત્યાં ચોંટી જાય તેવા, સશ્રીકરૂપ. તે દ્વારોનું છે.
વજમયનેમા • ભૂમિભાગથી ઉર્વ નીકળતા પ્રદેશો, રિષ્ઠમય પ્રતિષ્ઠાન-મૂળ પાયા, જાત્યરૂપ યુક્ત - પ્રવર પંચવર્ણ, મણિરત્ન વડે કુમિતલ, હંસગર્ભમય દેહલી, ગોમેયક રનમય ઈન્દ્રકીલ, લોહિતાક્ષમય દ્વારશાખા, વૈડૂર્યમય કમાડ, લોહીતાણામાં સૂચિ - બે પાટીયાની સંધિ છુટી ન પડે તે હેતુથી પાદુકા સ્થાને વજમય સંધિ, * * • પ્રાસાદમાં જ્યા અર્ગલા પ્રવેશે છે તે - x • અંકરન્નમય ઉત્તરપાર્શયુક્ત, લઘુછિદ્ર રહિત ઘન કમાડ - x , ગોમાનસી-શય્યા, વિવિધમખિરનમય બાલક રૂપો અને લીલા સ્થિત શાલભંજિકા. રજતમયકૂટ, વજમય શિખરો ઈત્યાદિ • *
ધ - શિખર, ઉલ્લોક-ઉપરનો ભાગ, જેમાં મણિમય વંશ અને લોહિતાક્ષમય પ્રતિવંશ છે, રજતમય ભૂમિ છે, વિવિધ મણિરત્નમય જાલપંજર છે. - X - X - અંકમય પક્ષ છે, જ્યોતીરસમય વંશ છે - x - રજતમય પટ્ટિકા છે ઈત્યાદિ • * * x - બહલતાથી અંકરનમય પક્ષ, પક્ષબાહુ આદિના અંકરનાત્મક, કનકમય શિખર, તપનીયમય લઘુ શિખરરૂપ છે. - x -
હવે તેના શ્વેતત્વને વિશેષથી દશવિ છે – શ્વેતત્વને ઉપમા વડે & કરે છે • વિમલ એવું જે શંખદલ કે શંખતલ, જે નિર્મળ - ઘનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, ચાંદીના ઢગલાની જેમ પ્રકાશતો, અદ્ધ ચંદ્ર વડે આશ્ચર્યભૂત. વિવિધ મણિમયી માળા વડે અલંકૃત, અંદર-બહાર ધ્વણ તપનીય રુચિર રેતીનો પ્રરતાર જેમાં છે તે. શુભસ્પર્ફોદિયુકત છે.
તે દ્વારોના બંને પડખે બે પ્રકારે તિષીદનસ્થાન છે. દ્વારની ભીંત સમીપે નિતંબ છે. વંદન કળશો સોળ-સોળ છે. તે વંદન કળશો, શ્રેષ્ઠ કમળ સ્થાપિત, સુગધી શ્રેષ્ઠ જળથી પૂર્ણ, ચંદન વડે ચર્ચિત, કંઠમાં માળા, પદોત્પલથી ઢાંકેલ, સર્વરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ મોટા મોટા ઈન્દ્રકુંભ સમાન કહેલ છે. આ પ્રકારે ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી સોળ વનમાળા કહી છે. તે આ પ્રમાણે - તે દ્વારોના બંને પડખે બે નિષિધિયામાં સોળ-સોળ નાગદંતક કહ્યા છે. તે નાગદંતકો મોતીના જાલંતરથી ઉંચે રહેલા છે. હેમાલ-ગવાક્ષજાત-નાની ઘંટડી જાલથી પરિપ્તિ , * * • પગાદ્ધરૂપ, પણ સંસ્થાન સંસ્થિત, સર્વ વજમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ, મોટામોટા ગજદંત સમાન કહેલ છે.
તે નાગદંતકોમાં ઘણાં કાળા દોરામાં વૃત્ત, લટકતાં માત્રદામ સમૂહ છે. • x • તે દામ તપનીય લંબૂશક, સુવર્ણ પ્રતર મંડિત, અન્યોન્ય સંપાd, પૂવિિદ દિશાથી આવતા વાયુ વડે મંદ મંદ કંપતા-કંપતા, લટકતા ઈત્યાદિથી ઉદાર મનોજ્ઞ-મનહરકાન અને મનને સુખકારી શબ્દોથી તે પ્રદેશને પૂરતા અને શ્રી વડે અતી-તી ઉપશોભિત થતું રહેલ છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ૦/૨૯૪
૧૦૩
નાગદંતકોની ઉપર બીજા ૧૬-૧૬ નાગદંતકો, મોતીના જાલંતરથી લટકે છે. હેમજાલ ચાવત મોટા-મોટા ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં જીતમય સિક્કામાં ઘણાં વૈર્યમય ધૂપઘટિકા કહી છે, તે ધૂપઘટિકામાં કાળો અગર, પ્રવર કુંદરક, તુરક આદિની ધૂપથી મધમધે છે, તેનાથી અભિરામ, ગંઘવર્તીભૂત થઈ ઉદાર, મનોજ્ઞ, ઘાણ-મનને સુખકર ગંધ વડે તે પ્રદેશોને પૂરી કરતાં-કરતાં રહે છે.
તે દ્વારની બંને બાજુએ બે નિષિધિકામાં સોળ સોળ શાલભંજિકાઓ છે. તે લીલાસ્થિત છે સુઅલંકૃત, વિવિધ રંગી વસ્ત્રયુક્ત, રક્તરંગી, કાળ વાળવાળી, મૃદુ વિષય પ્રશસ્ત લક્ષણ મુફ્રિમાં ગ્રાહ્ય મધ્યભાગવાળી, •X - X - પીન રચિત સંસ્થિત પયોધરવાળી, કંઈક અશોકવર પાદપ સમુસ્થિત, ડાબા હાથમાં ગ્રહણ કરેલ શાખાવાળી - X · પરસ્પર ખિધમાન એવી, પૃથ્વી પરિમાણવાળી, શાશ્વતભાવ ઉપગત, ચંદ્રાનના, ચંદ્રવિલાસી ઈત્યાદિ ઉકાવતુ ઉધોતીતા-x- શ્રૃંગારગાર સુંદર વેશવાળી, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂ૫, પ્રતિરૂપ છે.
તે દ્વારોની બંને પડખે બે નિષિધિયામાં સોળ-સોળ જાલકટક છે, બધાં રત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે દ્વારના બંને પડખે બંને નિષિધિયામાં સોળસોળ ઘંટા કહી છે. તે ઘંટા આવી છે – જાંબૂનદમય ઘંટા, વજમય લાલા, મણિમય ઘંટપાર્શ્વ, તપનીયમય સાંકળ, જીતમય સજ્જ છે. તે ઘંટાો ઓઘસ્વા, મેઘવરા, કચસ્વરા, સીંહસ્વરા ઈત્યાદિથી કાન અને મનને સુખકર સ્વર વડે તે પ્રદેશને આપૂરત કરે છે. - ૪ -
તે દ્વારની બંને બાજુ બે નિષિધિયામાં સોળ-સોળ વનમાળાઓ છે. તે વનમાળા વિવિધ દુમલય કિસલય પલ્લવ સમાકુલ, ભ્રમર વડે ભોગવાતા, શ્રી વડે શોભિત યાવતુ પ્રતિરૂપ છે.
[ā વૃત્તિમાં આપેલ કેટલાંક શબ્દા નોંધેલ છે
નાનિ • સાંકોટક, મુક્તાજાલના અંતરમાં જે ઉછૂિત-લટકતી, હેમાલસોનાનો દામસમૂહ, ગવાજલ-ગવાક્ષાગૃતિ રત્ન વિશેષ ધમસમુહ, કિંકિણી ઘટાજાલશુદ્ધ ઘંટાયમૂલ, અમુચ્ચય-આગળના ભાગે કંઈક ઉad, અભિમુખ-બહારના ભાગે અભિમુખ. સુષ્ઠ-અતિશયપણે, સમ્યગ્ર-થોડાં પણ ચલન હિત પરિગૃહીત. હેપગનીચે જે પગના અદ્ધ રૂપ - આકાર જેમનો છે તે તથા પગાદ્ધવત્ અતિસરળ અને દીધ.
કૃષણસૂમ બદ્ધ વષ્નારિય-અવલંબિત, માચદામ કલાપ - પુષ્પમાળા સમૂહ. તવણિજ્જ લંબૂસગા - માળાના આગળના ભાગમાં ગોલક આકૃતિ મંડન વિશેષ. સુવર્ણપતર-સુવર્ણપત્રક, શાલભંજિકા સૂત્રમાં – વન • સ્થૂળ, સંસ્થિત-સંસ્થાન • x - આમેલક-શેખર, ડીંટડી. યમલ-સમશ્રેણિક, વનિત-બદ્ધ સ્વભાવ ઉપચિત કઠિન ભાવ, અમ્યુન્નત સ્તનોવાળી. - x -
તે દ્વારોની ઉપર આઠ-આઠ મંગલો કહેલા છે. તે દ્વારોની આગળ મુખમંડપો છે. તે મુખમંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજના
૧૦૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ પહોળા, સાતિરેક ૧૬ યોજન ઉંચા અનેક સ્તંભ ઉપર સંનિવિટ છે, ઈત્યાદિ વિજયદેવની સુધમાં સભા માફક વર્ણન પ્રતિરૂપા સુધી કરવું.
મુખમંડપની આગળ ચારે કે ત્રણે દિશામાં એકૈક દ્વાર કહેલ છે. તે દ્વારા ૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશમાં છે. એ રીતે દ્વાર વર્ણન પૂર્વવત્ કહેવું ચાવત્ ઉપર આઠ મંગલો છે. ઉલ્લોચ વર્ણન પૂર્વવત્. જે અષ્ટમંગલ કહ્યા તે બધાં રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપક છે. ઘણાં કૃણચામર ધ્વજાદિ પૂર્વવત્ ચાવતું સહમ્રપત્ર.
| મુખમંડપોની આગળ એક-એક પ્રેક્ષાગૃહમંડપ છે. તે મુખમંડપવતું પ્રમાણથી કહેવા. ઉલ્લોચ, ભૂમિભાગ વર્ણન પૂર્વવતુ. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમદયા દેશ ભાગમાં પ્રત્યેક અક્ષપાટક છે. તે અક્ષપાટક વજમય ચાવતુ પ્રતિરૂપ છે. તે અક્ષાપાટકોના બહુમધ્યદેશ ભાગમાં એકૈક મણિપીઠિકા કહી છે. તે આઠ યોજના લાંબી-પહોળી, ચાર યોજનજાડી આદિ છે.
તે મણિપીઠિકા ઉપર સીંહાસન છે, તે સીંહાસનનું, વિજયકૂણનું, અંકુશનું, દામ વર્ણન બધું પૂર્વવતું. તેમાં પ્રેક્ષાગૃહ મંડપની ઉપર આઠ-આઠ મંગલો ચાવતું સહસ્ત્ર ત્રો છે. તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ એકૈક મણિપીઠિકા છે. તે પ્રત્યેક મણિપીઠિકા ૧૬-યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી આદિ છે.
તે મણિપીઠિકા ઉપર પ્રત્યેક ચૈત્યસ્તૂપ છે. તે ચૈત્યસ્તૂપ ૧૬ યોજન લાંબીપહોળી, સાતિરેક ૧૬-યોજન ઉંચો છે. શંખ-અંક-કુંદ-ઉદકરજ, અમૃત મયિત ફીણના ઢગલા જેવો સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ ચાવત્ પ્રતિરૂપ છે.
તે ચૈત્યરૂપની ઉપર આઠ-આઠ મંગલ, ઘણાં કૃષ્ણ ચામરdજ ઈત્યાદિ પૂર્વવતુ. તે ચૈત્યરૂપની ચારે દિશામાં ચાર મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબીપહોળી આદિ • x• છે. તે એકૈક મણિપીઠિકાની ઉપર ચાર જિનપતિમા જિનોત્સવ પ્રમાણ-૫૦૦ ધનુષ પ્રમાણ, સંપૂર્ણ રત્નમય, પલંકાસને બેઠેલી, સ્તૂપાભિમુખ્ય રહેલી છે. તે આ રીતે - પૂર્વમાં કષભ, દક્ષિણમાં વર્લ્ડમાન, પશ્ચિમમાં ચંદ્રાનના, ઉત્તરમાં વારિપેણ. તે ચૈત્યરૂપોની આગળ એકૈક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા ૧૬ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી, તે સંપૂર્ણ મણીમયી, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકાની ઉપર એકૈક ચૈત્યવૃક્ષ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉંચુ, અદ્ધ યોજના જમીનમાં, બે યોજન ઉંચો સ્કંધ છે, તે જ અદ્ધ યોજન વિઠંભથી ચાવતું બહુ મધ્યદેશ ભાગમાં ઉંચી નીકળેલ શાખા, તે છ યોજન ઉંચી છે. તે પણ અદ્ધ યોજન વિાકંભથી છે. બધું મળીને સાતિરેક આઠ યોજન છે. આ ચૈત્યવૃક્ષા વિજય રાજધાનીના ચૈત્યવૃાવતું કહેવું. - X -
તે ચૈત્યવૃક્ષની આગળ એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા આઠ યોજના લાંબી-પહોળી, ચાર યોજન જોડી આદિ છે. તે મણિપીઠિકા ઉપર એકૈક મહેન્દ્રવજ છે. તે મહેન્દ્ર દેવજ ૬૦ યોજન ઉંચુ છે. એક યોજન જમીનમાં, યોજન વિઠંભથી, વજમય છે, ઈત્યાદિ વર્ણન વિજયદેવ રાજધાનીના મહેન્દ્ર ધ્વજવ જાણવું. મહેન્દ્રધ્વજ
Page #62
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ /૨૯૪
ઉપર આઠ-આઠ મંગલો ઈત્યાદિ છે. - ૪ -
તે મહેન્દ્ર ધ્વજની આગળ એકૈક નંદાપુષ્કરિણી છે. તે પુષ્કરિણી ૧૦૦ યોજન લાંબી-પહોળી, ૫૦ યોજન વિખંભથી, દશ યોજન ઉંડી, સ્વચ્છ-લક્ષ્ણ-રજતમય કાંઠાવાળી આદિ છે. - X - તે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિપ્ત છે. તેની ત્રણ દિશામાં ત્રિસોપાન પ્રતિરૂપક છે. - x - પુસ્તકાંતરથી – તે પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડ છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં ચંપકવન, પશ્ચિમસપ્તપર્ણવન, ઉત્તરમાં સૂતવન.
તેમાં સિદ્ધાયતનમાં એકૈકમાં ૪૮,૦૦૦ ગુલિકા છે. તે મનોગુલિકાની અપેક્ષાએ નાની છે. તે પૂર્વમાં ૧૬,૦૦૦ ઈત્યાદિ છે. - X - વિજયદેવ રાજધાનીની સુધર્મસભા વત્ દામ વર્ણન સુધી કહેવું. તે સિદ્ધાયાનોમાં એકૈકમાં ૪૮,૦૦૦ મનોગુલિકા છે. તે ગુલિકા અપેક્ષાએ મોટી છે. પૂર્વમાં ૧૬,૦૦૦ આદિ કહેવી.
તે સિદ્ધાયતનોમાં એકૈકમાં ૪૮,૦૦૦ ગોમાનુષી-શય્યા રૂપ સ્થાન વિશેષ છે. - x - તેનું પણ ફલક વર્ણન, નાગદંતવર્ણન, સિક્કાનું વર્ણન, ધૂપઘટિકા વર્ણન પૂર્વવત્ કહેવું. - x - તેના બહુામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લાંબી યાવત્ પ્રતિરૂપક છે.
તે મણિપીઠિકાની ઉપર એકૈક દેવછંદક કહેલ છે. તે દેવછંદક ૧૬ યોજન લાંબો-પહોળો, સાતિરેક ૧૬ યોજન ઉંચો, સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. તે દેવછંદકમાં પ્રત્યેકમાં ૧૦૮ જિનપ્રતિમા, જિનોત્સેધ પ્રમાણ - ૫૦૦ ધનુષુ પ્રમાણ રહેલ છે. પ્રતિમા વર્ણન વિજયદેવ રાજધાનીના સિદ્ધાયતન માફક કરવું.
તે સિદ્ધાયતનની ઉપર પ્રત્યેકમાં આઠ મંગળ, ઘણાં કાળા ચામરધ્વજ યાવત્ ઘણાં સહસપત્ર છે, સર્વપ્નમયાદિ છે.
૧૦૯
-
તે ચારે અંજન પર્વત મધ્યે જે પૂર્વ દિશાનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં એકૈક નંદા પુષ્કરિણી છે. પૂર્વમાં નંદિષણા, દક્ષિણમાં અમોઘા, પશ્ચિમમાં ગોસ્તૂપા, ઉત્તરમાં સુદર્શના, તે પુષ્કરિણી એક લાખ યોજન લાંબી-પહોળી, ૩,૧૬,૨૨૭ યોજન, ૩-ગાઉ, ૨૮-ધનુષુ, ૧૩|| આંગળથી કંઈક વધુ પરિધિથી છે. ૧૦ યોજન ઉંડી છે. બાકી બધું જગતી ઉપરની પુષ્કરિણીવત્ કહેવું. વિશેષ એ કે વૃત્ત, સમતીર, ક્ષોદોદકથી પ્રતિપૂર્ણ છે. તે એકૈક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિપ્ત છે. - ૪ - ૪ - આ પ્રમાણે બાકીના અંજનપર્વત સંબંધી નંદા પુષ્કરિણી પણ કહેવી. તે પુષ્કરિણીના બહુમધ્ય દેશભાગે એકૈક દધિમુખ નામે ૫ર્વત છે. તે ૬૪,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન ઉંડા, સર્વત્ર સમ, પલ્ચક સંસ્થાન સંસ્થિત, ૧૦,૦૦૦ યોજન પહોળા, ૩૧,૬૨૩ યોજન પરિધિથી છે, સંપૂર્ણ સ્ફટિકમય યાવત્ પ્રતિરૂપ છે. એકૈક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિપ્ત છે. - ૪ - દધિમુખ પર્વત ઉપરના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એકૈક સિદ્ધાયતન કહેલ છે. તેનું કથન અંજનપર્વતીય સિદ્ધાયતનવત્ છે.
તેમાં દક્ષિણ અંજનકપર્વતનું કથન પૂર્વના અંજનક પર્વતવત્ કરવું. માત્ર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ નંદાપુષ્કરિણીના નામોમાં ફેરફાર છે. પૂર્વમાં નંદોતરા, દક્ષિણમાં નંદા, પશ્ચિમમાં આનંદા, ઉત્તરમાં નંદિવર્ણના. પૂર્વના જનક પર્વત માફક પશ્ચિમનો પણ કહેવો. માત્ર નંદા પુષ્કરિણીના નામ સૂત્રાર્થમાં કહ્યા મુજબના નોંધવા. એ પ્રમાણે ઉત્તર દિશાનો અંજનક પર્વત પણ કહેવો. નંદાપુષ્કરિણીના નામમાં ફેરફાર છે તે સૂત્રાર્થ મુજબ જાણવો.
૧૧૦
આ સોળ વાવડીના અંતરાલમાં પ્રત્યેકમાં બબ્બે રતિકર પર્વત છે. જિનભવન મંડિત શિખર શાસ્ત્રાંતરમાં અભિહિત છે. તેથી નંદીશ્વરે સર્વ દ્વીપ સંખ્યા બાવન સિદ્ધાયતનની છે. ત્યાં પૂર્વવત્ ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો ચાતુર્માસાદિ અનેક પ્રસંગે આવે છે.
નંદીશ્વર દ્વીપમાં ચક્રવાલ વિધ્યુંભના બહુ મધ્યદેશ ભાગમાં ચારે વિદિશામાં એમ ચાર રતિકર પર્વતો છે. એક ઈશાનમાં, બીજો અગ્નિમાં, ત્રીજો નૈઋત્ય, ચોથો વાયવ્યમાં. તે રતિકર પર્વત ૧૦,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન ઉંડા, બધે સમ, ઝલ્લરી સંસ્થાને રહેલ, ૧૦,૦૦૦ યોજન વિધ્યુંભથી ૩૧,૬૨૩ યોજન પરિધિથી, સર્વરત્નમય ચાવત્ પ્રતિરૂપ છે.
રતિકર પર્વતની ચારે દિશામાં એકૈક એવી રાજધાની છે. તે ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષીની છે, જંબુદ્વીપ પ્રમાણ ચારે રાજધાની છે. પૂર્વમાં નંદોતરાની, દક્ષિણમાં નંદાની, પશ્ચિમે ઉત્તરકુરા, ઉત્તરમાં દેવપુરાની. - ૪ - અગ્નિદિશાના રતિકર પર્વતની ચારે દિશામાં શક્રેન્દ્રની ચારે અગ્રમહિષીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાની – પૂર્વમાં સુમના, દક્ષિણમાં સૌમનસા, પશ્ચિમમાં અર્ચિમલિી, ઉત્તરમાં મનોરમા. - ૪ - નૈઋત્ય ખૂણાના રતિકર પર્વતની ચારે દિશામાં શકેન્દ્રની ચાર અગ્રમહિષીની ચાર રાજધાની છે. પૂર્વમાં ભૂતા, દક્ષિણમાં ભૂતાતવંસા, પશ્ચિમમાં ગોસ્તૂપા, ઉત્તરમાં સુદર્શના. - x - વાયવ્યના રતિકરપર્વતની ચારે દિશામાં ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષીની ચાર રાજધાની છે. પૂર્વમાં રત્ના, દક્ષિણમાં રત્નોસ્ચયા, પશ્ચિમમાં સર્વરત્ના, ઉત્તરમાં રત્નસંચયા. - X -
ચાર રતિકર પર્વતની વક્તવ્યતા કેટલીક પ્રતમાં સર્વથા દેખાતી જ નથી.
કૈલાશ અને હરિવાહન નામના બે દેવો યથાક્રમે પૂર્વર્ણ-પશ્ચિમાર્જીના અધિપતિ, મહર્ષિંક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. તેથી નંદીશ્વર. ચંદ્રાદિ સંખ્યા પૂર્વવત્ છે.
સૂત્ર-૨૯૫ ઃ
નંદીશ્વર દ્વીપ ચોતરફથી નંદીશ્વરસમુદ્ર જે વૃત્ત અને વલયાકારે રહેલ છે, તેનાથી ઘેરાયેલ છે યાવત્ બધું પૂર્વવત્ અર્થ સૌદોદકવત્ ચાવત્ અહીં સુમનસ અને સૌમનસભદ્ર નામના બે મહર્ષિક દેવ સાવત્ વસે છે. બાકી બધું પૂર્વવત્ • વિવેચન-૨૯૫ :
નંદીશ્વર સમુદ્ર, નંદીશ્વર દ્વીપને ઘેરીને રહેલ છે. - ૪ - ક્ષોદોદક સમુદ્રની વક્તવ્યતાની જેમ અહીં અર્થ સહિત બધું કહેવું. માત્ર અહીં સુમન અને સુમનસ બે
Page #63
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૰/૨૯૫
દેવ કહેવા. ઉદકને કારણે અથવા નંદીશ્વરદ્વીપને વીંટીને રહેલ હોવાથી નંદીશ્વર સમુદ્ર કહ્યો. આ પ્રમાણે બધાં સમુદ્ર અને દ્વીપની યથાયોગ્ય વ્યુત્પત્તિ કહેવી. આ રીતે જંબુદ્વીપથી નંદીશ્વર સમુદ્ર સુધી એક પ્રત્યવતારા કહ્યા. હવે આગળ અરુણ આદિ દ્વીપ-સમુદ્ર પ્રત્યેક પ્રિત્યવતારોને કહે છે.
• સૂત્ર-૨૯૬ થી ૩૦૦ :
[૨૬] નંદીશ્વર સમુદ્ર, અરુણ નામક વૃત્તિ-વલયાકાર દ્વીપ વડે યાવત્ ઘેરાઈને રહેલ છે. ભગવન્ ! અરુણદ્વીપ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ સંસ્થિત? ગૌતમ ! સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. ચક્રવાલ વિષ્ફભ કેટલો છે? સંખ્યાત લાખ યોજન ચક્રવાલ
૧૧૧
વિકમ અને સંખ્યાત લાખ યોજન પરિધિ છે. પાવર વેદિકા, વનખંડ, દ્વાર, દ્વારાંતર પૂર્વવત્ છે. સંખ્યાત લાખ યોજન દ્વારાંતર ચાવત્ નામ-અર્થ – વાવડી ઈન્નુરસ જેવા પાણીથી ભરી છે. ઉત્પાત્ પર્વત સર્વ વજ્રમય, સ્વચ્છ છે. અશોક અને વીતશોક એ બે મહર્ષિક યાવત્ દેવો વસે છે. તે કારણે યાવત્ સંખ્યાત
જ્યોતિક છે.
[૨૭] અરુણ દ્વીપ, અરુણોદ સમુદ્રથી ઘેરાયેલ છે. તેનો પણ પૂર્વવત્ પરિક્ષેપ છે. નામાર્થ સોદોદક. વિશેષ આ - સુભદ્ર અને સુમનભદ્ર બે મહર્ષિક દેવો છે. બાકી પૂર્વવત્
અરુણોદ સમુદ્ર, અણવર નામક વૃત્ત-વલયાકાર દ્વીપ વડે ઘેરાયેલ છે. પૂર્વવત્ બધું સંખ્યાનું યાવત્ નામાર્થ સોદોદક વડે પરિપૂર્ણ છે. ઉત્પાત્ પર્વત સર્વ વજ્રમય, સ્વચ્છ છે. બે દેવો અરુણવરભદ્ર અને અરુણવરમહાભદ્ર મહર્જિક આદિ છે.
-
એ પ્રમાણે અરુણવર સમુદ્રમાં યાવત્ અરુણવર અને અરુણ મહાવર નામક બે દેવો છે. બાકી બધું પૂર્વવત્.
અણવરોદ સમુદ્રને અરુણવરાવભાસ નામક વૃત્ત દ્વીપ ઘેરીને રહેલ છે યાવત્ અણવરાવભાસભદ્ર અને અરુણવરાવભાસમહાભદ્ર એ બે મહદ્ધિક દેવો છે. એ પ્રમાણે અરુણવરાવભાસ સમુદ્ર છે. વિશેષ એ કે ત્યાં અરુણવરાવભાવર, અણવરાવભાસમહાવર દેવો છે.
...
[૨૮] કુંડલદ્વીપમાં કુંડલભદ્ર અને કુંડલ મહાભદ્ર બે મહદ્ધિક દેવો છે. કુંડલવર - - કુડલોદ સમુદ્રમાં ચક્ષુશુભ, ચક્ષુકાંત બે મહર્ષિક દેવો છે. દ્વીપમાં કુડલવરભદ્ર, કુંડલવર-મહાભદ્ર એ બે મહર્ષિક દેવ છે. - કુંડલવરોદ સમુદ્રમાં મહદ્ધિક બે દેવ કુંડલવર અને કુંડલવરમહાવર છે. - કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાસભદ્ર અને કુંડલવરાવભાસમહાભદ્ર એ બે દેવો છે. - - કુંડલવરોભાસ સમુદ્રમાં કુંડલવરોભાસવર અને કુંડલવરોભાસમહાવર એ બે દેવ ાવત્ પલ્યોપમ-સ્થિતિક વસે છે.
---
[૨] કુંડલવરોભાસ સમુદ્ર, રુચક નામક ધૃવિલયાકાર દ્વીપ યાવત્
---
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
ઘેરીને રહેલ છે. તે શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ ? ગૌતમ ! સમયચક્રવાલ સંસ્થિત છે. ચક્રવાલ વિકુંભ કેટલો છે? આદિ પૂર્વવત્ સર્વાર્થ અને મનોરથ બે દેવો છે. બાકી પૂર્વવત્ - - - રુચોદ નામક સમુદ્ર સોદોદ સમુદ્ર માફક સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિ−ભવાળા, સંખ્યાત લાખ યોજન પરિધિવાળા, દ્વારરૂદ્વારાંતર પણ સંખ્યાત લાખ યોજનવાળા છે. જ્યોતિક સંખ્યા પણ સંખ્યાત કહેવી. નામાર્થ પણ સૌદોદ માફક કહેવો. વિશેષ એ – સુમન અને સૌમનસ એ જે દેવો મહર્ષિક છે આદિ પૂર્વવત્.
૧૧૨
ટુચકદ્વીપની આગળ બધાં હીપ-સમુદ્રોનો વિષ્ફભ, પરિધિ, દ્વારાંતર, જ્યોતિક બધું અસંખ્યાત કહેવું.
---
ટુચકોદ સમુદ્રને ઘેરીને કવર નામે વૃત્ત દ્વીપ છે, તેમાં રુચકવરભદ્ર અને ચકવરમહાભદ્ર એ બે દેવ છે. - ચકવરોદ સમુદ્રમાં ચકવર, ટુચક મહાવર બે મહર્ષિક દેવ છે. રુચકવરાવભાસ દ્વીપમાં કવરાવભાસવર અને ચકવરાવભાામહાવર એ બે મહદ્ધિક દેવ છે.
[૩૦] હારદ્વીપમાં હારભદ્ર, હારમહાભદ્ર દેવ છે. હાર સમુદ્રમાં હારવર, હારવરમહાવર એ બે મહદ્ધિક દેવ છે. હારવરોદ દ્વીપમાં હારવરભદ્ર, હારવરમહાભદ્ર બે મહર્ષિક દેવ છે. હારવરોદ સમુદ્રમાં હારવર, હારવરમહાવર એ બે દેવ છે.
હારવરાવભાદ્વીપમાં હારવરાવભાાભદ્ર અને હાવરાવભાસમહાભદ્ર બે દેવ છે. હારવરાવભાસ સમુદ્રમાં હારવરાવભારાવર અને હારવરાવભાસમહાવર એ બે દેવ છે.
આ પ્રમાણે બધાં ત્રિપત્યાવતાર જાણવા યાવત્ સુરવરોભાસ સમુદ્ર, દ્વીપના નામ સાથે ભદ્ર અને સમુદ્રના નામ સાથે વર લગાડતા, તે દ્વીપ, સમુદ્રના નામ થાય છે. યાવત્ ોદવથી સ્વયંભૂરમણ પર્યન્તમાં વાવડી આદિ ઈક્ષુરસ જેવા જળથી ભરેલ છે, પર્વતો બધાં વજ્રમય છે.
દેવદ્વીપ દ્વીપમાં બે મહદ્ધિક દેવ રહે છે દેવભદ્ર અને દેવમહાભદ્ર. દેવોદ સમુદ્રમાં દેવવર અને દેવમહાવર છે યાવત્ સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર અને સ્વયંભૂરમણમહાભદ્ર એ બે મહદ્ધિક દેવ છે. . . . સ્વયંભૂરમણદ્વીપ, સ્વયંભૂરમણ નામે ધૃત્ત-વલયાકાર સમુદ્રથી ઘેરાયેલ છે. યાવત્ અસંખ્યાત લાખ યોજન પરિધિથી છે યાવત્ નામાર્થ
-
-
ગૌતમ ! સ્વયંભૂરમણ સમુદ્રનું જળ સ્વચ્છ, પથ્ય, જાત્ય, તનુક, સ્ફટીકવ આભાવાળું, પ્રાકૃતિક ઉદકરસ છે. તેમાં સ્વયંભૂરમણવર અને સ્વયંભૂરમણ મહાવર બે મહદ્ધિક દેવો છે. બાકી પૂર્વવત્ યાવત્ અસંખ્યાત તારાગણ કોડાકોડી શોભે છે.
• વિવેચન-૨૯૬ થી ૩૦૦ :નંદીશ્વર સમુદ્રને ઘેરીને અરુણદ્વીપ રહેલ છે. - x + ;
• ક્ષોદવરદ્વીપની વક્તવ્યતા
Page #64
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૰/૨૯૬ થી ૩૦૦
અહીં અર્થ સહિત કહેવી. વિશેષ એ કે – વાપી આદિ ક્ષીરોદક પરિપૂર્ણ છે. પર્વતાદિ વજ્રમય છે. અશોક અને વીતશોક બે દેવો છે. - ૪ - • અરુણદ્વીપને ઘેરીને અરુણોદ સમુદ્ર રહેલ છે. તે વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. ક્ષોદોદકસમુદ્ર કથનવત્ અહીં પણ બધું કહેવું. માત્ર અહીં સુભદ્ર, સુમનોભદ્ર બે દેવો કહેવા. - ૪ - ૪ - અરુણોદ સમુદ્રને અરુણવરનામે દ્વીપ ઘેરીને રહેલ છે. અહીં પણ તે જ વક્તવ્યતા કહેવી. માત્ર અરુણવરભદ્ર અને અરુણવરમહાભદ્ર દેવો કહેવા. નામોત્પત્તિ સ્વયં કહેવી.
અરુણવરદ્વીપને અરુણવરોદ સમુદ્ર ઘેરીને રહેલ છે. અહીં પણ પૂર્વવત્, માત્ર અરુણવર અને અરુણમહાવર બે દેવ કહેવા. અરુણવરોદ સમુદ્રને અરુણવરાવભાસ નામે દ્વીપ ઘેરીને રહેલ છે. અહીં પણ ક્ષોદવરદ્વીપવત્ વક્તવ્યતા છે. માત્ર અરુણવરાવભારાભદ્ર સમુદ્ર ઘેરીને રહેલ છે. વક્તવ્યતા અહીં પણ ક્ષોદોદ સમુદ્રવત્ છે. માત્ર અરુણવાવભાાવર અને અરુણવરાવભાસમહાવર નામે દેવ છે. આ રીતે અરુણદ્વીપ અને સમુદ્ર પ્રિત્સાવતાર કહ્યા તે આ રીતે – અરુણદ્વીપ - અરુણસમુદ્ર, અરુણવરદ્વીપઅરુણવર સમુદ્ર, અરુણવરાવભાસ દ્વીપ-સમુદ્ર.
આ પ્રમાણે કુંડલ દ્વીપ-કુંડલ સમુદ્રના પ્રત્યાવતાર કહેવા. જેમકે અરુણવરાવભાસ સમુદ્રને ઘેરીને કુંડલદ્વીપ છે. ઈત્યાદિ વક્તવ્યતા સૂત્રાર્થ મુજબ જાણવી. દેવોના નામોની ભિન્નતા પણ સૂત્રના અર્થમાં કહી જ છે, માટે પુનરુક્તિ
કરતા નથી.
૧૧૩
કુંડવરાવભાસ સમુદ્રને ઘેરીને રુચકદ્વીપ રહેલ છે. - ૪ - ૪ - રુચકદ્વીપસમુદ્રનો પણ પ્રત્યાવતાર જાણવો. રુચકવર દ્વીપ-સમુદ્ર, રુચકવરાવભાસ દ્વીપસમુદ્ર. બધી વક્તવ્યતા અને દેવોના નામ સૂત્રાર્થમાં લખી જ દીધા છે. માટે તે વૃત્તિના અનુવાદ થકી અહીં પુનરુક્તિ કરતા નથી.
-
અન્યત્ર પણ જોવા મળે છે કે – જંબુદ્વીપ, લવણ, ધાતકી, કાલોદ, પુષ્કર, વરુણ, ક્ષીર-ધૃત-શોદ-નંદી, અરુણવર, કુંડલ, રુચક, એટલે તેને અહીં વર્ણવ્યા. અહીંથી આગળ લોકમાં જે શંખ, ધ્વજ, કળશ, શ્રીવત્સ આદિ શુભ નામો છે, તે નામના દ્વીપ-સમુદ્રો જાણવા. તે બધાં ત્રિપ્રત્યાવતાર છે. અપાંતરાલમાં ભુજગવર, કુશવર અને ક્રોંયવર છે. તથા જે કોઈ આભરણના નામો છે હાર, અદ્ભુહાર આદિ જે વસ્તુના નામો છે - આજિનાદિ, જે ગંધ નામો - કોષ્ઠાદિ, જે ઉત્પલ નામો - જલરુહ પ્રમુખ, તિલક વગેરે જે વૃક્ષના નામો, જે પૃથ્વીઓના ૩૬-ભેદ ભિન્ન નામો, ચક્રવર્તીની નવ નિધિ, ચૌદરત્નો, વર્ષધર પર્વતો, દ્રહો, નદી, અંતર્નદી, વિજયો, વક્ષસ્કાર પર્વતો, કલ્પો, ઈન્દ્રો, કુરુ, આવાસ, કૂટ, નક્ષત્રો, ચંદ્ર-સૂર્યોના નામો, તે બધાં જ પ્રિત્યાવતાર કહેવા.
એ પ્રમાણે હારદ્વીપ-હારોદસમુદ્ર, હારવરદ્વીપ-હારવર સમુદ્ર, હાવરાવભાસદ્વીપહારવરાવભારા સમુદ્ર. દ્વીપ-સમુદ્ર વક્તવ્યતા પૂર્વવત્. દેવોના નામ સૂત્રાર્થમાંથી જાણવા. એ પ્રમાણે બાકીના પણ આભરણ નામના ત્રિપત્યવતાર કહેવા – અદ્ભુહાર દ્વીપ, અદ્ધહાર સમુદ્ર આદિ. કનકાવલિદ્વીપ, કનકાવલિ સમુદ્ર આદિ. રત્નાવલિ
19/8
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
દ્વીપ, રત્નાવલિ સમુદ્ર આદિ. મુક્તાવલી દ્વીપ, મુક્તાવલી સમુદ્ર આદિ. બધાં પ્રિત્યાવતાર કહેવા, વસ્તુની વિચારણામાં - આજિન દ્વીપ, આજિન સમુદ્ર આદિ. દેવ વિચારણામાં અદ્ધહાર દ્વીપમાં અર્ધહારભદ્ર અને અદ્ધહારમહાભદ્ર બે દેવ છે. અદ્ધહાર સમુદ્રમાં અદ્ધહાસ્વર અને અદ્ભુહારમહાવર દેવ છે. એ રીતે પ્રત્યેક દ્વીપ-સમુદ્રમાં તેના-તેના નામ પ્રમાણે આગળ ભદ્ર-મહાભદ્ર, વ-મહાવર લગાડતા તેના-તેના દેવોના નામ પ્રાપ્ત થાય છે. જેમકે – રત્નાવલિ દ્વીપમાં – રત્નાવલીભદ્ર અને રત્નાવલીમહાભદ્ર દેવ છે ઈત્યાદિ - x - આજિન સમુદ્રમાં – આજિનવર અને આજિનવરમહાવર ઈત્યાદિ. - x - આ પ્રમાણે ત્રિપ્રત્યાવતાર દેવોના નામો કહેવા. ચાવત્ સૂર્યદ્વીપ-સૂર્ય સમુદ્ર, સૂર્યવરદ્વીપ-સૂર્યવરસમુદ્ર, સૂર્યવરાવભાસ દ્વીપ, સૂર્યવરાવભાસ સમુદ્ર. આ જ નામથી દેવોના નામો કહેવા. - ૪ - ૪ - સૂર્યવરાવભાસ સમુદ્ર પછી દેવદ્વીપ છે.
૧૧૪
ભગવન્ ! દેવ દ્વીપ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત ? ગૌતમ ! સમચક્રવાલ સંસ્થિત છે. ભગવન્ ! દેવદ્વીપનો ચક્રવાલ વિધ્યુંભ અને પરિધિ કેટલા છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન ચક્રવાલ વિષ્ફભ છે અને અસંખ્યાત લાખ યોજન પરિધિ છે. તે એક પાવર વેદિકા, વનખંડથી પરિક્ષિપ્ત છે. - x - x - દેવદ્વીપના કેટલા દ્વારો છે ? ગૌતમ ! ચાર, વિજય આદિ. ભદંત! દેવદ્વીપનું વિજય દ્વાર ક્યાં છે ? ગૌતમ! દેવદ્વીપ પૂર્વાર્ધ્વ પર્યન્ત અને પૂર્વાદ્ધ દેવસમુદ્રની પશ્ચિમ દિશામાં ત્યાં વિજયદ્વાર છે. પ્રમાણ અને વર્ણક જંબુદ્વીપના વિજયદ્વારવત્. નામનો અર્થ પણ પૂર્વવત્.
ભગવન્ ! વિજય દેવની વિજયા રાજધાની ક્યાં છે ? જંબુદ્વીપના વિજય
દ્વારાધિપતિ વિજય દેવની જેમ કહેવી. આ પ્રમાણે બાકીના ત્રણે દ્વારો કહેવા, જ્યોતિષ્ક બધાં અસંખ્યાતો કહેવા. દેવો-દેવભદ્ર - દેવમહાભદ્ર કહેવા. બાકી બધું અરુણદ્વીપવત્.
દેવસમુદ્ર, દેવદ્વીપને ઘેરીને રહેલ છે. સમચક્રવાલ આદિ સૂમો પૂર્વવત્. વિશેષ એ કે દેવસમુદ્રનું વિજયદ્વાર દેવોદ સમુદ્ર પૂર્વાદ્ધ પર્યન્ત અને પૂર્વાદ્ધ નાગદ્વીપની પશ્વિમે છે. રાજધાની વિજયદ્વારની પશ્ચિમે દેવસમુદ્રમાં તિતિ અસંખ્યાત લાખ યોજન જઈને કહેવી. આ પ્રમાણે વૈજયંતાદિ દ્વારો કહેવા. - ૪ - નાગદ્વીપની જેમ નાગસમુદ્ર, યક્ષદ્વીપ-ચક્ષસમુદ્ર, ભૂતદ્વીપ-ભૂતરામુદ્ર કહેવા. માત્ર દેવના નામ દ્વીપ-સમુદ્રવત્ કહેવા.
સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર, સ્વયંભૂરમણમહાભદ્ર દેવો છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર અને સ્વયંભૂમહાવર દેવો છે. આ દેવ આદિ પાંચપાંચ દ્વીપ અને પાંચ-પાંચ સમુદ્રમાં ત્રિપ્રત્યવતારતા નથી. તેને એક એક જ કહેવા. ચૂર્ણિકારે પણ કહ્યું છે – દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂરમણ - આ પાંચે એકૈક જ જાણવા. નંદીશ્વરદ્વીપથી સ્વયંભૂરમણદ્વીપ સુધી વાપી, પુષ્કરિણી અને દીધિકા ક્ષોદોદક પરિપૂર્ણા કહેવા. પર્વતાદિ બધાં સંપૂર્ણ વજ્રમય. નંદીશ્વર સમુદ્રથી ભૂત સમુદ્ર પર્યન્ત બધાંનું જળ ઈન્નુરા સમાન કહેવું. સ્વયંભૂરમણ સમુદ્રનું પુષ્કરોદ સર્દેશ
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૧૫
3|દ્વીપ/૨૯૬ થી ૩૦૦ જાણવું. ટુચકદ્વીપથી બધાં દ્વીપ સમુદ્રોમાં અસંખ્યાત પ્રમાણ કહેવું.
જંબૂઢીપાદિ નામના કેટલાં દ્વીપ-સમુદ્રો છે? • સૂત્ર-૩૦૧,૩૦ર :
[34] ભગવત્ / જંબૂતીષ નામક કેટલા દ્વીપ છે ? ગૌતમ અસંખ્યાત જંબુદ્વીપો છે. ભગવાન ! લવણ સમુદ્રો કેટલા છે ? ગૌતમ અરણ્યાત છે. એ પ્રમાણે ઘાતકીખંડ પણ જાણવા. એ રીતે યાવતું સૂર્યદ્વીપ નામક હીપ અસંખ્યાત છે. દેવ દ્વીપ એક કહ્યો છે, દેવો સમુદ્ર એક કહ્યો છે. એ પ્રમાણે નાગ, યt, ભૂત યાવત સ્વયંભૂમણ દ્વીપ, સ્વયંભૂમણ સમુદ્ર એક જ છે.
[3] ભગવત્ / લવણ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ગૌતમ ! લવણ સમુદ્રનું જળ મલિન, રજવાળું, શેવાળ રહિત, ચિરસંચિત જળ જેવું, ખારું, કડવું, ઘણો હીપદ-રાહુપદ-મૃગ-પશુ-પક્ષી-સરીસૃપોને માટે પીવા યોગ્ય નથી. માત્ર તે જળમાં ઉત્પન્ન અને સંવર્ધિત જીવોને માટે પેય છે.
ભગવદ્ ! કાલોદ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ? ગૌતમ આસલ, પેશલ, માંસલ, કાળું, અડદની રાશિના વણવાળું પ્રકૃતિથી અકૃત્રિમ સવાળું છે.
ભગવન પુષ્કરોદ સમુદ્રનું જળ કેવું છે ? ગૌતમ સ્વચ્છ, ત્ય, હનુક, સ્ફટિક વર્ણનું, પ્રકૃતિક ઉદક રસવાળું છે.
ભગવાન ! વરુણોદનું જળ ? જેમ કોઈ માસવ, ચોમાસવ, ખરસાર, સુપકવ ઈસ, મેરક, કાપિશાયણ, ચંદ્રપ્રભા, મનોણિલા, વરસ્પીધુ, પવરવાણી, અષ્ટપિષ્ટ પરિનિષ્ઠિત, જાંબુફળકાલિકા વરસન્ન, ઉત્કૃષ્ટ મદ પ્રાપ્ત, કંઈક ઓઠાવ-લંબી, કંઈક આંખ લાલ કરનાર, કંઈક નશો દેનારી, સલ-માંસલપેશલ વણથી યુકત યાવત તે અર્થ સમર્થ નથી. વારુણોદક આના કરતાં ઈષ્ટતર ચાવતું સ્વાદવાળું છે.
ભગવન સરોદ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ? ગૌતમજેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજની ચતુઃસ્થાન પરિણત ગાયનું દૂધ, મંદ નિ ઉપર સારી રીતે પકાવેલ હોય, અાદિમાં અને અંતે જેમાં ખાંડ અને મિશ્રી ઉમે હોય, વણથી ચાવત પથિી યુકત હોય, આવો સ્વાદ હોય છે ? ના, તે અર્થ સંગત નથી. ગૌતમ! ક્ષીરોદામુદ્ર જળ આનાથી ઈષ્ટ યાવતું સ્વાદુ છે.
ધૃતોદ સમુદ્રનું જળ, જેમ કોઈ શરદઋતુના ગાયના ઘીના થર સમાન છે, જે સલ્લકી અને કણેરના ફૂલ જેવા વણવાળું છે. સારી રીતે ગરમ કરી, તકાળ નિતારેલ, તથા શ્રેષ્ઠ વર્ણ-ગંધ-સ-સ્પર્શયુક્ત છે. શું આનો સ્વાદ હોય ? ના, તે અસંગત નથી. તેના કરતાં ઈષ્ટતર યાવતું સ્વાદુ હોય છે.
ક્ષોદોદ સમદ્રનું જળ, જેમ કોઈ ભેરુડ દેશોra જાતિવંત ઉન્નત બેંક જતિની શેરડી હોય, જે પાકે ત્યારે હરતાલ સમાન પીળી થાય, જેની સાંધા કાળા છે, ઉપર-નીચેનો ભાગ છોડી માત્ર વાલા ગિભાગને ભવીષ્ઠ બળદો દ્વારા ચલાવાતા થી રસ કઢાયેલ હોય, વસ્ત્રથી ગાળેલ હોય, ચતુતિકથી સુવાસિત
૧૧૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હોય, અધિક પક્ષ, લઘુક, વાદિયુક્ત, આવો સ્વાદ હોય છે ? ના, તે અર્થ સંગત નથી. આનાથી ઈષ્ટતરાદિ સ્વાદ છે. એ રીતે બાકીના સમુદ્રના જળનો સ્વાદ સ્વયંભૂમણ પત્ત જાણવો. વિશેષ એ • પુષ્કરોદના જળ માફક સ્વચ્છાદિ છે.
ભગવાન ! કેટલા સમુદ્ર પ્રત્યેક સવાળા છે ગૌતમ / ચાર તે આ - લવણ, વરુણોદ, શીરોદ, ધૃતોદ.
ભગવાન ! કેટલાં સમુદ્રો પ્રકૃતિથી ઉદક સનાળા છે ? ગૌતમ ! ત્રણ. તે આ - કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો પ્રાયઃ ક્ષોદસવાળા કહેલા છે.
• વિવેચન-૩૦૧,૩૦૨ :
ભદંત! જંબૂદ્વીપ નામે કેટલા દ્વીપો છે ? ભગવંતે કહ્યું – જંબૂદ્વીપ નામના અસંખ્યાત દ્વીપો કહ્યા છે. એ પ્રમાણે લવણ નામના અસંખ્યાત સમુદ્રો, ઘાતકીખંડ નામે અસંખ્યાત દ્વીપો છે. કાલોદ નામે અસંખ્યાત સમુદ્રો છે યાવતું સૂર્યવરાવભાસ નામના અસંખ્યાત સમુદ્રો છે. ઉક્ત પ્રકારે અસંખ્યાત સૂર્ય નામે બિપત્યવતાર સુધી કહેવું.
અરણથી આરંભીને દેવદ્વીપ પૂર્વે બધાં ત્રિપત્યવતારપણે અનંતર અભિધાનથી સમુદ્રો કહ્યા છે. હવે “દેવ’ આદિ આશ્રીને પ્રશ્નનિર્વચન સૂત્રો કહે છે – દેવદ્વીપ કેટલા કહ્યાં છે ? ગૌતમ ! એક. એ રીતે દશેને એકાકાર કહેવા.
લવણ, કાલોદ, પુષ્કરોદ, વરુણોદ, ક્ષીરોદ, ધૃતોદ, ક્ષોદોદ વિષયક સાત સૂત્રો સ્વયં વિચારવા. * * * માત્ર સ્વયંભૂરમણ સમુદ્રનું જળ પુષ્કરોદ જેવું છે. હવે પ્રત્યેક રસવાળા જે પ્રકૃતિ ઉદકરસવાળા છે તેને કહે છે - X - X - લવણોદ, વરુણોદ, ક્ષીરોદ અને ધૃતોદ. આ ચાર સિવાય કોઈ સમુદ્ર તેના જેવો પ્રત્યેક રસવાળો નથી. ભદંત ! કેટલા સમુદ્રો પ્રકૃતિ ઉદકરસવાળા છે ? ગૌતમ! પ્રણ. કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ. - X -
- સૂત્ર-303 :
ભગવન્! કેટલા સમુદ્રો ઘણાં મત્સ્ય-કાચબા વાળા છે ? ગૌતમ! ત્રણ સમુદ્રો. તે આ - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો અ૫ મત્સ્ય, કાચબાવાજી કા છે.
ભગવાન ! લવણ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ રતિ-કુલકોટિ-યોનિપ્રમુખ કહી છે? ગૌતમ! સાત લાખ.
ભગવાન ! કાલોદ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ જાતિ-કુલકોટિ-યોનિ પ્રમુખ કહી છે? ગૌતમ! નવ લાખ.
ભગવાન ! સ્વયંભૂમણ સમુદ્રમાં ? સાડાબાર લાખ મત્સ્ય જાતિ-કુલકોટિયોનિ પ્રમુખ કહી છે.
ભગવન ! લવણ સમુદ્રમાં મત્સ્યોના શરીરની કેટલી મોટી અવગાહના
Page #66
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /303
૧૧
૧૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3
તો સર્વ સંખ્યાથી કેટલા નામવાળા દ્વીપસમુદ્રો છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! લોકમાં જેટલાં સામાન્યથી શુભ નામો છે – શંખ, ચક્ર, સ્વસ્તિક, કલશ, શ્રીવત્સાદિ છે. શુભ વર્ણ નામના, શુભગંધ નામના, શુભ સ નામના, શુભ સ્પર્શ નામના આટલાં નામવાળા દ્વીપ-સમુદ્રો કહેલા છે.
હવે ઉદ્ધાર સાગરોપમ પ્રમાણથી હીપ-સમુદ્રનું પરિમાણ કહે છે – ભદંત ! કેટલાં દ્વીપસમદ્રો ઉદ્ધાર પલ્યોપમ સાગરોપમ પ્રમાણથી કહેલા છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! જેટલાં અઢી ઉદ્ધાર સાગરોપમના ઉદ્ધાર સમયો - એકૈક સૂક્ષ્મ વાલાણ અપહાર સમયો છે, આટલા દ્વીપ-સમદ્રો ઉદ્ધારથી કહેલા છે. કહ્યું છે - અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલાં સમયો છે, બમણાં-બમણાં ગુણપ્રવિસ્તર દ્વીપ-સમુદ્ર રજુ એટલાં છે.
ભગવદ્ ! દ્વીપસમુદ્રો શું પૃથ્વી પરિણામી, અ પરિણામી, જીવ પરિણામી કે પુગલ પરિણામી છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! પૃથ્વી પરિણામી પણ છે, અમ્ પરિણામી પણ છે, જીવ પરિણામી પણ છે અને પુદ્ગલ પરિણામી પણ છે.
ભગવતુ ! દ્વીપ સમુદ્રોમાં સર્વે પ્રાણો- બેઈન્દ્રિયાદિ, સર્વે ભૂતો-વનસ્પતિઓ, સર્વે જીવો - પંચેન્દ્રિયો, સર્વે સવ-પૃથ્વી આદિ, પૂર્વે ઉત્પન્ન થયા છે ? ભગવંતે કહ્યું - ગૌતમાં અનેક વખત અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. કેમકે બધાં સાંવ્યવહારિક રાશિ અંતર્ગત જીવોનો સર્વ સ્થાને પ્રાયઃ અનંતવાર ઉત્પાદ છે.
કહી છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પoo યોજન. એ પ્રમાણે કાલોદ સમુદ્રમાં ૩૦૦ યોજનસવયંભૂમણમાં ૧૦૦૦ યોજન ઉત્કૃષ્ટથી છે.
• વિવેચન-૩૦૩ -
ભગવન્! કેટલા સમુદ્રો ઘણાં મત્સ્ય-કાચબાથી કોણ છે ? ગૌતમ ! ત્રણ સમુદ્રો - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો અને મત્સ્ય-કાચબાદિથી આકીર્ણ છે. પણ મત્સ્ય-કાચબાથી રહિત નથી. હવે લવણાદિમાં મચની કુલ-કોડી પરિજ્ઞાનાર્થે કહે છે - લવણ સમુદ્રમાં કેટલાં પ્રમાણમાં જાતિપ્રધાન, કુળકોટી મસ્યોની કહી છે ? અહીં એક જ યોનિમાં અનેક જાતિ-કુળ હોય છે. જેમ એક જ છગણ યોનિમાં કૃમિકોટી કુલ, મિલિકા કુળ, વૃશ્ચિક કુળ આદિ છે. તેથી લાખ યોનિપ્રમુખ કહ્યું. ગૌતમ! સાત લાખ જળમસ્ય જાતિ કુલકોટીયોનિ પ્રમુખ છે. આ પ્રમાણે કાલોદ અને સ્વયંભૂરમણ સૂત્ર પણ કહેવા. વિશેષ એ કે કાલોદમાં નવ લાખ અને સ્વયંભૂરમણમાં સાડા બાર લાખ કુલકોટી કહેવી.
ધે લવણાદિમાં મત્સ્ય પ્રમાણ કહે છે - ભદંત! લવણ સમુદ્રમાં મસ્યોના શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? ગૌતમ ! ત્રણોમાં જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટથી - લવણમાં ૫oo યોજન, કાલોદમાં 900 યોજન અને સ્વયંભૂરમણમાં ૧000 યોજન અવગાહના જાણવી.
• સૂત્ર-૩૦૪,૩૦૫ -
ફિe૪] ભગવના નામોની અપેક્ષાએ દ્વીપ-સમુદ્ર કેટલાં નામવાળા છે ? ગૌતમ! લોકમાં જેટલા શુભ નામો, શુભ વણ યાવત્ શુભ સ્પર્શે છે, એટલા નામવાળા દ્વીપ અને સમુદ્રો છે.
ભગવાન ! ઉદ્ધાર સમયોની અપેક્ષા દ્વીપસમુદ્રો કેટલા છે ? ગૌતમ ! અઢી સાગરોપમના જેટલાં ઉદ્ધાર સમય છે, તેટલાં દ્વીપ અને સમુદ્રો છે.
[3] ભગવત્ ! હીપ-સમુદ્રો શું પૃeળીનું પરિણામ છે, અમ્ (જળ)નું પરિણામ છે, જીવનું પરિણામ છે કે પુગલનું પરિણામ છે ? ગૌતમ ! હીપસમુદ્રો કૃedીપરિણામ પણ છે, અપપરિણામ પણ છે, જીવ પરિણામ પણ છે, પુદ્ગલ પરિણામ પણ છે.
ભગવાન ! દ્વીપસમુદ્રોમાં સર્વે પ્રાણી, સર્વે ભૂત, સર્વે જીવ અને સર્વે સત્વો પૃથ્વીકાલિકપણે યાવતુ પ્રસકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ ! કેટલીવાર યાવતું અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકેલ છે.
• વિવેચન-30૪,3૦૫ -
ભદંત! દ્વીપ-સમદ્રો કેટલાં નામવાળા કહ્યાં છે ? જો સંખ્યાની ગણવાની ઈચ્છા હોય તો તે કેટલાં કહ્યા છે એવો અર્થ છે. અહીં આ ભાવના છે - અહીં એકએક નામવાળા અસંખ્યાત દ્વીપો અને અસંખ્યાત સમુદ્રો કહેલા છે. માત્ર તેમાં છેલ્લા ‘દેવ' આદિ પાંચ દ્વીપો અને પાંચ સમુદ્રો છોડી દેવા.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-માં દ્વીપસમુદ્રાધિકાર પૂર્ણ |
Page #67
--------------------------------------------------------------------------
________________
3/ઈન્દ્રિય/૩૦૬
૧૧૯
છે ઈન્દ્રિય વિષયાધિકાર છે
—X —X —X — હમણાં દ્વીપસમુદ્રના પુદ્ગલ પરિણામવથી કહ્યા. તે પુલોના વિશિષ્ટ પરિણામ પરિણતોના ઈજ્યિ ગ્રાહ્યવથી ઈન્દ્રિયવિષય પુદ્ગલ પરિણામ કહે છે -
• સૂત્ર-3૦૬ :
ભગવના ઈદ્રિયોના વિષયભૂત યુગલ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદ છે. તે આ - જોયિ વિષય યાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય. • • • ભગવના પોનિદ્રય વિષય પુગલ પરિણામ કેટલા ભેટે છે ગૌતમ બે ભેદ છે - શુભ શબ્દ પરિણામ અને અશુભ શબદ પરિણામ. એ પ્રમાણે ચહ્ન આદિ ઈન્દ્રિય વિષય પણ બન્ને ભેટે છે. જેમકે - સુરૂપ અને પુરૂષ પરિણામ. સુગંધ અને દુર્ગધ પરિક્ષામ. સુસ્સખુલ્સ પરિણામ. સુસ્પર્શ પરિણામ અને દુઃસ્પણ પરિણામ.
ભગવન ઉત્તમ-અધમ શબ્દ-૫-ગંધ-રસ અને સ્પર્શ-પરિણામમાં પરિણમતા પદગલ પરિણા એમ કહી શકાય? હા, ગૌતમ ! ઉત્તમ-અધમ શબદ પરિણામોમાં પરિણમતા પુદગલો પરિણા કહેવાય. ભગવન્! શું શુભ શબ્દ પગલો અશુભ શબ્દપણે અને અશુભ શબ્દ પગલો શુભ શબ્દપણે પરિણમે છે ? હા, ગૌતમ તે બંને પરસ્પર પરિણમે છે.
ભગવદ્ ! સુપ પુદ્ગલો દુરપાણે, દુ૫ યુગલો સુરપાણે પરિણામે છે ? હા, ગૌતમ / પરિણમે છે. એ પ્રમાણે સુગંધી પુદ્ગલ દુર્ગધી પુગલપણે, દુર્ગધી પુગલ સુગંધી પુગલપણે પરિણમે છે. એ રીતે સુસ્પર્શ, દુરૂપિણે અને સુરસ દુરસપણે પરિણમે ? હા, પરિણમે છે.
• વિવેચન-3૦૬ :
ભદંતા ઈન્દ્રિય વિષય પુદ્ગલ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમાં પાંચ ભેદે છે. તે આ - શ્રોમેન્દ્રિય વિષયાદિ, સુગમ છે. • x • કૂને - નિશ્ચિત. ઉચ્ચાવચ્ચ - ઉત્તમ અને અધમ. * * * * * પરિણામના યથાવસ્થિત ભાવથી. દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીના વશથી તેનો પે થવું તે પરિણામ. માથા - શુભ શબ્દરૂપ પુદ્ગલો. • x • ઈત્યાદિ સુપ્રતીત છે. * * * * *
છે દેવ શક્તિ અધિકાર છે
— x — x - • સૂગ-3૦૭ :
ભગવત્ કોઈ મહર્તિક ચાવ4 મહાનુભાગ દેવ પહેલાં યુગલ ફેંકે અને પછી તે ગતિ કરતો તે વસ્તુને વચમાં પકડવાને સમર્થ છે? હા, છે. ભગવાન એવું કયા કારણથી કહો છે કે – મહર્વિક દેવ યાવતું પકડી શકે? ગૌતમ!
a yગલની પહેલ્પ શીઘગતિ હોય છે, પછી તેની મંદગતિ થાય છે. જ્યારે તે મહહિક રાવ4 મહાનુભાગ દેવની ગતિ પહેલાં પણ શીવ્ર હોય છે અને પછી
૧૨૦
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 પણ શlu હોય છે. તે કારણથી હે ગૌતમ ! એમ કહ્યું કે ચાવ4 ગતિ કરતો દેવ પકડી લે છે.
ભગવના કોઈ મહર્વિક દેવ ભાલ પદગલ ગ્રહણ કર્યા વિના અને કોઈ બાળકને પહેલા કેળા-મેધા વિના તેના શરીરને સાધવામાં સમર્થ છે શું? ના, તે અર્થ સંગત નથી.
- ભાવના કોઈ મહર્વિક દેવ બાલા યુગલોને ગ્રહણ કરીને, પણ બાળકના શરીરને પહેલાં છેલ્લા-મેધા વિના તેને સાંધવામાં સમર્થ છે શું? ના, તે અર્થ સંગત નથી.
ભગવનો કોઈ મહર્તિક કાવતું મહાનુભાગ દેવ બાહ્ય પગલો ગ્રહણ કરીને, પહેલાં બાળકને છેદી-ભેદીને પછી તેને સાંધવામાં સમર્થ છેહા, સમર્થ છે, તે ગ્રંથિને છઠાસ્ય જાણી કે જોઈ શકતો નથી, એવી સૂમ ગ્રંથિ તે હોય છે.
ભગવન્! મહર્વિક દેવ પહેલ બાળકને છેવા-ભે વિના દીધુ કે હવે કરવામાં સમર્થ છે શું ? ના, તેમ નથી.
આ પ્રમાણે ચારે આલાવા છે. પહેલા-બીજા ભંગમાં બાહા પુગલોનું ગ્રહણ નથી. એકાંતરિક છેદન-ભેદન નથી. બાકી પૂર્વવતું. તે સિદ્ધિને છાસ્થ જાણતો કે જોતો નથી. આટલી સુખ તે દીધું કે સ્વ કરવાની વિધિ હોય છે.
• વિવેચન-309 -
ભદંત ! દેવ કેવા ?] મહર્તિક, મહાધુતિક, મહાબલ, મહાયશા, મહાનુભાગ. પુત્ર - સેંકુ આદિ પ્રયત્નથી ફેંકે. તે જ પુદ્ગલ ભૂમિ ઉપર પડે તે પહેલા પ્રદક્ષિણાથી ભમીને પકડી લેવા સમર્થ છે ? હા, છે. કેમકે દેવની શક્તિ ઘણી છે. ત્યારે જિજ્ઞાસ પૂછે છે કે કઈ રીતે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! પ્રયત્ન જનિત સંસ્કારની તીવ્રતાથી પુદ્ગલની પહેલાં તીવગતિ હોય છે, પણ પછી સંસ્કારની મંદ મંદતાથી પછી મંદગતિ થાય છે. દેવને પહેલા કે પછી શીઘ ઉત્સાહ વિશેષથી શીઘ ગતિ જ હોય છે.
દેવ બાહ્ય પગલે લીધા વિના બાળકને છેલ્લા કે ભેદ્યા વિના - તેના શરીરને થોડી પણ વિક્રિયા કર્યા વિના દેઢ બંધને બદ્ધ કસ્વામાં સમર્થ છે ? ના, તેમ નથી. કેમકે બાહ્ય પુદ્ગલ લીધાં વિના, શરીરને વિકિયા વિના બંધન કરવું અશક્ય છે. આના દ્વારા દેવો પણ તિબંધના કિયા ન કરે તેમ કહ્યું.
બીજા સત્રમાં બાળકને છેદવું-ભેદવું એ વિશેષ છે. બાકી પૂર્વવતું. અહીં પણ ઉભય કારણજન્ય ગ્રત કરવાની શક્તિ છે. બીજી સૂઝમાં બાહ્ય પગલ લઈને, બાળકને ન છેદે - ન ભેદે તે વિશેષ છે. સોયામાં બાહા યુગલો લઈને અને બાળકને છેદી-ભેદીને એ વિરોષ છે. અહીં ગ્રથન કરવા સમર્થ છે તેમ કહેવું. કેમકે કારણ-સામગ્રી સંભવે છે. તે ગ્રંથીને છઠાસ્ય મનુષ્યો જાણતા કે જોતાં નથી. તે બાળક કે અન્ય પુરુષ અતિશય જ્ઞાની ન હોવાથી ન જાણે, ન જુએ. એટલું સૂમ દેવો ગુંચે.
Page #68
--------------------------------------------------------------------------
________________
BJયો/૩૦૮ થી ૧૧
૧૨૨
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩
છે જ્યોતિક દેવાધિકાર છે
— x x - x - દેવ સામર્થ્ય જાણીને જ્યોતિકને આશ્રીને કહે છે - • ર-૩૦૮ થી ૩૧૧ :
[soc] ભગવનચંદ્રસૂની નીચે રહેલ તારરૂપ દેવ, હીન કે તુલ્ય છે સમશ્રેણીમાં રહેલ તારારૂપ દેવ હીન કે તુલ્ય છે? ઉપર રહેલ તારારૂપ દેવ હીન કે તુલ્ય છે? હા, છે. ભગવન ! એમ કેમ કહો છે - x • તારારૂપ હીન કે તુલ્ય પણ હોય. ગૌતમ જેવા જેવા કે દેવોના પૂિર્વભવના તપ, નિયમ, બહાચર્ય આદિમાં ઉત્કૃષ્ટતા કે અનુકૃષ્ટતા હોય છે, તેમ-તેમ તે દેવોનું તે પ્રમાણમાં હીનત્વ કે તત્વ હોય છે. એ કારણથી છે ગૌતમ! એમ કહ્યું કે ચંદ્ર-સૂર્યની નીચે-પર કે સમયેeણીમાં રહેલ તારારૂપ દેવ હીન પણ હોય છે અને તુલ્ય પણ હોય છે.
[3] પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પશ્ચિામાં - [૩૧] ૮૮-ગ્રહો, ૨૮-નમો હોય છે. હવે તાસ સંખ્ય[૩૧] એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ હોય છે. • વિવેચન-૩૦૮ થી ૩૧૧ -
ભદેતા ચંદ્ર-સૂર્યથી શોકની અપેક્ષાએ નીચેના તારા-વિમાનના અધિષ્ઠિત દેવ, ધતિ-વૈભવ-સ્વેચ્છાદિ અપેક્ષાએ કેટલાંક હીન અને કેટલાંક તુલ્ય છે, સમશ્રેણિ વ્યવસ્થિત તારાપ દેવોમાં કેટલાંક ધુતિ આદિ અપેક્ષાએ હીન કે તુલ્ય છે, ચંદ્રસૂર્ય વિમાનની ઉપર રહેલ તારારૂપ દેવ તે પણ હીન કે તુલ્ય છે ? - ભગવંતે કહ્યું - તેં જે પૂછ્યું, તે બધું તેમજ છે, એમ કહેતા ફરી પ્રશ્ન કર્યો કે - ભગવંત ! કયા કારણે તમે આમ કહો છો ? ગૌતમ ! તે તારરૂપ વિમાન અધિષ્ઠાતા દેવના પૂર્વ ભવે જે તપ, નિયમ, બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ હોય. તેમાં તપનવકારશી આદિ, નિયમ-અહિંસાદિ, બ્રાહાચર્ય-બસ્તિનિરોધાદિ. અનુવૃષ્ટ-પૂર્વથી, વિપરીત. તે પ્રમાણે તે દેવોનું તાપવિમાન અધિષ્ઠાતા ભવે હીનત્વ કે તુલ્યવ જાણવું અર્થાત્ પૂર્વભવે જેમના તપ-નિયમ-બ્રાહ્મચર્ય મંદ હોય તે તારાવિમાન દેવના ભવે સૂર્યચંદ્ર દેવશી ધુતિ આદિ અપેક્ષા હીન હોય, જેણે તપ નિયમાદિ ઉત્કૃષ્ટ સેવ્યા હોય તે તારાવિમાન દેવો ધુત્યાદિથી ચંદ્ર-સૂદિવની સમાન હોય છે. * * * * *
ભદેલા એકેક ચંદ્ર-સૂર્યના, આ પદ વડે ચંદ્રની જેમ સૂર્ય પણ તેમનો સ્વામી-ઈન્દ્ર છે, તેમ કહ્યું. કેટલો નક્ષત્રનો, મહાગ્રહોનો અને તારાગણ કોડાકોડીનો પરિવાર કહ્યો છે ? જો કે અહીં ઘણાં વાયના-ભેદે છે છતાં સૂકાર્ય મુજબ કહીએ છીએ - ચંદ્રસૂર્યને ૨૮-નામનો પરિવાર, ૮૮ મહાગ્રહ પરિવાર આદિ છે • x •
• -૩૧૨,૩૩ -
[34] ભગવના ભૂદ્વીપના મેરુ પર્વતના પૂર્વયમાંતથી કેટલે દૂર જ્યોતિષદેવ તેની પ્રદક્ષિણા કરે છે ગૌતમ ૧૧મ યોજન દુરી જ્યોતિષ પ્રદક્ષિણા કરે છે. એ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ-ઉત્તરના ચરમાંતથી પણ ૧૧ર૧
યોજનથી ચાર ચરે છે.
ભગવના લોકાંતરી કેટલે દર જ્યોતિષ ચક છે ગૌતમ ૧૧૧૧ યોજને જ્યોતિષ ચક કહેલ છે.
ભગવા આ સ્તનપભા પૃવીના બહુસમમણીય ભૂમિમાગણી કેટલે દૂર સૌથી નીચેના તારારૂપ ગતિ કરે છે? કેટલે દૂર સૂર્યવિમાન ગતિ કરે છે? કેટલે દૂર ચંદ્રવિમાન ગતિ કરે છે? કેટલે દૂર સૌથી ઉપનો તારરૂપ ગતિ કરે છે? ગીતમાં આ રનપભા પૃવીના ભહસમરમણીય ભૂભાગથી 90 યોજન દુર સૌથી નીચેનો તારો ગતિ કરે છે, ૮૦૦ યોજન દૂર સૂર્યવિમાન ગતિ કરે છે, ૮૮૦ યોજને ચંદ્ર વિમાન ગતિ કરે છે અને ૯૦૦ યોજન દૂર સૌથી ઉપરનો તારો ગતિ કરે છે.
ભગવના સૌથી નીચેના તારાથી કેટલે દૂર સૂર્ય વિમાન ચાલે છે? કેટલે ર ચંદ્ધ વિમાન ચાલે છેn કેટલે દૂર સૌથી ઉપરનો તારે ચાલે છે ગૌતમાં સૌથી નીચેના તારાથી દશ યોજન દૂર સુવિમાન ચાલે છે, ૯૦ યોજન દૂર ચંદ્ર વિમાન ચાલે છે અને ૧૧૦ યોજન દૂર સૌથી ઉપરનું તારા વિમાન ચાલે છે.
ભગવાન સૂર્યવિમાની કેટલે દૂર ચંદ્રવિમાન ચાલે છે ? કેટલે દૂર સૌથી ઉપરનો તારો ચાલે છે ? ગૌતમ ! સૂર્ય વિમાનથી ૮૦ યોજન દૂર ચંદ્ર વિમાન ચાલે છે. ૧oo યોજન દૂર સૌથી ઉપરનો તારો ચાલે છે. • • • ભગવાન ! ચંદ્ર વિમાની કેટલે દૂર સૌથી ઉપરનો તારો ગતિ કરે છે ? ગૌતમ ! ચંદ્રવિમાનથી ૨૦ યોજન દૂર સૌથી ઉપરનો તારો ગતિ કરે છે.
આ પ્રમાણે બને મળીને ૧૫o યોજનના બાહાઈ તિળી દિશામાં અસંખ્યાત યોજન પર્યન જ્યોતિચક કહેલ છે.
[૧૩] ભગવત્ ! જંબૂદ્વીપમાં કર્યું ના બધાં નામોની અંદર ગતિ કરે છે ? કય નષ સૌeી બહાર ગતિ કરે છે ક ન સૌથી ઉપર ગતિ કરે છે ? કયું નામ સૌથી નીચે ગતિ કરે છે ? ગૌતમ ! જેબૂદ્વીપ દ્વીપમાં અભિજિત નામ સૌથી આદર ગતિ કરે છે. મૂલ નાw સૌની બહાર ગતિ કરે છે. સ્વાતિ નક્ષત્ર સૌથી ઉપર અને ભરણી નામ સૌથી નીચે ગતિ કરે છે.
• વિવેચન-૩૧૨,૩૧૩ :
જંબૂદ્વીપમાં મેરુ પર્વતના સક્લ તિછલોક મણે કેટલાં ક્ષેત્રમાં જ્યોતિષયક મંડલ ગતિએ ભમે છે ? ગૌતમ ! ૧૧ર૧ યોજન. મેરથી ૧૧ર૧ યોજન છોડીને પછી ચવાલપણે જયોતિશક ચાર ચરે છે. લોકાંત પૂર્વે કેટલા ક્ષેત્રના અંતરે જ્યોતિક કક્ષ છે ? ૧૧૧૧ યોજન દૂર કહેલ છે. આ રત્તપમાં પૃથ્વીના બહુસમ માણીય
ભૂમિભાગથી કેટલા અંતરે નીચેના તારારૂપ, સૂર્યવિમાન, ચંદ્રવિમાન, સૌથી ઉપરના તારાપ જ્યોતિક ચાર ચરે છે ? ગૌતમ ! ૯૦ યોજને સૌથી નીચેનો તારો, ૮૦૦ યોજને સુર્ય, ૮૮૦ યોજને ચંદ્ર અને 60 યોજને સૌથી ઉપરનો તારો છે.
[આ પ્રમાણે વૃત્તિકાગ્રીએ મૂળ સૂનું સંસ્કૃત રૂપાંતર જ રજૂ કરે છે એટલે અમો વધારે પુનરુક્તિ કરતાં નથી.]
Page #69
--------------------------------------------------------------------------
________________
૩/જ્યો/૩૧૨,૩૧૩
૧૨૩
૧૨૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
• સૂત્ર-૩૧૪ -
ભગવના ચંદ્રવિમાન કયા આકારે છે? ગૌતમ અદ્ધકપીત્ય સંસ્થાને રહેલ છે. તે સર્વથા ફટિકમય છે, તેની કાંતિ બધી દિશા-વિદિશામાં ફેલાય છે આદિ, જાણે કે તે ઉપહાસ કરી રહેલ છે ઈત્યાદિ વર્ણન કરવું. આ પ્રમાણે સુવિમાન, નમવિમાન, [ગ્રહવિમાનો, તારાવિમાન પણ અધકપિત્થ સંસ્થાન છે.
ભગવન્! ચંદ્રવિમાનની લંબાઈ-પહોળાઈ કેટલી છે? પરિધિ કેટલી છે ? જડાઈ કેટલી છે ? ગૌતમ (ચંદ્રવિમાનની) લંબાઈ-પહોળાઈ એક યોજનાના ૫૬/ક ભાગ છે. તેનાથી ત્રણ ગુણાથી કંઈક અધિક તેની પરિધિ છે. એક યોજનના ૨૮ ભાગ જાડાઈ છે. • - • સૂર્યવિમાનના વિષયમાં આ જ પ્રથા • સૂર્યવિમાન એક યોજનાના ૪૮ ભાગ લાંબુ પહોળું છે. તેનાથી ત્રણ ગણીથી અધિક તેની પરિધિ છે. એક યોજનના ર૪/૧ ભાગ જડાઈ છે.
ગ્રહવિમાન અદ્ધ યોજન લાંબુ-પહોળું, તેનાથી ત્રણ ગુણી કરતાં અધિક પરિધિ અને એક કોશ જાડાઈ છે, નમ્ર વિમાન એક કોશ લાંબુ-પહોળું, તેનાથી ત્રણ ગણાથી અધિક પરિધિ અને અર્વ કોશ જાડાઈવાળું છે. તારાવિમાન અહકોશ લાંબુ, પહોળું ત્રણગણાથી અધિક પરિધિ, ૫oo ધનજી જાડાઈ વાળું છે.
• વિવેચન-૩૧૪ -
ભદંત ! ચંદ્રવિમાન કેવા આકારે છે ? ગૌતમ ! અદ્ધ કપિત્થ સંસ્થાને રહેલ છે. • x • (શંકા) જો ચંદ્ર વિમાનનો આકાર અદ્ધ કપિત્ય જેવો હોય તો ઉદયકાળે, અસ્તકાળે અથવા પૂનમે જ્યારે તિછું પરિભ્રમણ કરે છે ત્યારે અદ્ધ કપિત્રફળાકારે કેમ દેખાતો નથી ? (સમાધાન] અહીં રહેનાર પુરુષો દ્વારા અદ્ધ કપિત્થાકારવાળી ચંદ્ર વિમાનની ફક્ત ગોળ પીઠ જ દેખાય છે. પણ સમસ્તપણે દેખાતો નથી. તે પીઠની ઉપર ચંદ્રદેવ જ્યોતિક રાજનો પ્રાસાદ છે. તે પ્રાસાદ એ રીતે રહેલ છે, જેથી પીઠની સાથે મોટો વર્તળાકાર થાય છે. તે દર હોવાથી એકાંતે સમ9તપણે લોકોને દેખાય છે. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી. આ વાત “વિશેષણવતી' ગ્રન્થમાં જિનભદ્રમણિ ક્ષમાશ્રમણે આક્ષેપ સહિત કહેલી જ છે - [જેની બે ગાથા આપેલી છે.]
તથા બધું જ સ્ફટિક વિશેષ મણિમય છે. તથા અભિમુખતાથી બધેથી નીકળેલ, પ્રબળપણે બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા વડે સિત. યાવતુ શદથી વિવિધ મણિરત્નથી ચિત્રિત વાયુ વડે ઉડતી વિજય-વૈજયંતી પતાકા, છત્રાતિછત્રયુક્ત. ઉચી, આકાશતલને સ્પર્શતા શિખર, જાવંતર રન - કનક સુપિકા, વિકસિત શતપત્ર, પંડરીક, તિલકરત્ન, અર્ધ ચંદ્ર ચિત અંદર અને બહાર ગ્લણ, તપનીય વાલુકા પ્રસ્ત, સુખ સ્પર્શ, સશ્રીકરૂપ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
ઉક્ત પાઠની વ્યાખ્યાનો કેટલાંક અંશો અહીં નોંધેલ છે. મur - ચંદ્રકાંતાદિ, ત્ર - કÅતનાદિ, વાતોÇત - વાયુથી કંપિત, વિનયર્થ નથંત - અમ્યુદય સૂચક વૈજયંતી પતાકા, છત્રાતિછત્ર-ઉપર ઉપર રહેલ આતપત્ર. 11 - ઉંચા, ડેન્માનિત - પાંજરાથી બહિસ્કૃત. પંજર - વાંસ આદિનું પ્રચ્છાદન વિશેષ. તૃપિ - શિખર. ત્તિત્વવ - લિંત આદિમાં પંડ, રનમય અર્ધચંદ્ર. મંતો afa સ - આ બધું જન
પર્વત ઉપરના સિદ્ધાયતન દ્વારવત્ કહેવું. ચંદ્ર વિમાનવત્ સૂર્યાદિ ચારે વિમાન કહેવા.
ચંદ્રવિમાનની લંબાઈ-પહોળાઈ, પરિધિ, બાહલ્ય કેટલા છે? સૂત્રાર્થમાં આ પ્રમાણ કહેલ છે. તે મુજબ આ પ્રમાણે સુર્ય-નબ-ગ્રહ-તાસ વિમાનોના પ્રમાણ સંબંધી પ્રશ્નોત્તર સૂત્રાર્થ મુજબ જ હોવાથી અહીં પુનરુક્તિ કરી નથી.
વૃત્તિકારશ્રી અહીં તત્વાર્થભાષ્યની સાક્ષી આપે છે - સૂર્યમંડલ વિઠંભ ૪૮૧ યોજન છે. ચંદ્રમાનો પ૬/૧ યોજન છે. ગ્રહોનો અદ્ધ યોજન, નક્ષત્રોનો એક ગાઉ, તારાનો સદૈથી ઉત્કૃષ્ટ અદ્ધ કોશ, જઘન્ય તારાનો ૫૦૦ ધનુષ વિઠંભ થાય છે. વિઠંભ (પહોળાઈથી અદ્ધ આ બધાનું બાહરા જાણવું.
• સૂઝ-3૧૫ -
ભગવન! ચંદ્રવિમાનને કેટલા હાર દેવ વહન કરે છે? ગૌતમાં ચંદ્ર વિમાનને કુલ ૧૬,ooo દેવ વહન કરે છે.) તેમાં પૂર્વમાં ૪ooo દેવો સિંહરૂપ ધારણ કરી ઉઠાવે છે. તે સિંહ શ્વેત, સુભગ, સુપભ, શંખdલ સમાન વિમલ, નિર્મલ, ઘન દહીં ગાયનું દૂધ, ફીણ, ચાંદીના સમૂહ સમાન શેત પ્રભાવાળો છે. તેની આંખ માની ગળી સમાન પીળી છે, મુખમાં સ્થિત સુંદર પ્રકોઠોથી યુકd ગોળ, મોટી, પરસ્પર જોડાયેલી, સુવિશિષ્ટ, તીક્ષણ દાઢાઓ છે, તાળવું અને જીભ લાલ કમળના
» સમાન મૃદુ અને સુકોમળ છે, નખ પ્રશસ્ત અને શુભ વૈદૂમિણિ માફક ચમકતા અને કર્કશ છે. શું વિશાળ અને મોટા છે, સ્કંધ પૂર્ણ અને વિપુલ છે, કેસરા સટી, મૃદુ વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણયુક્ત અને વિસ્તીર્ણ છે, ગતિ લીલાયુક્ત અને ઉછળવાથી ગર્વત, ધવલ છે. પૂંછ ઉંચી ઉઠેલી, સુનિર્મિત અને ફટકાર યુકત છે. નખ, દાંતને દાઢા વજમય છે, જીભ, તાળવું જેલ જોd ત્રણે સોનાના છે. તે કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિતગતિ, અમિત જળ-જય-પરાકાર પરાકમયુકત છે. તે જોર-જોરથી સિંહનાદ કરતા આકાશ અને દિશાઓને ગંજાવતો અને શોભિત કરતો ચાલે છે.
તે ચંદ્રવિમાનને દક્ષિણ બાજુથી ૪ooo દેવો હાથીરૂપ ધારણ કરીને વહન કરે છે. તે હાશી શેત સુભગ સુપભ, શંખતલની જેમ વિમલ, નિર્મળ, ઘનદહીં ગાયનું દૂધ, ફીણ, રજત નીર સમાન શ્વેત છે. વજમય કુંભયુગલની નીચે રહેલ સુંદર મોટી સૂંઢમાં જેણે ક્રીડાર્ચે તપશોના પ્રકાશને ગ્રહણ કરેલ છે. તેનું મુખ ઉરે ઉઠેલ, તપનીય વર્ષના વિશાળ, ચંચળ, ચપળ, હલતા એવા વિમલ કાનોથી સુશોભિત છે, મધ જેવા ચમકતા, સ્નિગ્ધ, પીળા અને મયુક્ત તથા મણિરન માફક નિવણ-શ્વેત, કૃષ્ણ, પીત વર્ણવાળા તેના નેમ છે. તે નેત્ર ઉwત, મૃદુલ, મલ્લિકાના કોક જેવા લાગે છે. દાંત સફેદ, એક સમાન, મજબુત પરિણત અવસ્થાવાળા, સુર્દઢ, સંપૂર્ણ અને સ્ફટિકમય હોવાથી સુid અને માલની ઉપમાથી શોભિત છે. દાંતોના અગ્રભાગે વર્ષના વલય પહેરાવેલા છે. તેથી આ દાંત વિમલમણીઓની વચ્ચે ચાંદીના સમુહ જેવા લાગે છે. તેમના મસ્તકે તપનીયસ્વણના વિશાળ તિલક દિ આભૂષણ પહેરાવેલા છે. વિવિધ મણિથી નિર્મિત ઉM વેયક આદિ કંઠના આભરણ ગળામાં પહેરાવેલ છે. જેના
Page #70
--------------------------------------------------------------------------
________________
૩/જ્યો/૩૧૫
૧૫
ગંડસ્થળોના મધ્યમાં વૈડૂર્યરનના વિચિત્ર દંડવાળ નિર્મળ વજમય તીક્ષણ અને સુંદર અંકુશ સ્થાપિત કરેલ છે. તપનીય વર્ષના દોરડાથી પીઠનું સ્તરણ સારી રીતે સજાવી ખેંચીને બાંધેલ છે, તેથી દાયુિક્ત અને બળથી ઉદ્ધત બનેલ છે. બંબૂનદ સુવર્ણના બનેલા ઘનમંડળવાળા અને વજમય લાલાથી તાડિત તથા આસપાસ વિવિધ મણિરત્નોની નાની-નાની ઘંટિકા વડે યુકત રતનમય દોરડામાં લટકતા બે મોટા ઘંટોના મધુર સ્વરથી તે મનોહર લાગે છે. તેમની પૂંછ ચરણ સુધી લટકતી છે, ગોળ છે, સુજાત અને પ્રશસ્ત લક્ષણવાળા વાળ છે. જેનાથી તે હાથી પોતાના શરીરને લુછે છે. માંસલ અવયવોને લીધે પરિપૂર્ણ કાચબાની માફક તેના પણ હોવા છતાં તે શીવ્ર ગતિવાળા છે. કરdની તેમની નબ છે,. તપનીય સુવર્ણના જોત દ્વારા જોડેલ છે. તેઓ કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિત ગતિ, અમિત બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમવાળા છે. પોતાના ઘણાં ગંભીર અને મનોહર ગુલગુલાયિત વનિના આકાશને પૂરિત કરે છે અને દિશાઓને સુશોભિત કરે છે.
તે ચંદ્ર વિમાનને પશ્ચિમ દિશા તરફ ૪૦૦૦ બળદરૂપધારી દેવ ઉઠાવે છે. તે બળદો શ્વેત, શુભગ સુપમાણ, તેમની કકુદ કુટીલ, લલિત, પુલિત, ચલચપળ, શાલીન છે. તેમના પડખાં સમ્યફ નમેલા, સંગત અને સુજાત છે, મિતમાયિત-પીન-રચિત પડમાં છે. મછલી અને કુક્ષી સમાન પાતળી કુક્ષિવાળા છે. નેક પ્રશd, સ્નિગ્ધ, મધની ગોળી જેવા ચમકતા પીળા વર્ગના છે. જંઘા વિશાળ, મોટી અને માંસલ છે તેમના સ્કંધ વિપુલ અને પરિપૂર્ણ છે, કપોલ ગોળ અને વિપુલ છે, હોઠ દાન નિશ્ચિત અને જડભાથી સારી રીતે સંબદ્ધ છે, લક્ષણોપેત-ઉwત અને કંઈક ઝુકેલા છે. તેઓ સંક્રમિત, લલિત, પુલિત અને સવાલની જેમ ચપળ ગતિથી ગર્વિત છે. મોટી-સ્થળ-વર્તિત અને સુસંસ્થિત તેમની કમર છે બંને કપોલના બાલ ઉપરથી નીચે સારી રીતે લટકે છે. લક્ષણ અને પ્રમાણયુકd, પ્રશસ્ત અને રમણીય છે. તેમના બુર અને પૂંછ એક સમાન છે. તેમના શીંગડા એક સમાન, પાતળા અને તીણ અગ્રભાગવાળા છે તેમની રોમરાજી પાતળી, સૂમ, સુંદર અને નિષ્પ છે. સ્કંધપદેશ ઉપચિત, પરિપુષ્ટ, માંસલ અને વિશાળ હોવાથી સુંદર છે. તેમની ચિતવન વૈજ્ઞમણિ જેવા ચમકતા કટાક્ષોથી યુકત, તેથી પ્રશસ્ત અને રમણીય ગરિ નામના આભૂષણથી શોભિત છે, gશ્વર નામક આભુષણથી તેનો કંઠ પરિમંડિત છે. અનેક મણિ, સુવર્ણ અને રનોથી નિર્મિત નાની-નાની ઘંટડીની માળા તેની છાતી ઉપર તિછ રૂપમાં પહેરાવાઈ છે. તેના ગળમાં શ્રેષ્ઠ ઘંટીની માળા છે. તેમાંથી નીકળતી કાંતિ વડે તેમની શોભામાં વૃદ્ધિ થઈ રહી છે. આ પાકમળની પરિપૂર્ણ સુગંધીયુક્ત માળાથી સુગંધિત છે. તેના બૂર વજના અને વિવિધ પ્રકારના છે. તેમના દાંત
ફટિક રતનમય છે, તપનીય સુવણની તેમની જીભ-તાળવું-જોતોથી જડેલ છે. તેઓ કામગમ, તિગમ, મનોગમ, મનોરમ, મનોહર અમિતગતિ, અમિતભળવી-પુરપાકાર પરાક્રમવાળો છે. જોરદાર ગંભીર ગર્જનાના મધુર અને મનોહર
૧૨૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ સ્વરથી આકાશને ગુંજાવતા અને દિશાઓને શોભાવતા ગતિ કરે છે.
તે ચંદ્રવિમાનને ઉત્તર દિશાથી ૪ooo એશ્વરૂપધારી દેવ ઉઠાવે છે. તે અશ્વ , સુભગ, સુપ્રમાણ છે. ત્યવંત છે. પૂર્ણ બળ અને વેગ પ્રગટ કરવાની વાવાળા છે. હરિમેવકની કોમળ કળી સમાન ધવલ બનાળા, ધન-નિાયત, સુબદ્ધ, લક્ષણ-ઉwત કુટિલ, લલિત ઉછળતી ચંચલ અને ચપલ ચાલવાળા છે. કુદવું-ઉછળવું-દોડdવામીને ધારણ કરી રાખવા, લગામથી ચલાવે તેમ ચાલવું એ બધી શિક્ષા મુજબ ગતિ કરનારા છે. હાલતા એવા રમણીય આભૂષણ તેમના ગળામાં ધારણ કરેલ છે. તેમના પડકાં સમ્યફ ઝુકેલા, સંગત, પ્રમાણોપેત છે, સુંદર છે, યથોચિત મiામાં મોટા અને રતિ ઉત્પન્ન કરનાર છે. માછલી અને પક્ષી સમાન તેમની કુક્ષી છે, પીન-પીવર અને ગોળ સુંદર આકાર વાળી કમર છે, બંને કપોલના ભાલ ઉપરથી નીચે સુધી સારી રીતે લટકે છે, લક્ષણ અને પ્રમાણ યુકત, પ્રશd, રમણીય છે તેમની રોમરાજી તળી, સૂક્ષ્મ, જત, નિધ છે. તેમની ગરદનના વાળ મૃદુ, વિશદ, પ્રશd, સૂક્ષ્મ, સુલક્ષણોપેત અને સુલોલ છે, સુંદર અને વિલાસપુર્ણ ગતિથી હQતા એવા આભુષણોથી તેમની કમર પરિમંડિત છે. તપનીય સ્વણની બૂર, જિલ્લા, તાલુ છે. તપનીય વર્ષના જોતોથી સારી રીતે યુકત છે. તેઓ કામગમ-પીતગમ-મનોગમ-મનોરમ-મનોહર અમિતગતી, અમિત બાળવીર્યપુરુષાકાર પરાક્રમ યુકત છે. તેઓ જોરદાર હણહણાહટના મધુર અને મનોહર tવનિથી આકાશને ગુંજાવતા, દિશાઓને શોભિત કરે છે.
આ પ્રમાણે સૂર્યવિમાનની પણ પૃચ્છા. ગૌતમ! ૧૬,ooo દેવો પૂવક્રમથી વહન કરે છે. આ પ્રમાણે ગ્રહવિમાનની પણ પૃચ્છા - ગૌતમ ! ૮ooo દેવો પૂર્વ ક્રમથી વહન કરે છે. રooo દેવો પૂર્વની બાહાનું વહન કરે છે. રooo દેવો દક્ષિણની, રooo દેવો પશ્ચિમની અને રહેoo દેવો ઉત્તરની બાહાને વહે છે.
આ પ્રમાણે નબ વિમાનની પૃચ્છા - ગૌતમ! ૪ooo દેવો વહે છે. સીંહરૂપધારી ૧૦૦૦ દેરી પૂર્વ દિશામાં વહન કરે છે એ રીતે ચારે દિશા કહેવી. એ પ્રમાણે તારા વિમાનોને રહેoo દેવે વહન કરે છે. તેમાં પ૦૦ દેવો સહરૂપ ધારણ કરી પૂર્વની બાહાને વહન કરે છે, એ પ્રમાણે ચારે દિશામાં સમજવું.
• વિવેચન-3 ૧૫ :
ભગવન્! ચંદ્ર વિમાનને કેટલાં દેવ વહન કરે છે ? ૧૬,ooo દેવો. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ સમજી લેવું. અહીં ભાવના આ છે – ચંદ્ર વિમાન તથા જગતું સ્વાભાવથી નિરાલંબન જ વહન કરતા રહે છે. માત્ર અભિયોગિક દેવો તથાવિધ નામ કમોંદયવલથી સમાન કે હીન જાતિયોને પોતાને બહું માનતા, પ્રમોદ સભર, સતત વહનશીલ, વિમાનોમાં નીચે રહીને કોઈ સીંહરૂપે, કોઈ હાથી રૂપે, કોઈ બળદ રૂપે, કોઈ અશરૂપે વહન કરે છે. -x • આજ કથન વૃત્તિકારશ્રીએ બે અલગ-અલગ રૂપે રજૂ કરેલ છે. - અહીં જંબૂતીપ પ્રજ્ઞપ્તિની બે સંગ્રહણી ગાથા છે - ૧૬,ooo દેવો ચંદ્રને, ૧૬,૦૦૦ દેવો સૂર્યને વહન કરે છે. ૮૦૦૦ દેવો એકૈક ગ્રહવિમાનને, ૪૦૦૦ દેવો
Page #71
--------------------------------------------------------------------------
________________
૩/જ્યો૰/૩૧૨,૩૧૩
એકૈક નક્ષત્રને, ૨૦૦૦ દેવો એકૈક તારાવિમાનને વહન કરે છે. વિશેષમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકા જોવી. કેમકે ત્યાં સવિસ્તાર સીંહાદિનું વ્યાખ્યાન છે.
- સૂમ-૩૧૬,૩૧૭ :
૧૨૩
[૧૬] ભગવન્ ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, ના, તારારૂપમાં કોણ કોનાથી શીઘ્રગતિ કે મંદગતિ છે ? ગૌતમ ! ચંદ્ર કરતાં સૂર્ય શીઘ્રગતિ છે, સૂર્યથી ગ્રહો શીઘ્રગતિ છે, ગ્રહોથી નક્ષત્રો શીઘ્રગતિ છે, નક્ષત્રોથી તારા શીઘ્રગતિ છે. સૌથી અલ્પ ગતિ ચંદ્ર છે અને સૌથી શીઘ્રગતિ તારા છે.
[૩૧] ભગવતી આ ચંદ્ર ચાવતુ તારારૂપમાં કોણ કોનાથી અલ્પઋદ્ધિક કે મહાઋદ્ધિક છે. ગૌતમ! તારા કરતાં નક્ષત્રો મહદ્ધિક છે, નો કરતાં ગ્રહો મહાઋદ્ધિક છે. ગ્રહો કરતાં સૂર્ય મહાઋદ્ધિક છે, સૂર્ય કરતાં ચંદ્ર મહાઋદ્ધિક છે. સૌથી અલ્પ ઋદ્ધિવાળા તારા છે અને સૌથી મહઋદ્ધિવાળા ચંદ્રો છે.
• વિવેચન-૩૧૬,૩૧૭ :
આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલ્પગતિ, કોણ કોનાથી શીઘ્રગતિ છે ? ગૌતમ ! ચંદ્રથી સૂર્ય શીઘ્રગતિ છે, ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. ચંદ્ર વડે અહોરાત્રમાં આક્રમણીય ક્ષેત્રની સૂર્યાદિ વડે હીન-હીનતર અહોરાત્રમાં આક્રમણીયતા હોવાથી કહ્યું. આને વિસ્તારથી ચંદ્ર પ્રાપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહેલ છે, ત્યાંથી જાણવું. - X -
આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલ્પઋદ્ધિક કે મહાઋદ્ધિક છે ? ગૌતમ ! તારાથી નક્ષત્રો મહા ઋદ્ધિવાળા છે કેમકે બૃહસ્થિતિક છે. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ.
હવે જંબુદ્વીપમાં તારાનું પરસ્પર અંતર કહે છે – - સૂત્ર-૩૧૮ થી ૩૨૧ :
[૩૧૮] ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજા તારાનું કેટલું અંતર કહેલ છે ? ગૌતમ ! અંતર બે પ્રકારે છે – વ્યાઘાતિમ અને નિવ્યઘિાતિમ. તેમાં જે વ્યાઘાતિમ છે, તે જઘન્યથી ૨૬૬ યોજન છે અને ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨ યોજન છે તેમાં જે નિવ્યઘિાતિમ અંતર છે, તે જઘન્યથી ૫૦૦ ધનુમ્ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ એક તારાથી બીજા તારાનું અંતર છે.
[૩૧૯] ભગવન્ ! જ્યોતિકેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રની કેટલી અગમહિષીઓ છે ? ગૌતમ ! ચાર અગ્રમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમલિી, પ્રભંકરા. આ પ્રત્યેક દેવીને ચાર-ચાર હજાર દેવોનો પરિવાર છે. એકૈક દૈવી બીજી ૪૦૦૦ દેવીના પરિવારને વિપુર્વવા સમર્થ છે. આ પ્રમાણે બધી મળીને ૧૬,૦૦૦ દેવીઓનો પરિવાર થાય. તે (એક) ત્રુટિત કહી.
[૩૨] ભગવત્ । જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રવ ંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સિંહાસનમાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગને ભોગવતા વિચરવા સમર્થ છે? ના, તે અર્થ સંગત નથી. ભગવન્ ! એમ કેમ કહો છો કે જ્યોતિપ્રાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધસભામાં ચંદ્ર સીંહાસનમાં
૧૨૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
અંતઃપુર સાથે ભોગ ભોગવવા સમર્થ નથી ?
ગૌતમ! જ્યોતિષેન્દ્ર જ્યોતિગ્રાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માંસભામાં માણવક ચૈત્યસ્તંભમાં વજ્રમય-ગોળ-વૃત્ત-સમુદ્ગકમાં ઘણાં જિન અસ્થિ રાખેલા છે, જે જ્યોતિકેન્દ્ર, જ્યોતિરાજ ચંદ્રને અને બીજા ઘણાં દેવો અને દેવીઓને અર્ચનીય યાવત્ પર્યાપારસનીય છે. તે કારણે જ્યોતિકેંન્દ્ર ચંદ્ર યાવત્ ભોગ ભોગવવા સમર્થ નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે - ૪ - ૪ - ચંદ્ર ભોગ ભોગવવા સમર્થ નથી, અથવા હે ગૌતમ! જ્યોતિપ્રાજ જ્યોતિષેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતસક વિમાનમાં સુધાંસભામાં ચંદ્ર સીહાસને ૪૦૦૦ સામાનિક દેવો યાવત્ ૧૬,૦૦૦ આત્મરક્ષક
દેવો તથા બીજા ઘણાં જ્યોતિક દેવો અને દેવીઓ સાથ પરીવરીને મોટા અવાજ
સાથે વગાડાતા, નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તાલ-બુટિંત-ધન મૃદંગથી ઉત્પન્ન શબ્દોથી દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવા સમર્થ છે. પણ અંતઃપુર પરિવાર સાથે મૈથુન
નિર્મિતક ભોગ ભોગવવાને માટે સમર્થ નથી.
[૩૨] ભગવત્ । જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજસૂર્યની કેટલી અગ્રમહિષીઓ
કહી છે ? ગૌતમ ! ચાર અગ્રમહિષી છે
-
સૂરપ્રભા, આતાભા, અર્ચિમલિી, પ્રભંકરા. એ પ્રમાણે બાકીનું કથન ચંદ્રની જેમ કરવું. વિશેષ એ – “સૂયવિાંસક વિમાનમાં સૂર્યસીંહાસન ઉપર” એમ કહેવું. તે પ્રમામે બધાં ગ્રહાદિની ચાર વિયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. • વિવેચન-૩૧૮ થી ૩૨૧ ઃ
અગ્રમહિષીઓ છે
-
ભદંત! જંબુદ્વીપમાં એક તારાથી બીજા તારાનું અંતર કેટલું છે ? ગૌતમ ! અંતર બે ભેદે – વ્યાઘાતિમ, નિર્વ્યાઘાતિમ. વ્યાઘાત-પર્વતાદિ સ્ખલન, તેના વડે નિવૃત્ત તે વ્યાઘાતિમ. નિઘિાતિમ સ્વાભાવિક. તેમાં જે નિર્વ્યાઘાતિમ છે તે જઘન્યથી ૫૦૦ ધનુષુ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ છે. જે વ્યાઘાતિમ છે તે જઘન્યથી ૨૬૬ યોજન, આ નિષધકૂટાદિ અપેક્ષાએ કહેવું. તેથી કહે છે – નિષધપર્વત સ્વભાવથી ઉંચે ૪૦૦ યોજન, તેની ઉપર ૫૦૦ યોજન ઉંચો ફૂટ, તે મૂળમાં ૫૦૦ યોજન, મધ્યમાં ૩૫૭ યોજન, ઉપ-૨૫૦ યોજન, તેની ઉપરના ભાગે સમશ્રેણિ પ્રદેશમાં તથાજગત્ સ્વાભાવ્યથી આઠ-આઠ યોજન ઉભયતઃ અંતરે તારા વિમાનો ભ્રમણ કરે છે. તેથી જઘનયથી વ્યાઘાતિમ અંત-૨૬૬ યોજન થાય, ઉત્કૃષ્ટથી-૧૨,૨૪૨ યોજન અધિક. આ મેરુને આશ્રીને કહેવું. * X + X -
ભગવન્ ! ચંદ્રની કેટલી અગ્રમહિષી છે? ગૌતમ ! ચાર. ચંદ્રપ્રભા આદિ ચાર. તે ચાર અગ્રમહિષી મધ્યે એક એક દેવીનો ચાર-ચાર હજાર દેવી પરિવાર કહ્યો છે. એકૈક અગ્રમહિષીની ચાર-ચાર હજાર પટ્ટરાણી, જ્યોતિશ્કરાજ ચંદ્રને ઈચ્છા થાય ત્યારે પોતાના સમાન ૪૦૦૦ દેવીને વિકુર્વવાને સમર્થ છે. આ રીતે બધું મળીને ૧૬,૦૦૦ દેવી ચંદ્રને હોય છે, આ તેનું અંતઃપુર છે.
શું ચંદ્ર તેમની સાથે ચંદ્રાવસક વિમાનની સુધસભામાં દિવ્ય ભોગ ભોગવતો વિચરવા સમર્થ છે? ના, તેમ ન થાય. તેનું કારણ સૂત્રાર્થમાં લખ્યા મુજબ જ વૃત્તિકારશ્રીએ સંસ્કૃત રૂપાંતર કરેલ છે. [માટે અમે ફરી લખતા નથી. તેમાં વિશેષ
Page #72
--------------------------------------------------------------------------
________________
3/જ્યો/૩૧૮ થી ૩૨૧
૧૨૯
આ - પુપ વડે અર્ચનીય, વિશિષ્ટ સ્તોગથી સ્તોતવ્ય તે વંદનીય, વસ્ત્રાદિથી પૂજનીય ઈત્યાદિ જાણવું. ૪૦૦૦ સામાનિક પછી ચાવતુ શબ્દથી ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ઘણાં જ્યોતિક દેવ-દેવી સાથે સંપરિવૃત્ત. - x • x • સૂર્યની અણમહિષીઓ ચાર છે - સૂર્યપ્રભા, આતપાભા, અચિમલી, પ્રભંકરા. શેષ ચંદ્રવત્ કહેવું.
• સૂત્ર-૩૨૨ -
ભગવના ચંદ્ર વિમાનમાં દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છેસ્થિતિષદમાં છે તેમ (કાવત) તારા સુધી કહેવું.
• વિવેચન-૩૨૨ -
ભદંત! ચંદ્રવિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ - ૪ - ઉત્કૃષ્ટથી એક લાખ અધિક પલ્યોપમ. ચંદ્રવિમાનમાં જ ચંદ્ર દેવ ઉત્પન્ન થાય છે. બીજા તેના સામાનિક અને આત્મરક્ષક આદિ છે. સામાનિક અને આત્મરક્ષક દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપરોક્ત છે.
ભદેતા ચંદ્ર વિમાનમાં દેવીની સ્થિતિ કેટલી છે ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટથી સાધિક અદ્ધ પલ્યોપમ. - - - એ પ્રમાણે સૂર્યાદિ વિમાન વિષયક સ્થિતિ-સૂત્રો કહેવા. સૂર્ય વિમાનમાં દેવોની જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ અધિક પલ્યોપમ. દેવીની જઘન્ય ચતુભગ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી અદ્ધ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક.
ગ્રહવિમાનના દેવોની ઉત્કૃષ્ટથી પલ્યોપમ, દેવીની ઉત્કૃષ્ટથી અદ્ધ પલ્યોપમ. નગવિમાનના દેવોની ઉત્કૃષ્ટ અદ્ધ પલ્યોપમ, દેવીની ઉત્કૃષ્ટ સાધિક ચતુભગ પલ્યોપમ. તારાવિમાને જઘન્ય અટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ચતુભગ પલ્યોપમ. દેવીની જઘન્ય અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાધિક અeભાગ પલ્યોપમ.
• સૂત્ર-૩૨૩ -
ભગવાન! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નડ્ડઝ, તારામાં કોણ કોનાથી અથ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમાં ચંદ્ર અને સૂર્ય આ બંને તુલ્ય છે, તેનાથી સંખ્યામાં નક્ષત્રો, તેનાથી સંખ્યાલગણાં ગ્રહો, તેનાથી સંખ્યાતગણાં તારા છે.
• વિવેચન-૩૨૨,૩૨૩ -
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલ્પ અને કોણ કોનાથી વધુ છે ? કોણ કોનાથી તુચ છે ? કોણ કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! ચંદ્ર-સૂર્ય બંને પરસ્પર તલ્ય છે. કેમકે પ્રતિદ્વીપમાં અને સમુદ્રમાં ચંદ્ર-સૂર્યોની સંખ્યા સમ છે. બાકીના ગ્રહાદિથી થોડાં છે. તેનાથી નક્ષત્રો સંખ્યાલગુણા છે કેમકે અઠ્ઠાવીશગણા થાય. તેનાથી ગ્રહો સાધિક ત્રણ ગણાં હોવાથી સંખ્યાલગણાં છે, તારા સંખ્યાલગણાં છે.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ - પ્રતિપત્તિ-૩-જ્યોતિક ઉદ્દેશો પૂર્ણ
૧૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પ્રતિપત્તિ-૩-વૈમાનિક ઉદ્દેશો-૧ @
- X - X - X - X - X - o જ્યોતિક વક્તવ્યતા કહી, હવે વૈમાનિક વક્તવ્યતા• સૂત્ર-૩૨૪ -
ભગવન! વૈમાનિક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? વૈમાનિક દેવો કયાં વસે છે ? સ્થાનપદમાં છે તેમ બધું જ કહેવું, વિશેષ એ કે શુક [અચુત-] દેવલોક સુધી દાનું કથન કરવું. બીજા પણ ઘણાં સૌધર્મકાવાસી દેવો અને દેવીઓ ચાવતું વિચરે છે.
• વિવેચન-૩૨૪ -
વૈમાનિક દેવોના વિમાન ક્યાં છે ?, વૈમાનિક દેવો ક્યાં વસે છે ? ભગવંતે કહ્યું - આ રક્તપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી - રુચકોપલક્ષિતથી ઉપર ચંદ્ર-સૂર્યાદિની પણ ઉપર ઘણાં યોજન, ઘણાં કોડાકોડી યોજનો ઉંચે બુદ્ધિથી જઈને આ સાદ્ધરજૂ - x • આ સાદ્ધ ક્રૂ ઉપલક્ષિત ક્ષેત્રમાં ઈષ પ્રામારાથી પર્વે સૌધર્મ, ઈશાનથી અનુતર સુધીના સ્થાનમાં વૈમાનિકોના ૮૪,૯૬,૦૨૩ વિમાનો છે. આ સંખ્યા બગીશ, અઠ્ઠાવીશ, બાર, આઠ એ બધાંના સરવાળાથી આવે છે. તે વિમાનો સર્વરનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિર્કટક છાયા ચાવતુ અભિરૂપ છે.
ઉક્ત વિમાનોમાં ઘણાં વૈમાનિક દેવો વસે છે. જેમકે - સૌધર્મ, ઈશાન ચાવત્ શૈવેયક, અનુવર, * ** આ દેવો કેવા છે ? સૌધર્મથી અય્યત સુધીના યથાક્રમે મૃગ, મહિષ, વરાહ, સહ, છગલ, દર, હય, જગપતિ, ભુજંગ, ખગ, વૃષભ અને વિડિમના પ્રકટ ચિહ્નથી યુક્ત મુગટના ધારક છે. જેમકે સૌધર્મદિવો મૃગરૂપ પ્રકટિત ચિહ્ન મુગટવાળા ચાવત્ અશ્રુતકા દેવો વિડિમ મુગટ ચિલવાળા - મુગટ કિરિટધારી છે.
શ્રેષ્ઠ કુંડલ વડે ઉધોતીત મુખવાળા, મુગટ વડે દીપ્ત મસ્તકવાળા, લાલવર્ણના છે, તેને જ વિશેષથી કહે છે - પા પત્રવતુ ગૌર, પરમપ્રશસ્ય શુભ વર્ણ-ગંધસ્પર્શવાળા, ઉત્તમ વિકુવાના આચારવાળા, વિવિધ શુભથી શુભતર વસ્ત્રો અને માલ્યને ધારણ કરવાના સ્વભાવવાળા, મહદ્ધિક, મહાધુતિક, મહાયશવાળા, મહાબલવાળા, મહાનુભાગ, મહાસગવાળા તથા હારવિરાજિત વાવાળા ચાવતું લટકતી વનમાળાને ધારણ કરનારા, દિવ્ય એવા વણ-ગંધ-સ્પર્શ-સંઘયણ-સંસ્થાનઋદ્ધિ-ધુતિ-પ્રભા-છાયા-અર્થી-તેજ-લેશ્યા ઈત્યાદિ યુક્ત હતા.
તે વૈમાનિક દેવો શકથી અશ્રુત પર્યન્ત સ્વ-રવ કલામાં પોત-પોતાના લાખો વિમાનો, હજારો સામાનિકો, બાયઅિંશકો, લોકપાલો, સપરિવાર પ્રેમહિણીઓ, સૈન્યો, સેનાધિપતિઓ, હજારો આત્મરક્ષક દેવો, બીજા ઘણાં દેવો-દેવીઓનું આધિપત્ય, પરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારકત્વ, આજ્ઞા-ઈશર સેનાપત્ય કરતા, પાળતા આદિથી વિચરે છે.
19/9]
Page #73
--------------------------------------------------------------------------
________________
૩વિમા -૧/૩૨૪
૧૩૧
૧૩૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
ભગવન્! સૌધર્મદિવોના વિમાનો ક્યાં કહ્યાં છે ? સૌધર્મ દેવો ક્યાં વસે છે ? જંબુદ્વીપના મેરની દક્ષિણે આ જ રત્નપ્રભાના બહુમ મણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર-સૂર્યાદિ ઉપર ઘણાં-ઘણાં યોજના ગયા પછી આ સૌધર્મકા છે. તે. પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત મેરની દક્ષિણથી છે. સર્વતઃ કિરણમાલા પવૃિત છે. આ જ ઉપમાને દ્રઢ કરે છે . ઇંગાલરાશિ વર્ણ વડે, પ્રભા વડે, પારાગાદિ સંબંધી જાજ્વલ્યમાનપણે, દૈદીપ્યમાન અંગાર સશિવભિપ્રભાવાળા, અત્યંત ઉત્કટતાથી સાક્ષાત અંગાર શશિ સમાન લાગે છે. અસંખ્ય યોજન કોટાકોટી પરિક્ષેપથી સર્વાત્મના, રનમય, સ્વચ્છ, શ્લષ્ણ ઈત્યાદિ જાણવા.
સૌધર્મકતામાં બત્રીસ લાખ વિમાનો છે - એમ મેં અને બાકીના તીર્થકરોએ કહેલ છે. તે વિમાનો સર્વાત્મના રનમય, સ્વચ્છ પાવત પ્રતિરૂપ છે. તે વિમાનોના બહુમયે વિમાનાવતુંસક કહ્યા છે. તે આ - પૂર્વ દિશામાં અશોકાવાંસક, દક્ષિણમાં સપ્તપર્ણાવતંસક, પશ્ચિમમાં ચંપકાવવંસક, ઉત્તરમાં સૂતાવાંસક, તેની મધ્ય સૌધર્માવલંસક છે. તે પાંચે અવતંસકો સર્વથા રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. - X - X -
આ બત્રીસ લાખ વિમાનોમાં ઘણાં સૌધમ દેવો વસે છે. તેઓ મહદ્ધિક યાવત દશે દિશાને ઉધોતીત કરનારા છે. - x - તેઓ ત્યાં પોત-પોતાના વિમાનોનું * * • ચાવતું વિચારે છેઆ સૌધર્મકલામાં શક દેવેન્દ્ર દેવરા વસે છે. તે કેવો છે ?
વજપાણિ-જેના હાથમાં વજ છે, પુરંદર- અસુરોના નગરને વિદારનાર, શતકતુશ્રમણોપાસકની પાંચમી પ્રતિમારૂપ અભિગ્રહને ૧૦૦ વખત કરનાર, સહસાણ-૫oo મંત્રીની ૧ooo આંખે જોનાર, મઘવ-મહામેઘ જેને વશ છે તે, પાકશાસન-પાક નામે શશુને દૂર કરનાર, દક્ષિણાર્ધલોકાધિપતિ, બત્રીસ લાખ વિમાન અધિપતિ, રાવણ વાહન- ઐરાવણ હાચી તેનો વાહન છે, સુરેન્દ્ર-સૌધર્મવાસી દેવોનો સ્વામી, જીરહિત સ્વચ્છ વસ્ત્રને ધારણ કત, માળા-મુગટ ધારણ કરનાર, નવા હેમ વડે - ચાર ચિત્રો વડે, ચંચલ કુંડલ વડે વિલેખિત ગંડવાળા. મહદ્ધિક ચાવત્ દશ દિશાઓને ઉધોતીત, પ્રભાસિત કરે છે.
- સૌધર્મકલામાં સૌધમવિહંસક વિમાનમાં સુધમાં સભામાં શક સિંહાસન બત્રીશ લાખ વિમાન, ૮૪,૦૦૦ સામાનિક, 33-ગાય»િíશક આદિનું આધિપત્ય કરતી ચાવતું વિયરે છે.
• સૂત્ર-૩૫ -
ભગવન / દેવેન્દ્ર દેવરાજ શક્રની કેટલી ખર્ષદા છે ? ગૌતમ ગણ પર્વદા છે – સમિતા, ચંડા, જાતા. આતરિકાન્સમિતા, મધ્યમિકા-ચંડા, બાહા-જાતા.
ભગવન શકેન્દ્રની અવ્યંતર પર્ષદામાં કેટલા હાર દેવો છે ? મધ્યમિકાના? તે રીતે બાહiાની પ્રા. ગૌતમી કેન્દ્રની અભ્યતર પદામાં ૧ર,ooo દેવો છે, મધ્યમિકા પદમાં ૧૪,ooo દેવો અને બાહ્ય દામાં ૧૬,ooo દેવો છે. અત્યંતર દમાં Boo દેવી, મધ્યમામાં ૬oo, બાહ્યામાં ૫oo દેવીઓ છે.
ભગતના દેવેન્દ્ર દેવરાજ શકની અવ્યંતર દાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? મધ્યમાની ? બાહ્યાની સ્થિતિ? ગૌતમ ! શક્રેન્દ્રની સ્વંતર પપૈદાની પાંચ પલ્યોપમની સ્થિતિ, મધ્યમા "દાની ચાર પલ્યોપમ સ્થિતિ, બાહ્ય પર્યદાના દેવોની ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. દેવીની સ્થિતિ અભ્યતર પર્ષદાની ત્રણ પલ્યોપમ, મધ્યમાની બે પલ્યોપમ, બાહ્ય પદાની એક પલ્યોપમ સ્થિતિ કહી છે. દિાનો અર્થ ભવનવાસી મુજબ કહેવો.
ભગવન્! ઈશાનક દેવોના વિમાનો ક્યાં છે ? બધું કથન સૌધર્મવ4 ચાવત્ ઈશાન અહીં દેવેન્દ્ર યાવત્ વિચરે છે.
ભગવના દેવેન્દ્ર દેવરાજ ઈશાનની કેટલી પદાઓ કહી છે ? ગૌતમ! ત્રણ પદિક્સમિતા, ચંડા, જાતાં બધું પૂર્વવત વિશેષ એ કે - અભ્યતર પNEામાં ૧e,ooo દેવો, મધ્યમ "દામાં ૧ર,ooo દેવો, બાહ્ય પદિામાં ૧૪,ooo દેવો કહેલા છે. સ્ત્રીની પુછા-અષ્ણુતર પરદામાં ૯૦૦ દેવી, મધ્યમાં પદમાં ૮eo દેવી અને બાહ્ય પર્વદમાં 900 દેવીઓ કહેલા છે.
સ્થિતિ : અભ્યતર ર્ષદાના દેવોની સ્થિતિ સાત પલ્યોપમ કહી છે. મધ્યમાની છ પલ્યોપમ, બાલ્લાની પાંચ પલયોપમ સ્થિતિ છે. દેવીની પૃચ્છાઅત્યંતરની સાતિરેક પાંચ પલ્યોપમ, મધ્યમાં પદની ચાર પલ્યોપમ સ્થિતિ, બાહ્યા પર્ષદાની કણ પલ્યોપમ સ્થિતિ કહેવી છે. આદિ પૂર્વવત કહેa.
સનકુમારનો પ્રશ્ન - પૂર્વવતુ, સ્થાનપદ આલાવા મુજબ ચાવત્ સનકુમારની સમિતાદિ પૂર્વવત વિરોષ એ - અત્યંતર પ"દામાં cooo દેવો કહ્યા છે. મધ્યમાં યંદામાં ૧૦,ooo દેવો કહ્યા છે. બાહ્ય પદામાં ૧ર,ooo દેવો કહ્યા છે. અત્યંતર દાની દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમા પદમાં સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્ય પર્ષદાની સાડા ચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમ સ્થિતિ કહી છે. પેદાનો અર્થ પૂર્વવતું.
એ પ્રમાણે મહેન્દ્રની ત્રણ વર્ષદા છે. વિશેષ એ – અતર પદિમાં ૬ooo દેવો, મધ્યમાં પદામાં ૮ooo દેવો અને બાહ્ય પદામાં ૧૦,ooo દેવો. કહ્યાા છે. સ્થિતિ અત્યંતર ર્ષદાના દેવોની સાડા ચાર સાગરોપમ અને સાત પલ્યોપમ, મયમાં પર્ષદાની પાંચ [સાડાચાર- સાગરોપમ અને છ પલ્યોપમ, બાહ્ય પદાની સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ સ્થિતિ છે.
આ પ્રમાણે સ્થાનપદાનુસાર પહેલા બધાં ઈન્દ્રોના વિમાનોનું કથન અને પછી પ્રત્યેકની પદિઓનું કથન કરવું.
બ્રા'ની પણ ત્રણ પદિા કહી છે. અભ્યતરમાં ૪ooo દેવો, મદામામાં ૬ooo દેવો, બાહામાં ૮ooo દેવે કહ્યા છે. દેવોની સ્થિતિ અભ્યતર ધર્મદાની સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમાની સાડા આઠ સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્યાની સાડા આઠ સાગરોપમ અને ત્રણ પલ્યોપમ.
Page #74
--------------------------------------------------------------------------
________________
૩મા-૧/૩૨૫
૧૩૩
લાંતકની યાવત મણે પર્વદા યાવત્ અત્યંતર પર્ષદામાં રહoo દેવો, મદયમામાં ૪ooo દેવો, ભાલ્લામાં ૬ooo દેવો કહ્યા છે. સ્થિતિ - અાંતર પષદની ૧ર-સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમાં પપદાની ૧ર-સાગરોપમ અને છ પલ્યોપમ, બાહા "દાની ૧ર-ન્સાગરોપમ અને પાંચ પલ્યોપમ સ્થિતિ છે.
મહાશુકની પણ યાવતુ ત્રણ વર્ષદા રાવતુ અત્યંતરમાં ૧ooo દેવ, મદયમામાં ૨ooo દેતો, બાહ્ય પદામાં ૪ooo દેવો છે. અવ્યંતર પપદામાં સાડા પંદર સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમામાં સાડા પંદર સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્યામાં સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમ છે..
- સહસારમાં પૃચ્છા યાવતુ અત્યંતર ર્ષદામાં ૫oo દેવોમદયમામાં ૧ooo દેવો, બાહામાં રooo દેવો કહ્યા છે. સ્થિતિ - અત્યંતરમાં સાડા સત્તર સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમાની સાડા સત્તર સાગરોપમ અને છ પલ્યોપમ, બાહાની સાડા સતર સાગરોપમ અને પાંચ પલ્યોપમ. અર્થ પૂર્વવતું.
આનત-પાતની પૃચ્છા યાવતુ ત્રણ દિઓ. વિશેષ એ - અભ્યતામાં રપ૦ દેવો, મધ્યમામાં પoo દેવો, બાહ્યમાં ૧૦oo દેવો છે. સ્થિતિ • અભ્યતરમાં ૧૯ સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમમાં ૧૯ સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાઘાની ૧૯-સાગરોપમ અને ત્રણ પલ્યોપમ. અર્થ પૂર્વવતું.
આરણ-અયુત દેવોના વિમાન ક્યાં છે ? પૂર્વવત્ કહેવું. સપરિવાર અચુત ચાવતું વિચારે છે. અસુત દેવેન્દ્રને ત્રણ પદાઓ કહી છે. આવ્યંતર
પંદમાં ૧રપ૬ દેવ, મધ્યમામાં ર૫૦ દેવ, બાહ્યમાં પoo દેવો છે. સ્થિતિ અભ્યતર પNEાની ૧-સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમાની ૧-સાગરોપમ અને ૬-પલ્યોપમ, બાલ્લાની ર૧-સાગરોપમ અને પાંચ પલ્યોપમ. - નીચેની રૈવેયકના દેવોના વિમાનો કચાં કહl છે? નીચેની વેયકના દેવો ક્યાં વસે છે ? સ્થાનપદ માફક કહેતું. એ પ્રમાણે મધ્યમ વેચક, ઉપરની વેચક, અનુત્તર યાવતુ અહમિદ્ર નામક દેવો કહેલા છે. - ૪ -
• વિવેચન-૩૫ -
દેવેન્દ્ર દેવરાજ શકની કેટલી પર્ષદા કહી છે ? ગૌતમ ! ત્રણ. શમિકા, ચંડા, જાતા. ઈત્યાદિ -x - ગૌતમ ! શક્રેન્દ્રની અસ્વિંતર પંદમાં ૧૨,000 દેવ, મધ્યમામાં ૧૪,૦૦૦ દેવ, બાલ્લામાં ૧૬,૦૦૦ દેવો કહ્યા છે. એ રીતે દેવી સંખ્યા સૂત્રાર્થવ કહેવી.
[• વૃત્તિકારશ્રીએ વૃત્તિમાં અહીં મહદ્ અંશે સૂમનું સંસ્કૃત રૂપાંતર જ કરેલું છે. અમે સુમામાં ગુજરાતી અનુવાદમાં મૂકી જ દીધેલ છે. વૃત્તિમાં અમે તેનું બિનજરૂરી પુનરાવર્તe કરવા નથી માત્ર કેટલાંક અંશો કે વધારાની વૃત્તિનો અનુવાદ જ આપેલ –|
(૧) દેવેન્દ્ર શકના ત્રણે પર્ષદાના દેવ-દેવીની સ્થિતિ
(૨) શકને ત્રણ પર્ષદા છે તેમ કેમ કહ્યું ? આખું સૂત્ર ચમરની વક્તવ્યતા અનુસાર કહેવું.
૧૩૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (3) ઈશાન દેવોના વિમાનો ક્યાં છે ? બધું સૌધર્મવત્ કહેવું. વિશેષ એ કે - મેર પર્વતની ઉત્તરે તથા ૨૮ લાખ વિમાનો હોય છે. પાંચ અવતંસકો આ છે - પૂર્વમાં અંકાવાંસક, દક્ષિણમાં સ્ફટિકાવવંસક, પશ્ચિમમાં જતાવતંક, ઉત્તરમાં જાતરૂપાવવંસક, મધ્યમાં ઈશાનાવાંસક, શૂલપાણિ, વૃષભવાહન, ૮૦,૦૦૦ સામાનિકો, ૩,૨૦,૦૦૦ આમરક્ષક દેવો. પદાની દેવ સંખ્યા, દેવી સંખ્યા, દેવ-દેવીની સ્થિતિ. બાડી શકવતું.
(૪) સનકુમાર દેવોના વિમાનો ક્યાં છે ? સૌધર્મ કથની ઉપર સપક્ષ સપ્રતિદિશા ઘણાં-ઘણાં યોજનો ઉંચે દૂર ગયા પછી આ સનકુમાર ક૫ કહ્યો છે. તેમાં સાક્ષ - પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તર ચારે પાર્શ સમાન જેમાં છે તે. સffશ - ચારે વિદિશા જેમાં સમાન છે તે. વિશેષમાં આ - બાર લાખ વિમાનો છે પાંચ અવતંસકોમાં મધ્યે સનકુમારાવતુંસક છે. અગ્રમહિષી ન કહેવી, કેમ પરિગૃહીતા દેવીનો અસંભવ છે. સનતકુમાર કહ્યું સનંતકુમારાવતુંસક વિમાનમાં સુધમસિભામાં સનકુમાર સીંહાસને, બાર લાખ વિમાનો, ૩૨,૮૦૦ સામાનિકો આદિ.
(૫) માહેન્દ્રક વિમાન ક્યાં છે ? ગૌતમ ! ઈશાન કા ઉપર સમાન દિશાવિદિશામાં ઘણા-ઘણાં યોજનો ગયા પછી માહેન્દ્રકલ્પ કહેલ છે. બધું સનકુમાવતું કહેવું. માત્ર અહીં આઠ લાખ વિમાનો છે. ચાર અવતંસક ઈશાનવત્ અને મધ્યમાં મહેન્દ્રાવતુંસક. આઠ લાખ વિમાનો, ૭૦,૦૦૦ સામાનિકોનું આદિ આધિપત્ય. પર્વદા સંખ્યાદિ સૂકાર્યવતું.
(૬) બ્રહ્મલોકના દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ ! સનકુમાર - માહેન્દ્ર કલાની ઉપર સમાન દિશા અને વિદિશામાં ઘણાં યોજનો યાવતુ ઉપર જતાં બ્રાહાલોક કલ્પ છે. પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. • x • ચાર લાખ વિમાનો છે. અશોકાદિ ચાર અવતંસક પૂર્વવત્. મધ્યે બ્રહ્મલોકાવાંસકઆધિપત્ય વિચારણામાં - ચાર લાખ વિમાનો, ૬૦,૦૦૦ સામાનિકાદિ.
(૩) લાંતકલોક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ! બ્રહ્મલોક કલ્પની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજન યાવતુ ઉપર જઈને લાંતક નામે કલા છે. તે પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાને સંસ્થિત છે. શેષ બ્રહ્મલોકવન્. વિશેષ એ કે – વિમાનો ૫૦,000 કેહવા. અવતંસકો ચાર ઈશાનવતુ, પાંચમું મધ્યમાં લાંતકાવતંસક. આધિપત્ય૫o,000 સામાનિક, ૨,૦૦,૦૦૦ આત્મરક્ષક દેવાદિનું. પર્વદા સંખ્યાદિ સ્ત્રાર્થવતું.
ભગવત્ ! મહાશુક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ! લાંતક કક્ષની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો યાવતુ ઉપર ગયા પછી મહાશુકકલ્પ આવે છે. પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. વિશેષ આ - અહીં ૪૦,ooo વિમાનો છે. અવતંસકો ચાર સુધર્મક્તાવત, પાંચમું મથે શુકાવાંસક. ત્યાં ૪૦,૦૦૦ સામાનિકો, ૧,૬૦,૦૦૦ આત્મરક્ષકો છે. * * *
ભગવત્ ! સહસાર દેવોનું વિમાન કયાં છે ? ગૌતમ મહાશુક કલા ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો ચાવતુ ઉપર જઈને સહસાર કય છે. પ્રતિપૂર્ણ
Page #75
--------------------------------------------------------------------------
________________
Bમિા -૧/૩ર૪
૧૫ ચંદ્ર સંસ્થાને છે, ત્યાં ૬૦eo વિમાનો છે. અવતંસક * ઈશાનવતું. મથે પાંચમું સહસારાવતુંસક છે. ૩૦,૦૦૦ સામાનિક દેવ ઈત્યાદિ.
ભગવન્! આનત-પ્રાણત નામના બે કલ્પો કહ્યા છે ? ગૌતમાં સહસારથ ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો યાવતુ ઉપર જતાં, ત્યાં આન-પ્રાણ નામે બે કહ્યો છે. તે અદ્ધરચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. ઈત્યાદિ સત કુમારવત્ કહેવું. માત્ર ત્યાં આનત-પ્રાણત દેવોના ૪૦૦ વિમાનો છે. સૌધર્મકલ્પવતુ ચાર અવતંસકો છે. મધ્ય પ્રાણતાવતુંસક છે. આધિપત્ય-૪૦૦ વિમાનો, ૨૦,૦૦૦ સામાનિકો, ૮૦,૦૦૦ આત્મરક્ષકદેવો આદિ. પર્વદા સંખ્યાદિ સૂગાવત્.
ગવન | પારણામૃત બે કલ્પો ક્યાં છે ? આનત-પ્રાણત કપોની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો ચાવતુ ઉપર જઈને આ આરણ-અય્યત નામે બંને કલ્યો છે, તે રુદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે બાકી વિશેષણ પૂર્વવતું. મેના દક્ષિમ-ઉત્તર ભાગમાં અવસ્થાનથી પ્રત્યેકની અપેક્ષાએ આ અદ્ધ ચંદ્ર સંસ્થાનપણું જમવું. બંને ભેગા કરતાં તો પરિપૂર્ણ ચંદ્ર સંસ્થાન જ થાય. ઉoo વિમાનો છે. અવતંસક સૌધર્મવતું. મધ્ય અયુતાવતુંસક છે. ૧૦,૦૦૦ સામાનિકાદિ છે.
વૃત્તિકારશ્રીએ વિમાન અને સામાનિક સંગ્રહણી ગાથાઓ મૂડી છે, જેમાં બારે કાના વિમાનો અને સામાનિક દેવોની સંખ્યા જમાવી છે. જે ઉકત વનમાં આવી ગઈ છે.
ભગવન ! નીચલી વેયકના દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ! આરણ-અચુત કપોની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો ઉપર જઈને છે. આ વિમાનો પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે, પૂર્વવતુ ભસ્મ-શશિવર્ણની આભાવાળા છે. અસંખ્યાત કોડાકોડી યોજન લાંબા-પહોળા છે, અસંખ્યાત કોડાકોડી યોજના પરિધિથી છે. સર્વ રનમય યાવતુ પ્રતિરૂપ છે. નીચલી ગૈવેયક ત્રિકમાં ૧૧૧ વિમાનો કહ્યા છે. તેમાં વસતા દેવો બઘાં સમદ્ધિક છે. સમધતિક, સમબલ, સમયસષ સમાનભાગ, સમસૌખ્ય છે. તેમાં કોઈ ઇન્દ્ર નથી - દાસ નથી - પુરોહિત નથી. તેઓ અહમિન્દ્ર છે. એ પ્રમાણે મધ્યમ શૈવેયકમાં ૧૦૭, ઉપરીમાં ૧oo વિમાન છે.
ભગવદ્ ! અનુતોષપાતિક દેવોના વિમાનો ક્યાં છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ મણીય ભૂમિભાગથી ઉપર ચંદ્રાદિ જયોતિકી ઉપર ઘણાં-ઘણાં યોજનો ઉપર ગયા પછી સૌધમદિ બારે કલો, ત્રણે રૈવેયકો પસાર કર્યા પછી પણ ઉપર જઈને નીરજ, નિર્મળ, અંધકારરહિત, વિશુદ્ધ એવા પાંચ દિશામાં પાંચ અનુત્તર મહા-મોટા વિમાનો છે તે આ - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવર્સિસિદ્ધ. તેમાં નરન : આવનારી જરહિત, નિર્જન - સ્વાભાવિક મલનો અભાવ, તિમિર -
ત્નોની પ્રભાના પ્રભાવથી બધી દિશા-વિદિશામાં તમ ચાલ્યું જવાની. વિશુદ્ધ : કલંક કલેશનો અભાવ. પંfષ • પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, મધ્યમ
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ પ્રતિપત્તિ-૩, વૈમાનિક-ઉદ્દેશો-૨ છે.
- X - X - X - X - X – • સૂ-૩ર૬ :
ભગવાન ! સૌધર્મ, ઈશાન કલ્યની પૃadી કોને આધારે કહી છે ગૌતમ! ઘનોદધિ પ્રતિષ્ઠિત છે. • • • સનકુમાર અને મહેન્દ્ર કવામાં વિમાન પૃની કોના આધારે કહી છે ગૌતમ! તે ઘનવાતને આધારે છે. • • • ભગવા બ્રહલોક કલામાં વિમાન પૃવીની પૃછા • તે ઘનવાતને આધારે કહેલ છે.
ભગવાન ! લાંતક વિમાનની પૃdી ? ગૌતમ! તદુભય વિનોદધિ અને ધનીવાતો ને આધારે છે. મહાશુક અને સહમ્રાર કલ્પમાં પણ તદુભય આધારે છે. આનલ ચાવતું સુતકલે પૃવી કોના આધારે છે અવકાશાંતને આધારે છે. શૈવેયક વિમાન પૃedી પૃચ્છા ગૌતમ / અવકાશમાંતર અાધારે રહેલ છે. અનુત્તરોપાતિક પૃચ્છા. અવકાશાંતરને ઘરે છે.
• વિવેચન-૩૨૬ :
• x •x - ભદેતા સૌધર્મ અને ઈશાનકક્ષ વિમાન પૃથ્વી કોના આધારે રહેલ કહી છે ? ગૌતમ ા ઘનોદધિના આઘારે રહેલ છે, ઈત્યાદિ બધું સૂઝાઈ મુજબ જાણવું. કહ્યું છે - ઘનોદધિ પ્રતિષ્ઠિત સુરભવનો બે કલે છે, કણ વાયુપ્રતિષ્ઠિત છે, ત્રણ ત૬ભય પ્રતિષ્ઠિત છે, તેના પછી ઉપરના બધાં આકાશ પ્રતિષ્ઠિત છે, ઉdલોકમાં આ પ્રતિષ્ઠાનવિધિ છે,
હવે પૃથ્વીનું બાહલ્ય પ્રતિપાદન કરે છે - • સૂત્ર-૨ થી ૩ર :
[૨] ભગવપ્ન / સૌધર્મ અને ઈશાન કલામાં વિમાન પૃdીની જાડાઈ કેટલી કહી છે ગૌતમ ૨૭oo યોજન પડી છે. આ પ્રમાણે બધે પ્રશ્નો કરવા. સનકુમાર અને મહેન્દ્રમાં ર૬oo યોજન, જહા અને લાંતકની ર૫oo યોજન, મહામુક અને સહધ્યામાં ર૪oo યોજના આનત-પાકત અને આરણ-અર્ચ્યુત કલ્પ યoo યોજન પ્રવેયક વિમાનની પૃથવી ૨૨૦૦ યોજન અને અનુત્તર વિમાનની પૃનીની જાડાઈ ૧oo યોજન છે.
[૩ર૮] ભગવત્ ! સૌધર્મ અને ઈશાન કલ્પોમાં વિમાનો કેટલા ઉંચા છે? ગૌતમાં પ00 યોજન ઊંચા છે. સનતકુમાર અને માદ્ધમાં ૬eo યોજન, બ્રા અને લાંતકમાં 200 યોજન, મહામુક અને સમારમાં ૮૦૦ યોજન, અનિતાદિ ચારમાં 600 યોજન છે. ભગવના ઝવેયકવિમાન કેટલા ઉંચા છે : ૧ooo યોજના અનુત્તર વિમાનમાં ૧૧૦૦ યોજન ઊંચાઈ છે.
રિ૯] ભગવત્ ! સૌધર્મ-detlન કલ્યોમાં વિમાનો કયા આકરે છે? ગૌતમ વિમાન બે ભેટ કહા - આવલિકા પ્રવિષ્ટ અને વલિકા બાહા તેમાં જે આવલિકા પ્રવિષ્ટ છે, તે મણ ભેદ કહ્યા છે - વૃત્ત, સ, ચતુસ્ત્ર. જે આવલિકા બાહ્ય છે, તે વિવિધ કારે કઇ છે. એ પ્રમાણે વેયક વિમાન સુધી
Page #76
--------------------------------------------------------------------------
________________
૩/વૈમાહ-૨૩૨૭ થી ૩૩૨
૧૩૩
કહેવું. અનુcરોપપાતિક વિમાનો બે ભેદે - વૃત્ત અને સ્વય.
[33] ભગવાન ! સૌધર્મ-ઈશાન કલ્યોમાં વિમાનો કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિણિી છે ? ગૌતમ! વિમાનો ભેદે – સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. જેમ નરકમાં કહેલું તેમ ચાવ4 અનુત્તરોપાતિક [તે બે ભેદ છે) સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે સંાતવિસ્તૃત છે, તે જંબુદ્વીપ પ્રમાણ છે અને જે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે, તે અસંખ્યાત હજાર યોજન વિસ્તાર અને પરિધિવાળા છે.
ભગવના સૌધર્મ-ઈશાનમાં વિમાનો કેટલાં વર્ણવાળા કહ્યા છે ? ગૌતમ ! પાંચ વણવાળા છે - કૃષ્ણ, નીલ, લોહિત, હાલિદ્ર અને શેત. સનતકુમાર અને માહેન્દ્રમાં ચાર વર્ણવાળા છે - નીલા યાવતુ શ્વેતા બ્રહાલોક અને લાંતકમાં ત્રણ વર્ણવાળા છે - લોહિત યાવતું શેત મહાશુક્ર અને સહસારમાં બે વણવાળા છે - હાદ્ધિ અને શેત. અનિત-પાણત, આરણ-ટ્યુતમાં શેત. ઝવેયકવિમાનોના વર્ણ શ્વેત છે. અનુત્તરાયપાતિક વિમાનોનો વર્ણ ધમ્મ શ્વેત કહેલ છે..
ભગવન! સૌધર્મ-ઈશાન કામાં વિમાનોની પ્રભા કેવી છે? ગૌતમાં તે વિમાન નિત્ય સ્વયંની પ્રભાણી પ્રકાશમાન અને નિત્ય ઉttોતવાળા છે. ચાવતું અનુત્તરોપપાતિક વિમાન સ્વયંની પ્રભાવી નિત્યાલોક અને નિત્યોધોતવાળા કહયા છે.
ભગવના સૌધર્મ-ઈશાન કોમાં વિમાનો કેવી ગંધવાળા કહ્યા છે ? ગૌતમ ! જેમ કોઈ કોઠપુટાદિ ચાવતુ ગંધથી કહ્યા છે, ચાવતુ તેનાથી ઈષ્ટતસ્ક તેની ગંધ છે. અનુત્તરવિમાન સુધી આ પ્રમાણે ગણવું.
ભગવન! સૌધર્મ-ઈશાન વિમાનો સ્પર્શથી કેવા કહ્યા છે ? જેમ કોઈ આજિનક, રૂ આદિ બધાં સ્પર્શ કહેવા અનુરોપપાતિક વિમાન સુધી તેનાથી ઈષ્ટતર સ્પર્શ જાણવો.
ભગવન / સૌધર્મ-ઈશાન કહ્યું વિમાન કેટલા મોટા છે ? ગૌતમાં બધાં દ્વીપ-સમુદ્રો મણે આ જંબૂદ્વીપને જેમ કોઈ દેવ એ આલાવો કહેવો ચાવવું છે માસ ચાલતો રહે, યાવતુ કેટલાંક વિમાનો સુધી ન પહોંચે યાવતુ અનુત્તરોપપાતિક વિમાન, કેટલાંક વિમાનોને પાર પામે છે, કેટલાંકનો નથી પામતા.
ભગવાન ! સૌધર્મ-ઈશાન વિમાનો શેના બનેલ કહ્યા છે ? ગૌતમ ! સવ રનમય કહૃાા છે. તેમાં ઘણાં જીવો અને પુદગલો ઉત્પન્ન થાય છે - અવે છે, ચય ઉપચય પામે છે. તે વિમાનો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી શાશ્વત છે અને પર્શ આદિ પયયિોની અપેક્ષાએ અશાશ્વત છે. આ કથન અનુસરોપાતિક વિમાનો સુધી જાણવું
ભગવન! સૌધર્મ-ઈશાનમાં દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપત, સુકાંતિ પદનુસાર જાણવો - સંમૂર્છાિમને છોડીને બાકીના પંચેન્દ્રિય તિચિ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ઉત્તપાત યુcકવિ આલાવા મુજબ
૧૩૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ અનુત્તરોપાતિક સુધી કહેવો.
સૌધર્મ-ઈશાનમાં એક સમયમાં કેટલા દેવો ઉપજે છે ? ગૌતમ! જાન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સહસ્રર સુધી કહેવું. આનત આદિ, રૈવેયક અને અનુત્તરમાં એક, બે, ત્રણ કે ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉત્પન્ન થાય છે.
ભગવના સૌધર્મ-ઈશાનમાંથી સમયે-સમયે એક-એક દેવનો અપહાર કરાય તો કેટલા કાળે તે ખાલી થઈ શકે ? ગૌતમ! હે દેવ અસંખ્યાત છે. સમયે-સમયે અપહાર કરતા-કરાતા અસંખ્યાત [અવસર્પિણી] ઉત્સર્પિણી સુધી અપહાર કરાય તો પણ તે ખાલી થઈ શકે નહીં. સહસ્રર કલ્પ સુધી આમ કહેતું. આનતાદ ચામાં પણ તેમ કહેવું. ગ્રીવેયક અને નતમ સમયે સમયે યાવત અપહાર કરતા કેટલા કાળે અપહાર થાય? ગૌતમ! તે અસંખ્યાતા છે, સમયેસમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાત ભાગ સુધી પહાર કરે તો પણ ખાલી ન થાય.
ભગવના સૌધર્મ-ઈશાન કલામાં દેવોની શરીર અવગાહની કેટલી મોટી છે ? ગૌતમ! શરીર બે ભેદે કહ્યું છે. તે આ - ભવધારણીય અને ઉત્તરક્રિય. તેમાં જે ભવધારણીય છે કે જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ અને ઉત્કૃષ્ટ સાત રની [હાથ.) તેમાં જે ઉત્તર ઐક્રિય છે, તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. આ પ્રમાણે આગળ-આગળના કલ્પોમાં એક-એક હાથ ઉંચાઈ ઓછી કરતા ચાવતુ અનુત્તરોપપાતિક દેવોની એક હાથ ઊંચાઈ રહે છે. શૈવેયકો અને અનુત્તર વિમાનોમાં માત્ર ભવધારણીય શરીર હોય છે, તેમને ઉત્તર વૈશ્યિ શરીર હોતું નથી.
[33] ભગવત્ ! સૌધર્મ-ઈશાનમાં દેવોનું શરીર કયા સંઘયણે કહેલ છે ? ગૌતમ! છ સંઘયણોમાં એક પણ સંઘયણ હોતું નથી. કેમકે તેમના શરીરમાં હાડકાં નથી, શિરા નથી કે નસો નથી, તેથી તેમને સંઘયણ નથી. જે પગલ ઈષ્ટ, કાંત યાવત મણામ હોય છે, તે તેમના શરીરમાં એકઠા થઈને તથારૂપે પરિણમે છે. આમ અનુત્તરોપપાતિક સુધી કહેવું.
ભગવની સૌધર્મ-ઈશનિ દેવોના શરીરનું સંસ્થાનું કેવું કહેલ છે ? ગૌતમ! બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ્ય સંસ્થાને સંસ્થિત છે. તેમાં જે ઉત્તર વૈક્રિય છે, તે વિવિધ સંસ્થાન સંસ્થિત કહેલ છે. ચાવતુ અયુત શૈવેયક અને અનુત્તરવાસી વૈક્રિયક છે. તેમનું ભવધારણીય શરીર સમચતુસ્ત્ર સંસ્થાનવાળું છે. ઉત્તર વૈક્રિય શરીર તેઓ કરતાં નથી.
39] સૌધર્મ-ઈશાનના દેવો કેવા વર્ગના કહી છે? ગીતમ! કનકવતું લાલ અભાવાળા કહ્યા છે. સનતકુમાર અને મહેન્દ્રમાં કમળના પરાગ સમાન ગૌર છે. બ્રહ્મલોકના દેવ ભીના મહુડાના વણવાળા છે. એ પ્રમાણે વેયક સુધી કહેવું. અનુરોપપાતિક દેવો પરમ શેત વર્ણવાળા કક્ષા છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૩વિમા૰-૨/૩૨૭ થી ૩૩૨
ભગવન્ ! સૌધર્મ-ઈશાન કલ્પોમાં દેવોના શરીરો કેવી ગંધવાળા કહ્યાં છે ? ગૌતમ ! જેમ કોઈ કોષ્ઠપુટ આદિ સુગંધી દ્રવ્યોની સુગંધથી પણ ચાવત્ મણામતર ગંધવાળા કહ્યા છે. આમ અનુત્તરોપપાતિક સુધી કહેવું.
સૌધર્મ-ઈશાનના દેવોનો શરીરનો કેવો સ્પર્શ છે ? ગૌતમ! સ્થિર રૂપે મૃદુ, સ્નિગ્ધ, સુકુમાલ શરીર સ્પર્શવાળા કહ્યા છે. એ પ્રમાણે યાવત્ અનુત્તરોપપાતિક સુધી કહેવું.
સૌધર્મ-ઈશાનના દેવોના પુદ્ગલો કેવા ઉચ્છ્વાસપણે પરિણમે છે ? ગૌતમ ! જે પુદ્ગલો ઈષ્ટ, કાંત યાવત્ તે ઉચ્છ્વાસપણે પરિણમે છે. યાવત્ અનુત્તરોપાતિક. એ પ્રમાણે આહારપણે પણ અનુત્તરોપાતિક સુધી કહેવું.
સૌધર્મ-ઈશાન દેવોની કેટલી લેયાઓ કહી છે? ગૌતમ ! એક જ તેજોલેશ્યા કહી છે. સનકુમાર અને માહેન્દ્રમાં એક પાલેશ્યા છે. બ્રહ્મલોકમાં પણ પાલેશ્યા છે. બાકીનાને એક શુકલલેશ્યા છે. અનુત્તરોપાતિકને એક પરમકલલેશ્યા છે.
૧૩૯
સૌધર્મ-ઈશાન દેવો શું સમ્યક્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, સમ્યક્રમિથ્યા દૃષ્ટિ છે? ત્રણે પણ હોય, યાવત્ અંતિમ ત્રૈવેયક દેવો સભ્યષ્ટિ પણ હોય, મિથ્યાષ્ટિ પણ હોય, સદ્-મિથ્યા દષ્ટિ પણ હોય. અનુત્તરોપપાતિક દેવો સદ્દષ્ટિ જ હોય, મિથ્યાષ્ટિ ન હોય, સભ્યમિથ્યા દૃષ્ટિ ન હોય.
સૌધર્મ-ઈશાન દેવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમા યાવત્ ત્રૈવેયક. અનુત્તરોપયાતિક દેવો જ્ઞાની છે, અજ્ઞાની નથી, ત્રણ જ્ઞાન નિયમા હોય. ત્રણ યોગ-બે ઉપયોગ બધાં દેવોને અનુત્તર સુધી કહેવા. • વિવેચન-૩૨૭ થી ૩૩૨ :
વૃત્તિમાં ઘણું વર્ણનાં સૂત્રના સંસ્કૃત રૂપાંતર રૂપ જ છે, તેથી સૂત્રાર્થમાં અમે અનુવાદ કરેલ બાબતોની અહીં યુક્તિ કરી નથી.
ભદંત ! સૌધર્મ-ઈશાન કલ્પે પૃથ્વીની જાડાઈ કેટલી છે ? ૨૭૦૦ યોજન. એ રીતે બાકીના સૂત્રો સૂત્રાર્થ મુજબ જાણવા.
હવે વિમાનના ઉચ્ચત્વ પરિમાણને પ્રતિપાદિત કરવા કહે છે – અહીં વિમાનને
–
મહાનગર કલ્પી, તેની ઉપર વનખંડ, પ્રાકાર, પ્રાસાદાદિ કલ્પવા. આ સૂત્ર વડે પ્રાસાદાની અપેક્ષાએ ઉચ્ચત્વ કહે છે. ભદંત ! સૌધર્મ-ઈશાન કલ્પે વિમાન કેટલા ઉંચા કહ્યા છે ? ગૌતમ ! ૫૦૦ યોજન, કેમ મૂલ પ્રાસાદાદિનું તેમાં ૫૦૦ યોજન ઉચ્ચત્વ પ્રમાણ છે. એ રીતે બાકીના સૂત્રો. બધે જ વિમાનોનું બાહલ્સ અને ઉચ્ચત્વના સંયોગથી ૩૨૦૦ યોજન. કહ્યું છે – પહેલા કલ્પે પૃથ્વીનું બાહલ્સ ૨૭૦૦ યોજન છે. બાકીનામાં ૧૦૦-૧૦૦ની હાનિ થાય છે. બાકીના એટલે બે-બે-બે અને ચાર કલ્પ સમજવા. વિમાનોમાં આધની ઉંચાઈ ૫૦૦ છે. પછીના બે-બે-બે અને ચારમાં ૧૦૦-૧૦૦ની વૃદ્ધિ સમજવી. - ૪ -
હવે સંસ્થાન નિરૂપણાર્થે કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનો
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ક્યા આકારે છે ? ગૌતમ ! વિમાન બે પ્રકારે છે – આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય. આવલિકા પ્રવિષ્ટ - પૂર્વાદિ ચારે દિશામાં શ્રેણીથી રહેલ તે. અથવા આંગણ દેશમાં ફૂલના ઢગલા જેવા. તેથી વિપ્રકીર્ણ તે આવલિકા બાહ્ય. તેને ‘પુષ્પાવકીર્ણ' કહે છે. તેનો મધ્યવર્તી વિમાનેન્દ્ર દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં હોય પણ પૂર્વ દિશામાં ન હોય.
૧૪૦
આવલિકા પ્રવિષ્ટ ત્રણ ભેદે – વૃત્ત, ઋસ, ચતુરસ. તે પ્રત્યેક પ્રસ્તટે વિમાનેન્દ્રની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર, ચારે દિશામાં શ્રેણીરૂપે રહેલ છે. વિમાનેન્દ્રક બધાં વૃત્ત, તેની પાસે ચારે દિશામાં ત્ર્યસ, પછી ચારે દિશામાં ચતુરસ, પછી વૃત્ત એ રીતે
આવલિકા હોય. આવલિકા બાહ્ય, તે વિવિધ આકારે હોય છે, જેવા કે બંધાવર્ત, સ્વસ્તિક, ખડ્ગ ઈત્યાદિ. આ બધું ત્રૈવેયક સુધી છે. અનુત્તરમાં સર્વાર્થસિદ્ધ વૃત્ત, બાકીના ાસ.
હવે વિમાનના લંબાઈ-પહોળાઈ, પરિધિ કહે છે ભદંત ! સૌધર્મ અને ઈશાન વિમાનોની લંબાઈ-પહોળાઈ, પરિધિ કેટલી છે ? ગૌતમ ! વિમાન બે પ્રકારે છે – સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. બાકી સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે વર્ણ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કલ્પે વિમાનોના
=
કેટલા વર્ષોં કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ – કૃષ્ણ, નીલ ઈત્યાદિ. બાકી સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે પ્રભા પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સૌધર્મ અને ઈશાન વિમાનોની કેવી પ્રભા કહેલી છે ? ગૌતમ ! નિત્ય મોજ - દર્શન, દૃશ્યમાનતા જેમાં છે તે નિત્યાલોક. નિત્યાલોક કઈ રીતે ? એ હેતુદ્વાર વડે વિશેષ કહે છે – નિત્યોધોતાનિ. જે કારણથી સતત દીપ્યમાનતા છે, તેથી નિત્યાલોક. આ સતત ઉધોતમાનતા પરસાપેક્ષા પણ સંભવે છે, જેમ મેરુના સ્ફટિક કાંડની સૂર્યના કિરણોના સંપર્કથી ઉધોતમાનતા છે.
- X -
હવે ગંધ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સૌધર્મઈશાન કલ્પે વિમાનની કેવી
ગંધ છે ? ગૌતમ ! જેમ કોઈ કોષ્ટપુટ, સંપપુટ, દમનકપુટ, કુંકુમપુટ, ચંદનપુટ, ઉસીરપુટ, મરુવાપુટ, જાઈપુટ ઈત્યાદિ, વાયુ વહે ત્યારે, ભાંગતા-કુટતા-ઉડાડતાવિખેરતા પરિભોગાદિ કરતા, સંહરાતા તે ઉદાર, મનોજ્ઞ, મનહર, ધ્રાણ અને મનને સુખકર ચોતરફથી ગંધ નીકળે છે. શું તેવી ગંધ હોય ? ના, આ અર્થ સંગત નથી. તે વિમાનો તેના કરતાં ઈષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર, મણામતર ગંધવાળા કહ્યા છે. હવે સ્પર્શ પ્રતિપાદનાર્થે કહે છે ભદંત ! સૌધર્મ-ઈશાન વિમાનોનો સ્પર્શ કેવો છે ? ગૌતમ! સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે મોટાઈ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મ ઈશાન કલ્પે વિમાનો કેટલા મોટા
—
પ્રમાણમાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ નામે દ્વીપ, સર્વે દ્વીપ-સમુદ્રોમાં સચિંતર, સૌથી લઘુ, વૃત્ત-તેલના પૂડલા સંસ્થાને રહેલ, વૃત્ત-પુષ્કરકર્ણિકા આકારે રહેલ, વૃત્તપ્રતિપૂર્ણચંદ્ર આકારે રહેલ, એક લાખ યોજન લાંબો-પહોળો ઈત્યાદિ. કોઈ મહર્ષિક
Page #78
--------------------------------------------------------------------------
________________
વૈિમાહ-૨૩૨૭ થી ૩૩૨
૧૪૧
ચાવતું મહાનુભાગ દેવ, ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં અતુિ અતિ સ્ટોક કાળમાં, પરિપૂર્ણ જંબૂવીપને ૨૧-વખત પ્રદક્ષિણાથી પરિભ્રમણ કરી, જલ્દી પાછો આવે.
તે દેવ પૂર્વદષ્ટાંતાનુસાર અતિશાયી, વરિત, ચપલ, ચંડ, શીઘ, ઉદ્ભૂતાદિ દેવ ગતિથી જતાં એક દિવસ, બે દિવસ યાવતુ છ માસ ચાલતા કેટલાંક વિમાનો પાર કરે, કેટલાંક વિમાન પાર ન કરે. એટલા મોટા આ વિમાનો છે, અનુત્તર સુધી આ કહેવું.
- X - X - તે વિમાનોમાં ઘણાં જીવો અને પુદ્ગલો જાય છે, ઉત્પન્ન થાય છે. તથા ચય પામે છે - ઉપચય પામે છે. છેલ્લા બે વિશેષણ પગલાશ્રીત છે. કેમકે પગલોને જ ચય-ઉપયય ધર્મ હોય છે. દ્રવ્યાપણે શાશ્વત, પર્યાયાપણે અશાશ્વત છે.
ભદંત! સૌધર્મ-ઈશાન કપમાં દેવો કઈ યોનિથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકાદિમાંથી ? પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદમાં છે તેમ અહીં કહેવું.
હવે એક સમયે કેટલા ઉપજે છે ? તેના નિરૂપણાર્થે કહે છે - સૌધર્મઈશાનમાં દેવો એક સમયે કેટલા ઉપજે છે ? જઘન્યથી એક, બે કે ત્રણ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે કાળથી અપહારનું પરિમાણ કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કયે દેવોને સમયે-સમયે એકૈક દેવનો અપહાર કરતા કેટલા કાળે ખાલી થાય ? સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ આ - આ પ્રશ્નોત્તર ક્લાના માત્ર પરિણામ અવધારણાર્થે કહેલ છે, બાકી ક્યારેય કોઈએ અપહાર કરેલ નથી.
હવે શરીર અવગાહનાનું માન પ્રતિપાદન કરવા કહે છે - બદત! સૌધર્મઈશાન કો દેવોના શરીરની મોટી અવગાહના કેટલી છે ? બધું સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે સંઘયણને આશ્રીને કહે છે – સૌધર્મ ઈશાન કલ્પે દેવોના શરીરોના સંઘયણ કેવા છે ? ગૌતમાં તેમને સંઘયણ જ નથી. સંઘયણ અસ્થિચનાત્મકવથી હોય છે. દેવોને અસ્થિ આદિનો અસંભવ છે. બાકી સગાઈવત.
ધે સંસ્થાના પ્રતિપાદનાર્થે કહે છે - તેમના શરીર બે પ્રકારના છે - ભવધારણીય, ઉત્તવૈક્રિય ઈત્યાદિ સૂગાર્ણવતું.
હવે વર્ણ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાન ક દેવોના શરીરનો વર્ણ કેવો છે ? તપેલા કનકની ત્વચા જેવી ક્ત છાયાવાળો. એ રીતે શેષશુગ કહેવું.
હવે ગંધ પ્રતિપાદનાર્થે કહે છે - કોઠપુટ ઈત્યાદિ વિમાનની જેમ કહેવું. અનુત્તરોપપાતિક સુધી આમ જ છે.
હવે સ્પર્શ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મ-ઈશાન કયે દેવોના શરીરો કેવા સ્પર્શવાળા છે ? સ્થિર, મનુષ્યોની જેમ વિશરા, ભાવવાળા નહીં, મૃદુ-કઠિન, નિમ્પ-રક્ષ નહીં, સુકુમાર-કર્કશ નહીં. આ પ્રમાણે અનુત્તરોપપાતિક સુધી કહેવું.
- હવે ઉચ્છવાસ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાનના દેવોને કેવા પુદ્ગલો ઉપવાસ રૂપે પરિણમે છે ? ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞાદિ. આ પ્રમાણે આહાર સૂગ પણ
૧૪૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કહેવું.
હવે લેસ્યા પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાનને દેવોને કઈ લેશ્યા છે ? એક તેજોલેસ્યા. આ પ્રાચુર્યતાથી કહ્યું પણ કથંચિત તવાવિધ દ્રવ્યના સંપર્કથી બીજી પણ લેયા યથાસંભવ જાણવી, બાકી સૂકાર્યવતુ જાણવું. - X - X -
હવે દર્શનની વિચારણા કરે છે – સૌધર્મથી વેયકના દેવો સુધી સમ્યદૃષ્ટિ, મિથ્યાદેષ્ટિ, સમ્યગુમિથ્યાદેષ્ટિ ત્રણે હોઈ શકે. અનુતરોપપાતિકો સમ્યષ્ટિ જ હોય.
હવે જ્ઞાન-અજ્ઞાન વિચારણા - સૌધર્મકતાથી રૈવેયક સુધીના દેવો જ્ઞાની કે અજ્ઞાની હોઈ શકે છે. તેમાં જે જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાનવાળા- આભિતિબોધિક, શ્રુત અને અવધિ - હોય છે. જે અજ્ઞાની, તે નિયમા ત્રણ અજ્ઞાનયુક્ત હોય છે. જેમકે - મતિઅજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. પણ અનુતરોપાતિકો જ્ઞાની જ હોય. બાકી પાઠ સિદ્ધ છે.
હવે અવધિોગ પરિમાણ પ્રતિપાદનાર્થે કહે છે – • સૂત્ર-૩૩૩ થી ૩૩૬ :
[33] સૌધર્મ-ઈશાન કલાના દેવ અવધિજ્ઞાન દ્વારા કેટલા મને જાણે છે . જુએ છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નીચે યાવ4 રનપભા પૃથ્વી સુધી, ઉદ્ધમાં પોતાના વિમાન સુધી, તિછું યાવત્ અસંખ્ય દ્વીપ સમદ્રને જાણે છે - જુએ છે. તેની ત્રણ ગાથા
[33] શક અને ઈશાન પહેલી નરકના ચરમાંત સુધી, સનતકુમાર અને માહેન્દ્ર બીજી સુધી, બ્રહ્મ અને લાંતક દેવો ત્રીજી સુધી, શુક અને સહસ્ત્રાર દેવો ચોથી સુધી...
[૩૫] નત-પ્રામત કક્ષાના દેવો પાંચમી નસ્ક સુધી, તે પ્રમાણે જ આરણ-ચાટ્યુતના અવધિજ્ઞાનથી જુએ છે.
[33] નીચલી અને મધ્યમ શૈવેયકના દેવો છઠ્ઠી નસ્ક સુધી, ઉપરની ઝવેયકના દેવો સાતમી નસ્ક પૃથ્વી સુધી જુએ છે. અનુત્તરના દેવો સંપૂર્ણ લોકનાલીને જુએ છે.
• વિવેચન-૩૩૩ થી ૩૩૬ :
ભદેતા સૌધર્મ-ઈશાનના દેવો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાન વડે જાણે છે અને દર્શન વડે જુએ છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ. (શંકા] ગુલનો અસંખ્યાત ભાગ માત્ર ક્ષેત્ર પરિમિત અવધિ સર્વજઘન્ય કહેવાય. આટલું અવધિજ્ઞાન તિર્યંચ, મનુષ્યોને જ હોય. બીજાને નહીં. • x • તો પછી અહીં સર્વ જઘન્ય કેમ કહ્યું? સૌધર્માદિ દેવોને પારભાવિક એવું ઉપપાતકાળે આટલું અવધિ સંભવે છે. માટે દોષ નથી. આ વાત જિનભદ્રગણિ ક્ષમા શ્રમણે પણ કહી છે.
પ્રજ્ઞાપનાના અવધિપદમાં પણ કહ્યું છે – ઉત્કૃષ્ટથી નીચે ચાવતુ આ રતનપ્રભા પૃથ્વીના નીચેના ચરમાંત સુધી. તિછું ચાવતુ અસંખ્યાત દ્વીપ-સમુદ્રઉદર્વ યાવત્ પોતાના વિમાનોના સ્તૂપ, ધ્વજાદિ સુધી, જુએ છે અને જાણે છે. એ પ્રમાણે સનકુમાર
Page #79
--------------------------------------------------------------------------
________________
૩/વૈમાહ-૨૩૩૩ થી ૩૩૬
૧૪૩
આદિમાં જાણવું. માત્ર ત્રીજા-ચોથા ક્લાવાળા બીજી નક સુધી, પાંચમાં-છટ્ટાવાળા બીજા નરક સુધી ઈત્યાદિ જાણવું.
અનુત્તરોપપાતિક દેવો કેટલા ક્ષેત્રને અવધિ વડે જાણે અને જુએ ? ગૌતમ ! પરિપૂર્ણ ચૌદ રાજલોકરૂપ લોકનાડીને જુએ અને જાણે છે. આ અંગે વૃત્તિકારશ્રીએ ત્રણ ગાથા પણ નોંધી છે.
હે સમુઠ્ઠાત પ્રતિપાદનાર્થે કહે છે –
સૂત્ર-338 -
ભગવના સૌધર્મ-ઈશાન દેવોને કેટલા સમુઠ્ઠાત કહ્યા છે ? ગૌતમ ! પાંચ સમુઘાતો કહ્યા છે - વેદના સમુદ્રઘાત, કપાયo, મારણાંતિક, વૈક્રિયo, તૈક્સ સમુઘાત. એ પ્રમાણે અય્યત સુધી કહેવું. નૈવેયકમાં પહેલાં ત્રણ સમુદ્ધાત કહ્યા.
સૌધર્મ-ઈશાનના દેવો કેવી ભુખ-તરસને અનુભવો વિચરે છે ? ગૌતમ ! કોઈ જ ભુખ-તરસને અનુભવતા વિચરતા નથી. અનુત્તરોપપાતિક સુધી આમ જાણવું.
ભગવન ! સૌધર્મ-dશન કોના દેવો એક રૂપ વિકવણા કરવા સમર્થ છે અથવા ઘણાં રૂપો વિકુવાને સમર્થ છે? બંને રૂપો વિકવવા સમર્થ છે. એકની વિકુવા કરતા તેઓ એકેન્દ્રિય ચાવતુ પંચેન્દ્રિયરૂપો વિકુઈ શકે છે. બહરૂપોની વિકવણા કરતા તેઓ ઘણાં બધાં એકેન્દ્રિયો યાવતુ પંચેન્દ્રિયો પોની વિમુક્ત કરી શકે છે. તેઓ સંખ્યાત કે અસંખ્યાત સદંશ કે અસદેશ, સંબદ્ધ કે અસંબદ્ધ રૂપો વિકુતું છે. વિકુવીને પોતાની ઈચ્છાનુસાર કાર્ય કરે છે. આવું આપ્યુત સુધી જાણવું.
વેચક અને અનુત્તરોપાતિક દેવો શું એક પ વિકુવવાને સમર્થ છે કે અનેક રૂપો વિકતાને સમર્થ છે? ગૌતમ! તેઓ એક કે અનેકરૂપ વિકવવા સમર્થ છે. પણ સંપાતિથી તેમણે કદી રૂપ વિકુવ્ય નથી, વિકૃવતા નથી, વિકુવશે નહીં.
સૌધર્મ-ઇશાન દેવે કેશ શાતા-સુખને અનુભવતા વિચરે છે ? ગૌતમ મનોજ્ઞ શબ્દ ચાવત મનોજ્ઞ અને અનુભવે છે. રૈવેયક સુધી આમ જણાતું. અનુત્તરોપપાતિક દેવો અનુત્તર શબ્દો યાવતું સ્પતિ અનુભવે છે.
સૌધર્મ-ઈશાનના દેવોને કેવી અદ્ધિ કહી છે? ગૌતમ! તેઓ મહહિદ્રક, મહાધુતિક યાવત મહાનુભાગ ઋદ્ધિ યુક્ત છે. તે અય્યત સુધી કહેવું. વેયક અને અનુત્તર દેવો સર્વે મહર્વિક રાવત સર્વે મહાનુભાગ છે. ત્યાં કોઈ ઈન્દ્ર નથી યાવત બધાં અહમિંદ્ર નામક દેવગણો તે આયુષ્યમાન શ્રમણ ! કહેલા છે.
• વિવેચન-૩૩૭ :
સૌધર્મ-ઈશાનના દેવો પાંચ સમુદ્યાતવાળા છે – વેદના સમુઠ્ઠાત, કપાયસમુઠ્ઠાત, વૈકિય સમુઠ્ઠાત, તૈજસ સમુઠ્ઠાત. તેનું સ્વરૂપ વિવિધ પ્રતિપત્તિમાં
૧૪૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કહેલ છે. બાકીના બે સમુદ્યાત તેઓને ન હોય. કેમકે આહાકલબ્ધિ અને કેવલિત્વનો અભાવ છે. આ પ્રમાણે અમ્યુતક૫ સુધી કહેવું.
ગૌતમ ! શૈવેયક દેવોને પાંચ સમુદ્દાત કહ્યા છે. આ પાંચે પણ તેમનું સામર્થ્ય બતાવ્ય, કર્તવ્યતા તેમાં ત્રણની જ છે. વૈક્રિય અને તૈજસ સમુદ્ગાતથી કદી સમવહત થયા નથી, થતાં નથી, થશે પણ નહીં. કેમકે પ્રયોજનનો અભાવ છે.
દેવો ભુખ-તરસ અનુભવતા કદી વિચરતા નથી.
દેવો એકરૂપ કે અનેકરૂપ વિક્ર્વવાને સમર્થ છે, તે વિષયમાં સૂસાથે મુજબ બધું જાણવું. વિશેષ આ - પૃથર્વત્વ એટલે ઘણાં. સદૈશ-સજાતીય, સર્દેશ-વિજાતીય, સંબદ્ધ-આમાસમ, અસંબદ્ધ-આમપદેશોથી પૃથક, ઈત્યાદિ • x • શૈવેયકના દેવો પણ એકત્વ કે પૃથકત્વની વિક્ર્વણા કરવા સમર્થ છે. પણ સાક્ષાત કદી વિકૃણા કરી નથી - કરતા નથી - કરશે નહીં.
દેવોનું સાતા સૌખ્ય - સાતલી - આહાદરૂપ સૌખ્ય, તેને અનુભવતા વિવારે છે ? મનોજ્ઞ શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શરૂપ સાતા સૌએ અનુભવતા વિચરે છે. પરંતુ તેમાં અનુતરવાસી દેવો છે, તે અનુત્તર શબ્દાદિ સૌખ્ય અનુભવે છે.
હવે ઋદ્ધિ પ્રતિપાદનાર્થે કહે છે - આ દેવો મહદ્ધિક યાવતું મહાનુભાગ ઋદ્ધિવાળા છે. હવે વિભૂષાપતિપાદના
• સૂત્ર-૩૩૮ થી ૩૪૦ -
[૩૩૮] સૌધર્મ-ઈશાનના દેવો વિભૂષાથી કેવા કહ્યા છે? ગૌતમ! દેવો બે પ્રકારે છે - વૈક્રિય શરીરવાળા અને વૈક્રિય શરીરવાળા. તેમાં જે તે વૈક્રિય શરીરવાળા છે, તેઓ હાર વિરાજિત વક્ષસ્થળવાળા યાવતુ દશે દિશાઓને ઉધોતીત કરતા, પ્રભાસતા યાવતુ પ્રતિરૂપ છે. તેમાં જે તે વૈક્રિય શરીરવાળા છે, તેઓ આભરણ-વસ્ત્ર રહિત, સ્વાભાવિક વિભૂષાવાળા છે.
ભગવન! સૌધર્મ-ઈશાન કામાં દેવીઓ કેવી વિભૂષાવાળી છે ? ગૌતમ! દેવીઓ બે પ્રકારે છે - સૈક્રિય શરીરવાળી અને અવૈચિશરીરવાળા. તેમાં જે વૈકિય શરીરવાળી છે, તેઓ સુવર્ણના આભૂષણોના શબ્દો અને પ્રવર વસ્ત્રોને પહેરેલી છે. તેણી બધી ચંદ્રાનના, ચંદ્રવિલાસીની, ચંદ્રઢ સમાન કપાળવાળી, શૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી, સંગત યાવત પાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. તેમાં જે અવૈકિચ શરીરવાળી છે, તેઓ આભરણ અને વસ્ત્ર રહિત, ભાવિક વિભૂષાવાળી કહેલી છે.
બાકીના કોમાં દેવો છે, દેવીઓ નથી. આ પ્રમાણે આપ્યુત કા સુધી કહેવું. . • શૈવેયક દેવોની વિભૂષા કેવી છે ? ગૌતમ! તેઓ આભરણ અને વસ્ત્ર વિભૂષા રહિત છે. ત્યાં દેવી ન કહેવી. સ્વાભાવિક વિભૂષાવાળ કહેવા. એ પ્રમાણે અનુત્તરના દેવો કહેવા.
[૩૩] સૌધર્મ-ઈશાનમાં દેવો કેવા કામભોગોને અનુભવતા વિચરે છે ? ગૌતમ ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ યાવતુ ઈટ પર્શ. એ રીતે વેચક સુધી કહેવું
Page #80
--------------------------------------------------------------------------
________________
૩દ્વિમા-૨/૩૩૮ થી ૩૪૦
૧૪પ
અનુત્તરોપપાતિક દેવો અનુત્તર શબ્દ યાવતુ અનુત્તર અને અનુભવે છે.
[૩૪] બધાં વૈમાનિકોની સ્થિતિ કહેવી. દેવપણાથી ચ્યવીને અનંતર જે જ્યાં જાય છે, તે કહેવું.
• વિવેચન-૩૩૮ થી ૩૪o :
ભગવન! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરની કેવી વિભૂષા કહેલી છે ? ગૌતમ! શરીર બે ભેદે છે. તે આ રીતે - ભવધારણીય અને ઉત્તવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે. તે આભરણ, વર હિત સ્વાભાવિક વિભૂષાવાળા કહ્યાં છે. તેમની વિભુષા ઔપાધિકી નથી. તેઓમાં જે ઉત્તવૈચિરૂપ શરીરો છે, તે હાર આદિ આભૂષણયુક્ત છે.
આ પ્રમાણે દેવીઓમાં પણ છે. વિશેષ આ - તે દેવીઓ નૂપુરાદિ નિર્દોષથી યુક્ત, ઘુઘરીવાળા વસ્ત્રો આદિ પહેરેલી છે. ચંદ્રાનના યાવતુ અભિરૂપની વ્યાખ્યા પૂર્વવત્ જાણવું.
દેવોની શરીરવિભૂષા અશ્રુતકા સુધી કહેવી. દેવીઓ સનકુમારાદિમાં હોતી નથી. તેથી તેમના સૂત્રો ન કહેવા. શૈવેયક અને અનુસરોપપાતિક દેવોને સ્વાભાવિક વિભૂષા જ હોય.
ધે કામભોગપ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાન કો દેવો કેવા કામભોગોને અનુભવતા, પ્રત્યેકને વેદતા રહે છે ? ગૌતમ ! ઈષ્ટ શબ્દાદિ પાંચને અનુભવતા રહે છે. - ૪ -
હવે સ્થિતિ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્ય એક પલ્યોપમ, ઉકર્ષથી બે સાગરોપમ. ઈશાનમાં જઘન્યથી સાતિરેક એક પલ્યોપમ, ઉકાણથી સાતિરેક બે સાગરોપમ છે. સનકુમારની જઘન્ય બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ છે.
માહેની જઘન્ય સાતિરેક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાત સાગરોપમ, બ્રહ્મલોકમાં જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમ. લાંતકમાં જઘન્ય દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ. મહાશુકમાં જઘન્ય ચૌદ સાગરોપમાં અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ.
સહસારમાં જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટ અઢાર. આનતકશે જઘન્ય અઢાર સાગરોપમ, ઉત્કૃષ્ટ ઓગણસ. પ્રાણતકો જઘન્ય ઓગણીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ વીશ. આરણ કલો જઘન્ય વીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ચોકવીશ. અય્યત કલો જઘન્ય એકવીશ સાગરોપમ, કાષ્ટ બાવીશ. એ રીતે નવે વેયકમાં એક-એક સાગરોપમ વધારતા ઉપરીતન-ઉપરીતન વેયકમાં જઘન્યથી નીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી એકઝીશ. વિજય-વૈજયંત-જયંત-અપરાજિત એ ચાર અનુત્તરમાં જઘન્યથી ૩૧-સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ. સર્વાર્થસિદ્ધ મહાવિમાને જઘન્યોત્કૃષ્ટ-33. - હવે ઉદ્વર્તતા કહે છે - સૌધર્મક દેવો અનંતર અવીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકમાં જાય કે યાવતુ દેવોમાં જાય ? પ્રજ્ઞાપના સૂગની [19/10].
૧૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યા મુજબ કહેવું. તેનો સંક્ષેપાર્થ અહીં બતાવે છે કે – બાદર પર્યાપ્ત પૃથ્વી-અપ-વનસ્પતિમાં, પર્યાપ્ત ગર્ભ-વ્યુત્ક્રાંતિક તિર્ય, પંચેન્દ્રિય અને મનુષ્યોમાં કે જે સંખ્યાત વયિકવાળા હોય. આ પ્રમાણે ઈશાનદેવો પણ જાણવા.
સનકુમારથી સહસાર પર્યન્તના દેવો ચ્યવીને સંખ્યાતવષય પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉપજે, પણ એકેન્દ્રિયોમાં નહીં. આનતથી અનુત્તર સુધીના દેવો અવીને યશોક્ત મનુષ્યોમાં જ ઉપજે પણ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉપજતા નથી.
• સૂત્ર-3૪૧ -
ભગવદ્ ! સૌધર્મ-ઈશાનકોમાં બધાં પ્રાણ, બધાં ભૂત, બધાં જીવ, બધાં સવ, પૃવીકાયિક રૂપે, દેવરૂપે, દેવીરૂપે, આસન-શયનભડોપકરણ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. બાકીના કલ્પોમાં આમ જ કહેવું. પણ દેવીપણે ઉત્પન્ન થવાનું ન કહેવું. નૈવેયક વિમાનો સુધી આમ કહેવું. અનુત્તરોપાતિક વિમાનોમાં પૂર્વવત કહેવું પણ દેવા કે દેવીરૂપે ઉત્પન્ન થયા તેમ ન કહેવું. • • • દેવોનું કથન પૂરું થયું.
• વિવેચન-૩૪૧ -
ભદત ! સૌધર્મકલામાં બીશ લાખ વિમાનોમાં પ્રત્યેક વિમાનમાં સર્વે પ્રાણ આદિ પ્રાન - વિકસેન્દ્રિય જીવો, પૂત - વનસ્પતિકાયિકો, નીવ - પંચેન્દ્રિયો સત્ત્વ - બાકીના. પૃથ્વીપણે, દેવપણે, દેવીપણે અહીં કેટલીક પ્રતોમાં “તેઉકાયિકપણે” એવો પાઠ પણ છે. તે સમ્યક જણાતો નથી, કેમકે તેમાં તેજસ્કાયનો અસંભવ છે.
માસન - સિંહાસન, શયન - પલંગ, સંન - પ્રાસાદાદિના ટેકા માટે. MUSEાત્રૌપવાર - હાર, અદ્ધહાર, કુંડલાદિ. આ બધાં ક્ષે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હે ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર. સાંવ્યવહારિક શશિ અંતર્ગતુ જીવ વડે સર્વસ્થાને પ્રાયઃ અનંતવાર ઉપજયા.
બાકીના કલ્પો માટેની વૃત્તિ, સૂત્રાર્થ પ્રમાણે જ છે. અનુત્તરમાં દેવત્વનો પ્રતિષેધ કર્યો, કેમકે વિજયાદિ ચારમાં ઉત્કૃષ્ટથી પણ બે વખત અને સવચિસિદ્ધ મહાવિમાનમાં એક જ વખત ગમન સંભવે છે. પછી અવશ્ય મનુષ્યભવ પામીને મુક્તિ પામે છે. દેવીપણે ઉત્પાદ ત્યાં અસંભવ છે.
હવે ચતુર્વિધ જીવોની ભવસ્થિતિ - કાયસ્થિતિ. • સૂત્ર-3૪૨,૩૪3 :
[૩૪] ભગવન નૈરસિકોની કેટલી કાલ સ્થિતિ કહી છે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ મીશ સાગરોપમ. એ રીતે બધાં માટે પ્રશ્ન કરવો. તિર્યંચ યોનિકોની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. એ રીતે જ મનુષ્યોની છે. દેવોની સ્થિતિ નાટકવ4 જાણવી.
દેવ અને નાસ્કોની જે સ્થિતિ છે, તે જ તેઓની સંચિઠ્ઠણા-કાયસ્થિતિ છે. તિર્યચોનિકોની જઘન્યથી તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. ભગવન ! મનુષ્ય મનુષ યે કેટલો કાળ રહે? ગૌતમ જઘન્યથી અંતમહd અને
Page #81
--------------------------------------------------------------------------
________________
વૈિમાહ-૨૩૪૨,૩૪૩
૧૪૩
ઉકૃષ્ટથી પૂર્વકોટિ પૃથકવ અધિક ત્રણ પલ્યોપમ.
નૈરયિક, મનુષ્ય, દેવોનું અંતર જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. વિચિયોનિકોનું અંતર જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ સાધિક શત સાગરોપમ પૃથકd.
[૩૪] ભગવન ! આ નૈરયિક ચાવત દેવોમાં કોણ કોનાથી લાદિ છે ? સૌથી થોડાં મનુષ્યો, નૈરયિકો અસંખ્યાતપણા, દેવો અસંખ્યાતગણા, તિચો અનંતગુણ છે. તે આ ચાર ભેદે સંસારી જીવો કહા.
• વિવેચન-૩૪૨,૩૪૩ :
નૈરયિકોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, રત્નપભા નાથ્વીના પહેલા પ્રસ્તરની અપેક્ષાએ કહ્યું. ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સાતમી નરક અપેક્ષાઓ છે.
તિચિયોનિકોમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ દેવકુ આદિની અપેક્ષાએ જાણવું. આ પ્રમાણે મનુષ્યોમાં પણ જાણવું.
દેવોને જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ભવનપતિ અને વ્યંતરોને આશ્રીને જાણવું. ઉત્કૃષ્ટ 33 સાગરોપમ છે તે વિજયાદિ અનુત્તરને આશ્રીને જાણવું.
ભદંત! નૈરયિકો કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જે તેમની ભવસ્થિતિ છે, તે જ તેમની સંચિટ્ટણાકાય સ્થિતિ છે. કેમકે નૈરયિકોને વ્યવધાન વિના ફરી નૈરયિકમાં ઉત્પાદનો અભાવ છે. કેમકે એવું વચન છે કે – નૈરયિક નૈરયિકમાં ઉપજતા નથી.
- તિર્યંચયોનિક - ગૌતમ ! જઘન્યથી અંતર્મહતું. ત્યારપછી મરીને મનુષ્યાદિમાં ઉપજે. ઉત્કૃષ્ટથી અનંતકાળ. કેમકે વનસ્પતિકાયિકમાં અનંતકાળ અવસ્થાન છે.
તે અનંતકાળનું નિરૂપણ કરે છે - અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીઓ કાળથી, ફોનથી અનંતલોક અને અસંખ્યાત પુલ પરાવર્ત પ્રમાણ. આ પુદ્ગલ પરાવતું આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય છે, તે જાણવું.
મનુષ્ય - જઘન્ય અંતર્મહતું. પછી મરીને તિર્યંચાદિમાં ઉપજે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ પૃથકવ અધિક. તે મહાવિદેહાદિમાં સાત મનુષ્યભવ પૂર્વકોટિ આયુનો અને આઠમો ભવ દેવકુટ આદિમાં જાણવો.
દેવોની નૈરયિકવત જ ભવસ્થિતિ, તે જ કાય સ્થિતિ છે. દેવો પણ મરીને ફરીથી અનંતર ભવે દેવરૂપે ઉત્પન્ન ન થાય. કેમકે “દેવ, દેવમાં ઉપજે" તે વચન છે.
ધે અંતરની વિચારણા કરતા કહે છે - ભદંત ! નૈરયિકનું પાંતર - નૈરયિકવથી પરિભ્રષ્ટ થઈ ફરી નૈરયિકપણાની પ્રાપ્તિના પાંતરાલ કેટલો કાળ હોય છે ?
- ભગવંતે કહ્યું - જઘન્યથી અંતર્મુહૂd, કઈ રીતે ? તે કહે છે – નરકથી ઉદ્વર્તન મનુષ્યભવ કે તિર્યભવમાં અંતર્મુહર્ત રહીને કરી નકમાં ઉત્પન્ન થવાથી.
તેમાં મનુષ્યભવમાં આ ભાવના – કોઈ નકથી ઉદ્વર્તી ગર્ભજ મનુષ્યપણે
૧૪૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ઉપજીને બધી પતિઓ વડે પર્યાપ્ત, વિશિષ્ટ સંજ્ઞાયુક્ત, વૈક્રિયલબ્ધિમાન થઈને, રાજ્યાદિનો આકાંક્ષી, પરચકનો ઉપદ્રવ સાંભલીને રવશક્તિના પ્રભાવથી ચતુરંગ સૈન્ય વિકજ્વનિ અને સંગ્રામ કરતો મહારૌદ્રધ્યાનને પામીને ગર્ભાવસ્થામાં જ કાળ કરે, કાળ કરીને ફરી નરકમાં ઉપજે તે અંતર્મુહd.
તિર્યંચ ભવમાં નકશી ઉદ્વર્તીને ગર્ભજ એવા તંદુલ મત્સ્યપણે ઉત્પન્ન થઈ મહારૌદ્રધ્યાનથી અંતર્મુહર્ત જીવીને કરી નકમાં જન્મે.
ઉત્કૃષ્ટથી અનંતકાળ. તે અનંતકાળ પરંપરા થકી વનસ્પતિમાં ઉત્પાદ જાણવો. તેથી વનસ્પતિકાળ કહ્યો. તે પૂર્વે કહેલ છે.
તિર્યંચયોનિમાં – જઘન્યથી અંતર્મહતું. કોઈ તિર્યપણે મરી, મનુષ્યભવમાં અંતમુહૂર્ત રહી, ફરી તિર્યચપણે ઉત્પન્ન થનાર જાણવા. ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ. તે નિરંતરપણે દેવ-નારક-મનુષ્ય ભવભ્રમણ થકી જાણવું. • • • હવે મનુષ્ય વિષયસૂત્ર તેમાં –
જઘન્યથી અંતર્મુહૂર્ત. તે મનુષ્ય ભવથી ઉદ્વર્તી, તિર્યચભવમાં અંતર્મુહૂર્ત રહીને, ફરી મનુષ્યપણે ઉપજે. ઉત્કૃષ્ટ અનંતકાળ. તે અનંતકાળ, પ્રાણુક્ત વનસ્પતિકાળ.
દેવવિષયક સૂત્ર - જઘન્યથી અંતર્મુહર્ત કોઈ જીવ દેવ ભવની વીને, ગર્ભજ મનુષ્યપણે ઉપજે. પછી બધી પતિ વડે પર્યાપ્ત થાય. વિશિષ્ટ સંજ્ઞાયુક્ત હોય. તથાવિધ શ્રમણ કે શ્રમણોપાસકની પાસે ધાર્મિક આર્યવચન સાંભળી, ધર્મધ્યાનને ણાતો એવો ગર્ભમાં જ મરીને દેવોમાં ઉત્પન્ન થાય. તે અપેક્ષાએ જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ જાણવું.
હવે અલાબહત્વ - ગૌતમ! સૌથી થોડાં મનુષ્યો છે. કેમકે તેઓ શ્રેણીના અસંખ્યય ભાગવર્ના આકાશપદેશોની રાશિ પ્રમાણ છે. તેમનાથી નૈરયિક અસંખ્યાતગુણ છે, કેમકે તે અંગુલ માત્ર ક્ષેત્રની પ્રદેશરાતિના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળથી ગુણિત કરવાથી જેટલી પ્રદેશરાશિ થાય છે, તેટલા પ્રમાણવાળી શ્રેણીમાં જેટલાં આકાશપદેશ થાય છે, તેટલા નૈરયિકો છે.
તૈરયિકોયી દેવ અસંખ્યાતપણાં છે. કેમકે મહાદંડકમાં વ્યંતર અને જ્યોતિષદેવ નારકીઓથી અસંખ્યાત ગણાં કહ્યાં છે. દેવોથી તિર્યંચ અનંતગુણ છે. કેમકે વનસ્પતિજીવ અનંતાનંત છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ-પ્રતિપત્તિ-3નો
ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #82
--------------------------------------------------------------------------
________________
૪-૩૪૪
૧૪૯
૧૫o
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3
& પ્રતિપત્તિ-૪-“પંચવિધા” છે.
—X —X —X —X - છે એ પ્રમાણે ચતુર્વિધા પ્રતિપતિ કહી, હવે પંચવિધા કહે છે– • સૂગ-૩૪૪ -
તેમાં ઓ એમ કહે છે. સંસાર સમાપક જીવો પાંચ પ્રકારના છે, તેઓ આ પ્રમાણે કહે છે - [જીવો પાંચ ભેદે છે] એકેન્દ્રિય, બેઈદ્રિય, વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય.
તે એન્દ્રિયો કેટલા ભેટે છે બે ભેટ - પર્યાદ્ધિા અને અપયતિા. એ પ્રમાણે પંચેન્દ્રિયો સુધી બબબે ભેદો કહેવા.
ભગવના એકેન્દ્રિયની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્યથી અંતમહd ઉત્કૃષ્ટથી ૨,૦૦૦ વર્ષ. બેઈન્દ્રિયની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષ. એ રીતે વેઇન્દ્રિયની રાશિદિન ચઉરિન્દ્રિયની છ માસ. પંચેન્દ્રિયની જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ તેણ સાગરોપમ છે.
અપચતિ એકેન્દ્રિયની કેટલો કાળ સ્થિતિ કહી છે ગૌતમ ! જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. આ પ્રમાણે બધાં અપયતોની સ્થિતિ કહેવી. પયક્તિ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ધૂન ૨,૦૦૦ વર્ષ. આ રીતે બધાં પયતોની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્ત જૂન કહેવી.
ભગવનએકેન્દ્રિય, એકેન્દ્રિયરૂપે કેટલો કાળ રહે છે ગીતમાં જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
ભગવન / બેઈન્દ્રિય, બેઈન્દ્રિયરૂપે કેટલો કાળ હોય ? જઘન્ય તમુહૂd, ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ ચાવ4 ચઉરિન્દ્રિય.
ભગવન / પંચેનિદ્રય, પંચેનિદ્રયપણે કેટલો કાળ રહે ગૌતમાં જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સાતિરેક હાર સાગરોપમ.
ભગવાન ! અપતિ એકેન્દ્રિય, તે પે કેટલો સમય સુધી રહે છે ? ગૌતમ! જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત યાવ4 અપતિ પંચેન્દ્રિય.
ભગવા પયત એકેદ્રિય, તે જ રૂપે કેટલો સમય સુધી રહે ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટી સંખ્યાત હજાર વર્ષ. એ પ્રમાણે બેઈદ્રિય પણ કહેવા. વિરોષ એ - અહીં સંખ્યાત વર્ષ કહેવા. તેઈન્દ્રિય? સંખ્યાત રાત્રિદિન. ચઉરિજ્યિ સંખ્યાત માસ રહે. પતિ પંચેન્દ્રિય સાધિક સાગરોપમશત પૃથકd - ભાવના એકેન્દ્રિયોનું અંતર કેટલા કાળનું છે? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ સંખ્યાત વષધિક બે હજાર સાગરોપમ. બેઈન્દ્રિયનું અંતર કાળથી કેટલું હોય ગૌતમ ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ આ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયનું, અપતિ-પતા કહેવા
• વિવેચન-૩૪૪ -
તેમાં જેઓ એમ કહે છે - સંસારી જીવો પાંચ ભેદે છે તેઓ આ પ્રમાણે કહે છે - એકેન્દ્રિયોથી પંચેન્દ્રિયો. દિ સંઈત્યાદિ પાંય પયંતિ પર્યાપ્ત સૂત્રો છે. • x • અપર્યાપ્તક વાળા પાંચ સ્થિતિ સુઝો પાઠ સિદ્ધ છે. વિશેષ એ - જઘન્ય અંતમુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત મોટું જાણવું. પર્યાપ્તના પાંચ સ્થિતિમૂગો સુપ્રતીત છે. માત્ર ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ અંતર્મુહdજૂન.
હવે કાયસ્થિતિ પ્રતિપાદના - એકેય, જઘન્યથી અંતર્મહતું. પછી મરીને બેઈન્દ્રિયાદિમાં ઉપજે છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ • વનસ્પતિકાળ. * x • તે પૂર્વે કહેલ છે.
બે-ત્રણ-ચાર ઈન્દ્રિય સૂત્રમાં સંખ્યાતકાળ-સંચાત હજાર વર્ષ. પંચેન્દ્રિય સુખમાં સાતિરેક સાગરોપમસમ. તેનૈરયિક, તિર્યયપંચેન્દ્રિય, મનુષ્ય, દેવ ભવભ્રમણથી જાણવું.
એકેન્દ્રિય અપયક્તિાનો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહfકાળ કેમકે અપયતિલબ્ધિનો આટલો કાળ પ્રમાણ છે. આ પ્રમાણે બાકીના ચાર અપયર્તિક સૂત્રો કહેવા.
એકેન્દ્રિ પર્યાપ્તક સૂત્રમાં સંખ્યાત હજાર વર્ષો. એકેન્દ્રિયોમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ, અકાયની 9ooo વર્ષ, તેઉકાયની કણ અહોરાક, વાયુકાયની ૩ooo વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ છે. તેથી નિરંતર કેટલાંક પર્યાપ્ત ભવોને જોડવાથી સંખ્યાત હજાર વર્ષ ઘટિત થાય છે.
બેઈન્દ્રિય પતિમાં ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ કાયસ્થિતિ કેમકે બેઈન્દ્રિયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર વર્ષની છે, કેટલાંક નિરંતર પતિ ભવો નેડવામી સંગાત વર્ષ જ પ્રાપ્ત થાય.
તેઈન્દ્રિય પતિ સુગમાં સંખ્યાત અહોરાત્ર કાયસ્થિતિ છે. ભવસ્થિતિ ૪૯ દિવસ છે, કેટલાંક નિરંતર ભવોની સંકલનાથી સંગેય અહોરમ થાય. ચઉરિન્દ્રિયમાં સંખ્યાત માસ કાયસ્થિતિ છે, ભવસ્થિતિ ઉત્કટ છ માસ, શેષ પૂર્વવતુ.
એકેન્દ્રિયોનો અંતકાળ જઘન્ય અંતમુહૂર્ત. તે એકેન્દ્રિયથી નીકળી દ્વીન્દ્રિયાદિમાં અંતમુહર્ત રહી ફરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાની અપેક્ષા છે. ઉત્કૃષ્ટસંખ્યય વર્ષ અધિક બે હજાર સાગરોપમ. ત્રસકાયની કાયસ્થિતિ જેટલું આ અંતર છે.
બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય-સુગમાં જઘન્ય અંતમુહd ઉત્કૃષ્ટ સર્વત્ર વનસ્પતિકાળ. જે બેઈન્દ્રિયથી નીકળી અનંતકાળ સુધી વનસ્પતિમાં રહીને કી બેઈટ્યિાદિમાં ઉત્પન્ન થાય.
અંતર વિષયક, પાંચ ઔધિક સૂત્ર માફક પતિના વિષયમાં અને અપયતના વિષયમાં પણ કહેવું. * * * * *
હવે અલબહુવતે કહે છે - • સૂત્ર-૩૪પ :ભગવા આ એક-બે-ત્રણ-ચાપાંચ ઈન્દ્રિયોમાં કોન કોનાથી અત્ય,
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૫ર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ અનંતાનંત રહે છે.
(3) પયપ્તિાનું અાબહત્વ - સૌથી થોડાં ચઉરિન્દ્રિય છે કેમકે ચઉરિન્દ્રિય જીવ અપાયું હોવાથી લાંબો કાળ સુધી રહેતા નથી. તેથી પૃચ્છા સમયે તે થોડાં છે. •x - તેનાથી બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. • x - તેનાથી તેઈન્દ્રિય વિશેષાધિકા છે • x • તેનાથી એકેન્દ્રિય પર્યાપ્તા અનંતગુણ છે કેમકે વનસ્પતિકાયમાં પર્યાપ્તા જીવો અનંત હોય છે.
(૪) પતિા-પિતાનું સમુદિત અલાબહત્વ-સૌથી થોડાં એકેન્દ્રિય અપયક્તિા, પMિા તેનાથી સંખ્યાતગુણ. એકેન્દ્રિયોમાં સૂક્ષ્મ જીવ ઘણાં છે, કેમકે તે સર્વલોકવ્યાપી છે. • x - બેઈન્દ્રિય સૂત્રોમાં સૌથી થોડાં બેઈન્દ્રિય પયક્તિા • x - તેનાથી અપર્યાપ્તા અસંખ્યાતગુણ છે. કેમકે તે પ્રતરગત અંગુલ અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે. આ રીતે તેઈન્દ્રિયાદિ સમજવા.
(૫) એકેન્દ્રિયાદિ પાંયેના પર્યાપ્તાપિતાનું સમુદિત અલાબહુવ-પૂર્વોક્ત તૃતીય અને દ્વિતીય અવાબદુત્વની ભાવનાનુસાર જ સમજી લેવું. - X -
| મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
૪-૩૪૫
૧૫૧ બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા પંચેન્દ્રિયો છે, ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેઈન્દ્રિય વિરોષાધિક છે, બેઈન્દ્રિય વિશેષાધિક. એકેન્દ્રિય અનંતગણ છે.
આ પ્રમાણે અપયતિામાં સૌથી થોડાં પંચેન્દ્રિય, અપયતા, ચતુરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, વેઈન્દ્રિય અપયક્તિા વિશેષાધિક, બેઈન્દ્રિય આપતા વિશેષાધિક, એકેન્દ્રિય અપાતા અનંતગુણ. સેન્દ્રિય અપયા વિશેષાધિક છે.
સૌથી થોડાં ચતુરિન્દ્રિય પર્યતા, પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, બેઈન્દ્રિય પ્રયતા વિશેષાધિક, તેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, એકેન્દ્રિય પ્રયતા અનતગુણા છે, તેનાથી સેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે.
આ સઈન્દ્રિય પર્યાપ્તાપિતામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં સઈન્દ્રિય અપર્યાપ્તા, સઈન્દ્રિય પતિ સંખ્યાતગુણા છે. એ પ્રમાણે એકેન્દ્રિયો પણ જાણવા.
બેઈન્દ્રિયોમાં પર્યાપ્તા-પર્યાપ્તામાં અલાબહત્વ ? ગૌતમ ! સૌથી થોડાં બેઈન્દ્રિય પર્યાપ્તા, અપયતા અસંખ્યાતગણા. એ પ્રમાણે વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયો પણ જાણવા.
ભગવન ! આ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્તિા, પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, બેઈન્દ્રિય પ્રયતા વિશેષાધિક, તેઈન્દ્રિય પપ્તા વિશેષાધિક, પંચેન્દ્રિય અપયર્તિા અસંખ્યાતગણા, ચઉરિન્દ્રિય અપયતા વિશેષાધિક, તેઈન્દ્રિય આપતા વિશેષાધિક, બેઈન્દ્રિય અપયતા વિશેષાધિક, એકેન્દ્રિય અપયતા અનંતગુણા, સઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, એકેન્દ્રિય પર્યાપ્તા અસંખ્યાતગણા, સઈન્દ્રિય પ્રયતા વિશેષાધિક, ઈન્દ્રિય વિશેષાધિક છે. પાંચવિધા સંસારી જીવ કહા.
• વિવેચન-૩૪૫ :
(૧) પહેલા એકેન્દ્રિયથી પંચેન્દ્રિયોનું સામાન્યરૂપે અવાબદુત્વ બતાવતા કહ્યું કે- સૌથી થોડાં પંચેન્દ્રિયો છે. કેમકે સંખ્યય યોજના કોટાકોટી પ્રમાણ વિઠંભસૂચિથી પ્રમિત પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્ય શ્રેણીના આકાશ પ્રદેશોની તુલ્ય છે. તેનાથી ચઉરિન્દ્રિયા વિશેષાધિક - x - તેનાથી તેઈન્દ્રિયો વિશેષાધિક * * * તેનાથી બેઈદ્રિયો વિશેષાધિક, તેનાથી એકેન્દ્રિય અનંતકુણા, કેમકે વનસ્પતિનું અનંતાનંતવ છે.
(૨) અપતિાનું અાબહવ-સૌથી થોડાં પંચેન્દ્રિય અપયક્તિા છે, કેમકે એક પ્રતરમાં ગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય, તેટલાં પ્રમાણમાં છે. તેનાથી ચઉરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. •x• તેનાથી તેઈન્દ્રિય અપયક્તિા વિશેષાધિક છે - x • તેનાથી બેઈન્દ્રિય અપયક્તિા વિશેષાધિક છે. • x • તેનાથી એકેન્દ્રિય અપર્યાપ્તા અનંતગુણ છે. કેમકે વનસ્પતિકાયમાં અપતિ જીવ સદા
Page #84
--------------------------------------------------------------------------
________________
૫/–/૩૪૬ થી ૩૫૦
૧૫૩
Ø પ્રતિપત્તિ-૫-“પદ્વિધા'' — x —
— x
૦ ચોથી પ્રતિપત્તિ કહી. હવે ક્રમ પ્રાપ્ત પાંચમી પ્રતિપત્તિ ઃ• સૂત્ર-૩૪૬ થી ૩૫૦ :
[૩૪૬] તેઓમાં જેઓ એમ કહે છે સંસાર સમાપક જીવો છ પ્રકારના છે. તે આ – પૃથ્વીકાયિક, અકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રાકાયિક.
-
તે પૃથ્વીકાયિક કેટલાં છે ? બે ભેદે કહ્યા છે સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક. સૂક્ષ્મ પૃથ્વીકાયિક બે ભેદે કહ્યા – પતા અને પતિા. એ રીતે ભાદર પૃથ્વીકાયિક પણ કહેવા. એ રીતે અપ-તેઉ-વાયુ-વનસ્પતિકાયિકના
ચાર-ચાર ભેદો જાણવા.
તે સકાયિકના કેટલા ભેદ છે? બે ભેદે છે. તે આ - પર્યાપ્તા અને અપર્યાપ્તતા.
[૩૪] ભગવન્ ! પૃથ્વીકાયિકની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૨૨,૦૦૦ વર્ષ. આ પ્રમાણે બધાંની સ્થિતિ કહેવી. ત્રાકાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ છે. બધાં અપર્યાપ્તોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. બધાં પર્યાપ્તકોની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન કરવું.
[૩૪] ભગવન્ ! પૃથ્વીકાય, પૃથ્વીકાયના રૂપમાં કેટલો કાળ સુધી રહે છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત્ અસંખ્યાત લોકપ્રમાણ.
એ પ્રમાણે યાવત્ અપ-તેઉ-વાયુકાની સંચિકણા જાણવી. વનસ્પતિકાયિકની અનંતકાળ છે યાવત્ આવલિકાનો અસંખ્યાતભાગ જેટલો સમય.
ભગવન્ ! ત્રાકાયિકની ? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક
બે હજાર સાગરોપમ છે.
છ એ અપયતોની કાયસ્થિતિ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ આંતર્મુહૂર્ત છે.
[૩૪] પર્યાપ્તોમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષ છે. આ જ કાય, વાયુકાય, વનસ્પતિકાય પર્યાપ્તોની છે. તેઉકાય પ્રતિકની
કાયસ્થિતિ સંખ્યાત રાતદિવસની છે. ત્રસકાય પતિની સાગરોપમ શત પૃથકત્વ છે.
[૫૦] ભગવન્ ! પૃથ્વીકાયનું કેટલું અંતર છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. એ પ્રમાણે અપ-તેઉ-વાઉકાયિકનું અંતર વનસ્પતિકાળ છે. ત્રાકાયિકનું પણ વનસ્પતિકાળ, વનસ્પતિકાયનું પૃથ્વીકાયિક
Sr.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
આ પ્રમાણે અપર્યાપ્તકોનો અંતકાળ વનસ્પતિકાળ છે. વનસ્પતિનું પૃથ્વીકાળ. પર્યાપ્તકોનું પણ એમ જ જાણવું. • વિવેચન-૩૪૬ થી ૩૫૦ :
તેમાં જેઓ એમ કહે છે કે – સંસાર સમાપન્નક જીવો છ ભેદે છે, તેઓ પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાય, છ ભેદ કહે છે સે નિ ત પુદ્ધવિાવા આદિ - પૃથ્વીથી વનસ્પતિ સુધીના ત્રણ ત્રણ સૂત્રો અને ત્રસકાય વિષયક એક એ રીતે ૧૬ સંખ્યા છે. સ્થિતિ વિષય છ સૂત્રો છે તેમાં જઘન્ય બધે જ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાયની ૨૨,૦૦૦ વર્ષ, અકાયની સાત અને તેઉકાયની ત્રણ રાત્રિ-દિન, વાયુકાયની ૩૦૦૦ વર્ષ, વનસ્પતિ કાયની ૧૦,૦૦૦ વર્ષ, ત્રસકાયની 33-સાગરોપમ.
૧૫૪
અપર્યાપ્ત વિષયક છ સૂત્રો છે. બધે જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્વ. પર્યાપ્ત વિષયક છ સૂત્રો. માત્ર અંતર્મુહૂર્ત ન્યુનત્વ.
હવે કાયસ્થિતિ - પૃથ્વીકાયની જઘન્યથી અંતર્મુહૂર્ત. પૃથ્વીકાયથી નીકળીને બીજે અંતર્મુહૂર્ત રહીને ફરી પૃથ્વીકાયપણે ક્યાંય ઉપજે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. તે કાળોત્ર - અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી છે. ક્ષેત્રથી અસંખ્યાત લોક અર્થાત્ અસંખ્યાત લોક પ્રમાણ આકાશખંડોમાં પ્રતિસમયે એકૈક પ્રદેશ અપહારથી જેટલા કાળે તે અસંખ્યાત લોકાકાશખંડ ખાલી થાય તે.
વનસ્પતિ સૂત્રમાં ઉત્કૃષ્ટ અનંતકાળ, તે કાળક્ષેત્રથી નિરૂપે છે – કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી. ક્ષેત્રથી અનંતલોક-અનંતાનંત લોકાકાશમાં પ્રતિસમયે એકૈક પ્રદેશાપહાર વડે જેટલા કાળે તે લોકાલોકાકાશખંડ ખાલી થાય, તે કાળ.
તે જ પુદ્ગલ પરાવર્તનથી કહે છે – અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત્ત. પુદ્ગલ પરાવર્તગત જ અસંખ્યેયત્વ નિધાર છે. તે પુદ્ગલ પરાવર્ત આવલિકાના અસંખ્યાત ભાગમાં જેટલો સમય થાય તેટલો કાળ. - ૪ - ત્રસકાય સૂત્રમાં સંખ્યાત વષધિક ૨૦૦૦ સાગરોપમ. આટલું જ અવ્યવધાનથી ત્રસકાયત્વ કાળ
અપર્યાપ્ત વિષયક છ સૂત્રો. બધે જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અપર્યાપ્તલબ્ધિમાં ઉત્કૃષ્ટથી પણ આટલો કાળ.
પૃથ્વીકાયિક પર્યાપ્ત સૂત્રમાં ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ પૃવીકાયિકની જ ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ, પછી કેટલાંક નિરંતર પર્યાપ્ત ભવના મીલનથી સંખ્યાત હજાર વર્ષ જ થાય, અધિક નહીં. આ પ્રમાણે - ૪ - બાકીના કાયમાં કહેવું.
હવે અંતર નિરૂપણા - જઘન્યથી અંતર્મુહૂર્ત. જેમકે પૃથ્વીકાયથી ઉદ્ધર્તીને બીજે અંતર્મુહૂર્ત રહીને ફરી પૃથ્વીકાયપણે ક્યાંક ઉપજે. ઉત્કૃષ્ટ અનંતકાળ, તે અનંતકાળ પૂર્વોક્ત સ્વરૂપનો વનસ્પતિકાળ જાણવો. - x - આ રીતે અકાયાદિ સૂત્રો જાણવા. વનસ્પતિસૂત્રમાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કહેવું.
હવે અલ્પબહુત્વ કહે છે .
• સૂત્ર-૩૫૧,૩૫૨ :
[૩૫૧] સૌથી થોડાં ત્રાકાયિક, તેઉકાયિક અસંખ્યાતગણા, પૃથ્વીકાયિક
Page #85
--------------------------------------------------------------------------
________________
૫/-/૩૫૧,૩૫ર
૧૫૫ વિશેષાધિક, અપ્રકાયિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક નવગુણ એ પ્રમાણે અપર્યાપ્તક પણ જાણવા અને પયતિક પણ જાણવા.
ભગવના આ પયતા અને અપયતા પૃવીકાર્યમાં કોણ કોનાથી અRe ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં પૃથ્વીકાયિક પિયક્તિા, પૃથ્વીકાયિક યતિત સંખ્યાતગુણા.
આ બધામાં સૌથી થોડા પ્રકાચિક અપયક્તિા, પર્યાપ્તા સંખ્યાતગુણા ચાવ4 વનસ્પતિકાસિક આમ કહેતું. સૌથી થોડાં ત્રસકાયિક પયક્તિા, કસકાય આપતા અસંખ્યાતગણI.
ભગવન! આ પ્રણવીકાયિક યાવત ત્રસકાયિકોના પતા-પિયતિામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં ત્રસકાયિક પયક્તિા, કસકાયિક આપતા અસંખ્યાતના, તેઉકાયિક પયતા અસંખ્યાતણા, પૃથ્વી-અવાયકાયિક પર્યાપ્તા વિશેષાધિક, તેઉકાયિક પયાિ સંખ્યાલગણા છે, પ્રવીઆપ-વાયુ પ્રયતા વિશેષાધિક છે. વનસ્પતિકાયિક અપયક્તિા અનંતગણt, સાયિક અપયfપ્તા વિરોષાધિક. વનસ્પતિકાયિક યતા સંખ્યાલગણા. સકાયિક પયક્તિા વિશેષાધિક છે.
[૩૫] ભગવન સૂક્ષ્મજીવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત. એ પ્રમાણે સૂક્ષ્મનિગોદ સુધી કહેવું. એ પ્રમાણે પયક્તિા- યાિ બંનેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
• વિવેચન-૩૫૧,૩૫૨ -
સૌથી થોડાં બસકાયિક છે, કેમકે બેઈન્દ્રિયાદિ ત્રસકાય અન્ય કાયોની અપેક્ષા અલા છે. તેનાથી તેઉકાય અસંખ્યાતગણી કેમકે અસંખ્યાત લોકાકાશપદેશ પ્રમાણત્વ છે. તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક -x - તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણ, કેમકે અનંતલોકાકાશ પ્રદેશમાનવ છે.
તેમના પિતાનું બીજું અાબહત્વ - ઉક્ત ક્રમે જ છે. તેમના પયતોનું અલાબહત્વ પણ તેમજ જાણવું.
પૃથ્વીકાયાદિના અલગ-અલગ પર્યાપ્તા-પિતા ગત અાબહd-સૌથી થોડાં પૃવીકાયિક અપતિા, પયપિતા સંગાતગણ. સકલ લોકવ્યાપી હોવાથી પૃથ્વીકાયિકોમાં સૂક્ષ્મ જીવ ઘણાં છે. તેમાં પર્યાપ્તા સંખ્યાલગણાં છે. •x - Aસકાયિકમાં સૌથી થોડાં પતિ ત્રસકાયિક, અપયપ્તિ ત્રસકાયિક અસંખ્યાતપણાં છે. કેમકે પતિ ત્રસકાય પ્રતર ગુલ સંખ્યયભાગ
હવે આ બધાંનું સમુદિત અલાબહત્વ - સૌથી થોડાં ત્રસકાયિક પર્યાપ્તા, તેનાથી ત્રસકાયિક અપર્યાપ્તા અસંખ્યાતપણાં, તેનાથી તેઉકાયિક અપયક્તિા અસંખ્યાતપણાં - X - તેનાથી પૃથ્વી-અ-વાયુ અપયતા ક્રમથી વિશેષાધિક - X • પછી તેઉકાયિક પયપ્તા સંખ્યાલગણા, -x • પછી પૃથ્વી-અ-વાયુ પMિા ક્રમથી
૧૫૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિશેષાધિક, તેથી વનસ્પતિકાયિક અપર્યાપ્તા અનંતગણા, -x - તેનાથી વનસ્પતિકાયિક પાપ્તિા સંખ્યાલગણાં, કેમકે સૂક્ષ્મોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાલગુણ છે.
હવે આ કાયોના સૂક્ષ્મોની સ્થિતિ આદિ ચિંતા
સૂક્ષ્મ જીવ બે પ્રકારે - નિગોદરૂપ અને અનિગોદરૂપ. બંનેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત. પણ ઉત્કૃષ્ટને વિશેષાધિક જાણવું. આ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાયથી સૂક્ષ્મ વનસ્પતિકાય અને સૂમ નિગોદ સંબંધી છ સૂત્રો કહેવા. [શંકા] સૂમ વનસ્પતિ નિગોદ જ છે, તો પછી અલગથી નિગોદ સૂર શા માટે ? (સમાધાન સૂમ વનસ્પતિ જીવરૂપ છે અને સૂક્ષ્મ નિગોદ અનંત જીવોના આધારભૂત શરીરરૂપ છે. તેથી કોઈ દોષ નથી.
કહ્યું છે - કિરણ ગાયાની વ્યાખ્યા-] સૂક્ષ્મ નિગોદ વડે સકલ લોક ચોતફથી અંજન ચૂર્ણ પૂર્ણ સમુદ્ભવતું વ્યાપ્ત છે. તે આ નિગોદથી વ્યાપ્ત લોકમાં અસંખ્યાત નિગોદ વૃતાકાર અને બૃહત પ્રમાણ હોવાથી ‘ગોલક' કહેવાય છે. નિગોદનો અર્થ છે અનંત જીવોનું એક શરીર. આવા અસંખ્યાત ગોલક છે અને એક એક ગોલકમાં અસંખ્યાત નિગોદ છે.
એક નિગોદમાં જે અનંત જીવ છે, તેનો અસંખ્યાતમો ભાગ પ્રતિ સમય તેમાંથી નીકળે છે અને બીજો અસંખ્યાતમો ભાગ ત્યાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સમયે આ ઉદ્વર્તન, ઉત્પતિ ચાલું રહે છે. એક નિગોદમાં જે રીતે ઉદ્વર્તન અને ઉપપાતનો કમ ચાલે છે, તે રીતે જ સર્વલોક વ્યાપી નિગોદોમાં આ ઉદ્વર્તન અને ઉપપાત ક્રિયા પ્રતિસમય ચાલતી રહે છે. તેથી બધાં નિગોદો અને નિગોદ જીવોની સ્થિતિ અંતર્મુહd છે. • x • પણ તે શૂન્ય થતાં નથી. માત્ર જૂના નીકળે છે - નવા ઉપજે છે.
હવે કાયસ્થિતિને કહે છે – • સૂત્ર-૩૫૩,૩૫૪ :
[૩૫]] ભગવદ્ ! સૂમ, સૂમરૂપે કેટલો કાળ રહે છે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંતકાળ ચાવત અસંખ્યાત લોક. બધામાં પૃedીકાળ ચાવ4 સૂક્ષ્મ નિગોદની નીકાળ કાયસ્થિતિ છે. બધાં અપર્યાપ્ત સૂમોની કાયસ્થિતિ જન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહુર્ત પ્રમાણ છે. એ રીતે બધાં પતિાની . પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત છે.
[૩૫] ભગવન્! સૂક્ષ્મને કેટલા કાળનું અંતર હોય છે ? ગૌતમ ! જઘાથી અંતd, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ - કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી, ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સુમ નિગોદનું અંતર યાવતુ અસંખ્યાત ભાગ છે. પૃથ્વીકાયિક આદિનો વનસ્પતિકાળ છે. એ રીતે અપતિ-
પતા જણવા. • વિવેચન-૩૫૩,૩૫૪ :
સૂક્ષમનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત છે. પછી બાદર પૃથ્વીમાં ઉત્પાદ થાય છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. તે જ અસંખ્યાતકાળ કાળ-ક્ષેત્ર વડે નિરૂપે છે • x -
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૫e
પ/-/૩૫૩,૩૫૪ અસંખ્યાત લોકાકાશમાંથી પ્રતિસમય એકૈક આકાશપદેશના અપહારથી જેટલા કાળથી નિર્લેપ થાય, તેટલો અસંખ્યાતકાળ છે. - x -
ધે સૂક્ષમ અપર્યાપ્તોની કાયસ્થિતિ કહે છે - x • જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને શાંતમુહૂર્ત છે. અપર્યાપ્ત સ્થાવનું આટલું કાળ પ્રમાણ છે. આ રીતે પયપ્તિ વિષયક સાત સૂત્રો છે.
હવે ‘અંતર' વિચારણા કહે છે - સૂક્ષ્મનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત છે. સૂમથી ઉદ્વર્તીને બાદર પૃથ્વી આદિમાં અંતમુહૂર્ત રહીને ફરી સૂથમપૃથ્વી આદિમાં
ક્યાંય પણ ઉત્પાદ થાય. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. તે અસંખ્યાત કાળને કાળ અને ક્ષેત્ર વડે નિરૂપેલ છે. • x- ગુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાત ભાગમાં જે આકાશ પ્રદેશ છે, તે પ્રતિસમય એકૈક પ્રદેશના અપહારથી જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણીથી તિર્લેપ થાય છે.
સૂમ પૃથ્વીકાયનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ. • x- સૂમ ભાવના આ રીતે – સૂક્ષ્મ પૃથ્વીકાયિક જ સૂક્ષ્મપૃથ્વીકાયિકના ભવથી ઉદ્વર્તીને અનંતર કે પરંપરથી વનસ્પતિમાં જાય છે. તેમાં ઉત્કૃષ્ટ આટલો કાળ રહે છે, તેથી યોદ્ધા પ્રમાણ અંતર થાય. - x સૂક્ષ્મ વનસ્પતિકાયિક સૂત્રમાં જઘન્યથી તમુહર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. તે અસંખ્યાતકાળ પૃથ્વીકાળ કહેવો.
સૂમ વનસ્પતિકાયના ભવથી ઉદ્વર્તીને જ બાદર વનસ્પતિમાં, સૂક્ષ્મ-બાદર પૃથ્વી આદિમાં ઉત્પન્ન થાય છે. તેમાં સર્વત્ર ઉત્કૃષ્ટથી આટલું કાળ અવસ્થાના ચોક્ત પ્રમાણ જ અંતર છે. એ પ્રમાણે સૂમ નિગોદનું અંતર પણ કહેવું.
સૂત્ર-૩૫૫ -
અલાભદુત્વ આ પ્રમાણે છે - સૌથી થોડાં સૂક્ષ્મ તેઉકાયિક, સૂક્ષ્મ પૃથ્વીકાચિક વિશેષાધિક, સૂક્ષ્મ અણુ - વાયુ વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણા, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનંતગુણા, સૂમ વિશેષાધિક, એ પ્રમાણે આપતા-પયા.
ભગવાન ! આ સૂક્ષ્મ પર્યાપ્તા-પર્યાપ્તામાં કોણ-કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં સૂક્ષ્મ પિયા, સૂક્ષ્મ પયક્તિા તેનાથી સંખ્યાતગુણ. એમ સૂક્ષ્મ નિગોદ સુધી.
ભગવાન ! આ સૂક્ષ્મોમાં, સૂમ પૃથ્વીકાયિક યાવત્ સૂક્ષ્મ નિગોદોમાં યતા અને અપયfપ્તામાં કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી થોડાં સૂક્ષ્મ તેઉકાય આપયક્તિા, તેનાથી સૂક્ષ્મ પૃવીકાચિક અપયક્તિા વિશેષાધિક, સૂક્ષ્મ અકાયિક અપયfપ્તા વિશેષાધિક, સૂક્ષ્મ વાયુકાયિક અપયfપ્તા વિશેષાધિક, સૂમ તેઉકાયિક પયપ્તા સંખ્યાલગુણ, સૂક્ષ્મ પૃdી-અછૂ-વાયુકાયિક પ્રયતા વિશેષાધિક, સૂમ નિગોદ આપતા અસંખ્યાતગુણ, સૂમ નિગોદ પયર્તિા સંખ્યાતગુણ, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપયતા અનંતનુણ, સૂમ અપાતા વિશેષાધિક, સૂક્ષ્મ વનસ્પતિ પતા અસંખ્યાતગુણ, તેનાથી સૂક્ષ્મ સિપ્તિા
૧૫૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિશેષાધિક છે.
• વિવેચન-૩૫૫ :
સૌથી થોડાં સૂમ તેજસ્કાયિક છે. કેમકે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેનાથી સૂમ પૃથ્વીકાયિક વિશેષાધિક કેમકે પ્રભૂત સંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણત્વ છે. તેનાથી સૂમ અકાયિક વિશેષાધિક •x તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક વિશેષાધિક • x - તેનાથી સૂમ નિગોદ અસંખ્યાદગુણ. • x • તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનંતગુણ - 1 - તેનાથી સામાન્ય સૂક્ષ્મ વિશેષાધિક • • ઔધિક નામે આ અલાબહd.
હવે આના જ અપર્યાપ્તા કહે છે – બધું પૂર્વવત.
હવે આના જ પયપ્તિાનું અલાબદુત્વ-પૂર્વોક્ત ક્રમથી કહેવું. હવે સૂફમાદિનું પર્યાપ્ત-અપતિનું અલાબહત્વ - અહીં બાદરમાં પતિથી પિયપ્તિ અસંખ્યાતગણું, પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે – પર્યાપ્તિાની નિશ્રાએ અપર્યાપ્તા યુદ્ધમે છે, જ્યાં એક પર્યાપ્યો ત્યાં નિયમા અસંખ્યાતા અપર્યાપ્તા. જો કે સૂમમાં આવો ક્રમ નથી. • x • તેથી કહ્યું છે - સૌથી થોડાં સૂક્ષ્મ અપયા, તેનાથી સૂક્ષ્મ પર્માતા સંખ્યાત ગણાં છે. આ પ્રમાણે પૃથ્વીકાયાદિમાં પ્રત્યેકમાં વિચારવું.
- હવે પાંચમું બહd - સૌથી થોડાં સૂક્ષ્મ તેઉકાયિક અપયMિા, તેનાથી સૂમ પૃથ્વી - અy વાયુ અપર્યાપ્તા ક્રમથી વિશેષાધિક, તેનાથી સૂક્ષમ તેઉકાયિક પયર્તિા સંખ્યાલગણા, - x - તેનાથી સૂમ પૃથ્વી-અપ-વાયુ ક્રમથી વિશેષાધિક, તેનાથી સૂક્ષ્મ નિગોદ આપતા અસંખ્યાતપણા કેમકે તેનું અતિ પ્રાયુર્ય છે. તેનાથી સૂમ નિગોદ પર્યાપ્તા સંખ્યાતગુણ - x - તેનાથી સૂમ વનસ્પતિકાયિક અપયતા અનંતગુણા • x - તેનાથી સામાન્યથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક * * તેનાથી સૂમ વનસ્પતિકાયિક પયતા સંખ્યાલગણા ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. • • • હવે બાદરાદિના સ્થિતિ આદિ કહે છે
• સૂત્ર-૩૫૬ :
ભગવન / બાદરની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ છે. એ રીતે બાદર કસકાયિકની પણ છે. ભાદર પૃdીકાયિકની રર,૦૦૦ વર્ષ, બાદર અપકાયની 9ooo વર્ષ, ભાદર તેઉકાયની ત્રણ અહોરાત્ર, ભાદર વાયુકાયની ૩ooo વર્ષ, બાદર વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ, એ રીતે પ્રત્યેક શરીર બાદરની પણ છે.
નિગોદની જઘન્ય-ઉત્કૃષ્ટ બંને અંતર્મહd. એ રીતે બાદર નિગોદની પણ છે. અપર્યાપ્તાની બધાંની અંતર્મુહૂર્ત, પયતોની ઉત્કૃષ્ટ સ્થિતિ • બધાંની કુલ સ્થિતિમાંથી અંતર્મહત્ત ન્યૂન કરીને કહેવી.
• વિવેચન-૩૫૬ :
બાદરની સ્થિતિ - જઘન્યથી અંતર્મહતું. કેમકે પછી મરણ થાય. ઉત્કૃષ્ટ 13સાગરોપમ. એ રીતે બધાં સૂત્રો જાણવા. બધામાં ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે – બાદર
Page #87
--------------------------------------------------------------------------
________________
૫/–/૩૫૬
પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ કહેવું. હવે બાદરાદિ દશ અપર્યાપ્તોની સ્થિતિ કહે છે – બધે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત.
૧૫૯
હવે તેના પર્યાપ્તાની સ્થિતિ કહે છે – બાદર અપર્યાપ્તાની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સામાન્યથી બાદરની અંતર્મુહૂર્ત ન્યૂન 33-સાગરોપમ. - ૪ - એ રીતે બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તાની અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. ઈત્યાદિ સમજી લેવું. - x - x - હવે કાયસ્થિતિ કહે છે –
• સૂત્ર-૩૫૭ થી ૩૬૦ :
[૩૫૭] ભગવન્ ! ભાદર, બાદર રૂપે કેટલો કાળ રહે ? જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ-અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાળથી, ક્ષેત્રથી ગુલનો અસંખ્યાત ભાગ. બાદર પૃથ્વી-અ-તેઉ-વાયુકાયિક, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અને બાદર નિગોદની જઘન્યથી અંતર્મુહૂત્ત, ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ. બાદર વનસ્પતિની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યેય કાળ છે, જે કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી છે, ક્ષેત્રથી અંગુલનો
અસંખ્યાત ભાગ છે.
પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકારિક ભાદર નિગોદની-પૃથ્વી વત્ ભાદર નિગોદની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ - અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અઢી પુદ્ગલ પરાવર્તન તુલ્ય છે. બાદર વનસ્પતિની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે.
[૩૫૮] બાદર ત્રસકાયમાં જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ
અધિક ૨૦૦૦ સાગરોપમ.
[૩૫] ભાદર અપર્યાપ્તાની કાયસ્થિતિ બધે અંતર્મુહૂર્ત કહેવી. પર્યાપ્ત બાદર અને બાદર ત્રસકાયની
[૩૬૦] સ્થિતિ સાતિરેક સાગરોપમશત પૃથકત્વ, તેઉકાયની સંખ્યાત અહોર, બંને નિગોદની અમુહૂર્ત, બાકીના બધાંની સંખ્યાત હજાર વર્ષ છે. • વિવેચન-૩૫૭ થી ૩૬૦ ઃ
પ્રશ્નસૂત્રો પાઠ સિદ્ધ છે. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ, એ અસંખ્યાતકાળને કાળ અને ક્ષેત્ર વડે નિરૂપે છે. બાદર પૃથ્વીકાયિકમાં ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ. એ રીતે બાદર અપ્-તેઉ-વાયુ છે. સામાન્યથી બાદર વનસ્પતિકાયિક સૂત્રમાં-ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. આ કાળને કાળ અને ક્ષેત્રથી નિરૂપેલ છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક, બાદર પૃવીકાયિકવત્ છે. સામાન્ય
નિગોદ સૂત્રમાં ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તેનું કાળ અને ક્ષેત્રથી નિરૂપણ કર્યુ છે. બાદર નિગોદ સૂત્ર, બાદર પૃથ્વી કાયિકવત્ જાણવું. ઈત્યાદિ - ૪ - ૪ -
હવે તેઓની અપર્યાપ્તોની કાયસ્થિતિ - કહેલી છે. પછી તેમના પર્યાપ્તાની
કાયસ્થિતિ કહી છે. બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તસૂત્રમાં ઉત્કૃષ્ટથી સંખ્યેય હજાર વર્ષ. - ૪ - એ રીતે અટ્કાય સૂત્ર પણ કહેવું. તેઉકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાત રાત્રિ
૧૬૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
દિવસ છે - ૪ - ૪ - ઈત્યાદિ વૃત્તિ પાઠ સિદ્ધ છે. હવે અંતરનું પ્રતિપાદન કરે છે. - સૂત્ર-૩૬૧ :
ઔધિક બાદર, બાદર વનસ્પતિ, નિગોદ, બાદર નિગોદ, આ ચારેનું અંતર પૃથ્વીકાલ યાવત્ અસંખ્યાત લોક છે. બાકીનાનું વનસ્પતિકાળ છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અસપ્તિાના અંતર પણ કહેવા. એધિક બાદર વનસ્પતિકાય, ઔધિક નિગોદ, બાદર નિગોદનું અસંખ્યાત કાળ અંતર છે. બાકીનાનું અંતર વનસ્પતિકાળ છે.
• વિવેચન-૩૬૧ :
અહીં અસંખ્યાત [લોક અંતર કહ્યું, તેને કાળ અને ક્ષેત્રથી નિરૂપે છે કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અને ક્ષેત્રથી અસંખ્યાતલોક છે. જે સૂક્ષ્મનું કાય સ્થિતિ પરિમાણ છે, તે જ બાદરનું અંતર પરિમાણ છે. બાદર પૃથ્વીકાયિક સૂત્રમાં ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. - x - સામાન્યથી બાદર વનસ્પતિકાયિક સૂત્રમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે – આ અસંખ્યાતકાળ, પૃથ્વીકાળ જાણવો. - X - X - x - આ પ્રમાણે અપર્યાપ્ત વિષયક દશ સૂત્રી અને પર્યાપ્ત વિષયક દશ સૂત્રી યશોક્ત ક્રમથી કહેવી. - - - હવે અલ્પબહુત્વ કહે છે–
• સૂત્ર-૩૬૨ :
(૧) સૌથી થોડાં બાદર સકાયિક, ભાદર તેઉકાયિક અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક સંખ્યાતગણા, બાદર નિગોદ અસંખ્યાતગણા, બાદર પૃથ્વી અસંખ્યાતગણા, અપ્-વાયુ અસંખ્યાતગણા, બાદર વનસ્પતિ
કાયિક અનંતગણા, બાદરો વિશેષાધિક છે.
(૨) એ પ્રમાણે અપાપ્તિા પણ જાણવા.
(૩) પાિમાં સૌથી થોડાં બાદર તેઉકાયિક, બાદર ત્રસકાયિક અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર ભાદર અસંખ્યાતગણા, બાકીના પૂર્વવત્ થાવત્
બાદરો વિશેષાધિક.
(૪) ભગવન્ ! આ બાદર પતિ-પતિમાં કોણ કોનાથી અલ્પાદિ છે? સૌથી થોડા બાદર પર્યાપ્તા, બાદર આપતા અસંખ્યાતગણા, એ રીતે બાદર સકાયવત્ છે.
(૫) ભગવન્ ! આ ભાદર, બાદરપૃથ્વીકાયિક યાવત્ ભાદર ત્રસકાયિકના પતિા-અધ્યતામાં કોણ ?
સૌથી થોડાં બાદર તેઉકાયિક પ્રતિક, બાદર પ્રાકાયિક અપકૃતિક અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક તિા અસંખ્યાતગણા, બાદર નિગોદ પર્યાપ્તા અસંખ્યાતગણાં, પૃથ્વી-અ-વાયુ પર્યાપ્તકા અસંખ્યાતગણા, બાદર તેઉકાય અપચપ્તિકા અસંખ્યાતગણાં, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાય અયતિા અસંખ્યાતગણા, બાદર નિગોદ અપર્યાપ્તકા અસંખ્યાતગણા, બાદર પૃથ્વી-અ-વાયુ અપાતા અસંખ્યાતગણા, બાદર વનસ્પતિ પર્યાપ્તા અનંતગણા,
Page #88
--------------------------------------------------------------------------
________________
પE/૩૬૨
- ૧૬૧
૧૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ - વિવેચન-૩૬૨ -
છ કાયનું ઔધિક અલાબહd - સૌથી થોડાં બાદર ત્રસકાયિકો છે. કેમકે બેઇજ્યિાદિ જ બાદર બસ છે અને તે શેષ કાયની અપેક્ષાએ અભ છે. તેનાથી બાદર તેઉકાયિક અસંખ્યાતગણા છે. કેમકે તે અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. તેનાથી પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક અસંખ્યાતગણી છે - - બાદર તેઉકાયિક તો મનુષ્યોગમાં જ છે. પ્રજ્ઞાપનાના બીજા સ્થાન નામક પદમાં આ વિષયે જે પાઠ છે, તેનો અહીં વૃત્તિકારશ્રીએ ઉલ્લેખ કરેલ છે. • X - X - X - ક્ષેત્રના અસંખ્યાતગુણવથી બાદર તેઉકાયિકોથી પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક અસંખ્યાતગણા છે. તેનાથી બાદર નિગોદ અસંખ્યાતગુણ છે. • x • કેમકે પ્રાયઃ પાણીમાં તે સમ હોય છે. તેનાથી બાદર અનંતકાયિક છે. તેનાથી બાદરપૃથ્વીકાયિક અસંખ્યાતગણા છે. કેમકે તે આઠે પૃથ્વી આદિમાં હોય છે. તેનાથી અસંખ્યાતપણા બાદર કાયિક છે. • x • તેનાથી બાદર વાયુકાયિક અસંખ્યાતપણાં છે ઈત્યાદિ
ભાદર વયપિતા વિરોષાધિક, ભાદર વનસ્પતિ અપયતા અસંખ્યાતણા, ભાદર અપર્યાપ્તા વિશેષાધિક, ભાદર આપતા વિશેષાધિક છે.
હવે સૂક્ષ્મ-ભાદરનું અલાબકુત્વ -
[૧] ભગવદ્ ! સૂક્ષ્મ, સૂક્ષ્મ પૃવીકાયિક ચાવતુ સૂક્ષ્મ નિગોદોમાં - ભાદર, ભાદર કૃedીકાયિક યાવતુ ભાદર ત્રસકાયિકમાં કોણ કોનાથી અ, બહુ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં બાદર ત્રસકાયિક છે, બાદર તેઉકાયિક અસંખ્યાતપણાં, પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાચિક અસંખ્યાતગણાં છે આદિ પૂર્વવતુ યાવતુ ભાદર વાયુકાલિક અસંખ્યાતપણાં, સુક્ષમ તેઉકાયિક અસંખ્યાતગણાં, સૂક્ષ્મ પ્રણવીકાચિક વિશેષાધિક, સૂક્ષ્મ અણુ-સૂક્ષ્મ વાયુ વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણ, બાદર વનસ્પતિકાચિક અનંતગણા, બાદરો વિશેષાધિક, સૂમ વનસ્પતિકાયિક અસંખ્યાતગણ, સૂમો વિશેષાધિક છે.
[,] એ પ્રમાણે અપર્યાપ્તા અને પર્યાપ્તા પણ જાણવા. વિશેષ એ કે - સૌથી થોડાં ભાદર તેઉકાયિક જયતા, ભાદર ત્રસકાયિક પયક્તિા અસંખ્યાતગઇ, પ્રત્યેક શરીરી બાકી પૂર્વવતુ ચાવતું સૂક્ષ્મ પયક્તિા વિશેષાધિક છે.
]િ ભગવન્! આ સૂક્ષ્મ અને દાદર પયક્તિા અને અપતિામાં કોણ કોનાથી અત્ય, બહુ આદિ છે ? સૌથી થોડાં બાદર પયક્તિા, ભાદર પાપ્તિા અસંખ્યાતગણા. સૌથી થોડાં સૂક્ષ્મ અપર્યાપ્તા, સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાલગણા છે. એ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વી - બાદરપૃથ્વી યાવત્ સૂનિગોદ-ભાદર નિગોદ. વિશેષ એ કે- પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાયમાં સૌથી થોડાં પાયપિતા છે, અપયતા અસંખ્યાતપણાં છે. એ પ્રમાણે ભાદર ત્રસકાયિકો પણ જાણવા.
બધાં પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અભ કે બહુ છે ? સૌથી થોડાં ભાદર તેઉકાયિક પતા, ભાદર ત્રસકાયિક પયા અસંખ્યાતગણાં છે, તે જ અપયા/તા અસંખ્યાતપણા, પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિ અપયતા અસંખ્યાતગણા, ભાદર નિગોદ પયા અસંખ્યાતગણા, ભાદર પૃવીકાયિક પ્રયતા અસંખ્યાતગણા, અણુ-વાયુ-૫યતા અસંખ્યાતગણા, ભાદર તેઉકાયિક આપતા અસંખ્યાતગા, પ્રત્યેક અસંખ્યાતગણ, ભાદર નિગોદ પયક્તિા અસંખ્યાતગણ, બાદર પૃdી. વાયુઅપયતા અસંખ્યાતગણ, સૂમ તેઉકાયિક અપયક્તિા અસંખ્યાતગણા, સૂક્ષ્મ પૃedી-અ-વાયું અપયર્તિા વિશેષાધિક, સૂમ તેઉકાયિક પયક્તિા સંખ્યાતણા, સૂક્ષ્મ પૃdી-રૂ-વાયું પયર્તિા વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ આપતા અસંખ્યાતગણા, સૂમનિગોદ પર્યાપ્તા અસંખ્યાતગણ, બાદર વનસ્પતિકાયિક પ્રયતા અનંતગણા, ભાદર પ્રયતા વિશેષાધિક, ભાદર વનસ્પતિકાય અપયતા અસંખ્યાતપણા, ભાદર અપયર્તિા વિશેષાધિક, તેથી બાદરો વિશેષાધિક છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિક આપતા અસંખ્યાતણા, સૂક્ષ્મ પિયતા વિશેષાધિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પયક્તિા સંખ્યાતગણા, સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક, તેથી સૂમો વિશેષાધિક છે. 19/11]
બીજું અબદુત્વ છ કાયના અપર્યાપ્તોનું છે - સૌથી થોડાં બાદર ત્રસકાયિક અપર્યાપ્તા ઈત્યાદિ સૂકાર્યવતું.
હવે ત્રીજું અલાબહત્વ છ કાયોના પર્યાપ્તોનું - સૌથી થોડાં બાદર તેઉકાયિક પMિા . કેમકે આવલિકાના સમયોના વર્ગને કંઈક સમય ન્યૂન સાવલિકા સમયોથી ગુણવાથી જેટલા સમય થાય તેટલું તેનું પ્રમાણ છે. તેનાથી બાદર કસકાયિક પર્યાપ્તા અસંખ્યાતપણાં છે * * * * તેનાથી બાદર નિગોદ પયMિા અસંખ્યાતપણાં છે, કેમકે તે અત્યંત સૂક્ષ્મ અવગાહનાવાળા તથા જળાશયોમાં સર્વત્ર હોય છે. તેથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અસંખ્યાતપણાં છે . x • તેનાથી બાદર અપુકાયિક પયતા અસંખ્યાતગણા - x • તેનાથી બાદર વાયુકાયિક પયક્તિા અસંખ્યાતપણાં છે - X• તેનાથી બાદર વનસ્પતિકાયિક પMિા અનંતગણાં છે કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનંતજીવો છે તેનાથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. કેમકે બાદર તેઉ આદિનો તેમાં પ્રક્ષેપ છે.
પ્રત્યેકના પર્યાપ્તા અપર્યાપ્તાનું ચોથું અલાબદુત્વ - અહીં એકૈક બાદર પતાની નિશ્રામાં અસંખ્યાત બાદર અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. તેથી બધે જ પાપ્તિાથી અપર્યાપ્તા અસંખ્યાતપણાં કહેવા. બાદર ત્રસકાયિક પૂર્વવત્ કહેવું.
હવે સમુદિત રૂપે પચતા-પિતા અલાબહત્વ - સૌથી થોડાં બાદર તેજસ્કાયિક પતા, તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં, તેનાથી બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક પMિા અસંખ્યાતગણ, તેનાથી બાદરનિગોદ પયક્તિા અસંખ્યાતપણા, * * * ચાવતુ બાદર વાયુકાયિક અસંખ્યાતગણી, તેનાથી બાદર તેઉકાયિક અપયર્તિા અસંખ્યાતગણા -x• x • બાદર વાયુકાયિક પયક્તિાથી બાદર વનસ્પતિકાયિક પયક્તિા જીવો આનંગણાં છે. કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનંત જીવો છે - તેનાથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. • x • તેનાથી બાદર
Page #89
--------------------------------------------------------------------------
________________
૫/–/૩૬૨
૧૬૩
વનસ્પતિકાચિક અપર્યાપ્તક અસંખ્યાતગણાં છે. - x . તેનાથી સામાન્ય બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. - ૪ - તેનાથી પર્યાપ્તા - અપર્યાપ્તાવિશેષણ રહિત
સામાન્ય બાદર વિશેષાધિક છે. - x - તેનાથી પર્યાપ્તા-અપર્યાપ્તાવિશેષણ રહિત
સામાન્ય બાદર વિશેષાધિક છે. કેમકે તેમાં બાદર તેઉકાય અપર્યાપ્તાનો પ્રક્ષેપ છે.
હવે સૂક્ષ્મ-બાદર સમુદાયગત પાંચ અલ્પબહુત્વ-અહીં પહેલું બાદરગત અલ્પબહુત્વ તે સૂક્ષ્મગત અલ્પબહુત્વ પંચકમાં જે પહેલું અલ્પબહુત્વ છે, તેની જેમ સૂક્ષ્મનિગોદ ચિંતા સુધી કહેવું. ત્યારપછી બાદર વનસ્પતિકાયિક અનંતગણાં છે. કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનંત જીવો છે. તેનાથી બાદરો વિશેષાધિક છે - x - તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતગણાં છે. - ૪ - તેનાથી સામાન્ય સૂક્ષ્મ વિશેષાધિક છે.
હવે સૂક્ષ્મ-બાદર અપર્યાપ્તોનું અલ્પ બહુત્વ-સૌથી ઓછાં બાદર ત્રસકાયિક અપર્યાપ્તા, તેનાથી બાદર તેઉકાયિક, બાદર વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથ્વીકાય, બાદર અકાય, બાદર વાયુકાય પર્યાપ્તા ક્રમથી અનુક્રમે અસંખ્યાતગણાં છે. અહીં ભાવના-બાદરગત અલ્પબહુત્વ પંચકમાં જેમ બીજું અપર્યાપ્ત વિષયક અલ્પબહુત્વ છે, તેની જેમ ભાવવું. પછી બાદરવાયુકાય અપર્યાપ્તાથી સૂક્ષ્મ તેઉકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે - x - તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અ-વાયુ-નિગોદ ક્રમશઃ અસંખ્યાતગણાં છે. સૂક્ષ્મ અલ્પ બહુત્વ વત્ અહીં ભાવના કરવી.
સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તાથી બાદર વનસ્પતિકાય જીવો અપર્યાપ્તા અનંતગુણા છે - x - તેનાથી સામાન્યથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે - x - તેનાથી સામાન્યથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. - ૪ - તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. બાદર નિગોદ અપર્યાપ્તાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગુણત્વથી છે. તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્ત વિશેષાધિક છે. કેમકે તેમાં સૂક્ષ્મ
તેઉકાય અપર્યાપ્તાનો પ્રક્ષેપ છે.
હવે ત્રીજું અલ્પબહુત્વ - સૌથી થોડાં પર્યાપ્તા બાદર તેઉકાયિકો છે. તેનાથી બાદર ત્રસ-પ્રત્યેક વનસ્પતિ-નિગોદ-પૃથ્વી-અપ્-વાયુકાયિક પર્યાપ્તા અનુક્રમે અસંખ્યાતગણાં છે. - ૪ - બાદર પર્યાપ્ત વાયુકાયિકથી સૂક્ષ્મ તેઉકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણા છે. - ૪ - ૪ - તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અદ્-વાયુકાયિક પર્યાપ્તા ક્રમથી અનુક્રમે વિશેષાધિક છે. સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તાથી સૂક્ષ્મનિગોદ પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. કેમકે તેના પ્રતિગોલક અતિપ્રભૂત છે. તેનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત જીવો અનંતગણાં છે - x - તેનાથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે.
-
- x - તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - ૪ - તેનાથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્ત વિશેષાધિક છે. - x -
સૂક્ષ્મ-બાદરાદિના પ્રત્યેક પર્યાપ્તા-અપર્યાપ્તાનું પૃથક્પૃથક્ અલ્પબહુત્વ - સૌથી ચોડાં બાદર પર્યાપ્તા છે કેમકે – તે પરિમિત ક્ષેત્રવર્તી છે. તેનાથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - ૪ - તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે,
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
- X - તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગણાં છે, કેમકે ચિસ્કાલ અવસ્થાયી છે. સર્વ સંખ્યાથી અહીં સાત સૂત્રો છે – (૧) સામાન્ય સૂક્ષ્મ બાદર પર્યાપ્તાઅપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ બાદર પૃથ્વીકાય પર્યાપ્તા-અપર્યાપ્તા, (૩) સૂક્ષ્મ બાદર અકાય પર્યાપ્તા અપર્યાપ્તા, (૪) સૂક્ષ્મ-બાદર તેઉકાય પર્યાપ્તા-અપર્યાપ્તા, (૫) સૂક્ષ્મ બાદર વાયુકાય પર્યાપ્તા-અપર્યાપ્તા, (૬) સૂક્ષ્મ-બાદર વનસ્પતિકાય પર્યાપ્તા-અપર્યાપ્તા (૩) સૂક્ષ્મ બાદર નિગોદ પર્યાપ્તા-અપર્યાપ્તા વિષયક.
હવે સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિના પ્રત્યેક પર્યાપ્તા-અપર્યાપ્તાનું પાંચમું અલ્પબહુત્વ · સૌથી થોડાં બાદર તેઉકાયિક પર્યાપ્તા છે. - X - તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા
અસંખ્યાતગણાં છે. - x - તેનાથી બાદર ત્રસકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે
૧૬૪
- x - તેનાથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક - નિગોદ - પૃથ્વી - અપ્ વાયુકાયિક પર્યાપ્તા અનુક્રમે અસંખ્યાતગણાં છે - ૪ - ૪ - તેનાથી બાદર તેઉકાયિક અપર્યાપ્તા અસખ્યાતગણાં છે. કેમકે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વ છે. તેનાથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક - બાદર નિગોદ - બાદર પૃથ્વી-અપ્ વાયુ કાયિક અતિા અનુક્રમે અસંખ્યાતગણાં છે.
અપર્યાપ્તા બાદર વાયુકાયિકથી સૂક્ષ્મ તેઉકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અ-વાયુ અપર્યાપ્તા અનુક્રમે વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ તેઉકાયિક પર્યાપ્તતા સંખ્યાતગણાં છે, તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અદ્-વાયુ પાિ અનુક્રમે વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - x - તેનાથી સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણાં છે - x - આ બાદર પર્યાપ્ત તેઉકાયિકાદિથી પર્યાપ્ત નિગોદ સુધીના ૧૬-પદાર્થો - ૪ - અસંખ્યાતના અસંખ્યાતભેદ ભિન્નત્વાદિથી અસંખ્યાત ગુણત્વ અને વિશેષાધિક સંખ્યાત ગુણત્વના સ્વીકારમાં વિરોધ નથી. તે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદથી બાદર વનસ્પતિકાય અપર્યાપ્તા અનંતગુણા છે - ૪ - તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. - X - તેનાથી બાદર વનસ્પતિકાય અપર્યાપ્તા અસંખ્યાતગણાં
છે. - x - તેનાથી સામાન્ય બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. - ૪ - તેનાથી સામાન્ય
બાદર વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે - ૪ - તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. • x - તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા સંખ્યાતગણાં છે. ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - તેનાથી સામાન્ય સૂક્ષ્મ વિશેષાધિક છે. હવે નિગોદની વક્તવ્યતા કહે છે –
- સૂત્ર-૩૬૩ :
ભગવન્ ! નિગોદ કેટલા ભેદે છે ? ગૌતમ! નિગોદ બે ભદે કહેલ છે. તે આ - નિગોદ અને નિગોદજીવ.
ભગવન્ ! નિગોદ જીવ કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમ ! બે ભેદે છે. તે સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ,
ભગવન્ ! સૂક્ષ્મ નિગોદ કેટલા ભેદે કહેલ છે ? ગૌતમ ! બે ભેટે છે. તે
આ = પતિકા અને અપર્યાપ્તકા, બાદર નિગોદ પણ બે ભેદે કહેલ છે
vill -
.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ-l૩૬૩
૧૬૫
પયતકા અને અપયતિકા.
ભગવ ! નિગોદાવો કેટલા ભેદે કહ્યા છે? બે ભેદે - સૂમ નિગોદ જીવ અને બાદર નિગોદજીવ. સૂક્ષ્મ નિગોદજીવ બે ભેદે છે – પ્રયતા અને અપાતા ભાદર નિગોદવા બે ભેદે છે - પયક્તિા અને પતિા .
• વિવેચન-૩૬૩ :
ભદંત!નિગોદના કેટલા ભેદ છે ? ગૌતમ બે ભેદે – નિગોદ અને નિગોદજીવ, બંને નિગોદ શબ્દની વાટ્યતાથી પ્રસિદ્ધ છે. નિકોર - જીવનો આશ્રય વિશેષ. નિજો નવ - વિભિન્ન તૈજસ-કાશ્મણ જીવો જ. નિગોદ ભેદનો પ્રશ્નોત્તર - બધું સુગમ છે. તેમાં સુક્ષ્મ નિગોદ સર્વલોકમાં છે, બાદરનિગોદ તે મુલકંદાદિ છે. * * * * * એ રીતે નિગોદને કહીને હવે નિગોદ જીવનો પ્રશ્ન-નિગોદ જીવો બે ભેદે છે - સૂક્ષ્મ અને બાદર. ૨ શબ્દ નિગોદ જીવપણાંની તુલ્યતા સૂચવે છે.
હવે નિગોદ સંખ્યા પૂછે છે – • સૂર-૩૬૪ :
ભગવાન ! નિગોદો, દ્રથાર્થતાથી શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત ગૌતમ ! સંખ્યાત કે અનંત નથી, પણ અસંખ્યાત નથી. એ રીતે પયક્તિા, અપતિ પણ કહેવા.
ભગવાન ! સૂમ નિગોદો દ્વવ્યાર્થતાથી સંખ્યાલ છે, અસંખ્યાતા છે કે અનંતા? ગૌતમાં અસંખ્યાત છે, સંખ્યાત કે અનંત નથી. એ રીતે પ્રયતા અને અપયતા પણ જાણવા. એ રીતે બાદરો, પતિ અને અપયક્તિા પણ ભણવા કે તે સંખ્યાત કે અનંત નથી પણ અસંખ્યાત છે.
ભગવન! નિગોદજીનો દ્રાર્થનાથી શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા ? ગૌતમ! અસંખ્યાત છે, સંખ્યાત કે અનંત નથી. એ રીતે પ્રયતા અને અપતિ પણ જાણવા. એ રીતે બાદરો, પર્યાપ્તા અને અપયપ્તિા પણ જાણવા કે તે સંખ્યાત કે અનંત નથી પણ અસંખ્યાત છે.
ભગવત્ ! નિગોદજીનો પ્રભાર્થતાથી શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા ? ગૌતમ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી પણ અનંતા છે. એ રીતે પતા, અપયપ્તિા પણ જાણવા. એ પ્રમાણે સુક્ષ્મ નિગોજીવો, પતા, અપયતા પણ જાણવા. બાદર નિગોદ જીવો, પર્યાપ્તા અને અપયક્તિા પણ ગણવા.
ભગવાન ! નિગોદો પ્રદેશાતાથી શું સંખ્યાત છે ? ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે પય/તા અને અપરાપ્તિ પણ ગણવા. એ પ્રમાણે સૂક્ષ્મનિગોદો, પયfપ્તા અને પતિ પણ જાણવા, પદેશાતાથી બધાં અનંત છે. આ પ્રમાણે ભાદર નિગોદ, પયક્તિા, અપયપિતા પણ શeણવા. પ્રદેશાતાથી બધાં અનંતા છે. એ પ્રમાણે નવ પ્રકારના નિગોદાવો પણ બધાં પ્રદેશાર્થતાથી અનંત છે.
ભગવાન ! આ સૂમ, ભાદર, પતિ, અપયતિ નિગોદોમાં દ્રવ્યાર્થતાથી,
૧૬૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પદેશાર્થતાથી, દ્રવ્ય-પદેશાતાથી કોણ કોનાથી કે બહુ કે તુલ્ય કે વિશેષાધિક છે ?
ગૌતમ ! સૌથી થોડાં ભાદર નિગોદ પયપ્તા દ્રવ્યાપણાથી છે, ભાદર નિગોદ આપતા દ્વવ્યાપણે અસંખ્યાતમાં છે. સૂક્ષ્મ નિગોદ અપયપિતા દ્વવ્યાપણે અસંખ્યાતગણા, સૂક્ષ્મ નિગોદ પયક્તિા દ્રવ્યાપણે સંખ્યાતગણ છે. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી પણ જાણવું..
દ્રવ્યાર્થ પ્રદેશાતાથી - સૌથી થોડાં બાદર નિગોદ પયત દ્રવ્યાપણે યાવતુ સૂમ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાલગણાં છે. દ્રવ્યાપણે સૂક્ષ્મ નિગોદ પાતાથી પ્રદેશાર્થપણે બાદર નિગોદ પયપ્તિા અનંતગણો છે. ભાદર નિગોદ અપાતા પ્રદેશાર્થપણે અસંખ્યાતie ચાવતું સૂક્ષ્મ નિગોદ પયક્તિા પ્રદેશાણપણે સંખ્યાતગણા છે. એ પ્રમાણે નિગોદ જીવો પણ જાણવા. વિશેષ એ સંક્રમક ચાવતું સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત જીવો દ્રવ્યાપણે છે તેનાથી પ્રદેશાર્થતાથી બાદરનિગોદ પયર્તિા જીવો અસંખ્યાતગણાં છે, બાકી પૂર્વવત્ યાવત્ સૂક્ષ્મ નિગોદ પયપ્તા જીવો પ્રદેશાપિણે સંખ્યાલગણ છે.
ભગવન! આ સુમ-ભાદર પતિ-અપયાિ નિગોદોમાં અને સૂક્ષ્મભાદર પયત-અપયતિ નિગોદ જીવોમાં દ્રવ્યાપણે-uદેશાપિણે કોણ કોનાથી અત્યાદિ છે ?
સૌથી થોડાં ભાદર નિગોદ પયત દ્રવ્યાપણે, ભાદર નિગોદ અપચતા દ્રવ્યાપણે અસંખ્યાતગણ, સૂફમનિગોદ આપતા દ્રષાર્થપણે અસંખ્યાતા, સૂમનિગોદ પયરતા દ્રવ્યાપણે સંખ્યાલગણા, સૂમનિગોદ દ્રવ્યાપણે છે તેનાથી ભાદર નિગોદ દયતા જીવો દ્રવ્યાર્થપણે અનંતગણ છે. ભાદર નિગોદ અપર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે અસંખ્યાતમાં છે. સૂક્ષ્મ નિગોદ અપચા જીવો દ્વવ્યાર્થપણે અસંખ્યાતગણા છે. સૂક્ષ્મ નિગોદ પયક્તિા જીવો દ્રવ્યાપણે સંખ્યાલગણાં છે.
પદેશાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ અપચતા જીવો છે. પ્રદેશાણપણે ભાદર નિગોદ આપતા અસંખ્યાતા છે, સૂક્ષ્મ નિગોદ આપતા જીવો પ્રદેશાર્થ પણે અસંખ્યાતપણાં છે, સૂક્ષ્મ નિગોદ પયપ્તા જીવો પ્રદેશાર્થપણે સંખ્યાતપણાં છે. સૂક્ષ્મ નિગોદ જો પ્રદેશાર્થપણે છે, તેનાથી બાદર નિગોદ પયતા પ્રદેશાર્થપણે અનંતગણાં છે. ભાદર નિગોદ અપાતા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણ છે ચાવતું સૂક્ષ્મનિગોદ પયક્તિા પ્રદેશાર્થપણે સંખ્યાલગણાં છે.
વ્યાર્થ-uદેશાપિણે સૌથી થોડાં બાદર નિગોદ પયરિતા દ્રવ્યાપણે છે. બાદર નિગોદ આપતા દ્રવ્યાપણે અસંખ્યાતપણાં છે યાવતુ-સુમ નિગોદ પસપ્તિા દ્રવ્યાપણે સંખ્યાતમાં છે. દ્રવ્યાર્થપણે સૂક્ષ્મ નિગોદથી દ્રવ્યાપણે બાદર નિગોદ પયfપ્તજીવો અનંતગણ છે. બાકી પૂર્વવતુ યાવતુ દ્રવ્યાપણે સૂમ નિગોદ પયક્તિા જીવો સંખ્યાલગણાં છે. દ્રવ્યાપિણે સૂમ નિગોદ પયર્તિા
Page #91
--------------------------------------------------------------------------
________________
૫/–/૩૬૪
૧૬૭
જીવો કરતા પ્રદેશાર્થતાથી બાદર નિગોદ પર્યાપ્તા જીવો અસંખ્યાતગણા છે. બાકી પૂર્વવત્ ચાવત્ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા જીવો પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે. • વિવેચન-૩૬૪ :
નિયોર્ - જીવાશ્રય વિશેષ. દ્રવ્યાર્થતા - દ્રવ્યરૂપપણે. - ૪ - સંખ્યાત નથી. કેમકે અંગુલના અસંખ્યાતભાગ અવગાહનામાં તેમની સર્વલોકમાં આપન્નત્વ છે. પણ અસંખ્યાત છે - કેમકે તેઓ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વથી છે. અનંત પણ નથી. આ રીતે અપપ્તા અને પર્યાપ્તાનું સામાન્ય નિગોદ સૂત્ર કહેવું. સામાન્ય નિગોદ સૂત્ર માફક જ સૂક્ષ્મ અને બાદર નિગોદના ત્રણ સૂત્રો કહેવા.
.
હવે દ્રવ્યાર્થપણે નિગોદજીવ સંખ્યાનો પ્રશ્ન. આ જીવો દ્રવ્યાર્ણપણે અનંતા છે. કેમકે પ્રત્યેક નિગોદોમાં અનંત નિગોદદ્રવ્ય જીવો હોય છે. એ રીતે અપર્યાપ્ત અને પર્યાપ્તના સૂત્રો કહેવા. સામાન્ય નિગોદ દ્રવ્ય વિષય સૂત્ર માફક સૂક્ષ્મ અને બાદર નિગોદ જીવ વિષયક ત્રણ-ત્રણ સૂત્રો કહેવા. સર્વ સંખ્યાથી નવ સૂત્રો વૈવિધ્ય અભાવથી છે. તેઓ દ્રવ્યાર્યપણે અનંતા છે, પ્રદેશાર્થપણે સારી રીતે અનંતા છે. કેમકે પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશો છે. સર્વ સંખ્યાથી આ અઢાર સૂત્રો છે.
દ્રવ્યાર્થ વિષયક નવ સૂત્રો કહી પ્રદેશાર્થ વિષયક નવ સૂત્રો કહે છે. પહેલા સામાન્યથી નિગોદ વિષય ત્રણ સૂત્ર કહ્યા. તેમાં પ્રદેશાર્થપણે નિગોદો અનંતા છે. આ રીતે બધાં કહેવા.
હવે સૂક્ષ્મ-બાદ-પર્યાપ્ત-અપર્યાપ્ત નિગોદોનું દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-ઉભયાર્ણપણે પરસ્પર અલ્પ બહુત્વ કહે છે. દ્રવ્યાર્થપણે સૌથી થોડાં મૂલકંદાદિગત પર્યાપ્ત બાદર નિગોદો છે. કેમકે તે પ્રતિ નિયત ક્ષેત્રવર્તી છે. તેનાથી બાદરનિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે. કેમકે એકૈક પર્યાપ્ત બાદર નિગોદની નિશ્રાએ અસંખ્યાત અપર્યાપ્તા બાદર નિગોદનો ઉત્પાદ છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગણાં છે. સર્વલોક વ્યાપીત્વથી ક્ષેત્રના અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. કેમકે સૂક્ષ્મોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગણાં છે.
પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદરનિગોદ પર્યાપ્તા પ્રદેશાર્થપણે છે. કેમકે દ્રવ્યોનું થોડાંપણું છે. તેનાથી બાદર નિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે, કેમકે દ્રવ્યોનું અસંખ્યાતગુણત્વ છે. તેનાથી સૂક્ષ્મનિગોદ અપયપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મનિગોદ પર્યાપ્તા પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે.
કેમકે દ્રવ્યો સંખ્યાત છે.
હવે દ્રવ્યાર્ય-પ્રદેશાર્થતાથી અલ્પબહુત્વ-સૌથી થોડાં બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે, બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્યપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. તેનાથી બાદર નિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે. - x - તેનાથી સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે. તેનાથી
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
૧૬૮
સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા સંખ્યાતગણાં છે. કેમકે દ્રવ્યોનું સંખ્યયગુણત્વ છે.
હવે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત નિગોદ જીવોનું દ્રવ્યાર્ય-પ્રદેશાર્થ-ઉભયાર્થ પરસ્પર અલાબહુત્વ કહે છે – સૌથી થોડાં બાદર પર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે છે. તેનાથી બાદર નિગોદ અપર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તાજીવો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં, તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તાજીવો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. પ્રદેશાર્થપણે સૌથી યોડાં બાદર નિગોદ પર્યાપ્તા જીવો ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું, પુનરુક્તિ કરી નથી. - ૪ - ૪ - ૪ -
હવે સૂક્ષ્મ-બાદર પર્યાપ્ત-અપર્યાપ્ત નિગોદ અને નિગોદ જીવોનું દ્રવ્યાર્થપ્રદેશાર્થ-ઉભયાર્ણપણે અબહુત્વ-દ્રવ્યાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ પર્યાપ્તા, તેનાથી બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે, તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તાથી દ્રવ્યાર્થપણે બાદર નિગોદ પર્યાપ્તા અનંતગણાં છે.
[વૃત્તિ મહદ્અંશે સૂત્રાર્થ જેવી છે, તેનો કિંચિત્ સાર કહીએ છીએ–] બાદર નિગોદ પર્યાપ્તાથી બાદર નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગણાં, તેથી સૂક્ષ્મ નિગોદ જીવો અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે, તેથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. આ રીતે પ્રદેશાર્થપણે પણ આ રીતે અલ્પબહુત્વ સૂત્રાર્થવત્ જાણવું. - ૪ - ૪ - ૪ - ૪ - એ જ રીતે દ્રવ્યાર્ય-પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદરનિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે છે. ઈત્યાદિ - ૪ - ૪ - X + X * X » X - બધું સૂત્રાર્થ મુજબ જાણવું.
- * - * -
ઉપસંહારમાં કહે છે – આ પવિધ સંસારી જીવો કહ્યા.
મુનિ દીપરત્નસાગરે કરેલ
પ્રતિપત્તિ-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #92
--------------------------------------------------------------------------
________________
૬/-/૩૬૫
૧૬૯
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
પ્રતિપત્તિ-૬-“સપ્તવિધા” છે.
- X - X - X - X - • સૂત્ર-૩૬૫
તેમાં જે એમ કહે છે કે સંસાર સમાપHક જીવ સાત ભેદે છે, તેઓ એમ કહે છે કે – નૈરચિક, તિર્યચ, તિચિયોનિની, મનુષ્ય, માનુષી, દેવ, દેવી.
- નૈરમિકોની સ્થિતિ જન્યથી ૧૦,૦૦૦ વર્ષ છે, ઉcકૃષ્ટથી ૩૩-સાગરોપમ છે. તિર્યંચયોનિકની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે તિર્યચયોનિણીની, મનુષ્યોની, માનુષીની પણ છે. દેવોની સ્થિતિ નૈરયિક પ્રમાણે છે. દેવીની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ છે.
નૈરયિકો, દેવ અને દેવીની જે સ્થિતિ છે, તે જ સંચિક્રણા છે. તિચયોનિણીની જઘન્ય અંતર્મહત્ત ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પૂર્વ કોડી પૃથકવ અભ્યાધિક છે. એ પ્રમાણે મનુષ્ય અને માનુષીની જાણવી.
નૈરયિકોનું અંતર જEાન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. એ પ્રમાણે તિર્યંચને છોડીને બધાંનું અંતર જાણવું. તિર્યંચયોનિકોની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમશત પૃથકવ છે.
અલાબહત્વ સૌથી ઓછી માનુષીઓ, મનુષ્ય અસંખ્યાતગુણ, નૈરયિક અસંખ્યાતગણા, તિચિયોનિણી, અસંખ્યાતગણી, દેવો અસંખ્યાતગણી, દેવી સંખ્યાતગણી, તિરાયોનિકો અનંતગુણ છે. આ સપ્તવિધા સંસારી જીવ કહા.
• વિવેચન-૩૬૫ -
તેમાં જેઓ સંસારી જીવને સાત ભેદે કહે છે, તે આ પ્રમાણે -તૈયિક આદિ. તેમાં આ સાતેની ક્રમથી સ્થિતિ કહી. એ રીતે તિર્યંચયોનિક આદિની સ્થિતિ જાણવી. દેવીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાન દેવીની અપરિગૃહીતાને આશ્રીને કહી છે. હવે કાય સ્થિતિ કહે છે – નૈરયિક, દેવ, દેવીની ભવ સ્થિતિ એ જ કાયસ્થિતિ છે. કેમકે તેમનો પુનઃ સ્વ ગતિમાં ઉત્પાદ ન થાય. તિર્યયોમાં જઘન્ય અંતર્મુહd, પછી બીજે ઉત્પાદ થવાથી. ઉત્કૃષ્ટ અનંતકાળ - કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ફોનથી અસંખ્યાત લોક. તિર્યય યોનિકીમાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને સાધિક પૂર્વકોટી. તેમાં સાત ભવ પૂર્વકોટી આયુના, આઠમો દેવકુમાં થાય. • X -
અંતર - નૈરયિકનું જઘન્ય અંતર્મુહૂર્ત. નરકથી નીકળી ગર્ભમાં જઈ અશુભ અધ્યવસાયચી મરી કરી ત્યાં જન્મ. ઉત્કૃષ્ટ અનંતકાળ, તે વનસ્પતિકાળ. નવી નીકળીને અનંતકાળ વનસ્પતિમાં રહે. તિર્યંચની જઘન્યથી અંતર્મુહર્ત ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથક્વ. તિર્યંચયોનિકી આદિમાં ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ જાણવું.
હવે અાબહત્વ - સૌથી ઓછી માનુષી. કેટલીક કોટીકોટી પ્રમાણ, તેનાથી મનુષ્યો અસંખ્યાતગણા, કેમકે સંમૂર્ણિમ મનુષ્યોની શ્રેણી અસંખ્યાત પ્રદેશ સશિ પ્રમાણ છે. ઈત્યાદિ બધું કાવત્ જાણવું. તેમાં વનસ્પતિજીવોનું અનંતાનંતત્વ જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
પ્રતિપત્તિ-૭-“અષ્ટવિધા” @
- X - X - X - X - 0 હવે ક્રમ પ્રાપ્ત આઠમી પ્રતિપત્તિ કહે છે – • સૂત્ર-૩૬૬ -
તેમાં જેઓ એમ કહે છે કે સંસારસમાપક જીવો આઠ ભેદે છે, તેઓ આ પ્રમાણે કહે છે - પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિયચિયોનિક, પ્રથમ સમય તિચિયોનિક, પ્રથમ સમય મનુષ્ય, આપથમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, અપ્રથમ સમય દેવ [આ આઠ ભેદ છે.)
ભગવના પ્રથમ સમય નૈરયિકની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમાં પ્રથમ સમય નૈરાણિકની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ એક સમય. અપથમ સમય નૈરયિકની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષમાં એક સમય ગૂન. ઉત્કૃષ્ટ સમય જૂન 13સાગરોપમ.
પ્રથમ સમય તિચિયોનિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય. અપથમ સમય તિચિયોનિકની જન્ય એક સમય ન્યૂન સુલ્લક ભવBlહણ અને ઉત્કૃષ્ટ સમય જૂન મણ પલ્યોપમ. એ પ્રમાણે મનુષ્યની સ્થિતિ તિચિયોનિક માફક અને દેવોની સ્થિતિ નૈરચિક સમાન રણવી. • • • નૈરચિક અને દેવોની જે સ્થિતિ છે, તે જ તેની સંચિઠ્ઠણ છે.
ભગવન્! પ્રથમ સમય તિર્યંચયોનિક, તે જ રૂપે કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ એક સમય. અપથમ તિર્યંચયોનિકની જઘન્ય સ્થિતિ એક સમય ન્યૂન સુલ્લક ભવગ્રહણ. ઉત્કૃષ્ટ સ્થિતિ વનસ્પતિકાળ.
પ્રથમ સમય મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય. અપથમમનુષ્યની જઘન્ય એક સમય ન્યૂન સુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ પૂવકોટિ પૃથકd અધિક ત્રણ પલ્યોપમ છે.
અંતર-પ્રથમ સમય નૈરસિકનું જઘન્ય અંતર્મુહૂર્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમયની જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે.
પ્રથમ સમય તિર્યંચયોનિકનું જઘન્ય સમયગૂન બે શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અપથમ સમય તિર્યચોનિકનું જઘન્યથી સમયાધિક શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ.
પ્રથમ સમય મનુષ્યનું અંતર જઘન્યથી સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આપથમ સમય મનુષ્યનું જઘન્ય એક સમયાધિક શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ.
દેવોનું અંતર નૈરયિક સમાન કહેતું. જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અપથમસયમ દેવોનું જઘન્ય તમુહૂરું ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
Page #93
--------------------------------------------------------------------------
________________
|−/૩૬૬
૧૭૧
અલ્પહુત્વ - ભગવન્ ! આ પ્રથમ સમય નૈરયિક યાવત્ પ્રથમરાયમ દેવમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્ય છે, પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગુણ, પ્રથમસમય દેવ અસંખ્યાતગણા, પ્રથમ સમય તિચિયોનિક તેનાથી પણ અસંખ્યાતગણાં છે.
પ્રથમરામય નૈરયિક યાવત્ પ્રથમ સમય દેવ પણ એ પ્રમાણે જાણવા. વિશેષ એ - અપ્રથમસમય તિચિયોનિક અનંતગણા કહેવા.
આ પ્રથમ સમય અને પ્રથમ સમય નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં પ્રથમ સમય નૈરયિક છે, પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. એ રીતે બધાં કહેવા.
પ્રથમ સમય નૈરયિક યાવત્ પ્રથમ સમય દેવોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, પ્રથમ સમય મનુષ્યો અસંખ્યાતગણાં, પ્રથમ સમય નૈયિક અસંખ્યાતગણા, પ્રથમસમય દેવો અસંખ્યાતગણાં, પ્રથમ સમય તિર્યંચયોનિક અસંખ્યાતગણાં, પ્રથમસમય નૈરયિકઅસંખ્યાતગણા, અપથમરામય દેવો અસંખ્યાતગણાં, અપ્રથમ સમય તિર્યંચયોનિક અનંતગણા છે. આ આઠ ભેદે સંસારી જીવો કહ્યા.
• વિવેચન-૩૬૬ :
જેઓ સંસાર સમાપન્ન જીવોને આઠ ભેદે કહે છે, તેઓ એમ કહે છે – પ્રથમ સમય નૈરયિક, અપ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિર્યંચયોનિક યાવત્ અપ્રથમ સમય દેવ.
તેમાં પ્રથમ સમય નારક એટલે નારકાયને પ્રથમ સમય સંવેદનાર, અપ્રથમ સમય નાક એટલે નાકાયુમાં બીજા આદિ સમયે વર્તનાર, એ રીતે તિર્યંચયોનિકાદિ કહેવા.
હવે આ આઠની ક્રમથી સ્થિતિ કહે છે – એક સમય કેમકે બીજા આદિ
સમયમાં પ્રથમ સમયત્વ વિશેષણનો અયોગ છે. અપ્રથમ સમયવાળાને સમયન્યૂન ૧૦,૦૦૦ વર્ષ જઘન્યથી. કેમકે એક સમય વીત્યા પછી જ અપ્રથમ સમય વિશેષણ છે. તિર્યંચયોનિકાદિમાં પ્રથમ સમયવાળા બધાંને એક સમય છે. અપ્રથમસમય
તિર્યંચયોનિકોમાં જઘન્યથી સમયોન મુલકભવ ગ્રહણ. ઉત્કૃષ્ટથી સમય ન્યૂન ત્રણ પલ્યોપમ. આ પ્રમાણે અપ્રથમ સમય મનુષ્યોને પણ જાણવા. અપ્રથમ સમય દેવોને જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ બંનેમાં એક સમય ન્યૂન કહેવો. હવે કાસ્થિતિ કહે છે એક સમય, કેમકે ત્યારપછી પ્રથમ સમયત્વ વિશેષણનો યોગ નથી. અપ્રથમ સમય સૂત્રમાં જે સ્થિતિ પરિમાણ છે, તે જ કાય સ્થિતિ પરિમાણ છે. કેમકે દેવ અને નૈરયિક ફરી ફરી તે જ ભાવથી તેમાં નિરંતર ઉત્પાદ ન પામે. પ્રથમ સમય તિર્યંચયોનિક સૂત્ર પ્રથમ સમય વૈરયિક સૂત્રવત્ છે. અપ્રથમ તિર્યંચયોનિક સૂત્રમાં જઘન્યથી સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ છે. આ પ્રથમ સમય ન્યૂનતા પ્રથમ સમય હીનત્વથી કહી છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળરૂા.
-
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પ્રથમ સમય મનુષ્ય સૂત્ર પૂર્વવત્. અપ્રથમ સમય મનુષ્ય સૂત્રમાં જઘન્યથી સમયન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ. ત્યારપછી મરીને બીજે ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ સ્થિતિમાં સાત ભવમાં પૂર્વકોટી આયુષ્ક વાળો થઈને આઠમે ભવે દેવકુરુ આદિમાં ઉપજે,
હવે આ આઠેના અંતરને ક્રમથી વિચારે છે – પ્રથમ સમય નૈરયિકનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ છે. તે ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિક વૈરયિકના નકથી ઉદ્ધર્તન પછી અંતર્મુહૂર્ત રહીને ફરી નૈરયિકપણે ઉત્પન્ન થતાં જાણવા. ઉત્કૃષ્ટથી અનંતકાળ, આ અનંતકાળ તે વનસ્પતિકાળ જાણવો. નથી નીકળીને
પરંપરાએ વનસ્પતિમાં જઈને અનંતકાળ અવસ્થાની થાય.
૧૭૨
અપ્રથમ નૈરયિક સૂત્રમાં જઘન્ય અંતર સમયાધિક અંતર્મુહૂર્ત. તે નકથી નીકળીને તિર્યંચગર્ભમાં કે મનુષ્યગર્ભમાં અંતર્મુહૂર્ત રહીને ફરી નકમાં ઉત્પન્ન થાય. ક્યાંક સમયાધિકને બદલે અંતર્મુહૂર્ત દેખાય છે. તેમાં પ્રથમ સમય અંતર્મુહૂર્તમાં જ અંતર્ભાવિત છે, તેથી પૃથક્ કહેલ છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
પ્રથમ સમય તિર્યંચયોનિક સૂત્રમાં જઘન્ય અંતર સમયોન બે ક્ષુલ્લકભવ ગ્રહણ છે. તે ક્ષુલ્લક-મનુષ્ય ભવ ગ્રહણ વ્યવધાનથી છે. ફરી તિર્યંચમાં જ ઉત્પન્ન
થનાર જાણવા.
અપ્રથમ સમય તિર્યચયોનિક સૂત્રમાં જઘન્યથી અંતર સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ. તે તિર્યંચયોનિક ક્ષુલ્લકભવ ગ્રહણના છેલ્લા સમયના અધિકૃત્ અપ્રથમ સમયત્વથી ત્યાં મરીને મનુષ્ય ક્ષુલ્લકભવ ગ્રહણના વ્યવધાનથી તિર્યંચપણે ઉત્પન્ન ચનારને પ્રથમ સમયનો અતિક્રમ જાણવો. અપ્રથમ સમયનું અંતર આટલું જ છે. ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ કેમકે દેવાદિ ભવોનો આટલો કળ છે. મનુષ્યને નૈરચિવત્ જાણવા - x -
હવે ચારેનું પ્રથમ સમયોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, કેમકે શ્રેણીનો અસંખ્યેય ભાગ છે. તેનાથી પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. કેમકે એક સાથે ઘણાંનો ઉત્પાદ અસંભવ છે. તેનાથી પ્રથમ સમય દેવો અસંખ્યાતગણાં
છે. કેમકે વ્યંતર અને જ્યોતિકોનો એક સમયે અતિપ્રભુતતરનો ઉત્પાદ અસંભવ છે. તેનાથી પ્રથમ સમય તિર્યંચ અસંખ્યાતગણાં છે. અહીં જે નાકાદિ ત્રણ ગતિથી આવીને તિર્યંચપણાના પ્રથમ સમયમાં જે વર્તે છે, તે પ્રથમ સમય તિર્યંચ, બીજા નહીં. જો કે પ્રતિ નિગોદમાં અસંખ્યાત ભાગ સદા વિગ્રહગતિ પ્રથમ સમયવર્તી હોય છે, તો પણ નિગોદો તિર્યંચ હોવા છતાં તેને પ્રથમ સમય તિર્યંચ ગણેલ નથી.
ત્યારપછી ચારેમાં પ્રથમ સમયવર્તીનું અલ્પબહુત્વ કહેલ છે. વૃત્તિ સુગમ છે, સૂત્રાર્થમાં ઘણું કહેલ છે માટે છોડી દીધી છે. હવે આ નૈરયિકાદિના પ્રત્યેકના પ્રથમ સમય - અપ્રથમ સમયના અલ્પબહુત્વને કહે છે – સૌથી થોડાં પ્રથમ સમય નૈરયિક છે. તેનાથી પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. - x • આ રીતે તિર્યંચ યોનિક, મનુષ્ય, દેવ સૂત્રો પણ કહેવા. વિશેષ એ તિર્યંચ યોનિક સૂત્રમાં અપ્રથમ સમય તિર્યંચસોનિક અનંતગણાં કહેવા. કેમકે વનસ્પતિ જીવોનું અનંતપણું છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
–/૩૬૬
૧૭૩
ત્યારપછી નૈરયિકાદિના પ્રથમ-અપામ સમયોનું સમુદાયથી પરસ્પર અલ્પબહુત્વ કહેલ છે. જેમકે – સૌથી ચોડાં પ્રથમ સમય મનુષ્યો છે. કેમકે એક સમયે સંખ્યાતીતમાં પણ થોડાં જ ઉત્પન્ન થાય છે. તેનાથી અપ્રથમ સમય મનુષ્યો અસંખ્યાતગણાં છે. - x - તેનાથી પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ અને પૂર્વ યુક્તિવત્ જાણવું. - X + X + X - ૪ - ૪ - આ સાતમી પ્રતિપત્તિ કહી.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૧૭૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પ્રતિપત્તિ-૮-૬નવવિધા”
— x — x — x — x —
• હવે ક્રમથી આવેલ નવવિધા પ્રતિપત્તિ કહે છે –
. સૂત્ર-૩૬૭ :
તેમાં જેઓ આ પ્રમાણે કહે છે કે સંસાર સમાપક જીવો નવ ભેટે છે,
તે આ પ્રમાણે કહે છે પૃથ્વીકાયિક, કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. બધાંની સ્થિતિ કહેવી જોઈએ.
-
પૃથ્વીકાયિકોની સંચિકણા પૃથ્વીકાળ છે યાવત્ આ રીતે વાયુકાયિકો સુધી કહેવું. વનસ્પતિકાસની સંચિકણા અનંત-વનસ્પતિકાળ કહેવી. બે-ત્રણચાર ઈન્દ્રિયવાળાની સંખ્યાતકાળ છે. પંચેન્દ્રિયોની સાતિરેક હજાર સાગરોપમ છે. બધાંનું અંતર અનંતકાળ છે, વનસ્પતિકાયિકનું અસંખ્યાતકાળ છે.
અલ્પબહુત્વ - સૌથી થોડાં પંચેન્દ્રિયો છે, ઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીઅપ્-વાયુકાયિક વિશેષાધિક છે. તેથી વનસ્પતિકાયિક અનંતગણાં છે. આ નવવિધ જીવો કા.
• વિવેચન-૩૬૭ :
જેઓ નવ પ્રકારના સંસારી જીવો કહે છે, તેઓ પૃથ્વીથી વનસ્પતિકાયિક અને બે થી પાંચ ઈન્દ્રિયોવાળા એમ નવ કહે છે. હવે સ્થિતિ નિરૂપણ કરે છે – બધે જ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૃથ્વીકાયિકની ૨૨,૦૦૦ વર્ષ, અકાયિકની ૭૦૦૦ વર્ષ, તેઉકાયિકની ત્રણ રાત્રિદિવસ, વાયુકાયિકની ૩૦૦૦ વર્ષ, વનસ્પતિકાયિકની ૧૦,૦૦૦ વર્ષ, બેઈન્દ્રિયની ૧૨-વર્ષ, તેઈન્દ્રિયની ૪૯-રાત્રિ દિવસ, ચઉરિન્દ્રિયની છ માસ, પંચેન્દ્રિયની ૩૩-સાગરોપમ.
હવે કાયસ્થિતિ પ્રતિપાદના - બધે જઘન્યથી અંતરમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૃથ્વીકાયની અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી અસંખ્યલોક, એ રીતે વાયુકાય સુધી જાણવું. વનસ્પતિકાયિકની અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્ર થકી અનંતલોક ઈત્યાદિ પૂર્વવત્ - ૪ - ૪ -
હવે અંતર પ્રતિપાદના - પૃથ્વીકાયિકનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત છે. અન્યત્ર અંતર્મુહૂર્ત રહીને ફરી પૃથ્વીકાયિકપણે ક્યાંક ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. - ૪ - x - એ પ્રમાણે અ-તેઉ-વાયુકાય, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયોની પણ કહેવી. વનસ્પતિકાયિકની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ-અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્યાત લોક. બાકીના કાયમાં આટલો કાળ રહેવું અસંભવ છે.
હવે અલ્પબહુત્વ-સૌથી થોડાં પંચેન્દ્રિય - X - તેનાથી ચરિન્દ્રિયો વિશેષોધિક છે. - - ૪ - તેનાથી તેઈન્દ્રિયો વિશેષાધિક છે. - ૪ - તેનાથી બેઈન્દ્રિયો વિશેષાધિક
Page #95
--------------------------------------------------------------------------
________________
૮|-|૩૬૭
૧૫
છે. • x • તેનાથી તેઉકાયિક અસંખ્યાતગણાં છે કેમકે અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક છે. • x - તેનાથી કાયિક વિશેષાધિક છે. - x - તેનાથી વાયકાયિક વિશેષાધિક છે. તેનાતી વનસ્પતિકાયિક અનંતગણાં છે. કેમકે તે અનંત લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. ઉપસંહાર સુગમ છે.
| મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૮-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ છે. પ્રતિપત્તિ-૯-“દશવિધા”
- X - X - X - X - 0 હવે કમ પ્રાત દશવિધા પ્રતિપતિને જણાવે છે - • સૂત્ર-૩૬૮ :
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે સંસર સમાપક જીવો દશ ભેટે છે • તે - પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય બેઈન્દ્રિય, પ્રથમ સમય બેઈન્દ્રિય, ચાવતુ પ્રથમ સમય પંચેન્દ્રિય, પ્રથમ સમય પાંચેન્દ્રિય.
ભગવન્! પ્રથમ સમય એકેન્દ્રિયની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ એક સમય. અપથમ સમય એકેન્દ્રિયની જન્યથી સમય જૂન શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ સમય ન્યૂન ૨૨,ooo વર્ષ એ પ્રમાણે બધાં પ્રથમ સમયિકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય છે. પ્રથમ સમયગાળાની સ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન સુલ્લક ભવ અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ છે, તેમાંથી એક સમય ન્યૂન ચાવતું પંચેનિદ્રયોની સમય જૂન 13સાગરોપમ છે..
સંચિણા પ્રથમ સમયિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય. આપથમ સમયિકની જન્યથી સમય જૈન ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ એકેન્દ્રિયની વનસ્પતિકાળ. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાની સંખ્યાકાળ, પંચેન્દ્રિયોની સાતિરેક હજાર સાગરોપમ છે.
પ્રથમ સમય એકેનિદ્રયનું અંતર કેટલો કાળ હોય ? ગૌતમાં જઘન્યથી સમય જૂન બે જુલક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. પ્રથમ સમય એકેન્દ્રિયનું અંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક ૨ooo સાગરોપમ. બાકીના બધાં પ્રથમ સમયિકનું અંતર જઘન્ય બે ફુલ્લક ભવાહણમાં સમય ન્યૂન અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આપથમ સામયિક બાકીનાનું જઘન્યથી સમયાધિક ? શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
બધાં પ્રથમ સમયિકોમાં સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય છે. પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. પ્રથમ સમય વેઈન્દ્રિય તેથી વિશેષાધિક. પ્રથમ સમય બેઈન્દ્રિય વિશેષાધિક, પ્રથમ સમય એકેન્દ્રિય તેથી વિશેષાધિક છે. એ પ્રમાણે પ્રથમ સમયિક પણ જાણવા. માત્ર પ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણા છે.
બંનેનું અલાબહત્વ - સૌથી થોડાં પ્રથમ સમય એકેન્દ્રિયો, પ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણ. બાકીનામાં સૌથી થોડાં પ્રથમ સમયિકા પ્રથમ સમયવાળા અસંખ્યાતગણાં.
ભગવન ! આ પ્રથમ સમય એકેન્દ્રિય, આપમ સમય એકેન્દ્રિય ચાવતું આપથમસમય પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં પ્રથમ
Page #96
--------------------------------------------------------------------------
________________
૯/−/૩૬૮
સમય પંચેન્દ્રિય, પ્રથમ સમય રાઉરિન્દ્રિય વિશેષાધિક, પ્રથમ સમય તેઈન્દ્રિય વિશેષાધિક, એ પ્રમાણે નીચે-નીચે જતાં યાવત્ પ્રથમ સમય એકેન્દ્રિય વિશેષાધિક છે. પ્રથમ સમય પંચેન્દ્રિય અસંખ્યાતગણાં, પ્રથમ સમય ઉરિન્દ્રિય વિશેષાધિક યાવત્ પ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણાં છે. તે આ સંસારી જીવ કહ્યા. તે સંસારી જીવાભિગમ કહ્યું.
• વિવેચન-૩૬૮ :
તેમાં જેઓ સંસારી જીવો છે, તેઓ પ્રથમ સમય એકેન્દ્રિય યાવત્ પ્રથમ સમય પંચેન્દ્રિય સુધી દશ ભેદ કહ્યા. હવે આ દશેની ક્રમથી સ્થિતિ કહે છે – પ્રથમ સમય એકેન્દ્રિયની કાળ સ્થિતિ એક સમય છે. કેમકે બીજા આદિ સમયમાં પ્રથમ સમયત્વ વિશેષણનો યોગ રહેતો નથી. આ પ્રમાણે પ્રથમ સમય બેઈન્દ્રિયાદિના સૂત્રોમાં પણ કહેવું.
અપ્રથમ સમય એકેન્દ્રિય સૂત્રોમાં જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ – ૨૫૬ આવલિકામાં એક સમય ન્યૂ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ છે. કેમકે પ્રથમ સમય ન્યૂન છે. અપ્રથમ સમય બેઈન્દ્રિય સૂત્રમાં ઉત્કૃષ્ટતી બાર વર્ષએક સમય ન્યૂન. અપ્રથમ સમય તેઈન્દ્રિયમાં સમયન્સૂન ૪૯-અહોરાત્ર. અપ્રથમ સમય ચઉરિન્દ્રિયમાં સમય ન્યૂન છ માસ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પ્રથમ પંચેન્દ્રિય સૂત્રમાં સમય ન્યૂન 33-સાગરોપમ.
હવે કાયસ્થિતિ કહે છે પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય એકેન્દ્રિયરૂપે કાળથી એક સમય રહે છે. આ પ્રમાણે પ્રથમ સમય બેઈન્દ્રિયાદિ કહેવા.
અપ્રથમ એકેન્દ્રિય સૂત્રમાં જઘન્યથી સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ, પછી બીજે ક્યાંય પણ ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંતી ઉત્સર્પિણીઅવસર્પિણી. ક્ષેત્રથી અનંતલોક-અસંખ્યેય પુદ્ગલ પરાવર્ત. - x - પ્રથમ સમય બેઈન્દ્રિય સૂત્રમાં જઘન્યથી તેમજ, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ. પછી આગળ અવશ્ય ઉદ્ધર્તન થાય. એ પ્રથમ સમય તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ કહેવા. અપ્રથમ સમય પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટથી સાતિરેક સહસ્ર સાગરોપમ, કેમકે દેવાદિ ભવ ભ્રમણના સાતત્યથી ઉત્કૃષ્ટે પણ આટલું કાળ પ્રમાણ થાય.
હવે અંતરની વિચારણા પ્રથમ સમય એકેન્દ્રિયનું અંતર જઘન્યથી બે ક્ષુલ્લક ભવગ્રહણમાં સમય ન્યૂન. તે ક્ષુલ્લક ભવ ગ્રહણમાં બેઈન્દ્રિયાદિ ભવગ્રહણનું વ્યવધાન છે. તેથી કહ્યું છે – એક પ્રથમ સમય ન્યૂન એકેન્દ્રિય ક્ષુલ્લક ભવગ્રહણ જ, બીજો સંપૂર્ણ બેઈન્દ્રિય આદિ કોઈ ક્ષુલ્લક ભવ ગ્રહણ. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળપૂર્વવત્.
-
૧૭૭
અપ્રથમ સમય એકેન્દ્રિયનું જઘન્ય અંતર સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ [સૂત્ર-૩૬૭ મુજબ વ્યાખ્યા છે.] ઉત્કૃષ્ટ સંખ્યેય વર્ષ અધિક બે હજાર સાગરોપમ. - x - પ્રથમ સમય બેઈન્દ્રિયનું જઘન્યથી અંતર સમયન્યૂન બે ક્ષુલ્લક ભવ ગ્રહણ. [ક્ષુલ્લક ભવ વ્યાખ્યા પૂર્વવત્ અપ્રથમ સમય બેઈન્દ્રિયનું જઘન્ય અંતર સમયાધિક
19/12
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ક્ષુલ્લક ભવ. - ૪ - ૪ - ઉત્કૃષ્ટથી અનંતકાળ - x - x - એ રીતે અપ્રથમ સમય તેઈન્દ્રિયાદિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર કહેવું.
સામાન્યથી અલ્પબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય - ૪ - તેથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેથી પ્રથમ સમય તેઈન્દ્રિય વિશેષાધિક છે ઈત્યાદિ પૂર્વવત્-સૂત્રાર્થવત્.
હવે પ્રથમ સમયવાળાનું અલ્પબહુત્વ - સૌથી થોડાં અપ્રથમ સમય પંચેન્દ્રિય, તેનાથી અપ્રથમ સમય ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું, યુક્તિ પૂર્વવત્ છે.
૧૩૮
હવે એકેન્દ્રિયાદિનું પ્રત્યેકનું પ્રથમ - પ્રથમ સમયિકનું અલ્પબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય એકેન્દ્રિય, અહીં બેઈન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન એકેન્દ્રિયો જ લેવા. તેનાથી અપ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણાં છે, કેમકે વનસ્પતિનું અનંતત્વ છે. બેઈન્દ્રિય સૂત્રમાં સૌથી થોડાં પ્રથમ સમય બેઈન્દ્રિયો, અપ્રથમ સમય બેઈન્દ્રિય અસંખ્યાતગણાં છે. એ રીતે બધાં કહેવા.
હવે આ દેશનું પરસ્પર અલાબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય, તેનાથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. એ રીતે સૂત્રાર્થવત્ કહેવું. યુક્તિ પ્રથમ અા બહુત્વવત્ કહેવી. તેનાથી પ્રથમ સમય પંચેન્દ્રિયો અસંખ્યાતગણાં છે. - ૪ - ૪ - તેનાથી અપ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. યાવત્ - x - અપ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણાં છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #97
--------------------------------------------------------------------------
________________
સજીવ-૧/૩૬૯
દ્મ સર્વજીવ પ્રતિપત્તિ
= 0 = 0 = 0 =
૧૭૯
૦ એ પ્રમાણે સંસાર સમાપન્ન જીવાભિગમ કહ્યું. હવે સંસાર-અસંસાર સમાપન્ન જીવાભિગમ કહે છે
• સૂત્ર-૩૬૯ :- [ચાલુ]
તે સર્વ જીવાભિગમ શું છે ? સર્વ જીવોમાં આ નવ પ્રતિપત્તિઓ આ પ્રમાણે કહી છે – એક એમ કહે છે કે બધાં જીવો બે ભેદે કહ્યા છે. યાવત્ બધાં જીવો દશ ભેદે કહ્યા છે.
• વિવેચન-૩૬૯ :- [ચાલુ]
આ સર્વ જીવાભિગમ શું છે ? સર્વ જીવો સંસારી અને મુક્ત બે ભેદે છે. બધાં જીવોમાં સામાન્યથી હવે કહેવાનાર નવ પ્રતિપત્તિઓ છે. કોઈ કહે છે સર્વ જીવો
-
બે ભેદે છે ઈત્યાદિ.
ૢ સર્વજીવ પ્રતિપત્તિ-૧-‘દ્વિવિધા'' - - — — x — — સૂત્ર-૩૬૯ :- [અધુરેથી
તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો જે ભેદે કહ્યાં છે, તેઓ આ પ્રમાણે કહે છે – સિદ્ધો અને અસિદ્ધો.
ભગવન્ ! સિદ્ધ, સિદ્ધના રૂપમાં કેટલો સમય સુધી રહે છે ? ગૌતમ ! સાદિ પવિસિત.
ભગવન્ ! સિદ્ધ, સિદ્ધરૂપે કેટલો સમય રહે છે ? ગૌતમ ! અસિદ્ધ બે ભેદે કહ્યા છે અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત.
ભગવન્ ! સિદ્ધોને કેટલાં કાળનું અંતર હોય? ગૌતમ! સાદિ
અપર્યવસિતને કોઈ અંતર નથી.
ભગવન્ ! અસિદ્ધોને કેટલાં કાળનું અંતર હોય? ગૌતમ ! અનાદિ
અપવાતિને અંતર નથી. અનાદિ સપયવસિતને પણ અંતર નથી.
ભગવન્ ! આ સિદ્ધો અને અસિદ્ધોમાં કોણ કોનાથી ? ગૌતમ ! સૌથી થોડાં સિદ્ધો છે, અસિદ્ધો અનંતગણાં છે.
• વિવેચન-૩૬૯ :- [અધુરેથી]
જેઓ એમ કહે છે -
સર્વે જીવો બે ભેદે છે, તેઓ કહે છે – સિદ્ધ અને અસિદ્ધ બે ભેદ છે. મિત - બાંધેલ આઠ પ્રકારે કર્મ. માત - જેના વડે ભસ્મીત્ કરાયા છે, તે સિદ્ધ. કર્મને ઇંધણ વડે બાળી નાંખેલ અર્થાત્ મુક્ત. અસિદ્ધ - સંસારી. સ્ર શબ્દ - અનેક પેટા ભેદ સૂચવે છે. પછી સિદ્ધની કાયસ્થિતિ કહી છે. તેમાં સાિ શબ્દ કહ્યો છે. તેમાં સાદિતા એટલે સંસાર મુક્તિ સમયમાં સિદ્ધત્વ અને અપર્યવસિત્તતા એટલે સિદ્ધત્વથી સ્મુત થવું અસંભવ છે.
અસિદ્ધ વિષય પ્રશ્નસૂત્ર સુગમ છે. તેમાં - x - અભવ્ય હોવાથી અથવા
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
તથાવિધ સામગ્રીના અભાવે કદી સિદ્ધ થશે નહીં. તે અનાદિ-અપર્યવસિત અસિદ્ધ છે. - x - હવે અંતર કહે છે – સિદ્ધો સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. - x - અસિદ્ધ સૂત્રમાં તેઓ અનાદિ અપર્યવસિત છે તેમનું અસિદ્ધત્વ કદી નહીં છૂટે, તેથી અંતર નથી. અનાદિ સપર્યવસિતને મુક્તિથી પાછું આવવાનું નથી, તેથી અંતર નથી. નિગોદ જીવો ઘણાં હોવાથી અસિદ્ધ અનંત છે.
૧૮૦
• સૂત્ર-૩૭૦ :
અથવા સર્વે જીવો જે ભેદે કહેલ છે – સેન્દ્રિય અને અનિન્દ્રિય. - . ભગવન્ ! સેન્દ્રિયો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! સેન્દ્રિય બે ભેદે કહ્યા છે – અનાદિ અપવિસિત અને અનાદિ સર્યવસિત. અનિન્દ્રિયમાં સાદિ પર્યવસિત. બંનેમાં અંતર નથી. સૌથી થોડાં અનિન્દ્રિયો, સેન્દ્રિયો અનંતગણાં છે.
અથવા સર્વે જીવો બે ભેદ કહ્યા છે – કાયિક અને અકાયિક. એ પ્રમાણે સયોગી અને અયોગી તેમજ છે. એ પ્રમાણે જ લેશ્મી અને અલેશ્તી, સશરીરી અને અશરીરી, સંચિકણા, અંતર, અબહુત્વ સેન્દ્રિયોની માફક
કહેવા.
અથવા સર્વે જીવો બે ભેદે કહ્યા છે – સવેદક અને અવૈદક. ભગવન્ ! સર્વેદક કેટલો સમય સવેદક રહે છે ? ગૌતમ ! સવેદક ત્રણ ભેદે કહ્યા છે – અનાદિ અપર્યવસિત, અનાદિ સર્યવસિત, સાદિ સપર્યવસિત તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ ક્ષેત્રથી દેશોન અદ્ભુપુદ્ગલ પરાવર્ત
ભગવન્ ! વેદક, વેદકપણે કેટલો કાળ રહે છે ? ગૌતમ ! વેદક બે ભેટે છે સાદિ અપર્યવસિત, સાદિ સવસિત. તેમાં જે સાદિ સપતિસિત છે, તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત રહે છે.
ભગવન્ ! સવેદકને કેટલા કાળનું અંતર હોય ? નાદિ પર્યવસિતને અંતર નથી. અનાદિ સર્યવસિતને અંતર નથી. સાદિ સપર્યવસિતનું જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂ.
ભગવન્ ! અવેદકને કેટલા કાળનું અંતર છે? સાદિ પવિસિતને અંતર નથી. સાદિ સપર્યવસિતને જઘન્યથી અંતર્મુહૂ. ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત્ત. અલ્પહત્વ - સૌથી થોડાં વેદક, સર્વેદક અનંતગણાં,
એ પ્રમાણે સકષાયી અને કષાયી, સવૈદકની માફક કહેવા. - . . અથવા બધાં જીવો જે ભેટે છે – સલેશ્ય અને અલેશ્ય. જેમ અસિદ્ધ અને સિદ્ધ કહ્યા, તેમ અહીં કહેવું. સાવત્ સૌથી થોડાં અલેશ્ય છે, સલેશ્ય અનંતગમાં છે. • વિવેચન-૩૭૦ :સર્વે જીવો બે ભેદે
સેન્દ્રિય અને અનિન્દ્રિય. તેમાં સેન્દ્રિય - સંસારી.
-
Page #98
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૧/૩૩૦
૧૮૧
અનિન્દ્રિય-સિદ્ધ. ઉપધિ ભેદથી અલગ લીધાં. એ પ્રમાણે સકાયાદિમાં પણ કહેવા. તેમાં સેન્દ્રિયની કાયસ્થિતિ અને અંતર અસિદ્ધવતવ્યતા મુજબ કહેવા. અતિન્દ્રિયને સિદ્ધવ કહેવા. તેનો પાઠ સૂત્રાર્થમાં છે. •X - X - અલ બહd સૂત્ર પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે કાયસ્થિતિ, અંતર, અલાબહત્વ સૂત્રો સકાયિક-અકાયિક, સયોગીઅયોગીમાં પણ કહેવા.
અથવા બધાં જીવો બે ભેદે છે - સકાયિક, અકાયિક એ રીતે સયોગીઅયોગી, સલેશ્ય-અલેશ્ય, સશરી-અશરીર. તેમની સંચિટ્ટણી, અંતર, અલાબહુવને સકાયિક માફક કહેવું.
બીજા પ્રકારે સૈવિધ્ય-સવેદક, અવેદક. સવેદમની કાયસ્થિતિનો પ્રશ્ન સુગમ છે, સવેદક ત્રણ પ્રકારે કહ્યાં. તેમાં અનાદિ અપર્યવસિત અભવ્ય કે તવાવિધા સામગ્રીના અભાવે મોક્ષમાં ન જાય તેવા ભવ્ય છે. અનાદિ સપર્યવસિત ભવ્ય મુક્તિગામી, પૂર્વે ઉપશમ શ્રેણીને ન પામેલ. સાદિ પર્યવસિત-પૂર્વ પ્રતિપત્ર ઉપશમ શ્રેણી. આ ઉપશમ શ્રેણી પામીને વેદોપશમના ઉત્તકાળે અવેદકવને અનુભવી શ્રેણી સમાપ્તિ થતાં ભવાયથી અપાંતરાલમાં મરણ થતાં કે ઉપશમ શ્રેણીચી પડવાથી ફરી વેદોદય થતાં સવેદક થયેલ સાદિ સપર્યવસિત સવેદક છે, તેની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત છે. • X - X - X - X -
અવેદક બે ભેદે છે - સાદિ અપર્યવસિત ક્ષીણવેદ અને સાદિ-સપર્યવસિત ઉપશાંતવેદ, સાદિ સપર્યવસિત અdદકની સંચિટ્ટણા જઘન્ય એક સમય * * * *
અંત-અનાદિ અપર્યવસિત સવેદકનું અંતર નથી, કેમકે અપર્યવસિતતાથી તે ભાવ કદી ન છૂટે. અનાદિ સપર્યવસિત સવેદકને અંતર હોતું નથી, કેમકે તે અપાંતરાલમાં ઉપશમ શ્રેણી ન કરીને ભાવિ ક્ષીણવેદી હોય છે. ક્ષીણવેદીને પુનઃ સવેદક થવાની સંભાવના નથી, કેમકે તેમાં પ્રતિપાત ન થાય. તેમનું અંતર જઘન્ય એક સમય છે - x - ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત.
અવેદક સૂત્રમાં સાદિ-અપર્યવસિત અવેદકનું અંતર નથી, કેમકે ક્ષીણdદવાળો જીવ ફરી સવેદક ન થાય, સાદિ સપર્યવસિત અવેદકનું અંતર જઘન્યની અંતર્મુહૂd. * * * * * ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ છે. - x• x - કેમકે એક વખત ઉપશમ શ્રેણી પામી, ત્યાં અવેદક થઈ શ્રેણી સમાપ્તિ થતાં પુનઃ સવેદક થવાની સ્થિતિમાં આટલું અંતર થાય જ. - X -
અથવા બધાં જીવો બે ભેદે - સકષાયી, અકષાયી. કષાય સહિત સકષાયી. કપાયરહિત તે અકષાયી, હવે કાયસ્થિતિ કહે છે - સકષાયીના સંચિટ્ટણા, કાયસ્થિતિ, અંતર સવેદનની માફક કહેવા. અકષાયની કાયસ્થિતિ આદિ અવેદક માર્ક છે X - X - X - X - X - [વૃત્તિમાં આખો સૂત્ર પાઠ છે, તે અમે છોડી દીધેલ છે.] - - - હવે બીજા પ્રકારે વૈવિધ્ય કહે છે –
• સૂત્ર-39૧ - જ્ઞાની અને અજ્ઞાની. ભગવના જ્ઞાની, જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે ?
૧૮૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ જ્ઞાની બે પ્રકારે છે - સાદિ પર્યવસિત, સાદિ સંપર્યવસિત. તેમાં જે સાદિ સાવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. અજ્ઞાની સવેદકવતું.
જ્ઞાનીનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ • દેશોન અહ૮ પુદગલ પરાવર્ત. આદિના બે અજ્ઞાનીને અંતર નથી. સાદિ સપર્યજસિતને જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ • • • આલબહુત - સૌથી થોડાં જ્ઞાની, અજ્ઞાની અનંતગણાં છે. • • • અથવા સર્વે જીવો બે ભેદે કહા છે • સાકારોપયુકત અને આનાકારોપયુક્ત સંચિયા અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત. અલબહુત - અનાકારોપયોગ થોડાં છે, તેથી સાકારોપયોગ સંખ્યાતગણમાં છે.
• વિવેચન-39૧ :
અથવા સર્વે જીવો બે ભેદે છે – જ્ઞાની, અજ્ઞાની. જેને જ્ઞાન છે, તે જ્ઞાની. જ્ઞાની નથી તે અજ્ઞાની અર્થાત્ મિથ્યાજ્ઞાની. જ્ઞાનીની કાયસ્થિતિ કહે છે. જ્ઞાની બે ભેદે (૧) સાદિ અપર્યવસિત, તે કેવલી છે કેમકે કેવળજ્ઞાન સાદિ અપર્યવસિત છે. (૨) સાદિ સપર્યવસિત • મતિજ્ઞાનાદિવાળો. તેમને કદાચ્છતાથી સાદિ સંપર્યવસિતતા છે તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત છે • x • ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ છે. આ બંને કાળ સમ્યક્ત્વ આશ્રિત છે કેમકે સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાળ ૬૬-સાગરોપમથી કંઈક વધારે છે. - X - X -
અજ્ઞાની ત્રણ બેદે છે - અનાદિ અપર્યવસિત, અનાદિ સંપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં અનાદિ અપર્યવસિત કદી સિદ્ધિ જતા નથી. અનાદિ સપર્યવસિત જે અનાદિ મિથ્યાષ્ટિ સમ્યકત્વ પામીને અને પતિત થયા વિના ક્ષપક શ્રેણિ પામે છે. સાદિ સપર્યવસિત- સમ્યગુષ્ટિ થઈને મિથ્યાદેષ્ટિ થાય. તે જઘન્યથી અંતમુહર્તમાં સમ્યકવયી પડીને ફરી અંતર્મુહર્તમાં સમ્યગદર્શન પામે ઉત્કૃષ્ટમી અનંતકાળ -
હવે આંતર-ભદંત! જ્ઞાનીનું અંતર કાળથી કેટલો કાળ હોય ? સાદિ અપર્યવસિતને અંતર ન હોય કેમકે તેમને કદી તે ભાવનો ત્યાગ નથી. સાદિ સપર્યવસિતને જઘન્યથી અંતર્મુહૂર્ત • x - ઉત્કૃષ્ટથી અનંતકાળ. * * * * *
અજ્ઞાનીના પ્રશ્ન સુગમ છે. અનાદિ અપર્યવસિતને અંતર નથી. અનાદિ સપર્યવસિતને પણ અંતર નથી. કેમકે કેવળજ્ઞાન પામ્યા પછી પડવાનો સંભવ નથી. સાદિ સપર્યવસિતને જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉકૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ.
બીજા પ્રકારે વૈવિધ્ય કહે છે – સર્વે જીવો બે ભેદે છે - સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત. હવે કાયસ્થિતિ કહે છે - અહીં છવાસ્થ જ સર્વ જીવો કહ્યા છે, કેવળી નહીં. સર વૈવિધ્ય ગતિથી બંનેની કાયસ્થિતિ અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અન્યથા કેવલીનો ઉપયોગ સાકાર અને અનાકાર એક સામયિક છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૧/૩૭૧
૧૮૩
અલાબહત્વ - સૌથી થોડા અનાકાર ઉપયોગવાળા. કેમકે તેનો કાળ થોડો છે. સાકારોપયુક્તા સંખ્યાતગુણાં છે.
• સૂત્ર-૩ર :
અાવા સર્વે જીવો ભેદે છે – આહારક, અનાહારક. ભગવનું ! આહારક ચાવત કેટલો કાળ હોય ? ગૌતમ ! આહાક બે ભેદે છે - છઠ્ઠા આહાક અને કેવલી હાક. છાસ્થ આહાક ચાવતુ કેટલો કાળ હોય ? ગૌતમ! જાન્યથી બે સમય વ્ન શુલ્લક ભવગ્રહણ, ઉતકૃષ્ટ અસંખ્યાતકાળ થાવત રોગથી અંગુલનો અસંખ્યાતભાગ. કેવલી આહાક વાવતુ કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી.
ભગવન / waહારક કેટલો કાળ હોય ? ગૌતમ / અilહારક બે ભેદે - છાસ્થ અણાહાક, કેવલી અણાહાક. છSાસ્થ અણાહાક યાવતુ કેટલો કાળ હોય? ગૌતમાં જઘન્સથી એક સમય, ઉકૂટ બે સમય. કેવલી આણાહાક બે ભેદ છે – સિદ્ધ કેવલી અાહાક અને ભવસ્થ કેવલી અણાહાક,
ભગવાન ! સિદ્ધ કેવલી અણાહારક કાળથી કેટલો કાળ હોય ? સાદિ અપવસિત. ભગવદ્ ! ભવસ્થ કેવલી અણાહારક કેટલા ભેદે છે? બે ભેદે – સયોગી ભવસ્થ કેવલી અણહાક અને અયોગી ભવસ્થ કેવળી અાહારક.
ભગવન! સયોગી ભવસ્થ કેવલી અણાહારક કેટલો કાળ રહે ? અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય. અયોગી ભવથ કેવલી જઘન્યથી અંતમુહૂd, ઉતકૃષ્ટ અંતર્મહતું.
છાસ્થ આહારકને કેટલો કાળ અંતર છે ? ગૌતમ! જઘન્યથી એક સમય. ઉત્કૃષ્ટથી બે સમય. કેવલી આહારકનું અંતર આજઘન્ય-અનુષ્કૃષ્ટ મણ સમય.
છાસ્થ અણાહાકનું અંતર જઘન્યથી શુલ્લક ભવગ્રહણ • બે સમય જૂન અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ ચાવતુ અંગુલનો અસંખ્યાત ભાગ. સિદ્ધ કેવલી અણાહાકનાં સાદિ પર્યવસિતને અંતર નથી. સયોગી ભવસ્થકેવલી અણાહારકને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. અયોગી ભવસ્થ કેવલી અણાારકને અંતર નથી.
ભગવન! આ આહારક અને અણlહાસ્કોમાં કોણ કોનાથી અ8, બe દિ છે? ગૌતમા સૌથી થોડાં અાહાક્કો છે. તેનાથી આહાસ્કો અસંખ્યાતા છે.
• વિવેચન-૩૭૨ :
અથવા સર્વે જીવો બે ભેદે છે - આહાક, અણાહારક, હવે કાયસ્થિતિ - ગૌતમ ! આહારક બે ભેદે છે. કદાચ, કેવલી. તેમાં છાસ્થ આહારક જઘન્યથી બે સમયજૂન ક્ષુલ્લકભવગ્રહણ. • x • તેમાં જો કે લોકાંતનિકૂટાદિમાં ઉત્પાદમાં ચાર કે પાંચ સમયની વિગ્રહગતિ થાય છે, તો પણ બહુલતાથી ત્રણ સામાયિક જ, તેને આશ્રીને આ સૂત્ર કહેલ છે. તે વાત પૂર્વાચાર્યોએ પણ કહી છે. • x • ઉત્કૃષ્ટથી
૧૮૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ અસંખ્યાત કાળ ઈત્યાદિ પૂર્વવતુ. - -
કેવલી આહારક જઘન્યથી અંતર્મહતું, તે અંતકૃત કેવલી જાણવા. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડી. તે પૂર્વકોટી નવમા વર્ષથી આરંભીને ઉત્પન્ન કેવળજ્ઞાનની અપેક્ષાએ છે. આણાહાક વિષય સૂઝ - નાહારક બે ભેદે છે. છાસ્થ અણહાક, કેવલી
1ણાહારક સ્થળે એક સમય, આ જઘન્ય અધિકાર છે. સમયની વિગ્રહગતિની અપેક્ષા છે. ઉત્કર્ષથી બે સમય, ત્રણ સમયની વિગ્રહગતિના બાહુલ્યને આશ્રીને જાણવો - X - X - કેવલી અણાહારક સુગમ છે. સિદ્ધ કેવલી અણાહારક સાદિ અપર્યવસિત છે. તે કારણે તેમનું નાહારકત્વ પણ સાદિ અપર્યવસિતુ છે.
ભવસ્થ કેવલી અણાહારક બે ભેદે છે - સયોગી ભવસ્થ કેવલી અયોગી ભવસ્થ યોગી ભવસ્થ કેવલી અહાહાક જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહd અણાહાફ રહે. અયોગિવ શૈલેશી અવસ્થામાં હોય, ત્યારે નિયમ અનાહારક હોય કેમકે દારિકાદિ કાય યોગનો અભાવ છે. શૈલેશી અવસ્થામાં જઘન્ય અને ઉકર્ષથી અંતર્મુહૂર્ત છે. - ૪ -
સયોગી ભવ કેવલી અણાહારક અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય છે, તે આઠ સમયવાળા કેવલિ સમુદ્ધાત અવસ્થામાં ત્રીજા-ચોથા-પાંચમાં સમયરૂપ છે. તેમાં માત્ર કામણ કાયયોગ હોય. હવે અંતરની વિચારણા - છવાસ્થ આહારકનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમય છે. શેષ પૂર્વવતુ. કેવલી આહાકને અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય, કેવલી આહારક સયોગી ભવસ્થ કેવલી હોય છે તેમનું અનાહારાકવ પણ ત્રણ સમય છે. - ૪ -
હવે અનાહારકનું અંતર - છઠાસ્થ અનાહાનું જઘન્ય ક્ષુલ્લક ભવગ્રહણમાં બે સમય ન્યુન, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છવાસ્થ આહારકના કાળ જેટલું તેમના અનાહાકનું અંતર છે. તે જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળમી, કોગથી ગલનો અસંખ્યાતભાગ છે. તેથી છાસ્થ અનાહાનું જઘન્ય-ઉત્કૃષ્ટથી આ અંતર છે.
| મુલક ભવગ્રહણ એટલે લઘુ કે સ્ટોક અથવા એક આયુક સંવેદનકાળ ભવ, તેનું ગ્રહણ. તેને આવલિકાથી વિચારતા ૨૫૬ આવલિકા કાળ થાય. ચોક આનપ્રાણમાં કેટલાં ક્ષુલ્લક ભવ થાય? કંઈક સમયાધિક ૧૩ ભવ. કઈ રીતે? અહીં ત્રિરાશી કરાય છે. 1993 ઉચ્છવાસે ૧ ભવ થાય તો ૬૫,૫૩૬ ઉચ્છવાસે કેટલા ભવ થાય ? તો ૧૩-ક્ષુલ્લકભવ થાય અને ૧૩૯૫ ઉપવાસ શેષ વધે છે. તેની સમ અધિક ૯૪ આવલિકા થાયo - X - X -
જો એક આનપાણમાં આવલિકા સંખ્યા જાણવી છે તો ૫૬ને ૧૩ વડે ગુણી તેમાં ૪૯ ઉમેરો તો ૪૪૪૬ આવલિકા થાય છે. મુહૂર્તમાં આવલિકા જાણવી છે તો • ૪૪૪૬ને એક મહત્ત્વના શ્વાસોચ્છવાસથી ગુણતાં ૧,૬૭,૭૪,૭૫૮ આવલિકા થાય છે. તેમાં સાધિક ૨૪૫૮ આવલિકા ઉમેરતાં ૧,૬૭,૩૭,૨૧૬ આવલિકા થાય. અથવા
Page #100
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૧/૩૭૨
મુહૂર્તના ૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવોને ૨૫૬ આવલિકાથી ગુણતા એક મુહૂર્તની આવલિકા સંખ્યા થાય.
૧૮૫
સયોગી ભવસ્થ કેવલી અનાહાકનું અંતર-જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત. કેમકે સમુદ્ઘાત કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ શૈલેશી અવસ્થા થઈ જાય છે. અયોગીભવસ્થ કેવલી અનાહારક સૂત્રમાં અંતર નથી. કેમકે અયોગીપણામાં બધાં અનાહારક જ હોય છે. સિદ્ધોમાં સાદિ અપર્યવસિતાથી અનાહાકનું અંતર નથી. અલાબહુત્વ-સૌથી થોડાં અનાહાસ્કો છે. કેમકે સિદ્ધ, વિગ્રહગતિ સમાપન્નક, સમુદ્દાતગત કેવલી, અયોગી કેવલી જ અનાહારક છે. તેનાથી આહારક અસંખ્યાતગણાં છે.
[શંકા] સિદ્ધ કરતા વનસ્પતિ જીવ અનંતગુણ છે, તેઓ પ્રાયઃ આહારક છે તો અનંતગુણ કેમ ન કહ્યા ? [સમાધાન] પ્રતિ નિગોદનો અસંખ્યાત ભાગ પ્રતિ સમય
સદા વિગ્રહગતિમાં હોય છે અને વિગ્રહગતિમાં જીવ અનાહારક હોય છે. તેથી અસંખ્યાતગણા કહ્યા પણ અનંતગણાં ન કહ્યા.
• સૂત્ર-393 :
અથવા સર્વે જીવો બે ભેદે કહ્યા. તે આ − સભાષક અને અભાષક. ભગવન્ ! સભાષક, સભાપકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત.
ભગવન્ ! ભાષક ? ગૌતમ ! અભાષક બે પ્રકારે છે – સાદિ પવિસિત અને સાદિ સપવિસિત. તેમાં જે સાદિ સપતિસિત છે તે જઘન્યથી આંતર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વનસ્પતિકાળ, ભગવન્ ! ભાષકને કેટલા કાળનું અંતર હોય? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ,
અભાષકમાં સાદિ અપર્યવસિતને અંતર નથી. સાદિ સપતિસિતને જઘન્ય
એક સમય, ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત.
અલ્પબહુત્વ - સૌથી થોડાં ભાષક, અભાષક અનંતગણા.
અથવા સર્વે જીવો જે ભેદે છે – સશરીરી, અશરીરી, અશરીરી સિદ્ધવત્ કહેવા. અશરીરી થોડાં છે, શરીરી અનંતગણા.
• વિવેચન-૩૭૩ :
અથવા સર્વે જીવો બે ભેદે છે – ભાષક અને અભાષક. બોલતા હોય તે ભાષક, બીજા અભાષક. હવે કાયસ્થિતિ-સભાષક જઘન્યથી એક સમય ભાષાદ્રવ્ય ગ્રહણ સમય કેમકે કદાચ તુરંત મૃત્યુ થાય અથવા કોઈ કારણે ભાષા વ્યવહારથી અટકી જાય તો એક સમય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. આટલો કાળ જ ભાષાદ્રવ્યનું નિરંતર ગ્રહણ અને નિસર્ગ થાય. પછી તે અભાષક થાય.
અભાષક બે ભેદે – સાદિ અપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત પૃથ્વીકાયાદિ છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત અભાષક રહે. ફરી ભાષક થાય. અથવા પૃથ્વી
૧૮૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 આદિની જઘન્ય સ્થિતિ આટલો કાળ છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ - x -
હવે અંતરની વિચારણા - ભાષકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. સાદિ અપર્યવસિતનું અંતર નથી. સાદિ સપર્યવસિતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ઈત્યાદિ - ૪ - અબહુત્વ સૂત્ર સ્પષ્ટ છે.
મીરી - અસિદ્ધ. અશરીરી - સિદ્ધ. શરીરી-અશરીરીના બધાં સૂત્રો સિદ્ધ અને અસિદ્ધના સૂત્રોવત્ જાણવા. • સૂત્ર-૩૪ :
અથવા સર્વે જીવો જે ભેટે છે ચમિ અને અચમિ. ભગવન્ ! ચમિ કેટલો કાલ ચરિમ રહે? ગૌતમ ! ચમિ અનાદિ સપતિસિત છે. અચમિ બે
ભેદે - અનાદિ અપર્યવસિત અને સાદિ અપર્યવસિત. બંનેમાં અંતર નથી.
-
અલ્પબહુત્વમાં - સૌથી થોડાં અચરમ છે, ચરમ તેનાથી અનંતગણાં છે.
અથવા સર્વે જીવ ભે ભેટે છે – સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત. બંનેની સંયિષણા અને અંતર જઘન્ય આંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પણ આંતર્મુહૂર્ત. અલ્પબહુવ-સૌથી થોડાં અનાકારોપયુક્ત, સાકારોપયુક્ત અસંખ્યાતગણાં છે. - x -
-
• વિવેચન-૩૭૪ :
અથવા મ - ચરમ ભવવાળા ભવ્ય વિશેષ, તેનાથી વિપરીત તે અવરમ અભવ્ય અને સિદ્ધ. કાયસ્થિતિ સૂત્રમાં ચરમ અનાદિ સપર્યવસિત છે. અચરમ બે પ્રકારે - અનાદિ અપર્યવસિત, સાદિ અપર્યવસિત. તેમાં પહેલાં જીવો અચરમ અને અભવ્ય છે. બીજા જીવો અચરમ સિદ્ધ છે.
હવે અંતર - અનાદિ સપવિસિત ચરમને અંતર નથી, કેમકે ચરમત્વ ગયા પછી ફરી ચરમત્વ સંભવ નથી અને અચરમનું અંતર નથી, કેમકે તેમનું ચરમત્વ હોતું જ નથી.
અલ્પબહુત્વમાં - સૌથી થોડાં અચરમ છે કેમકે અભવ્ય અને સિદ્ધ જ અચરમ છે. તેનાથી ચરમો અનંતગુણ છે. આ કથન સામાન્ય ભવની અપેક્ષાએ છે. - x - ઉપસંહાર કર્યો છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૧-નો સટીક અનુવાદ પૂર્ણ
Page #101
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૨/ ૫
૧૮૩ @ સર્વજીવ પ્રતિપત્તિ-૨-“ત્રિવિધા” છે.
- x — x — x x x - 0 હવે ત્રિવિધા વકતવ્યતાને કહે છે - • સૂગ-39૫
તેમાં જેઓ એમ કહે છે બધાં જીવો ત્રણ ભેટે કહેલા છે. તેઓ આમ કહે છે - સમ્યષ્ટિ, મિથ્યાષ્ટિ, સમ્યફ-મિશ્રાદેષ્ટિ
ભગવત્ ! સમ્યફષ્ટિ કાળથી કેટલો કાળ હોય! ગૌતમ ! સમ્પલ્દષ્ટિ બે ભેદ છે - સાદિ અપર્યવસિત અને સાદિ સર્યવસિત. તેમાં જે સાદિ સાવસિત છે, તે જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ રહે છે.
મિયાર્દષ્ટિ ત્રણ ભેટે છે - સાદિ સપર્યવસિત અનાદિ અપવસિત, અનાદિ સપવિસિત. તેમાં જે સાદિ સાયવસિત છે, તે જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન અe૮ પુદ્ગલ પસવઈ. સમ્યફ મિસ્યાદષ્ટિ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે.
સમ્યફષ્ટિનું અંતર સાદિ અપર્યાસિતનું અંતર નથી. સાદિ સપાસિતનું જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ અનંત કાળ ચાવતુ અહ૮ પુગલ પરાd. મિશ્રાદષ્ટિનું અનાદિ અપર્યાસિતનું અંતર નથી. અનાદિ સપર્યાસિતનું અંતર નથી. સાદિ સપવિમિતનું જflખ્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. સમ્યક મિથ્યાષ્ટિનું જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન આઈ પુદગલ પરાવર્ત.
અલાભદુત્વ-સૌથી થોડાં સમ્યફ મિથ્યાર્દષ્ટિ, સમ્યફ્રષ્ટિ અનતગણાં, મિયાëષ્ટિ અનંતગણ છે.
• વિવેચન-39૫ :
સર્વ જીવો ત્રણ પ્રકારે છે - સમ્યકષ્ટિ, મિથ્યાદેષ્ટિ, સમ્યકમિથ્યાદેષ્ટિ. હવે કાય સ્થિતિ • સમ્યર્દષ્ટિ બે પ્રકારે છે. સાદિ અપર્યવસિત - ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, સાદિ સંપર્યવસિત • ક્ષાયોપથમિક આદિ સમ્યક દર્શની. તેમાં સાદિ સપર્યવસિત સમ્યક્ દષ્ટિની સંચિટ્ટણા જઘન્યથી અંતમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમ. પછી નિયમા ક્ષાયોપથમિક સમ્યક્દર્શની ન રહે.
મિથ્યાર્દષ્ટિ ત્રણ પ્રકારે છે - અનાદિ પર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત છે. તે જઘન્યથી અંતમુહૂર્ત સુધી રહે છે. • x • ઉકષ્ટથી અનંતકાળ, આ અનંતકાળ કાળજી અને સર્પિણીઅવસર્પિણી, ક્ષેત્રથી દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત. પૂર્વ સમ્યકત્વથી સંસાર પરિત કર્યો છે.
સમ્યમિટ્યાદષ્ટિ તે રૂપમાં જ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. * * * * *
અંત-સાદિ અપર્ણવસિત સમ્યષ્ટિનું અંતર નથી. સાદિ સપર્યવસિત સમ્યદૃષ્ટિનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે કેમકે સમ્યકત્વથી પડીને કોઈ અંતર્મુહૂર્તમાં
૧૮૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ સમ્યકત્વ પામે છે. ઉત્કટથી તે અંતર અનંતકાળ • અદ્ધ પુદ્ગલ પરાવર્ત છે.
અનાદિ અપર્યવસિત મિસ્યાËષ્ટિનું અંતર નથી, કેમકે તેમનું મિથ્યાત્વ છૂટતું નથી. અનાદિ પર્યવસિત મિથ્યાત્વનું પણ અંતર નથી. કેમકે છૂટીને ફરી થયાં પછી અનાદિ ન રહે.
સમ્યમિથ્યાદેષ્ટિનું અંતર જઘન્ય તમુહૂર્ત છે. • x• ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત છે, ઈત્યાદિ • x •
અથબહત્પમાં • સૌથી થોડાં સમ્યગૃમિથ્યાર્દષ્ટિ છે, કેમકે તદ્યોગ પરિણામ અાકાળ રહે છે. તેનાથી સમ્યÊષ્ટિ અનંતગણાં છે, કેમકે સિદ્ધ જીવ પણ સભ્યÉષ્ટિ છે અને તે અનંત છે. તેનાથી મિથ્યાર્દષ્ટિ અનંતગણ છે. * * *
• સૂત્ર-૩૬ :
અથવા સર્વે જીવો મણ ભેટે છે - પરિd, અપરિd, નોપરિત્તનોઅપરિd. ભગવના પત્તિ કાળની કેટલો કાળ રહેપરિd બે ભેદ - કાય પરિd અને સંસાર પરિd. કાયપરિde જઘન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ • અસંખ્ય લોક..
સંસાર પરિd, ભગવન્! સંસાર પરિત્તરૂપે કાળelી કેટલો કાળ રહે ? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન અed જુગલ પરાવર્ત.
ભગવના અપરિder અપરિd બે ભેટે કહેણ છે - કાગ અપરિત અને સંસાર અપરિત્ત. કાયઅપરિત્ત જઘન્યથી અંતમુહુd, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ.
સંસાર પરિd બે ભેદે - અનાદિ અવયવસિત, અનtiદિ સપવિસિત, નોપરિત્ત નોઅપરિત સાદિ અપરિસિત..
કાય પરિત્તને જઘન્ય અંતર અંતમુહુd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, સંસાર પત્તિને અંતર નથી. કાય અપરિતને જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળમૃનીકાળ. સંસર અપત્તિ અનાદિ અપવિસિતને અંતર નથી. અનાદિ સાવસિતને અંતર નથી. નોપરિત્તનો પરિત્તને અંતર નથી.
બહત્વ• સૌથી થોડાં પરિગ્ન, નોપરિતનોઅપત્તિ અનતગા, અપરિd અનંતગણ છે.
• વિવેચન-૩૬ :
અચવા સર્વે જીવ ત્રણ ભેદે - પતિ, અપરિત અને નોપરિતનો પરિત. હવે કાયસ્થિતિ- પરિત્ત બે ભેદે - કાયપત્તિ, સંસારપરિd. Tયાન • પ્રત્યેક શરીર, સંસારંપત્તિ - અદ્ધ પુદ્ગલ પરાવર્તમાં સંસાર પરિભ્રમણ પુર થશે તે.
કાય પરિતની કાયસ્થિતિ જઘન્યરી અંતર્મુહૂર્ત. સાધારણ વનસ્પતિમાં પરિતોમાં અંતમુહર્ત રહી ફરી સાધારણમાં જાય તે અપેક્ષા છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળe • x • અથવા પૃથ્વીકાય આદિનો જે સંચિટ્ટણાકાળ છે, તેટલો કાળ રહી શકે.
સંસાર પરિતની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહર્ત પછી કોઈ તકૃg કેવલી
Page #102
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૨/૩૭૬
થઈ મોક્ષે જઈ શકે. ઉત્કૃષ્ટ અનંતકાળ - ૪ - પછી નિયમા તે સિદ્ધ થાય. અન્યથા
પતિત્વ અર્થહીન છે.
૧૮૯
અપરિત બે પ્રકારે – કાય અપત્તિ, સંસાર પત્તિ. કાય અપત્તિ-સાધારણ વનસ્પતિજીવ, સંસાર અપત્તિ-કૃષ્ણપાક્ષિક. કાય અપરિત જઘન્યથી અંતર્મુહૂર્ત તે રૂપે રહે. પછી કોઈ પણ પ્રત્યેક શરીરીમાં જાય. ઉત્કૃષ્ટથી તે અનંતકાળ તે જ રૂપે રહી શકે.
સંસાર અપત્તિ બે ભેદે – અનાદિ અપર્યવસિત, જે કદી મોક્ષે ન જાય. અનાદિ સપર્યવસિત-ભવ્યવિશેષ.
નોપત્તિ નોઅપત્તિ સિદ્ધ જીવ છે, ઈત્યાદિ - x -
અંતર-કાયપત્તિનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી અનંતકાળવનસ્પતિકાળ, તેટલો કાળ સાધારણરૂપે રહે. સંસારપરિતનું અંતર નથી, કેમકે સંસાર પતિત્વ છૂટ્યા પછી ફરી તે ન થાય. તથા મુક્તનો પ્રતિપાત ન થાય.
ન
કાય અપતિનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્વ. - x - ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ અંતર છે. તે પૃથ્વીકાળ છે. પૃથ્વી આદિ પ્રત્યેક શરીરી ભવોમાં ભ્રમણકાળ ઉત્કૃષ્ટ આટલો જ છે. સંસાર અપત્તિોમાં જે અનાદિ અપર્યવસિત છે, તેનું અંતર નથી હોતું. અનાદિ સપર્યવસિતનું પણ અંતર ન હોય. - ૪ - નોપત્તિ નોઅપત્તિનું પણ અંતર નથી કેમકે તે સાદિ અપર્યવસિત છે.
અલ્પબહુત્વ - સૌથી થોડાં પરિત છે, કેમકે કાય પતિ અને સંસાર પત્તિ જીવ થોડાં છે, તેનાથી નોપતિનોઅપત્તિ અનંતગુણ છે. કેમકે સિદ્ધ જીવ અનંત છે. તેનાથી અપત્તિ અનંતગણાં છે. કેમકે કૃષ્ણપાક્ષિક અતિ ઘણાં છે.
• સૂત્ર-૩૭૭ :
અથવા સર્વે જીવો ત્રણ ભેદે છે – પર્યાપ્તક, અપર્યાપ્તક, નોપતાનો અપર્યાપ્તા. ભગવત્ પર્યાપ્તક કેટલો કાળ તે રૂપે રહે? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાગરોપમશત પૃથકત્વ.
ભગવન્ ! અપર્યાપ્ત ? જઘન્ય અંતર્મુહૂત્ત, ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત નોપયતિનોઅપતિ સાદિ અપર્યવસિત છે. પર્યાપ્તાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, અપતાનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથકત્વ. ત્રીજા-નોપયાપ્તાનો પતિાનું અંતર નથી.
અલ્પબહુત્વ-સૌથી થોડાં નોપાનોઅપર્યાપ્તતા, અપર્યાપ્તતા અનંતગણા,
પર્યાપ્તા તેથી સંખ્યાતગણાં છે.
• વિવેચન-૩૭૭ :
બીજા પ્રકારે જીવો ત્રણ ભેદે છે – પર્યાપ્તા, અપર્યાપ્તા અને નોપર્યાપ્તાનો અપર્યાપ્તા. તેમાં પર્યાપ્તાની કાયસ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત. તે અપર્યાપ્તાથી પર્યાપ્તામાં ઉત્પન્ન થઈ ત્યાં અંતર્મુહૂર્ત રહી ફરી અપર્યાપ્તામાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી છે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક ૨૦૦ થી ૯૦૦ સાગરોપમ. આ કથન લબ્ધિ અપેક્ષાએ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
છે. - x -. અપર્યાપ્તાની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે. - X - ૪ - નોપર્યાપ્તા નોઅપર્યાપ્તા સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે.
૧૯૦
પર્યાપ્તકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. કેમકે અપર્યાપ્તકાળ જ પર્યાપ્તકનું અંતર છે. અપર્યાપ્ત કાળ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. અપર્યાપ્તકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર સાધિક સાગરોપમ-શત પૃથકત્વ છે. કેમકે પર્યાપ્તકકાળ જ અપર્યાપ્તકનું અંતર છે.
નોપર્યાપ્તા-નોઅપર્યાપ્તાનું અંતર નથી - ૪ -
અલ્પબહુત્વ-સૂત્રાર્થ મુજબ જાણવું વિશેષ એ કે – સિદ્ધ જીવો અલ્પ છે, નિગોદજીવોમાં અપર્યાપ્તા અનંતાનંત સદૈવ હોય છે. પર્યાપ્તાને સંખ્યાતગણાં કહ્યાં છે. સૂત્ર૩૭૮ :
-
અથવા સર્વે જીવો ત્રણ ભેદે છે સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મનોભાદર. ભગવન્ ! સૂક્ષ્મ, સૂક્ષ્મરૂપે કેટલો કાળ રહે? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત-કાળ-પૃથ્વીકાળ બાદર, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળઅસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાળથી, ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતભાગ, નોસૂક્ષ્મનોબાદર સાદિ પર્યવસિત છે.
સૂક્ષ્મનું અંતર બાદરકાળ અને બાદરનું અંતર સૂક્ષ્મકાળ છે. ત્રીજા નોસૂક્ષ્મનોભાદરનું અંતર નથી.
અલ્પબહુત્વ-સૌથી થોડાં નોસૂક્ષ્મનોબાદર, તેથી બાદર અનંતગણાં છે, તેથી સૂક્ષ્મ અસંખ્યાતગણાં છે. • વિવેચન-૩૭૮ :
બીજી રીતે સર્વ જીવો ત્રણ ભેદે સૂક્ષ્મ, બાદર આદિ. સૂક્ષ્મની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ણ. - X - ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ - ૪ - બાદરની જઘન્ય અંતર્મુહૂર્વ - ૪ - x - ૪ - નોસૂક્ષ્મ નોબાદર એ સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે. અંતર-સૂક્ષ્મનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ - X * કેમકે બાદર કાળનું આટલું જ પ્રમાણ છે. બાદરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ - X - · સૂક્ષ્મનું આટલું કાળ પ્રમાણ છે. નોસૂક્ષ્મનોબાદરનું અંતર નથી. અાબહુત્વ સુગમ છે. વિશેષ કંઈ લખતા નથી.
- સૂત્ર-૩૭૯ :
અથવા સર્વે જીવો ત્રણ ભેદે કહ્યા છે – સંજ્ઞી, અસંજ્ઞી, નોસંજ્ઞીનોઅસંી.
ભગવન્ ! સંજ્ઞી કેટલો કાળ રહે? જઘન્ય અંતર્મુહૂ. ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથવ. અસંી, જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, નોસંજ્ઞીનોઅસંજ્ઞી સાદિ અપર્યવસિત છે.
---
-
સંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ. ત્રીજાનું અંતર નથી. અલ્પબહુત્વ - સૌથી થોડાં સંજ્ઞી, નોર્સીનોઅસંી અનંતગણા, અસંતી
Page #103
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૨/૩૬
તેથી અનંતગણાં છે.
છે વિવેચન-396
અસવા સર્વ જીવો ત્રણ પ્રકારે છે - સંજ્ઞી આદિ. તેમાં ૪ - સમનક, અર્ષની • અમનક, ઉભય પ્રતિષેધવર્તી સિદ્ધો. કાયસ્થિતિ-સંજ્ઞીની જઘન્ય અંતમુહૂર્ત. •x • ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમશત પૃથકત્વ • x • અસંડી, જઘન્યથી અંતમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ અનંતકાળ • x • x " નોસંજ્ઞીનોઅસંજ્ઞી જીવ તે સિદ્ધ છે તે સાદિ અપર્યવસિત છે.
અંતર-સંગીનું જઘન્ય અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ, તે વનસ્પતિકાળ છે. આટલો અસંજ્ઞીકાળ છે, અસંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાગરોપમ શત પૃચવ. કેમકે આટલો સંજ્ઞીકાળ છે. નોસંજ્ઞી-નોઅiીને અંતર નથી.
અલાબહત્વ - સૌથી થોડાં સંજ્ઞી ઈત્યાદિ • x • x • • સૂત્ર-૩૮૦ થી ૧૮ર :
[૩૮] અથવા સર્વે જીવો ત્રણ ભેટે છે - ભવસિદ્ધિક, અભયસિદ્ધિક, નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક, ભવસિદ્ધિકો અનાદિ સંપર્યવસિત છે, અવસિદ્ધિકો અનદિ અપવિક્ષિત છે. નોભવસિદ્ધિકનોભવસિદ્ધિક સાદિ અપર્યવસિત છે. ત્રણેને અંતર નથી. અRબહુત્વ-સૌથી થોડા અભયસિદ્ધિક, ઉભયવજી તેનાથી અનંતગણા, ભવસિદ્ધિક તેનાથી અનંતગુણા છે.
(૩૮૧] અથવા સર્વે જીવો મણ ભેદે છે - કસ, સ્થાવર, નોકસનોસ્થાવર, બસ, કસરૂપે કાળથી જઘન્ય અંતમુહુર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક ૨૦eoસાગરોપમ રહે. સ્થાવરની સંચિણા વનસ્પતિકાળ છે. નોકસનોસ્થાવર સાદિ આપવસિત છે. બસનું અંતર વનસ્પતિકાળ, સ્થાવરનું અંતર સાતિરેક બે હજાર સાગરોપમ, નોઝસનોસ્થાવરનું અંતર નથી.
અલાબહd-સૌથી થોડા ઝટ છે, નોકસનોસ્થાવર અનંતગણ છે, સ્થાવરો તેથી અનંતગણાં છે. આ પ્રવિદ્યા પ્રતિપત્તિ.
• વિવેચન-૩૮૦ થી ૩૮૨ -
અથવા સર્વ જીવો ત્રણ પ્રકારે - ભવસિદ્ધિક આદિ. ભવસિદ્ધિક એટલે ભવ્ય. અભવસિદ્ધિક એટલે અભવ્ય, નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક તે સિદ્ધ. * * * કાયસ્થિતિ • ભવ્યો અનાદિ સપર્યવસિત છે. •x • અભવ્યો અનાદિ અપર્યવસિત છે. • x • ઉભય વર્જી સાદિ અપર્યવસિત છે. • x •
અંતભવસિદ્ધિકને અંતર નથી. અભવસિદ્ધિકને પણ અંતર નથી, ઉભયવજીને પણ અંતર નથી કારણો પૂર્વવતુ. અબવ સુગમ છે. વિશેષ એ કે ભવ્યરાશિ સિદ્ધોથી પણ અનંતગણી છે. એ પ્રમાણે ત્રિવિધા પ્રતિપત્તિ કહી.
| મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-ર-નો સટીકાનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) સર્વજીવ પ્રતિપત્તિ-૩-“ચતુર્વિધા” છે.
- x - x - x -x x — ૦ હવે ચતુર્વિધા સર્વજીવ પ્રતિપત્તિ કહે છે -
• સૂત્ર-૩૮ર :- તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો ચાર ભેટ છે - તેઓ આમ કહે છે - મનોયોગી, વચનયોગી, કાયયોગી, અયોગી.
ભગવના મનોયોગીની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ તમુહd. એ રીતે વચનયોગી પણ જાણવા. કાયોગીની જન્ય અંતમુહૂd. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અયોગી સાદિ પયાસિત છે. મનોયોગીનું અંતર જઘન્ય
તમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે વચનયોગીનું પણ છે. કાયયોગીનું જન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. યોગીને અંતર નથી.
બહુત : સૌથી થોડાં મનોયોગી, વચનયોગી સંખ્યાલગણાં, અયોગી અનંતગમાં, કાયયોગી અનંતગણાં છે.
• વિવેચન-૩૮ર :
સર્વે જીવો ચાર ભેદે - મનોયોગી આદિ. કાયસ્થિતિ વિયાણા - મનોયોગીની જઘન્ય એક સમય ભાષકવતુ જાણવો. ઉત્કૃષ્ટ અંતર્મુહd. * * * મનોયોગ રક્ષિત માત્ર વયનયોગવાળા તે જ વાક્યોગી - બેઈન્દ્રિયાદિની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ તમુહૂર્ત • x • કાયયોગી-મન, વચન, યોગ હિત • એકેન્દ્રિયાદિની જઘન્ય અંતર્મુહૂર્ત - x • ઉત્કૃષ્ટ પૂર્વોક્ત વનસ્પતિકાળ. અયોગી તે સિદ્ધ. સાદિ-પર્યવસિત છે.
અંતર વિચારણા • મનોયોગીનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ • x " એ રીતે વચનયોગી પણ અંતર કહેવું. ઔદારિક કાયયોગીનું જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. આ સૂઝ પરિપૂર્ણ દારિક શરીર પતિ પરિસમાપ્તિની અપેક્ષા છે. • xxx• આ સૂબો વિચિત્ર અભિપ્રાયપણાથી દુર્લક્ષ્ય છે તેથી સમ્યક સંપ્રદાયથી જાણવું - x • સૂત્રના અભિપ્રાયને જાણ્યા વિના ઉપપતિ કહેવી ન જોઈએ. કેમકે તેમાં મહારાશાતના યોગ, મઠો અનર્થ પસક્ત થાય.
સુગકતનિ ભગવંતે ઘણાં જ પ્રમાણીકૃત કર્યા છે. બીજા પણ ઘણાં વિદ્વાનોએ પ્રશસ્યા છે, તેથી તે સૂગમાં કંઈપણ અનુપપત્તિ ન કરવી. માત્ર સંપદાયને અનુસરવા પ્રયત્ન કQો. જેઓ સૂગના અભિપ્રાયને જાણ્યા વિના જેઓ યથાકવંચિત અનુપપત્તિ કરે છે, તેઓ ઘણી ઘણી આશાતના કરે છે. દીર્ધ સંસારી થાય છે -x-x• મહા અનર્થનો પ્રસંગ આવે છે.
જેઓ એ પ્રમાણે હાલ દુષમાનુભાવથી પ્રવયનના ઉપ્લવને માટે ધૂમકેતુની જેમ ઉસ્થિત થઈ, સકલ કાળ સુકર અવ્યવચ્છિન્ન સુવિધિમાર્ગનુષ્ઠાતા-સુવિહિત સાધુમાં ઈર્ષાળુ છે તેઓ પણ વૃદ્ધ પરંપરાથી આવેલ સંપદાયથી જાણીને, સુખના અભિપ્રાયને જોયા વિના સૂત્ર પ્રરૂપતા મહાઆશાતનાનો ભાગી જાય.
અલબહુત સુગમ છે. સૌથી થોડાં મનોયોગી છે, કેમકે દેવ, નાક, ગર્ભજ
Page #104
--------------------------------------------------------------------------
________________ સવજીવ-3/૩૮૩ 193 તિય પંચેન્દ્રિય અને મનુષ્યો જ મનોયોગી છે, તેનાથી વચનયોગી અસંખ્યાતગણી છે. બેઈન્દ્રિયાદિને લેતા, અયોગી અનંતગણાં છે, સિદ્ધો અનંત છે. કાયયોગી અનંતગણાં છે. * સૂત્ર-૩૮૩ - અથવા સર્વ જીવો ચારભેદે છે - પ્રીવેદક, પરવેદક, નપુંસકતેદક, વેદક, ભગવન ! વેદક, વેદક રૂપે કેટલો કાળ રહે? ગૌતમ ! એક દેશથી પૂિવકોટી પૃથકવથી અધિક 110, 118, ૧૪-પલ્યોપમ તથા પલ્યોપમ પૃથકત્વ સુધી રહી શકે. જઘન્યથી એક સમય રહે. પરવેદક જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ રહે. નપુંસકવેદક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળવનસ્પતિકાળ રહે. આવેદક બે ભેટે છે - સાદિ અપર્યાસિત અને સાદિ સંપર્યાસિત, તે જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. વેદકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પુરષવેદકનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, નપુંસકવેદકનું જન્ય અંતર્મુહૂd, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથક્વ, આવેદકનું અંતર નથી. અ૨બહુd * સૌથી થોડાં પુરુષવેદક, સ્ત્રીવેદક સંખ્યાલગણાં, અવેદક અનંતગણાં, નપુંસકવેદક અનંતગણd. * વિવેચન-૩૮૩ - અથવા બીજા પ્રકારે સર્વે જીવો ચાર ભેદે કહ્યાં છે - પ્રીવેદક આદિ. કાયસ્થિતિ - સ્ત્રીવેદકને પૂર્વે વિવિધ પ્રતિપત્તિમાં કહી છે, પુષવેદકને જઘન્ય તમુહd * x - જેમ સ્ત્રીવેદકે નપુંસકવેદકને ઉપશમ શ્રેણીમાં ઉપશમ થાય, પછી એક સમય તે વેદ અનુભવી મરીને એક સમયતા કહીં તેમ પુરપdદકની જઘન્યથી એક સમયતા કેમ ન થાય ? ઉપશમ શ્રેણીમાં મરીને બધાં પુરુષવેદમાં જ ઉપજે. બીજા વેદમાં નહીં, તેથી સ્ત્રી, નપુંસકમાં ઉક્ત જઘન્ય એક સમયતા સંભવે પુરષવેદમાં નહીં. * * * પુરુષવેદકને ઉત્કૃષ્ટ સાગરોપમ શત પૃથકd - નપુંસકને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. અવેદક બે ભેદે - સાદિ અપર્યવસિતને ક્ષીણવેદ, સાદિ સપર્યવસિત તે ઉપશાંતવેદ, તે જાન્યથી એક સમય. - x* ઉત્કૃષ્ટથી શાંતમુહર્ત અંતર વિચારણાસ્ત્રીવેદકને જઘન્ય અંતમુહd - x * x * ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પુરુષવેદનું અંતર જઘન્ય એક સમય * * * ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નપુંસકવેદનું જઘન્ય અંતમુહૂર્ત ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. અલાબહત્વ - સૌથી થોડાં પુરુષવેદકો, કેમકે ત્રણે ગતિમાં અલા છે. સ્ત્રીવેદક સંખ્યાતગણ, તિર્યક્ર ગતિમાં ત્રણ ગણાં હોવાથી ઈત્યાદિ, અવેદક અનંતગણાં, નપુંસકો તેથી અનંતગણા. 19/13 194 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ * સૂત્ર-૩૮૪ : અથવા સર્વે જીવો ચાર ભેદે છે - ચક્ષુર્દર્શની, અચસુન્દર્શની, અવધિદર્શની, કેવળદર્શની. ભગવાન ! ચક્ષુર્દશની તે જ રૂપે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક હાર સાગરોપમ રહે. ચાઈની બે ભેદે છે - અનાદિ અપચવસિત, અનાદિ સાયવસિત. * * * અવધિદર્શનીની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાતિરેક ને છાસઠ સાગરોપમ કેવલદર્શન સાદિ અનંત ચશનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બંને અચસુર્દશનીનું અંતર નથી. અવધિ દર્શનીનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. કેવળ દર્શનીને અંતર નથી. આલબહુત - સૌથી થોડાં અવધિદર્શની, ચક્ષુર્દશની અસંખ્યાતગણા, કેવલદર્શની અનંતગણા, આચક્ષુદશની અનંતગણો છે. * વિવેચન-૩૮૪ - અથવા બીજી રીતે સર્વે જીવો ચાર ભેદે કહ્યા - ચક્ષુર્દર્શની ઈત્યાદિ. તેઓની કાયસ્થિતિ કહે છે - ચન્દર્શની જઘન્યથી અંતર્મુહર્ત - x *x* ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ સહસ્ર રહે. અયક્ષદંશની બે ભેદે - અનાદિ અપર્યવસિત, બીજા અનાદિ સપર્યવસિત - ભવ્ય વિશેષ જે મોક્ષે જશે. અવધિદર્શની જઘન્યથી એક સમય - X-X * ઉત્કૃષ્ટથી બે છાસઠ સાગરોપમાં સાતિરેક, તેમાં એક છાસઠ-વિભંગ જ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય અધસપ્તમીમાં ઉપજી ત્યાં 33-સાગરોપમ રહી, ઉદ્વતના કાળે સમ્યકત્વ પામી, ફરી યજે, વિભંગથી પૂર્વકોટી આયુમાં તિર્યંચમાં જન્મી ફરી અધ:સપ્તમીમાં ઉપજે. ત્યાં 33-સાગરોપમ રહી ઉદ્ધના કાળે સમ્યકત્વ પામી ફરી ત્યજે. ફરી તિર્યંચ, ફરી સાતમી નાસ્કી ઈત્યાદિ - X - X * હવે અંતરને કહે છે - ચક્ષુર્દશનીનું જઘન્ય અંતમુહૂર્ત - x * ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. વૃત્તિમાં એટલું વિશેષ છે કે ત્યાં કારણો રજૂ કરાયા છે. જે અહીં નોંધ્યા નથી - x-xx* x-x- અલાબહત્વમાં સૌથી થોડાં અવધિદર્શની છે કેમકે દેવ, નાક, ગર્ભજ તિર્યચ-મનુષ્યમાં છે. તેનાથી ચક્ષુર્દર્શની અસંખ્યાતપણાં છે ઈત્યાદિ કહેવું. * સૂત્ર-૩૮૫ - અથવા સર્વે અને ચાર ભેદે કહ્યા છે. તે રીતે - સંયત, અસંયત, સંયતાસંયત, નોસંયતનો અસંયતનોસંયતાસંયત ભગવદ્ ! સંયત, સંયત કેટલો કાળ રહે ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. અસંયતને અજ્ઞાની માફક કહેવા. સંયતાસંયત જઘન્યથી અંતમુહુર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. નોસંયતનોઅસંયતનોસંયતાસંયત જીવો સાદિ અપવિસિત છે.
Page #105
--------------------------------------------------------------------------
________________ જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/૩ @ સર્વજીવ પ્રતિપત્તિ-૪-“પંચવિધા” છે સવજીવ-3/3૮૫ પ સંત અને સંતાસંગત બનેનું અંતર જન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન અ૮ પુગલ પરાવર્ત છે. સંયતમાં પહેલ્લા બે માં અંતર નથી અને સાદિ સાવસિતનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ચોયાનું અંતર નથી. : સૌની થોડી સંયતાસંગત, સંગત અસંતગણો, નોસંવતનોઅસંયતનો સંચતાસંગત અનંતગણો, અસંગત અનંતગણા છે. આ ચતુર્વિધ જીવો કn. * વિવેચન-૩૮૫ : અથવા બીજા પ્રકારે સર્વે જીવો ચાર ભેદે કહ્યા છે - સંયત આદિ. તેમની કાયસ્થિતિ કહે છે - સંયતની જઘન્ય એક સમય, કેમકે સર્વવિરતિ પરિણામના બીજા જ સમયે કોઈનું મરણ પણ થઈ શકે. ઉકષ્ટ દેશોન પૂર્વકોટી. અસંયત ત્રણ પ્રકારે - અનાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં પહેલાંપ્રકારના અસંયત જે કદી સંયમ ન લે. બીજા પ્રકારના અસંયત સંયમ છે અને તે સંયમથી સિદ્ધિ પ્રાપ્ત કરશે. બીન પ્રકારના અસંયત તે છે જે સર્વ વિરતિ કે દેશ વિરતિથી પરિભષ્ટ છે. આ બીજા ભેદ વાળા જઘન્યથી અંતમહઈ રહે છે, પછી ફરી સંયતત્વ પામી શકે. ઉકષ્ટ અનંતકાળ સુધી - કાળથી નંતી ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષોગથી દેશોન અદ્ધ પુલ પરાવરૂિપ છે. સંયતાસંયતની જઘન્યથી અંતમુહર્ત છે. કેમકે આ સંયમની પ્રાપ્તિ ઘણાં ભાંગે થાય. ઉકાટ દેશોના પૂવકોટી, બાલ્યકાળમાં તેના અભાવથી દેશોનતા કહી. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત તે સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે. ધે અંતર - સંયતનું અંતર જઘન્ય અંતર્મુહર્ત છે. આટલા કાળના અસંયતત્વ પછી ફરી સંયત થઈ શકે. ઉત્કૃષ્ટ અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી આદિ. અનાદિ અપર્યવસિત અસંયતને અંતર નથી. અનાદિ સપર્યવસિત અસંયતને પણ અંતર નથી. સાદિ સપર્યવસિત અસંયતનું આંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી છે * x * સંયતાસંયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત - x * ઉત્કૃષ્ટથી સંયત માફક જાણવું. નોસયંતનોઅસંયતખ્તોસંયતાસંયત સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે માટે અંતર નથી. અલાબહત્વ * સૌથી થોડાં સંયત છે, કેમકે તે સંખ્યાત કોટાકોટી પ્રમાણ છે, તેનાથી સંયતાસંયત અસંખ્યાત ગણાં છે કેમકે અસંખ્યાત તિય દેશવિરતિવાળા છે. તેનાથી મિતયપતિષેધ અનંતગુણ, તેનાથી અસંયત અનંતગુણ. 0 ચતુર્વિધ સર્વે જીવો કહ્યા, હવે પંચવિધ કહે છે - * સૂર-૩૮૬,૩૮૭ : તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો પાંચ ભેદે કહ્યું છે, તેઓ આમ કહે છે - કોકવાયી, માનકષાયણી, માયાકષાયી, લોભકધારી અને કલાપી કોધકયાયી, માનકષાયી, માયાકયાયી જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત તે જ રૂપે રહે છે. લોભકષાયી જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત તે જ રૂપે રહે. અકયાયી બે ભેદે પૂર્વવત્ કહેતા. ક્રોધ-માન-માયા કથાયીનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત છે. લોભકયાયીનું અંતર જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત છે. કષાયીનું અંતર પૂર્વવત્ અલબહુત્વ [3] અકષાયી સૌથી થોડાં, માનકષાયી અનંતગણd, કોહ-માયાલોભકષાયી ક્રમશઃ વિશેષાધિક જાણવા. વિવેચન-૩૮૬,૩૮૭ : સર્વે જીવો પાંચ ભેદે કહે છે - ક્રોધકષાયી ઈત્યાદિ * x * હવે કાયસ્થિતિ - ક્રોધ કષાયી જઘન્યથી અંતર્મહd. એ રીતે માન-માયા કપાયી કહેવા. લોભકપાયી જઘન્યથી એક સમય. * * * * * અકષાયી બે ભેદે . સાદિ અપર્યવસિત તે કેવલી. સાદિ સપર્યવસિત તે ઉપશાંતકષાયી. તે જઘન્યથી એક સમય * x * ઉકાટથી અંતમુહd, ઉપશાંત મોહ ગુણસ્થાનક કાળ આ છે. બીજી કહે છે - જઘન્યથી પણ અંતર્મુહd, ઉત્કૃષ્ટથી પણ અંતમુહd * x * ચોવો વૃદ્ધવાદ છે. માત્ર જઘન્યથી ઉત્કૃષ્ટપદ વિશેષાધિક છે. લોભકષાયી જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂd. હવે અંતર કહે છે - ક્રોધકષાયીનું અંતર જઘન્ય એક સમય છે. * x - ઉત્કૃષ્ટથી અંતમુહd. એ પ્રમાણે માન-માયા કપાયી સુગમાં પણ કહેવી. લોભકપાયીનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત * x * કષાયીમાં સાદિ અપર્યવસિત છે, તેમાં અંતર નથી. સાદિ સપર્યવસિતને જઘન્ય અંતમુહd-x * ઉત્કૃષ્ટ અનંતકાળ *x*x* અ૫બહુવ વિચારણામાં સૌથી થોડાં સાકષાયી, કેમકે સિદ્ધો જ અકષાયી છે. તેનાથી માનકષાયી અનંતગણાં છે. કેમકે નિગોદ જીવો અનંતગણાં છે. તેનાથી ક્રોધ-માયા-લોભ કષાયી ક્રમશઃ વિશેષાધિક છે. * સૂત્ર-3૮૮ અાવા સર્વે જીવો પાંચ ભેટે છે - નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય, દેવ, સિદ્ધ. સંચિક્ષા અને અંતર પૂર્વે કહ્યા મુજબ અઘબહુત્વ * સૌથી થોડાં મનુષ્યો, નૈરયિક અસંખ્યાત ગણા, દેવો અસંખ્યાતગણાં, સિદ્ધો અનંતગણા, તિયો તેથી અનંતગણો છે. આ પંચવિધા સર્વ જીવો કહ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૩-નો સટીકાનુવાદ પૂર્ણ
Page #106
--------------------------------------------------------------------------
________________ સવજીવ-૪/૩૮૮ - વિવેચન-૩૮૮ : બીજા પ્રકારથી સજીવોને પાંચ ભેદે કહ્યા-દ્વૈરયિક આદિ. તેની કાયસ્થિતિ, અંતર આદિ પૂર્વે કહ્યા જ છે. | મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૪-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - - 0 - 0 - 0 - 0 - 0 # સર્વજીવ પ્રતિપત્તિ-૫-“પડુવિધા” & - X X - X - X - 0 પાંચ ભેદે સર્વ જીવો કહા, હવે છ ભેદે કહે છે - * સૂત્ર-૩૮૯ : તેમાં જે એમ કહે છે કે સર્વે જીવો છ ભેદે છે, એમ કહે છે - જીવો અભિનિભોવિકાની, ચુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવફાની, કેવળજ્ઞાની અને અજ્ઞાની છ ભેદે છે. ભગવન aa ાભિનિભોધિક જ્ઞાની, અભિનિભોધિક જ્ઞાની રૂપે કેટલો કાળ રહે ? ગૌતમ જરા અંતમુહd, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. એ રીતે થતાની પણ છે. ભગવાન ! અવધિજ્ઞાની 7 જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. ભગવાન ! મનપવિજ્ઞાની ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોના પ્રવકોડી. ભાવના કેવળજ્ઞાની : સાદિ અપવિસિત. જ્ઞાની શ્રણ ભેટ છે - અનાદિ અપવસિત, અનાદિ સંપર્યવસિત, સાદિસપર્યવસિત. તેમાં સાદિ સપાસિત જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ * * દેશોન અed યુગલ પરાવતું અંતર * આભિનિભોધિક જ્ઞાનીનું જઘન્ય અંતરમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ * દેશોન અ૮ પુદ્ગલ પસવર્ડ એ રીતે વ્યુત અવધિ, મન:પર્યવ જ્ઞાનીનું અંતર કહેવું. કેવળજ્ઞાનીને અંતર નથી. અજ્ઞાનીમાં સાદિ સપર્યવસિતતું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ છે. લાભહુવ• સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની છે, અવધિજ્ઞાની અસંખ્યાતગણ, આમિનિબોધિક * સુતજ્ઞાની વિશેષાધિક છે, તે સ્વસ્થાને બંને તુલ્ય છે. કેવળજ્ઞાની તેનાથી અનંતગણ છે. અજ્ઞાની તેનાથી અનંતગણાં છે. અથવા સર્વે જીવો છ ભેટે કહાં છે - એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, તેઈદ્રિયો, ચઉરિદ્રિયો, પંચેન્દ્રિયો, અનિદ્રિયો, સંચિણા અને અંતર પૂવવ4. અન્ય બહુવચ્ચયી થોડાં પંચેનિક્યો, ચઉરિદ્રિયો વિશેષાધિક, વેઈન્દ્રિયો વિરોષાધિક, બેઈનિદ્રયો વિશેષાધિક, એકેન્દ્રિયો અનંતગણા, અનિન્દ્રિયો તેથી પણ 198 જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/3 અનંતગણો છે. * વિવેચન-૩૮૯ - કોઈ સર્વ જીવોને છ ભેદે કહે છે - આભિનિબોધિક જ્ઞાની આદિ. હવે કાયસ્થિતિ- આભિનિબોધિક જ્ઞાની જઘરાવી અંતમુહd, *x* ઉકાટથી સાતિરેક ૬૬-સાગરોપમ. તે વિજયાદિમાં બે વખત જવાથી થાય. એ રીતે શ્રુતજ્ઞાની પણ કહેવા. *** ** અવધિજ્ઞાની જઘન્યથી એક સમય *x* ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. મન:પર્યવજ્ઞાની જઘન્ય એક સમય * x * ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટીચાસ્ત્રિકાળ ઉત્કૃષ્ટથી આટલો જ હોય છે. કેવળ જ્ઞાની સાદિ સપર્યવસિત છે. અજ્ઞાની ત્રણ બેદે - અનાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત જઘન્યથી અંતમુહૂર્ત છે *x * ઉત્કૃષ્ટ અનંત કાળ છે ચાવતું દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત છે. * * * અંતર વિચારણા * અભિનિબોધિક જ્ઞાનનું અંતર જાથી અંતમુહૂર્ત * x * ઉત્કૃષ્ટ અનંતકાળ એ પ્રમાણે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાનીનું અંતર કહેવું. કેવળજ્ઞાનીને સાદિ અપર્યવસિતત્વથી અંતર નથી. અજ્ઞાનીમાં પણ અનાદિ અપર્યવસિતને અંતર નથી. અનાદિ સપર્યવસિતને પણ અંતર નથી - x * સાદિ સપર્યવસિતનું જઘન્યથી અંતમુહૂd. ઉત્કૃષ્ટથી સાતિરેક છાસઠ સાગરોપમ. અલાબહત્વ - સૌથી થોડાં મનપર્યવાની છે. તે પ્રમાદરહિત સંયતને જ થાય. તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાત ગણાં. * * * તેનાથી મતિ-વૃત જ્ઞાની બંને સમાન પણ વિશેષાધિક, તેનાથી કેવળી અનંતગણો, તેનાથી અજ્ઞાની અનંતગણો. બીજા પ્રકારે સર્વ જીવોને છ ભેદે કહ્યાં છે - એક ઈજ્યિ આદિ. તેમની કાયસ્થિતિ, અંતર આદિ પૂર્વવતું. * સૂત્ર-30 - અથવા સર્વે જીવો છે ભેદે છે - ઔદારિક શરીર, વૈક્રિય શરીરી, હાફ શરીર, તૈક્સ શરીરી, કામણ શરીરી, અશરીરી. * * * ભગવન ! ઔદારિક શરી, તે રૂપે કેટલો કાળ રહે જઘન્યથી બે સમય જૂન જુલક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત ગુલના અસંખ્યાત ભાગ. વૈચિશરીરીની કાયશ્ચિતિ જન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. આહાક શરીરીની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. તૈજસશરીર બે ભેદ - અનાદિ અપવસિત, અનાદિ સપવિસિત. એ પ્રમાણે કામણ શરીર પણ કહેવું. અશરીરી સાદિ પર્યવસિત છે. અંતર : ઔદાકિ શરીરીનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત અધિક 39સાગરોપમ વૈકિય શરીરીનું જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ. આહાકશરીરનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત
Page #107
--------------------------------------------------------------------------
________________ સવજીવ-૫/30 19 અબવ - સૌથી થોડાં આહાક શરીરી, વૈક્રિસ શરીરી અસંખ્યાતગણ, ઔદારિક શરીરી અસંખ્યાતગણ, અશરીરી અનંતગણ, તૈજસ-કાશ્મણશરીરી બંને વચ અને અસંખ્યાતપણાં છે. તે આ પવિધા સજીવો કહ્યાં છે. વિવેચન-૩૯૦ : અથવા સર્વે જીવો છ પ્રકારે છે - ઔદારિક શરીરી આદિ. તેની કાયસ્થિતિ - દારિક શરીરીની જઘન્ય બે સમય ન્યૂન સુલકભવ ગ્રહણ, કેમકે વિગ્રહમાં બે સમય જાય છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ વૈક્રિય શરીરીની જઘન્ય એક સમય - x - ઉત્કટ ૩૩-સાગરોપમ અંતમહd અધિક. કેમકે કોઈ ચાઅિવાતુ પૈક્રિયશરીર, કરી અંતમુહૂર્ત જીવીને અનુત્તર દેવ થાય. આહાક શરીરી બંને રીતે અંતર્મુહૂd. તૈજસ અને કામણ શરીરી બે ભેદે મુક્તિ ન જનાર, મુક્તિગામી. અશરીરી સાદિ અપર્યવસિત. અંતદારિક શરીરીનું જઘન્ય એક સમય * x * ઉત્કૃષ્ટ અંતર્મુહd અધિક ૩૩-સાગરોપમ. વૈક્રિયશરીરીનું જઘન્યતી અંતર્મુહર્ત અંતર ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. યુતિ પૂર્વ સૂત્રોમાં કહી છે, માટે અહીં પુનરુક્તિ કરી નથી. અાબહત્વ - સૌથી થોડાં આહારકશરીરી છે, કેમકે ઉત્કૃષ્ટથી પણ તે બે થી નવ હજાર પ્રમાણ હોય. તેનાથી વૈક્રિય શરીરી અસંખ્યાતપણાં છે. કેમકે દેવનાકોને તથા કેટલાંક ગર્ભજને વૈક્રિયશરીર હોય છે. તેનાથી ઔદાકિ શરીરી અસંખ્યાતણાં છે. અહીં એક ઔદારિક શરીર જ ગ્રહણ કરવું. - તેનાથી તૈજસ અને કાર્યણશરીરી અનંતગણાં છે. પણ સ્વસ્થાને તે બંને પરસ્પર તુલ્ય છે. - X - X - 200 જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/૩ બહd - સૌથી થોડાં ગરકાયિક, તેઉકાલિક અસંખ્યાતગણાં, મૃત્વીકાયિક વિશેષાધિક, અકાયિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, સિદ્ધો અનંતગણાં, વનસ્પતિ અનંતગુણ. * વિવેચન-૩૯૧ - કોઈ સર્વ જીવોને સાત ભેદે કહે છે પૃથ્વીકાયિકાદિ. તેની કાયસ્થિતિ, અંતર, અસાબદુત્વ પૂર્વવત્ કહેવું. * સૂત્ર-૨ : અથવા સર્વે જીવો સાત ભેદે છે - કૃષ્ણલેશ્વી, નીલલેશ્યી, કપોતલેચી, તેજલેયી, પાલેયી, શુક્લલશ્કી, અલેક્સી. ભગવન્! કૃષ્ણલેસી જીવો, કૃણàીપણે કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક 13-સાગરોપમ, નીલલેયીની જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતભાગ અધિક દશ સાગરોપમ. કાપોતલેયીની જઘન્ય અંતમુહુd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ. તેલેસ્પીની જય અંતમુહd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. પાલેચીની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ અંતર્મહત્તવિક દશ સાગરોપમ. શુકલ વેચીની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતમુહૂત્તિિધક 33-સાગરોપમ, અલેરી સાદિ અપર્યાવસિત છે. ભગવાન ! કૃષ્ણલેરીનું અંતર કેટલો કાળ છે ? જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ અંતમુહૂર્વ અધિક 31-સાગરોપમ. એ પ્રમાણે નીલલેશચી અને કાપોતલેરી પણ જાણવા. તોલેસ્ટીનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે પડાવેચી અને શુકલલેક્ષીનું અંતર જાણવું. અલક્ષ્મીનું અંતર ગૌતમ ! સાદિ અપવસિતને અંતર નથી. ભગવન! આ કુણdી યાવત શુક્લલેક્સી અને અલેક્સી જીવોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં શુક્લલેચી છે, પાલેક્સી | મુનિ દીપરત્નસાગરે કરેલા સર્વજીવ પ્રતિપત્તિ-૫-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 છે સર્વજીવ પ્રતિપત્તિ-૬-“સપ્તવિધા” . - X - X - X - X - X - 0 છ ભેદે સર્વ જીવો કહ્યા. હવે સાત ભેદે કહે છે - * સૂત્ર-૩૯૧ - તેમાં જે એમ કહે છે સવજીવો સાત ભેદે છે, તેઓ એમ કહે છે કે - પૃવીકાલિક, અકાયિક, તેઉકાયિક, વાયુકાચિક, વનસ્પતિકાયિક, કસકાયિક અને કાયિક [સાત ભેદો છે. તેની સંચિટ્ટણા અને અંતર પૂવવ4. અનંતગણાં, નીલલેયી વિશેષાધિક, કૃષ્ણલેક્સી વિશેષાધિક છે. * * * * વિવેચન-૩૯૨ - વૃિત્તિનો સંક્ષેપ અથવા સર્વે જીવો સાત ભેદે છે - કૃષ્ણલેશ્યાદિ હવે તેની કાયસ્થિતિ - કૃષ્ણલેશ્યાની જઘન્યથી અંતર્મુહd - x * ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત અધિક 33-સાગરોપમ, દેવ-નાકોને આશ્રીને કહેલ છે. * * * * * * * નીલલેશ્યી જઘન્યથી અંતર્મુહd. ઉકાટ પલ્યોપમનો અસંખ્યાતભાગ અધિક દશ સાગરોપમ. ધૂમપ્રભાના પહેલા પ્રસ્તટના નારકીને આશ્રીને છે. * * * * * કાપોતલેશ્યી જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતભાગ અધિક ત્રણ સાગરોપમ, વાલુકાના પ્રથમ પ્રસ્તટના નારકોને આશ્રીને કહેલ છે. તેજલેશ્યી - X * ઉcકૃષ્ટથી પલ્યોપમ અસંખ્યાત ભાણ અધિક બે સાગરોપમ. ઈશાન દેવનો જાણવો. પાલેશ્યની ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત અધિક દશ
Page #108
--------------------------------------------------------------------------
________________ સવજીવ-૬/૧૨ 201 સાગરોપમ, બ્રહમલોકવાસી દેવને આશ્રીને છે. શુક્લલેશ્યી ઉત્કર્ષથી અંતર્મુહૂર્ત અધિક 33-સાગરોપમ તે અનુત્તરદેવને આશ્રીને છે. અંતર વિચારણા - કૃષ્ણલેશ્યનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત * x * ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત અધિક 33-સાગરોપમ. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. કેટલીક યુક્તિ વૃત્તિમાં નોંધી છે. અલાબહત્વ - સૌથી થોડા શુક્લલેશ્યી -x - તેનાથી પાલેશ્યી સંખ્યાતપણાં ઈત્યાદિ સૂકાઈ મુજબ જાણવું વિશેષ એ કે વૃત્તિકારશ્રીએ અહીં કારણો નોંધ્યા છે. જેમકે લાંતકાદિ દેવો તથા પર્યાપ્તા ગર્ભજ કેટલાંક પંચેન્દ્રિયને શુક્લ લેશ્યા હોય છે ઈત્યાદિ વૃત્તિમાં ખાસ જોવું. મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૬-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 છે સર્વજીવ પ્રતિપત્તિ-૭-“અષ્ટવિધા” છે - X - X - X - X - X - o સર્વજીવો સાત ભેદે કહ્યા, હવે આઠ ભેદે કહે છે - * સૂઝ-363 - તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો આઠ ભેદે છે, તેઓ આમ કહે છે - અભિનિભોધિકજ્ઞાની યાવત્ કેવળજ્ઞાની, મતિજ્ઞાની, ચુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. ભગવન અભિનિબોધિકજ્ઞાની, તે પે કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. એ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ કહેવા. અવધિજ્ઞાનીe ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. મન:પર્યવ જ્ઞાની? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન યુવકોડી. કેવળજ્ઞાનીe? સાદિ અપવિક્ષિત છે. મતિઅજ્ઞાની ? તે ત્રણ ભેદે છે - અનાદિ અપરિસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સાયવસિતતેમાં જે સાદિ સપર્યવસિત છે. તે જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત દેશોન અદ્ધ પુદગલ પરાવર્ત. શુત અજ્ઞાની એ પ્રમાણે જ છે. વિર્ભાગજ્ઞાની? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી અધિક ત્રીશ સાગરોપમાં ભગવતુ ! આભિનિમિધોક જ્ઞાનીનું અંતર કેટલો કાળ છે? જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત દેશોન અહ૮ પુગલ પરાddએ પ્રમાણે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની પણ કહેવા. કેવલજ્ઞાાનીનું અંતર ? સાદિ અપર્યવસિતને આંતર નથી. મતિજ્ઞાનીનું અંતર? અનાદિ અપ/વસિતને 202 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ અંતર નથી. અનાદિ સાયવસિતને અંતર નથી. સાદિ સપાસિતનું અંતર જદાચ અંતમુહૂd, ઉકૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. એ રીતે મૃત આજ્ઞાાની પણ જાણવા. વિર્ભાગજ્ઞાનીનું અંતર? જઘન્યથી અંતર્મહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન ! આ અભિનિભોધિક જ્ઞાનીથી લઈને વિર્ભાગજ્ઞાની એ આઠમાં કોણ કોનાથી અલા-બહુ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં મન:પર્યવિજ્ઞાની જીવો છે, અવધિજ્ઞાની તેથી અસંખ્યાતપણા છે. અભિનિબોધિક અને શ્રુત જ્ઞાની બંને તુલ્ય અને પૂર્વથી વિશેષાધિક છે, વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણો, કેવળજ્ઞાની અનંતગણા, મતિ-શ્રુતજ્ઞાની બંને તુલ્ય છે અને પૂર્વથી અનંતગણ છે. * વિવેચન-૩૯૩ - તેમાં કેટલાંક કહે છે સર્વે જીવો આઠ ભેદે છે - આભિનિબોધિકજ્ઞાની ઇત્યાદિ. કાયસ્થિતિ ચિંતા - આભિનિબોધિક જ્ઞાની જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. એ રીતે શ્રુતજ્ઞાની પણ કહેવા. (શેષ સૂગાર્યવ જાણવું કેમકે વૃત્તિમાં મહઅંશે સંસ્કૃત રૂપાંતર જ છે.]. અંતર વિચારણા - આભિનિબોધિક જ્ઞાનીનું અંતર જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી અનંતકાળ ચાવત્ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત. એ પ્રમાણે શ્રુત-અવધિમન:પર્યવજ્ઞાનીનું પણ કહેવું. કેવળજ્ઞાની સાદિ સપર્યવસિત છે, તેથી અંતર નથી. એ રીતે અજ્ઞાનીને પણ સ્માર્ચ મુજબ જાણી લેવા. અાબહત્વ - સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની છે, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતપણાં છે ઈત્યાદિ સૂગાવત્ જાણવું. વિશેષ એ કે સિદ્ધો અનંતગુણ હોવાથી કેવળજ્ઞાની અનંતગણાં કહ્યા, બાકી બધે પૂર્વવત્ ભાવના કરવી. * સગ-૩૯૪ - અથવા સર્વે જીવો આહ ભેદે છે - નૈરયિક, તિયયયોનિક, તિર્યંચયોનિની, મનુષ્ય, માનુષી, દેવ, દેવી, સિદ્ધ. ભગવન / નૈરયિક કેટલો કાળ તે રૂપે જ રહે? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ SB-સાગરોપમ. તિચિયોનિકo? જી એતમુહૂત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિર્યરાયોનિનીe? જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકવ અધિક ત્રણ પલ્યોપમ. એ રીતે મનુષ્ય, માનુષી કહેતા. દેવો, નૈરપિકવત કહેવા. દેવી ? જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ. સિદ્ધ, સિદ્ધરૂપે કેટલો કાળ રહે? સાદિ અપવસિત ભગવના નૈરયિકનું અંતર કાળથી કેટલો કાળ છે? જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિચિયોનિકનું અંતર? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શતપૃથકcવ. તિર્યંચયોનિનીનું અંતર? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, એ રીતે મનુષ્ય, માનુષી, દેવ, દેવીનું પણ જાણવું, સિદ્ધનું અંતર ? સાદિ અપયનશ્ચિત છે. ભગવાન ! આ નૈરિચક યાવત સિદ્ધ, એ આઠેમાં કોણ કોનાથી અત્યાદિ
Page #109
--------------------------------------------------------------------------
________________ સવજીવ-|૩૯૪ 203 204 જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/૩ છે ? ગૌતમ! સૌથી થોડાં મનુષ્યો, માનુષી અસંખ્યાતગણી, નૈરયિક અસંખ્યાતપણાં, તિચયોનિની અસંખ્યાતગણી, દેવો સંખ્યાતગણી, દેવી સંધ્યાતગણી, સિદ્ધો અનંતગા, તિર્યંચયોનિકો અનંતમાં છે. * * * * * * વિવેચન-૩૯૪ : બીજા પ્રકારે સર્વ જીવો આઠ ભેદે છે - નૈરયિક આદિ. તેમાં સ્વૈરયિકવી દેવી સુધીની કાયસ્થિતિ અને અંતર સંસારી સMવિધા પ્રતિપત્તિવતુ જાણવા. સિદ્ધની કાયસ્થિતિ સાદિ અપર્યવસિત, અંતર નથી. અલાબહત્વ - સૌથી થોડાં મનુષ્યો છે, સંખ્યાત કોટીકોટી પ્રમાણથી. તેનાથી માનુષી અસંખ્યાત ગણી ઈત્યાદિ સ્ત્રાર્થવત્ જાણવું. યુક્તિ પૂર્વવત્ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૭નો સટીક અનુવાદ પૂર્ણ 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 છે સર્વજીવ પ્રતિપત્તિ-૮-“નવવિધા” છે. - X - X - X - X - X - o સર્વ જીવો આઠ ભેદે કહ્યા, હવે નવભેદ કહે છે - * સૂત્ર-૩૯૫ - તેમાં જે એમ કહે છે કે સર્વે જીવો નવ ભેદે છે, તે આ પ્રમાણે જણાવે છે - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નરયિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ, સિદ્ધ. ભગવન્! એકેન્દ્રિય, એકેન્દ્રિયપણે કેટલો કાળ રહે? ગૌતમ! જાન્ય અંતર્મહત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બેઈન્દ્રિયની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ, એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયની પણ કહેવી. નૈરયિકની ? જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. પંચેન્દ્રિય તિચિયોનિકની ? જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ પૂવકિોડી પૃથકતવાધિક જણ પોપમ. એ પ્રમાણે મનુષ્યની છે. દેવોની નૈરયિક મુજબ છે. સિદ્ધોની કાયસ્થિતિ ? સાદિ અપર્યસિત ભગવન એકેન્દ્રિયનું અંતર કેટલો કાળ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ. બેઈન્દ્રિયનું અંતર ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયનું નૈયિકોનું પંચેન્દ્રિય તિચિયોનિકોનું, મનુષ્યનું દેવનું, બધાંનું અંતર આ પ્રમાણે કહેવું. સિદ્ધનું અંતર? સાદિ અપાવસિત છે, અંતર નથી. ભગવાન ! આ એકેનિદ્રા યાવત્ સિદ્ધ, એ નવેમાં કોણ કોનાથી માથાદિ છે ? ગૌતમ! સૌથી થોડા મનુષ્યો, નૈરકિ અસંખ્યાતગ, દેવો અસંખ્યાતગણd, પંચેન્દ્રિય તિર્યચયોનિક અસંખ્યાતગણાં, ચઉરિન્દ્રિય વિશેષાધિક, તેઈન્દ્રિયો વિશેષાધિક, બૈઈન્દ્રિયો વિશેષાધિક, સિદ્ધો અનંતગણો, એકેન્દ્રિય અનંતગણત * વિવેચન-૩૯૫ - સર્વે જીવો નવ ભેદે છે - એકેન્દ્રિય આદિ. કાયસ્થિતિ વિચારણા - એકેન્દ્રિયની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બેઈન્દ્રિયની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. એ રીતે ત્રણ-ચાર ઈન્દ્રિયોને પણ કહેવા. બાકી સૂગાર્યવતુ જાણવું. અંતર વિચારણા - એકેન્દ્રિયનું જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સોય વર્ષાધિક બે હજાર સાગરોપમ. ઈત્યાદિ. અલાબહત્વ - સૌથી થોડાં મનુષ્યો, નૈરયિકો તેથી અસંખ્યાતપણાં છે, ઈત્યાદિ સૂકાર્યવતુ જાણવું. * સૂત્ર-૩૯૬ : અથવા સજીવો નવ ભેદ કહ્યા તે આ - પ્રથમ સમય નૈરાયિક, પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિચિયોનિક, આuથમ સમય તિર્યંચયોનિક, પ્રથમ સમય મનુણ, પથમ સમય મનુષ, પ્રથમ સમય દેવ, પથમ સમય દેવ અને સિદ્ધ. ભગવાન ! પ્રથમ સમય નૈરયિક, તે જ રૂપે કેટલો સમય રહે ? ગૌતમ ! એક સમય. આપશમ સમય નૈરયિકની કાયસ્થિતિ જઘન્ય સમય ન્યૂન 10,ooo વર્ષ, ઉત્કૃષ્ટ સમય ન 33 સાગરોપમ. પ્રથમ સમય તિચિયોનિકની એક સમય. પ્રથમ સમય તિર્યંચ યોનિકની જઘન્ય સમયજૂન સુલક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય મનુષ્યની એક સમય, અપથમ સમય મનુષ્યની જઘન્યથી સમયજૂન સુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ યુવકોડી પૃથક્વાધિક ત્રણ પલ્યોપમ, દેવની નૈરપિકવત કહેવી. સિદ્ધની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ સાદિ અપર્યાસિત ભગવાન ! પ્રથમ સમય નૈરયિકનું અંતર કાળથી કેટલું છે ? ગૌતમ ! જદાચ અંતમુહૂર્વ અધિક દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આપથમસમય નૈરયિકનું અંતર જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય તિયચયોનિકનું અંતર જઘન્યથી સમયજૂન ને ફુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, આuથમ સમય તિયાયોનિકનું અંતર જઘન્ય સમાધિક શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમસત પૃથકત્વ. પ્રથમ સમય મનુષ્યની પ્રથમ સમય તિચિયોનિકવતું કહેવું. અપથમ સમય મનુષ્યનું અંતર જી સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય દેવનું પ્રથમ સમય નૈરયિકવવું પડ્યું. પ્રથમ સમય દેવું પ્રથમ સમય નૈરયિકવતુ જાણવું. સિદ્ધનું અંતર? સાદિ પર્યાસિત છે, તેમનું અંતર નથી. ભગવન્! પ્રથમ સમય નૈરચિક, પ્રથમ સમય તિર્યંચયોનિક, પ્રથમ
Page #110
--------------------------------------------------------------------------
________________ સવજીવ-૮/૩૯૬ ર૦પ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવોમાં કોણ કોનાથી અાદિ છે ગૌતમ ! સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય નૈરચિક અસંખ્યાતગણ, પ્રથમ સમય દેવ અસંખ્યાતગણ, પ્રથમ સમય તિચિ, અસંખ્યાતગણ. ભગવના આ પથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિચિયોનિક, અપથમ સમય મનુષ્ય, આરથમ સમય દેવોમાં કોણ કોનાથી ભાદિ છે? ગૌતમાં સૌથી થોડા અપથમ સમય મનુષ્યો, આuથમ સમય નૈરયિક અસંખ્યાતગા, આપમ સમય દેવ અસંખ્યાતગwા, પ્રથમ સમય તિચિયોનિક અનંતગણાં છે. ભાવના આ પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિકમાં કોણ કોનાથી અત્યાદિ છે સૌથી થોડાં પ્રથમ સમય નૈરવિક છે. આuથમ સમય નૈરયિક સંખ્યાતપણાં. ભગવના પ્રથમ અને આપથમ સમય તિચયોનિકમાં કોણ કોનાથી અલ્પાદિ છે 1 ગીતમાં સૌelી થોડાં પ્રથમ સમય વિતરિ, પ્રથમ સમય તિચિયોનિક અનંતગણ છે. મનુષ્ય, દેવનું અલાભદુત્વ નૈરપિકવવું કહેવું. ભગવનો આ પ્રથમ સમગ્ર નૈરવિકથી આપમ સમય દેવ અને સિદ્ધોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમ / સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, આપથમe મનસો અસંસ્થામણા, પ્રથમ નૈરયિક અસંખ્યાતગણ, પ્રથમe દેવ અસંખ્યાતગણ, પ્રથમ તિચિ અસંખ્યાતગણા, પ્રથમ નૈરયિક અસંખ્યાતગણ, પથમ દેવ અસંખ્યાતગણાં, સિદ્ધો અનંતગણાં, આuથમe તિર્યંચ અનંતગણતું. તે નવ ભેટ સર્વ જીવો કહીં. * વિવેચન-૩૯૬ : અથવા બીજી રીતે નવ ભેદે સર્વે જીવો કહ્યા છે - પ્રથમ સમય નૈરયિક ઈત્યાદિ, કાયસ્થિતિ : પ્રથમ સમય નૈરચિકની કાયસ્થિતિ એક સમય. ઈત્યાદિ સૂગાર્યવતું. અંતર વિચારણા * પ્રથમ સમય નૈરયિકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ઈત્યાદિ સમગ્ર વૃત્તિ પ્રાયઃ સૂત્રાર્થ મુજબ જાણવી. હવે ૫બહત્વ વિચારણા * અહીં ચાર પ્રકારે અલાબહત્વ કહેલ છે. (1) પ્રયમ, (2) સાપયમ, (3) પ્રામાપવમ નૈરયિકાદિ ભિન્ન ભિન્ન (4) પ્રથમ-અપચમ સામુદાયિક. વૃત્તિનું શેષ કરન નોંધેલ નથી, તે સૂકાર્યવત્ જ છે. * x-x-x-xસૂકાર્ય મુજબ સમજી લેવું. * * * * * જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/3 છે સર્વજીવ પ્રતિપત્તિ-૯-“દશવિધા” છે - X - X - X - X -- X -- 0 તવ ભેદે સર્વ જીવો કહ્યા, હવે દશ ભેદે કહે છે - * સૂઝ-368 - તેમાં જેઓ દશ ભેદે સર્વ જીવો કહે છે, તે આ પ્રમાણે કહે છે - પૃવી અ• તેઉં વાયુ વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય, નિદ્રિય. ભગવના પૃવીકાયિક, તે યે કેટલો કાળ રહે ગૌતમાં જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ * અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળી, થી અસંખ્યાત લોક. એ પ્રમાણે રાતેઉ-વાયુકાયિક કહેવા. વનસ્પતિકાસિકની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બેઈન્દ્રિયની જઘન્ય અંતર મુહૂd, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ, એ પ્રમાણે ત્રણ-ચાર ઈન્દ્રિય કહેવા. પંચેન્દ્રિયની જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સહક્સ. અનિવિની સાદિ અપરિસિત છે. ભગવન્! પૃવીકાયિકનું અંતર કાળથી કેટલું છે ? ગૌતમ 7 જાન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ પ્રમાણે અdઉં-વાયુકાયનું જાણવું. વનસ્પતિકાળનું અંતર પૃવીકાયિકની સંચિઠ્ઠા મુજબ જાણવું. અનિનિદ્રયનું અંતર કેટલું છે ? સાદિ પર્યાસિત છે, અંતર નથી. ભગવાન ! આ પૃadીકાલિક યાવતુ અનિનિદ્રય એ દશમાં કોણ કોનાથી અાદિ છે? ગૌતમ! સૌથી થોડાં પંચેન્દ્રિયો, ચઉરિન્દ્રિય વિશેષાધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈનિદ્રય વિશેષાધિક, તેઉકાયિક અસંખ્યાતગણા, પૃeતી વિશેષાધિક, વિશેષાધિક, વાયુ વિશેષાધિક, અનિનિદ્રય અનંતગણા છે. તેથી વનસ્પતિકાયિક અનંતગણો છે. * વિવેચન-૩૯૭ : કેટલાંક માને છે - સર્વ જીવો દશ ભેદે છે - પૃવીકાયિક આદિ. તેમાં પૃથ્વીકાયિકની કાયસ્થિતિ જઘન્ય અંતર્મહd, ઉકાટ અસંખ્યાતકાળ છે. એ રીતે સૂકાર્ય મુજબ બધાંની કાયસ્થિતિ જાણવી. * * * * * * * અંતર વિચારણા - પૃવીકાયિકનું જઘન્ય અંતર અંતમુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ ઈત્યાદિ * * * * * અલાબકુત્વમાં - સૌથી થોડાં પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય વિશેષાધિક ઈત્યાદિ બધું સૂત્રાર્થ અનુસાર જાણવું. * સૂત્ર-3૮ - અથવા સર્વે જીવો દશ ભેદે કહ્યા છે તે આ - પ્રથમ સમય નૈરયિક, આપવમ સમય નૈરયિક, પ્રથમ સમય તિચિયોનિક, અપક્ષમ સમય તિચિયોનિક, પ્રથમ સમય મનુષ્ય, પયમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, પ્રથમ સમય દેવ, પ્રથમ સમય સિદ્ધ અને પ્રથમ સમય સિદ્ધ એિ દશ. ભગવતુ ! પ્રથમ સમય નૈરસિક. તે જ યે કેટલો કાળ રહે છે ? ગૌતમાં એક સમય આપશ્ચમ સમય નૈરયિક જઘન્ય સમાજૂન 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0
Page #111
--------------------------------------------------------------------------
________________ સવજીવ-૬/૩૯૮ ર09 208 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ સં), * નૈરયિક અસં, અo દેવ અસંહ, આપથમ સિદ્ધો અનંતગણા, અo તિર્યંચ અનંતગણાં છે. - X - X - X - * વિવેચન-૩૯૮ - વૃિશ્યર્થ સંક્ષેપમાં) બીજા પ્રકારે સર્વે જીવો દશ ભેદે છે - અપ્રથમ સમય નૈરયિક ઈત્યાદિ. કાયસ્થિતિ અને અંતર પ્રથમ સમય નારકીયી દેવ સુધી પૂર્વવત્. પ્ર સિદ્ધની એક સમય આદિ સૂત્રાર્થવતું. અલાબકુત્વ ચાર પ્રકારે છે. (1) પ્રથમનું, (2) અપમનું (3) પ્રથમ-પ્રથમ નૈરયિકાદિ પૃથક, (4) પ્રથમ-અપથમનું સમુદિત. આ ચારેને સૂકાઈવ4 જાણવા. પુનરુક્તિ કરતાં નથી. નિગમન - તે આ દશ ભેદે સર્વ જીવો કહ્યા. મહાનિગમન - તે આ સર્વ જીવાભિગમ કહ્યું. મુનિ દીપરત્નસાગરે સર્વજીવ પ્રતિપત્તિનો ટીકા સહિતનો કરેલ અનુવાદ પૂર્ણ થયો સમયજૂન મીશ સાગરોપમ. પ્રથમ સમય તિચિયોનિક? એક સમય. આપથમ સમય તિયા જઘન્ય સમય ન્યૂન સુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય મનુષ્યનીe? એક સમય. પ્રથમ સમય મનુષ્યની ? જઘન્યથી સમય જૂન સુલક ભવગ્રહણ ઉcકૃષ્ટથી પકડી પૃથકવ અધિક ત્રણ પલ્યોપમ દેવની નૈરયિકવતુ જાણવી. પ્રથમ સમય સિદ્ધની ? એક સમય. પ્રથમ સમય સિદ્ધની ? સાદિ પર્યસિત. ભગવાન ! પ્રથમ સમય નૈરયિકનું અંતર કેટલો કાળ હોય ? જઘન્ય 10,000 વર્ષ, અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. અપથમ નૈરચિકનું જઘન્ય અંતમુહિત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ તિર્યંચ નું અંતર સમય ન્યૂન બે લૂકભવ ગ્રહણ જઘન્યથી, ઉત્કૃષ્ટથી વન આપ્રથમ તિર્યંચનું જાન્ય સમય અધિક જીલ્લક ભવપ્રહણ, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથક પ્રથમ મનુષ્યનું જન્મ સમય જૂન ફુલ્લક ભવગ્રહણ, ઉતકૃષ્ટ વન, પ્રથમ મનુષ્યનું જન્મ સમયાધિક શુલ્લક ભવગ્રહણ, ઉકૃષ્ટ વન, દેવનું અંતર નૈરયિકવત્ છે. પ્રથમ સમય સિદ્ધનું અંતર નથી. પ્રથમ સમયસિદ્ધનું અંતર - સાદિ પર્વતસિત હોવાથી અંતર નથી. ભગવાન ! આ પ્રથમ સમય નૈરયિક - તિર્યચ-મનુષ્ય-દેવ-સિદ્ધમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડા પ્રથમ સમય સિદ્ધ છે. પ્ર. મનુષ્યો અસંખ્યાતણા, પ્ર. નૈરયિક અસંખ્યાતગણા, પ્ર દેવ અસંખ્યાતગણ, પંe તિર્યંચ અસંખ્યાત છે. ભગવન ! આ આuથમ સમય નૈરયિક યાવત્ સિદ્ધામાં કોણ કોનાથી અાદિ છે? સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, અe નૈરયિક અસંખ્યાતપણાં, અe દેવો અસંભ, અo સિદ્ધો અનંતગણ, તેથી પ્રથમ સમય તિર્યચો અનંતગણાં છે. ભગવાન ! આ પ્રથમ-પ્રથમ સમય નૈરયિકોમાં સૌથી થોડાં પ્રથમ સમય નૈરવિક છે. અપથમ અસંખ્યાતગા . ભગવાન ! આ પ્રથમ-પ્રથમ સમય તિયિોમાં 7 પ્રથમ સમય વિચિ સૌથી થોડાં, પ્રથમ અનંતગણI. ભગતનું આ પ્રથમ-પ્રથમ સમય મનુષ્યોમાંe ? સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો. અપથમe અસંખ્યાતગણા. મનુષ્યોની માફક દેવો કહેવા. ભગવાન ! આ પ્રથમ-અપથમ સમય સિદ્ધોમાં ? સૌથી થોડા પ્રથમ સમય સિદ્ધો, આપથમe અનંતગણt. ભગવાન ! આ પ્રથમ સમય નૈરાચિક ચાવતુ અપથમ સમય સિદ્ધોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી થોડાં પ્રથમ સમય સિહ૮, Ve મનુષ્યો અસંખ્યાતગણt, આ મનુષ્યો અસંe, ue નૈરયિક અસં, પ્ર. દેવો અસંખ્યાતગણાં, પ• તિયચ -: જીવાભિગમ સૂત્ર સટીક અનુવાદ પૂર્ણ : - 0 - 0 - 0 - 0 - 6 ભાગ-૧૯-પૂરો થયો
Page #112
--------------------------------------------------------------------------
________________ BJદ્વીપ૦/૧૮૦ 206 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ [19/14]
Page #113
--------------------------------------------------------------------------
________________ BJદ્વીપ૦/૧૮૦ 211 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
Page #114
--------------------------------------------------------------------------
________________ BJદ્વીપ૦/૧૮૦ 213 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
Page #115
--------------------------------------------------------------------------
________________ ૩દ્વીપ/૧૮૦ રા૫ 216 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પુષ-ગંધ-માલા-અલંકારથી, સર્વ ગુટિત શબ્દ નિનાદથી, મહા ઋદ્ધિ, મહા ધતિ, મહાબલ, મહા સમુદય, મહા શ્રેષ્ઠ ગુટિત યુગપતુ પટુ પ્રવાદિત અવાજથી - શંખ, પ્રણવ, પટલ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, દુંદુભી, નિર્દોષ નાદિd uથી. વ્યાખ્યા પૂર્વવતું. જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જાય છે. જઈને સિદ્ધાયતનને પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જિનપ્રતિમાને જોતાંની સાથે જ પ્રણામ કરે છે. કરીને જ્યાં મણિપીઠિકામાં જ્યાં દેવ છંદક છે, ત્યાં જિનપ્રતિમા છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી ફેર્પે છે, ફેરવીને જિનપ્રતિમાને પ્રમા છે. પ્રમાજીને દિવ્ય જળધારા વડે સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને સસ આદ્ર ગોશીષ ચંદનથી શરીરને લીધે છે. લીંપીને અપરિલિત દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. પહેરાવીને અપરિભક્ત પ્રધાન ગંધ અને માળા વડે અર્ચા કરે છે. - આ જ વાતને વિસ્તારપૂર્વક જણાવે છે - પુષ્પારોપણ, માલ્યારોપણ, વર્ણકારોપણ, ચૂરિોપણ, ગંધારોપણ, આભરણ-આરોપણ કરે છે. કરીને તે જિનપ્રતિમાની આગળ સ્વચ્છ, મસૃણ, તમય, સ્વચ્છમ્સ, નિકટ વસ્તુ પ્રતિબિંબ આધારરૂપ એવા અતિ નિર્મળ, તેવા તંદલ. તેના વડે આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલોનું આલેખન કરે છે. | (108) - 4 - થRIErfa - મૈથુનના પ્રથમ આરંભમાં મુખ ચુંબનાદિ અર્થે યુવતીના વાળને પાંચ આંગળી વડે ગ્રહણ કરવા તે કચગ્રાહ, તે કચગ્રાહથી ગ્રહણ કરેલ, કરતલથી છોડેલ તે કરdલપભ્રષ્ટ વિમુક્ત. તેમ પંચવણ કુસુમ સમૂહથી પુષ્યના પુંજની જેમ ઉપચાર - પૂજા, તેના વડે યુક્ત કરે છે. - કરીને ચંદ્રપ્રભ, વજ, વૈડૂર્ય વિમલ દંડ જેનો છે તે તથા તે કાંચન, મણિરન ભક્તિ ચિત્ર, કાલાગા-પ્રવર કુંદરક - તુરક ધૂપથી ગંધોમથી અનુવિદ્ધ, તે ધૂપવર્તન છોડતી, વૈડૂર્યમય ધૂપકડછાંને ગ્રહણ કરીને, જિનેશ્વપ્ન ધૂપ દઈને. પછી સાત-આઠ ડગલાં પાછળ જઈને, દશ આંગળી વડે મસ્તકે અંજલિ કરીને વિશુદ્ધ-નિર્મળ, લક્ષણ દોષ રહિત. જે ગ્રંથ - શબ્દ સંદર્ભ, તેના વડે યુક્ત, 108 સંખ્યામાં, તે અર્થ વડે યુક્ત, પુનરુક્ત, મહાવૃત્ત, તથાવિધ દેવ લબ્ધિના પ્રભાવથી સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે. જમણો ઘુંટણ પરણિતલે લગાડે છે. ત્રણ વખત મસ્તક ધરણિતલે નમાવે છે, નમાવીને, કંઈક મસ્તક ઉંચુ કરે છે. કરીને કટક અને ગુટિત વડે ખંભિત ભુજાને સંકોચે છે. સંતરીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું - નમસ્કાર થાઓ. દેવાદિ વડે અતિશય પૂજાને યોગ્ય હોવાથી અરહંત, તેમને. તે અરહંત નામાદિ રૂપે પણ હોય, તેથી ભાવ અહંને જણાવવા માટે કહે છે - ભગવંતને અર્થાત મા - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ, તે જેને છે, તે ભગવંત મરિ - 9CI PROO Saheib\Adhayan-19\Book-1 :\Maharaj ધર્મની પ્રથમ પ્રવૃત્તિને કરવાના સ્વભાવવાળા તે આરિ , (તથા) તીર્થ, તેને કરવાના સ્વભાવવાળા તે તીર્થકર, સ્વયે - બીજા ઉપદેશ વિના સમ્યફ વર બોધિ પ્રાપ્ત, યુદ્ધ - મિથ્યાત્વ, નિદ્રા જતાં સંબોધ પામેલ. તે સ્વયં સંબુદ્ધ, પુષોમાં ઉત્તમ તે પુરુષોત્તમ ભગવંત જ સંસારમાં વસતા સદા પાર્થ વ્યસની, સ્વાર્થને ઉપસર્જન કરેલ, દીન ભાવથી ઉચિત ક્રિયા કરનાર, કૃતજ્ઞતા અને આતપ વડે અનુપહત ચિતવાળા, દેવગુરુ બહુમાની થાય છે માટે પુરુષોત્તમ. પુષ, સિંહ જેવા. કર્મરૂપી હાથી પ્રત્યે સિંહ સમાન. પુરુષ - શ્રેષ્ઠ પુંડરીકવતું. સંસારજલના અસંગાદિથી ધર્મલાપ વડે પુરુષવરપુંડરીક. પુરષ-શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, પચ્ચક-દુર્ભિક્ષ-મારી આદિ શુદ્ધ ગજને દૂર કરે છે માટે - તથા - લોક-ભવ્યસવલોક, તેને સકલકલ્યાણ એક નિબંધનપણાથી ભવ્યd ભાવથી ઉત્તમ તે લોકોમાં લોકભવ્યલોકના નાથ-યોગક્ષેમકૃત તે લોકનાથ. તેમાં થોr - બીજાધાન ઉભેદ પોષણકરણ. ક્ષેમ - તેના ઉપદ્રવના અભાવને પામવો. લોકપ્રાણિલોક કે પંચાસ્તિકાયાત્મક, હિતોપદેશથી સમ્યક્ પ્રરૂપણાથી કે હીત તે લોકહિત. લોક-દેશના યોગ્ય વિશિષ્ટ પ્રદીપ-દેશના કિરણ વડે યથાવસ્થિત વસ્તુ પ્રકાશક, તે લોકપ્રદીપ. લોક-ઉત્કૃષ્ટ મતિ ભવ્ય સત્વ લોકનો પ્રધોત-પ્રધોતકવ-વિશિષ્ટ જ્ઞાન શક્તિ, તેને કરવાના સ્વભાવવાળા એ લોકપ્રધોતકર, * * * ભગવંતના પ્રસાદથી તક્ષણ જ ભગવંત ગણધરને વિશિષ્ટ જ્ઞાન સંપત સમન્વિત કરે છે, જેના લીધે દ્વાદશાંગીની ચના થાય છે. - અજય - વિશિષ્ટ આત્માનું સ્વાચ્ય, નિઃશ્રેયસ ધર્મભૂમિકા નિબંધનરૂપ, પરમ ધૃતિ. તે અભયને આપે તે અભયદા. આ રીતે બધે જાણવું. તથા ચક્ષુ - વિશિષ્ટ ગુણ સ્થાનને પ્રાપ્ત કરાવનાર ગુણ, સ્વરસવાહી ક્ષયોપશમ વિશેષને આપે તે માર્ગદા. રન - સંસાર કાંતાણત, અતિપ્રબળ રાણ-આદિથી પીડિતોને સમ આશ્વાસના સ્થાનરૂપ-dવ ચિંતારૂપ અધ્યવસાન, તેને દેનાર તે શરણદા. વધિ - જિનપણિત ધર્મપ્રાપ્તિ, તવાર્યશ્રદ્ધાન લક્ષણ સમ્યગ્દર્શનરૂપ આપે છે. તે બોધિદા તથા ધર્મ - ચાત્રિરૂપ આપે તે ધર્મદા. કઈ રીતે ? તે કહે છે - ધર્મ દેશના દેવાથી ધમદિશક, ધર્મના નાયક - સ્વામી તેના વશીકરણ અને તેના કુળના પભિોગથી. ધર્મના સાચી જેવા, સમ્યક્ પ્રવર્તન યોગથી. ધર્મ જ વર * પ્રધાન, ચતુરંતના હેતુથી ચતુરંત, ચકની જેમ તે ચતુરંતચક, તેના વડે વર્તવાના સ્વભાવવાળા, તે ધર્મવર ચતુરંત ચક્રવર્તી તથા અપતિed-જાપતિખલિત કેમકે ક્ષાયિક છે. વર * પ્રધાન, જ્ઞાન-દર્શનને ધારણ કરે છે તેથી પ્રતિહdવરજ્ઞાનદર્શનઘર, છા - આવરે છે. છડા-ઘાતિ કર્મ ચતુર્ય, વ્યાવૃત - ચાલ્યું ગયેલ છે જેમાંથી તે વ્યાવૃdછઘા. તથા રાગ-દ્વેષ-કપાય-ઈન્દ્રિય-ઉપસર્ગ-પરીષહ રૂપ ઘાતિકર્મ શત્રુને જિતનારને જિન, બીજાને જીતાડે છે માટે જાપક. તે જિન અને જાપકને. ભવ સમુદ્રને સ્વયં
Page #116
--------------------------------------------------------------------------
________________ દ્વીપ૦/૧૮૦ 213 (601) તરેલા અને અન્યોને પણ તારનારા છે માટે તીર્ણ-નાક, કેવલ દશા અવગત તાવથી બુદ્ધ-બોધ પામેલ અને બીજાને બોધ કરાવે છે તેથી બોધક. મુવત - કૃતકૃત્ય થતુ નિષ્ઠિતા. બીજાને પણ મુકાવે છે માટે મોચક. સર્વજ્ઞ અને સર્વદર્શીને. શિવ - સર્વોપદ્રવરહિતત્વથી. અવનિ - સ્વાભાવિક, પ્રાયોગિક ચલનક્રિયા રહિતથી. મનુજ્ઞ - શરીર, મનના અભાવથી આધિ-વ્યાધિના સંભવથી. અનંત - કેવળ આત્માના અનંતત્વથી. અક્ષય - વિનાશના કારણના અભાવથી થાવાઈ - કોઈ વડે વિભાધા કસ્વાને અશક્યવયી. જેમાં પુનઃ આવવાનું નથી તે અપુનરાવૃત્તિ. fપતિ - નિષ્ક્રિતાર્થ જેમાં થાય છે તે. સિદ્ધિ - લોકાંત ોગલક્ષણ, તે જ ગમ્ય હોવાથી ગતિ. તે સિદ્ધિગતિ. *x* શાન-વ્યવહારથી સિદ્ધયોગ, નિશ્ચયથી યથાવસ્થિત સ્વ સ્વરૂપ. - X - X - - આ પ્રમાણે પ્રણિપાત દંડક બોલીને વંદે છે - ચૈત્યવંદન વિધિથી પ્રતિમાને વાંદે તે પ્રસિદ્ધ છે. નમસ્કાર-પછી પ્રણિધાનાદિયોગથી અથવા વિરતિવાળાને જ. * x - અથવા વંદન-સામાન્યથી, નમસ્કાઆશય વૃદ્ધનું ઉત્થાન. અહીં તત્વ તો ભગવંત પરમભકષિ કેવલી જ કહી શકે. વાંદી-નમીને સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં જાય છે, ત્યાં દિવ્ય જળધારા વડે અભિમુખ સિંચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી પાંચ ગુલિ તલ દઈને, પંચવર્ણા પુષ્પો વડે પુujજોપચાર યુક્ત કરે છે, કરીને ધૂપ આપે છે. ત્યારપછી જ્યાં દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી લઈને તેનાથી દ્વારશાખા, શાલભંજિકા, વ્યાલ રૂપકને પ્રમાર્જે છે. પ્રમાઈને દિવ્ય જળધારાથી, સીંચે છે. ગોશીર્ષ ચંદનથી ચર્ચે છે. પુષ્પાદિ આરોપે છે, ધૂપદાન કરે છે. પછી દક્ષિણ દ્વારથી નીકળીને જ્યાં દક્ષિણ દિશાનો મુખમંડપ છે, ત્યાં બહમધ્યદેશ ભાગે આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી બહુ મધ્યદેશ ભાગને મોરપીંછીથી પ્રમાર્જે છે. પછી દિવ્ય જળધારા વડે સીંચે છે, સસ ગોશીષ ચંદન વડે પંચાંગુલિતલથી મંડલ આલેખે છે. કચગ્રાહવત્ પંચવણ પુષ્પોનો ઉપચાર કરે છે. કરીને ધૂપ દે છે. પછી દક્ષિણના મુખમંડપના પશ્ચિમ દ્વારે જાય છે. જઈને મોરપીંછીથી પ્રમાર્જે છે. મોરપીંછીથી દ્વારશાખ, શાલભંજિકા, વાલરૂપને પ્રમાજો છે, જળધાર વડે સીયે. છે ઈત્યાદિ - x - પછી દક્ષિણના મુખમંડપના ઉત્તર દ્વારે જાય છે જઈને પૂર્વવત્ દ્વારાર્યનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના પૂર્વ ધારે જાય છે. જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે જઈને પૂર્વવત્ પૂજા કરીને તે દ્વારેથી નીકળીને દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપમાં જ્યાં દક્ષિણના પ્રેક્ષામંડપનો બહુમધ્ય દેશ ભાગ છે, જ્યાં વજમાં અક્ષપાટક છે અને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી અક્ષપાટકાદિ પ્રમાર્જે છે પ્રમાજીને Saheib\Adhayan-19\Book-19CI PROOI 218 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર જળધાર વડે સીંચીને ચંદન ચર્ચા, પુષ્પપૂજા અને ધૂપદાન કરે છે. ત્યારપછી દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપના ઉત્તર દ્વારે આવે છે, આવીને પૂર્વવત્ દ્વાર અર્થનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપનું પૂર્વ દ્વાર છે, ત્યાં આવે છે. આવીને પૂર્વદ્વારની અર્થનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપ દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને ત્યાં પૂજા કરે છે. પછી જ્યાં દક્ષિણ દિશાનો ચૈત્યતંભ છે ત્યાં જાય છે જઈને તૂપ અને મણિપીઠિકાને મોરપીંછી વડે પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચે છે. સરસ ગોશીષ ચંદનથી ચર્ચા કરે છે. પુષ્પાદિ આરોહણ કરે છે, ધૂપદાનાદિ કરે છે. ત્યારપછી જ્યાં પાશ્ચાત્ય મણિપીઠિકા છે, જ્યાં પશ્ચિમ દિશાની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને જિનપતિમા જોતાં જ પ્રણામ કરે છે ઈત્યાદિ પૂર્વવતુ યાવતું નમસ્કાર કરીને જ્યાં ઉત્તરની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને ત્યાં પણ યાવતું નમસ્કાર કરીને, જયાં પૂર્વની જિનપતિમાં છે, ત્યાં આવે છે આવીને પૂર્વવતુ ચાવતું નમસ્કાર કરીને જ્યાં દક્ષિણની જિનપ્રતિમા છે, ત્યાં પૂર્વવત્ બધું જ તે પ્રમાણે કરવું ચાવત્ નમસ્કાર કરીને દક્ષિણના ચૈત્યવૃો જાય છે. ચૈત્યવૃક્ષે જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને જ્યાં મહેન્દ્રધ્વજ છે, ત્યાં જાય છે. જઈને પૂર્વવતુ અર્નિકા કરીને જ્યાં દક્ષિણની નંદા પુષ્કરિણી છે, ત્યાં જાય છે, જઈને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને તોરણ, ગિસોપાન પ્રતિરૂપક, શાલભંજિકા, વાલરૂપકને પ્રમાર્જે છે. પ્રમાઈને દિવ્ય જળધારાથી સીંચે છે. સીંચીને સરસ ગોશીષ ચંદનથી અર્થે છે ઈત્યાદિ પૂર્વવતું. ત્યારપછી સિદ્ધાયતનની અનુપ્રદક્ષિણા કરીને જ્યાં ઉત્તર નંદાપુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને બધું પૂર્વવત્ કરે છે. કરીને ઉત્તરના માહેન્દ્રધ્વજે પછી ચૈત્યવૃક્ષ, પછી ચૈત્યતૂપ, પછી પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ જિનપ્રતિમાની પૂર્વવતુ બધી વકતવ્યતા કહેવી. પછી ઉત્તરીય પ્રેક્ષાગૃહમંડળે આવે છે. ત્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપવત સર્વ વક્તવ્યતા કહેવી. પછી ઉત્તર દ્વારેથી નીકળીને ઉત્તરના મુખમંડપે આવે છે. ત્યાં પણ દક્ષિણના મુખમંડપવ બધું કરીને ઉત્તર દ્વારેથી નીકળીને સિદ્ધાયતનના પૂર્વદ્વારે જાય છે. ત્યાં પૂર્વવત્ પૂજા કરી. પૂર્વના મુખમંડપના દક્ષિણાદિ ત્રણે દ્વારે ક્રમથી પૂજા કરી પૂર્વ દ્વારથી નીકળી, પૂર્વપ્રક્ષા મંડપમાં જઈને પૂર્વવતુ પૂજા કરે છે. પછી પૂર્વ પ્રકારથી ક્રમથી ચૈત્યપ, જિનપ્રતિમા, ચૈત્યવૃક્ષ, મહેન્દ્ર પ્રજ, નંદા પુષ્કરિણીની પૂજા કરી પછી સુધમસિભામાં પૂર્વદ્વારેથી પ્રવેશે છે. ત્યાં મણિપીઠિકાએ જાય છે, જઈને જિનઅસ્થિ જોઈને પ્રણામ કરે છે. પછી માણવક ચૈત્ય સ્તંભમાં વજમય ગોળ-વૃત-સમુદ્ગક પાસે આવીને સમુદ્ગકો ગ્રહણ કરીને, ઉઘાડીને મોસ્પીંછીથી પ્રમાર્જે છે. પછી જળધારાથી સીચે છે, સીંચીને ગોશીર્ષ ચંદનથી લીધે છે, પછી પ્રધાન ગંધ-માળાથી અચ કરી ધૂપ પ્રગટાવે છે. પછી ફરી E:\Maha
Page #117
--------------------------------------------------------------------------
________________ દ્વીપ/૧૮૦ 219 (110) પણ વજમય ગોળ-વૃત સમુદ્ગકમાં અસ્થિને મૂકે છે. મૂકીને તે સમુદ્ગકને સ્વસ્થાને મૂકે છે. પછી તેમાં પુપ-ગંધ-માળા-વા-આભરણ આરોપે છે. પછી મોરપીંછીથી માણવક ચૈત્ય સ્તંભને પ્રમાઈ, ઉદકધાસથી સચી, ચંદનથી ચર્ચા, પુષ્પાદિ આરોપી, ધૂપદાન કરે છે. કરીને સિંહાસનપદેશે આવીને સિંહાસનને મોરપીંછીથી પ્રમાર્જનાદિપ પૂર્વવત અનિકા કરે છે. કરીને જ્યાં મણિપીઠિકા છે, દેવશયનીય છે, ત્યાં આવીને મણિપીઠિકાદિની પૂજા કરે છે. પછી ઉક્ત પ્રકારેજ ક્ષુલ્લક ઈન્દ્રધ્વજની પૂજા કરે છે. કરીને જેમાં ગોપાલક નામે પ્રહરણ કોશ છે, ત્યાં આવીને મો-પીંછી વડે પરિઘરત્ન આદિ પ્રહરણ રત્નોને પ્રમાર્જે છે. જળધાર વડે સીંચે છે, ચંદન ચર્ચા-પુષ્પાદિ આરોહણ-ધૂપદાન કરે છે. કરીને સુધસભાના બહુ મધ્ય દેશ ભાગે પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને સુધમસભાના દક્ષિણ દ્વારે પૂર્વવત્ પૂજા કરે છે. અહીંથી આગળ જેમ સિદ્ધાયતનથી નીકળી દક્ષિણ દ્વારથી દક્ષિણ નંદા પુષ્કરિણી સુધી ફરી ઉત્તર નંદા પુષ્કરિણી આદિમાં - x * x * ઈત્યાદિ સ્વાર્થવ જાણવું. * * * * * * * પછી પૂર્વનંદા પુષ્કરિણીથી નીકળીને દ્રહ પાસે આવી પૂર્વવતુ તોરણ અનિકા કરે છે. કરીને પૂર્વદ્વારેથી અભિષેક સભામાં પ્રવેશે છે. પછી મણિપીઠિકાના સિંહાસનનીઅભિષેક ભાંડની - બહુમધ્યદેશ ભાગની પૂર્વવત્ અર્થનિકા કરે છે. ત્યારપછી અહીં પણ સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચનિકા કહેવી. પછી પૂર્વનંદા પુષ્કરિણીથી પૂર્ણદ્વારી વ્યવસાય સભામાં પ્રવેશીને પુસ્તકરત્નાને મોરપીંછીથી પ્રમાઈ, જળધારા વડે સીંચીને, ચંદનથી ચર્ચાને, વગંધમાળાથી અચ કરીને પુષ્પાદિ આરોપણ અને ધૂપદાન કરે છે. પછી મણિપીઠિકાના સિંહાસનના બમધ્ય દેશ ભાગની ચર્ચા કરે છે. પછી સિદ્ધાયતનવતુ દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચા કહેવી. પછી પૂર્વનંદા પુષ્કરિણીથી બલિપીઠે આવીને તેના બહુમધ્ય દેશ ભાગમાં પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને ઉત્તરપૂર્વની નંદાપુષ્કરિણીમાં આવીને તેના તોરણોમાં પૂર્વવત અર્થનિકા કરીને આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને કહ્યું - * * * * તેમાં વિશેષ આ - શૃંગાટક - ત્રિકોણ સ્થાન, ત્રિક - જ્યાં ત્રણ શેરીઓ મળે છે. ચતુક-ચાર પયયુક્ત, ચવર - ઘણાં માર્ગો ભેગા થતાં હોય તે સ્થાન. ચતુર્મુખ - જ્યાં ચારે દિશામાં માર્ગ નીકળતા હોય. મહાપચ-રાજપથ, બાકીના સામાન્ય પશે. ચઢાલક-પ્રાકાર ઉપરની મૃત્યાશ્રય વિશેષ. ચરિકા-આઠ હાય પ્રમાણનો નગરપ્રાકારનો અંતરાલમાર્ગ દ્વા-પ્રાસાદાદિના દરવાજા. ગોપુરપ્રાકાર દ્વાર, તોરણ-હારાદિ સંબંધી. મારTH - દંપતિ જે માધવી-લતાગૃહાદિમાં આવીને રમણ કરે છે તે. સન આદિ પૂર્વવતું. ત્યારપછી તે વિજયદેવ બલિપીઠનું બલિ વિસર્જન કરે છે. કરીને જ્યાં ઉત્તરનંદા Saheib\Adhayan-19\Book-19CI PROOF E :\Maharaj 220 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પુષ્કરિણીએ આવે છે. આવીને તેની પ્રદક્ષિણા કરતો પૂર્વ તોરણથી અનુપવેશે છે. પ્રવેશીને પૂર્વ મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. ઉતરીને હાથ-પગને પ્રક્ષાલે છે. પ્રક્ષાલન કરીને નંદા પુષ્કરિણીથી પાછા ફરે છે. પછી 4000 સામાનિકો, સપરિવાર ચાર અણમહિષી આદિ - X - X * સાથે પરિવરીને સર્વ ઋદ્ધિથી ચાવતું દુંદુભિ નિર્દોષ નાદિત રવથી વિજયા રાજધાનીની વચ્ચોવચ્ચથી જ્યાં સુધમસભા છે, ત્યાં આવે છે આવીને સુધમસભામાં પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, ત્યાં સિંહાસને આવીને પૂર્વાભિમુખ બેઠો. સૂત્ર-૧૮૧ : ત્યારે તે વિજયદેવના 4000 સામાનિક દેવો પશ્ચિમોત્તર : ઉત્તર અને ઉત્તરપૂર્વમાં પહેલાથી રખાયેલા 4ooo ભદ્રાસનો ઉપર બેઠા. ત્યારપછી તે વિજયદેવની ચર અગમહિણી પૂર્વ દિશામાં પહેલાથી રાખેલા ચાર ભદ્રાસનો ઉપર બેઠી. ત્યારપછી તે વિજયદેવની દક્ષિણ પૂર્વમાં અત્યંત હર્ષદાના 8ooo દેવો યાવ4 બેઠા. એ પ્રમાણે દક્ષિણમાં મધ્યમ પર્મદાના 10,000 દેવો સાવ4 બેઠા દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પર્ષદાના 12,ooo દેવો ચાવતુ બેઠા. ત્યારપછી તે વિજયદેવની પશ્ચિમે સાત સેનાધિપતિ યાવ4 બેઠા ત્યારપચી તે વિજયદેવની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર 16,ooo આત્મરક્ષક દેવો પ્રત્યેકે પ્રત્યેક પૂર્વે મુકેલા ભદ્રાસનો ઉપર બેઠા, તે આ પ્રમાણે - પૂર્વમાં 4ooo ચાવતુ ઉત્તરમાં કoop, તે આત્મરક્ષક દેવો સક્ષદ્ધ બદ્ધ તમિત કવચવાળા, ઉત્પીડd શરાસનપટ્ટિકા, પિનદ્ધ શૈવેયક વિમલવરચિંધપ, ગ્રહિત આયુધ-પહરણા, ત્રણ સ્થાને નમેલ, ત્રણ સંધિયુક્ત, વજમય કોટિવાળા ધનુષને લીધેલા અને તેના તૂણીરોમાં વિવિધ પ્રકારે જાણો છે. નીલપાણી, પીતપાણી, તપાણી, ચાપાણી, ચારુપાણી, ચર્મ પાણી, ખગપાણી, દંડપાણી, પાપાણી, નીલ-પીત -ચાપચાર-ચમ-ખગ-દંડ-પાસને ધારણ કરેલા આત્મરક્ષક, રક્ષોપક, ગુપ્ત-ગુપ્ત પાલિત, યુક્ત-યુક્ત પાલિત દરેકે દરેક સમયથી-વિનયથી કિંકરરૂપ એવા થઈને ઉભા છે. ભગવદ્ ! વિજયદેવની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! એક પલ્યોપમ સ્થિતિ કહી છે. ભગવન ! વિજયદેવના સામાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? એક પલ્યોપમ સ્થિતિ કહી છે ? એક પલ્યોપમ સ્થિતિ કહી છે. એ પ્રમાણે આવી મહાકદ્ધિ - મહાધુતિ - મહાબલ * મહાયશ - મહાસુખ - મહાનુભાણ યુક્ત વિજયદેવ છે. * વિવેચન-૧૮૧ - ત્યારે તે વિજયદેવની વાયવ્ય-ઉત્તર અને ઈશાન દિશામાં અooo સામાનિક દેવો 4000 ભદ્રાસનોમાં બેસે છે. પછી વિજયદેવની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષી
Page #118
--------------------------------------------------------------------------
________________ દ્વીપ/૧૮૧ 221 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે વૈજયંત આદિ અન્ય દ્વારો છે (111) ચાર ભદ્રાસનોમાં બેઠી. પછી વિજયદેવની તૈઋત્યમાં અત્યંતર પર્ષદાના 8000 દેવો 8000 ભદ્રાસનોમાં બેઠા, [ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં આવી ગયેલ હોવાથી અહીં વૃત્તિના અનુવાદમાં પુનરુક્તિ કરી નથી.] આત્મરક્ષક દેવો કેવા છે? સદ્ધબદ્ધ વર્મિત કવચા - અહીં યાય - તનુગાણ, બખતર, થા - લોહમય કુલિકાદિ રૂ૫, તેમાં સંnત તે વર્મિત. બન્નદ્ર * શરીરે આરોપણ કરવાથી. ઈ - ગાઢતર બંધનથી બાંધવાથી. ઉપીલિયસરાસણપક્રિયાતેમાં વીfહતા ગાઢીકૃત, શર - બાણ, જેમાં ખાય તે શરાસન - પુધિ. તેની પટ્ટિકા. પિસદ્ધગેવેવિમલવરચિંધપટ્ટા-તેમાં પ્રવેય - ગ્રીવાનું આભરણ. વિમલ શ્રેષ્ઠ ચિહપ વડે તે. ગહિયાઉહપહરણ - તેમાં - 6 - જેના વડે યુદ્ધ કરાય છે તે આયુધ-ખેટક આદિ. પ્રણUT - અસિક્તાદિ. જેના વડે આયુધ અને પ્રહરણ ગ્રહણ કરાયેલ છે તે ત્રિનત - આદિ-મધ્ય-અંતે નમેલ. ત્રિસંધ - આદિ-મધ્ય-અંતે સંધિના ભાવથી. વજમય કોટિ ધનુષ ગ્રહણ કરીને. પરિચાયકંડકલાવા - વિચિત્ર કાંડ કલાપના યોગથી પર્યાપ્ત કાંડાલાપ. કોઈક નીત્તપાપાવ - નીલ કાંડ કલાપ, બે હાથમાં જેને છે તે નીલપાણી. આ પ્રમાણે પીતપાણી અને પાણી પણ જાણવું. જેના હાથમાં રાપ - ધનુષ છે તે ચાપાણી. ત્રાફુ - પ્રકરણ વિશેષ, તે જેના હાથમાં છે તે. એ રીતે ચર્મપાણી - 4 - દંડપાણી ઈત્યાદિ * x - x - જાણવું. રક્ષોગ * એક ચિતપણે તત્પરાયણ રહે . ગુપ્ત - સ્વામી ભેદ ન કરે છે. ગુપ્તા બીજાથી અપવેશ્ય, rfન - સેતુ. યુવર - સેવકના ગુણથી યુક્ત. યુવતી - પરસ્પર બદ્ધ પણ બૃહત્ અંતરાલ પાલિ જેમાં નથી તે યુવમવનવા સમય-આચાર, કિંકરભૂત-તેઓ ખરેખર કિંકર નથી, પણ તેના જેવા છે. તેમને પણ જુદુ આસન આપવાથી માન્ય કર્યા છે. તેઓ માત્ર નિજાચાર પરિપાલનથી અને વિનીતપણાથી તથાભૂતવત્ રહે છે. મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-અંતર્ગત્ વિજયદેવાધિકાર પૂર્ણ E:\Maharaj Saheib\Adhayan-19\Book-19CI PROOF-1) વિજયદ્વારની વકતવ્યતા કહી. હવે વૈજયંત દ્વાર - * સૂત્ર-૧૮૨,૧૮૩ : [1] ભગતના જંબુદ્વીપનું વૈજયંત નામે દ્વાર કાં કહે છે? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪પ,000 યોજન બાધાએ ગયા પછી જંબુદ્વી-દ્વીપની દક્ષિણ દિશાને અંતે અને લવણસમુદ્રના દક્ષિણાર્ધની ઉત્તરમાં આ જંબદ્વીપ હીપનું વૈજયંત નામક દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉtd. ઉચ્ચત્વથી છે ઈત્યાદિ બધી વકતવ્યતા વિજય દ્વારવત્ યાતq “તે નિત્ય છે” ત્યાં સુધી કહેતી.. ભગવાન ! રાજધાની કયાં કહી છે ? દક્ષિણ દિશામાં છે. વાવ4 વૈજયંત નામક મહહિક દેવ છે. ભગવાન ! જંબૂદ્વીપનું જયંત નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ! ભૂદ્વીપ દ્વીપમાં મેર પર્વતની પશ્ચિમે 45,ooo યોજન જંબૂદ્વીપના પશ્ચિમાંતે અને લવણ સમુદ્રના પશ્ચિમદ્ધિની પૂર્વમાં સીનોદા મહાનદીની ઉપર આ જંબુદ્વીપનું જયંત નામક દ્વાર કહેલ છે. પ્રમાદિ પૂર્વવત્ કહેવું. પશ્ચિમમાં તે રાજધાની છે ત્યાં જયંત નામે મહાદ્ધિક દેવ છે. ભગવાન ! જંબૂઢીપનું અપરાજિત નામક દ્વાર કયાં કહેલ છે? ગૌતમ ! મેરની ઉત્તરે અબાધાથી 45,000 યોજન, જંબૂદ્વીપ દ્વીપના ઉત્તરાંતે અને લવણ સમુદ્રની ઉત્તરાદ્ધની દક્ષિણે આ જંબૂદ્વીપ દ્વીપનું પરાજિત નામક દ્વાર કહેલ છે. માણાદિ પૂર્વવતું. રાજધાની ઉત્તરમાં ચાવતુ અપરાજિત દેવ છે. ચારે રાજધાનીઓ બીજા જંબૂદ્વીપમાં છે. [18] ભગવત્ ! જંબૂદ્વીપ દ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું આભાધાએ કેટલું અંતર કહેલ છે ? ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોન અદ્ધ યોજના અંતર છે. * વિવેચન-૧૮૨,૧૮૩ : ht i તૈ૦ ઈત્યાદિ પૂર્વવતું. વિશેષ આ - વૈજયંત દ્વારથી દક્ષિણથી તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર જતા-તેમ કહેવું. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે - જયંત દ્વારની પશ્ચિમ દિશામાં, અપરાજિત દ્વારની ઉત્તરથી તિછ અસંખ્યાત દ્વીપ સમદ્ર ગયા પછી - તેમ કહેવું. હવે વિજયાદિ દ્વારોનું પરસ્પર અંતર બતાવે છે - ભગવતુ ! જંબુદ્વીપ દ્વીપ સંબંધી એક દ્વારનું બીજા દ્વારથી અંતર કેટલાં પ્રમાણમાં પ્રતિઘાત રહિતપણે કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! 9,052 યોજના અને દેશોન અદ્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધાએ અંતર કહેલ છે.
Page #119
--------------------------------------------------------------------------
________________ ૩)દ્વીપ/૧૮૨,૮૩ 223 224 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ભગવન્જંબૂદ્વીપ દ્વીપમાં જે જીવો છે, તે મરીને લવણસમુદ્રમાં જાય છે - જન્મે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! કેટલાંક જીવો મરી-મરીને લવણસમુદ્રમાં જાય છે, કેટલાંક જીવો મરીને ત્યાં જતાં નથી. કેમકે જીવોને તેવા-તેવા સ્વકર્મવશપણાથી ગતિના વૈવિધ્યનો સંભવ છે . આ રીતે લવણસમુદ્ર સૂત્ર પણ કહેવું. (112) મુનિ દીપરત્નસાગરે સટીકાનુવાદ કરેલ પ્રતિપત્તિ(૩)માં સૂર-૧૮૪ સુધી પૂર્ણ ભાગ-૧૮નારે થી 6 તેથી કહે છે - પ્રત્યેક દ્વારની શાખારૂપ ભીંત એક એક કોસ મોટી છે અને પ્રત્યેક દ્વારનો વિસ્તાર ચાર-ચાર યોજન છે. આ રીતે ચારે દ્વારોમાં કુદ્ય અને દ્વાર પ્રમાણ 18 યોજનનું થાય છે. જંબૂવીપની પરિધિ 3,16,227 યોજન, ૩-કોશ, 108 ઘનુષ્ય અને 13. ગુલથી કંઈક અધિક છે. તેમાં ચારે દ્વારો અને શાખા દ્વારોના 18 યોજન પ્રમાણ ઘટાડવાથી પરિધિનું પ્રમાણ 3,16,209 યોજન, 3 કોશ, 108 ધનુષ્ય અને 1al, ગુલથી કંઈક અધિક બાકી રહે છે. તેના ચાર ભાગ કરવાથી ૩૯,૦૫ર યોજન, ૧-કોશ, 1532 ધનુષ, 3 અંગુલ, 3ચવ આવે છે. આટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું. આ જ વાત જણાવવા વૃત્તિકારશ્રીએ અહીં બે ગાથા નોંધી છે. * સૂઝ-૧૮૪ : ભગવત્ / જંજૂહીપ હીપના પ્રદેશો લવણસમુદ્રને ધૃષ્ટ છે ? હા, પૃષ્ટ છે. ભગવન! તે શું જંબૂદ્વીપ રૂપ છે કે લવણસમુદ્ર રૂપ છે ? ગૌતમ! નિશે તે જંબુદ્વીપ રૂપ છે પણ લવણસમુદ્રરૂપ નથી. ભગવાન ! લવણ સમુદ્રના પ્રદેશો જંબૂદ્વીપને ઋષ્ટ છે ? હા, ઋષ્ટ છે. ભગવાન ! તે શું લવણ સમુદ્ર રૂપ છે કે જંબૂદ્વીપ રૂપ છે ? ગૌતમ ! નિશે તે લવણસમુદ્ર રૂપ છે, જંબૂદ્વીપ પ નથી. ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં જીવો મરીને લવણસમુદ્રમાં જન્મે છે ? ગૌતમ ! કોઈ જીવ જન્મે છે, કોઈ જીવ જન્મતા નથી. ભગવદ્ ! લવણ સમુદ્રમાં જીવો મરીને જંબૂદ્વીપમાં જન્મે છે ? ગૌતમ! કેટલાંક જન્મે છે, કેટલાંક જન્મતા નથી. * વિવેચન-૧૮૪ - જંબૂઢીપ દ્વીપના પ્રદેશ - સ્વ સીમાનત ચરમરૂપ લવણ સમુદ્રને સ્પષ્ટ છે ? * * * * * અર્થાત્ ઋષ્ટ છે કે નથી ? ભગવંતે કહ્યું - હા, અર્થાત્ ઋષ્ટ છે, એમ કહેતા ફરી પૂછે છે - ભગવન્! તે સ્વસીમાબત ચરમ પ્રદેશો શું જંબૂદ્વીપના છે ? કે લવણસમુદ્રના છે ? અહીં વ્યપદેશ ચિંતામાં સંશય એ પ્રશ્ન છે. કેમકે જંબદ્વીપના ચરમ પ્રદેશો લવણ સમુદ્રને ઋષ્ટ છે. જેમ તર્જનીને સ્પર્શેલ પેઠા આંગળી પેઠાવ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! “જિંબૂદ્વીપ જ”. *' નિપાતની અવધારણાર્થત્વથી કહ્યું. તે ચરમપદેશો દ્વીપના છે કેમકે તે જંબુદ્વીપ સીમાએ વર્તે છે. તે જંબૂદ્વીપના ચરમ પ્રદેશો લવણ સમુદ્રના નથી. જંબૂદ્વીપની સીમાને ઓળંગીને તે લવણસમુદ્ર સીમાને પામ્યા નથી પણ સ્વ સીમાનત જ લવણ સમુદ્રને પૃષ્ટ છે. * * * * * એ પ્રમાણે લવણ સમુદ્રનું સૂત્ર પણ કહેવું. E:\Maharaj Saheib\Adhayan-19\Book-19CI PROOF-1)
Page #120
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.