SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫e પ/-/૩૫૩,૩૫૪ અસંખ્યાત લોકાકાશમાંથી પ્રતિસમય એકૈક આકાશપદેશના અપહારથી જેટલા કાળથી નિર્લેપ થાય, તેટલો અસંખ્યાતકાળ છે. - x - ધે સૂક્ષમ અપર્યાપ્તોની કાયસ્થિતિ કહે છે - x • જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને શાંતમુહૂર્ત છે. અપર્યાપ્ત સ્થાવનું આટલું કાળ પ્રમાણ છે. આ રીતે પયપ્તિ વિષયક સાત સૂત્રો છે. હવે ‘અંતર' વિચારણા કહે છે - સૂક્ષ્મનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત છે. સૂમથી ઉદ્વર્તીને બાદર પૃથ્વી આદિમાં અંતમુહૂર્ત રહીને ફરી સૂથમપૃથ્વી આદિમાં ક્યાંય પણ ઉત્પાદ થાય. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. તે અસંખ્યાત કાળને કાળ અને ક્ષેત્ર વડે નિરૂપેલ છે. • x- ગુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાત ભાગમાં જે આકાશ પ્રદેશ છે, તે પ્રતિસમય એકૈક પ્રદેશના અપહારથી જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણીથી તિર્લેપ થાય છે. સૂમ પૃથ્વીકાયનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ. • x- સૂમ ભાવના આ રીતે – સૂક્ષ્મ પૃથ્વીકાયિક જ સૂક્ષ્મપૃથ્વીકાયિકના ભવથી ઉદ્વર્તીને અનંતર કે પરંપરથી વનસ્પતિમાં જાય છે. તેમાં ઉત્કૃષ્ટ આટલો કાળ રહે છે, તેથી યોદ્ધા પ્રમાણ અંતર થાય. - x સૂક્ષ્મ વનસ્પતિકાયિક સૂત્રમાં જઘન્યથી તમુહર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. તે અસંખ્યાતકાળ પૃથ્વીકાળ કહેવો. સૂમ વનસ્પતિકાયના ભવથી ઉદ્વર્તીને જ બાદર વનસ્પતિમાં, સૂક્ષ્મ-બાદર પૃથ્વી આદિમાં ઉત્પન્ન થાય છે. તેમાં સર્વત્ર ઉત્કૃષ્ટથી આટલું કાળ અવસ્થાના ચોક્ત પ્રમાણ જ અંતર છે. એ પ્રમાણે સૂમ નિગોદનું અંતર પણ કહેવું. સૂત્ર-૩૫૫ - અલાભદુત્વ આ પ્રમાણે છે - સૌથી થોડાં સૂક્ષ્મ તેઉકાયિક, સૂક્ષ્મ પૃથ્વીકાચિક વિશેષાધિક, સૂક્ષ્મ અણુ - વાયુ વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણા, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનંતગુણા, સૂમ વિશેષાધિક, એ પ્રમાણે આપતા-પયા. ભગવાન ! આ સૂક્ષ્મ પર્યાપ્તા-પર્યાપ્તામાં કોણ-કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં સૂક્ષ્મ પિયા, સૂક્ષ્મ પયક્તિા તેનાથી સંખ્યાતગુણ. એમ સૂક્ષ્મ નિગોદ સુધી. ભગવાન ! આ સૂક્ષ્મોમાં, સૂમ પૃથ્વીકાયિક યાવત્ સૂક્ષ્મ નિગોદોમાં યતા અને અપયfપ્તામાં કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી થોડાં સૂક્ષ્મ તેઉકાય આપયક્તિા, તેનાથી સૂક્ષ્મ પૃવીકાચિક અપયક્તિા વિશેષાધિક, સૂક્ષ્મ અકાયિક અપયfપ્તા વિશેષાધિક, સૂક્ષ્મ વાયુકાયિક અપયfપ્તા વિશેષાધિક, સૂમ તેઉકાયિક પયપ્તા સંખ્યાલગુણ, સૂક્ષ્મ પૃdી-અછૂ-વાયુકાયિક પ્રયતા વિશેષાધિક, સૂમ નિગોદ આપતા અસંખ્યાતગુણ, સૂમ નિગોદ પયર્તિા સંખ્યાતગુણ, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપયતા અનંતનુણ, સૂમ અપાતા વિશેષાધિક, સૂક્ષ્મ વનસ્પતિ પતા અસંખ્યાતગુણ, તેનાથી સૂક્ષ્મ સિપ્તિા ૧૫૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિશેષાધિક છે. • વિવેચન-૩૫૫ : સૌથી થોડાં સૂમ તેજસ્કાયિક છે. કેમકે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેનાથી સૂમ પૃથ્વીકાયિક વિશેષાધિક કેમકે પ્રભૂત સંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણત્વ છે. તેનાથી સૂમ અકાયિક વિશેષાધિક •x તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક વિશેષાધિક • x - તેનાથી સૂમ નિગોદ અસંખ્યાદગુણ. • x • તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનંતગુણ - 1 - તેનાથી સામાન્ય સૂક્ષ્મ વિશેષાધિક • • ઔધિક નામે આ અલાબહd. હવે આના જ અપર્યાપ્તા કહે છે – બધું પૂર્વવત. હવે આના જ પયપ્તિાનું અલાબદુત્વ-પૂર્વોક્ત ક્રમથી કહેવું. હવે સૂફમાદિનું પર્યાપ્ત-અપતિનું અલાબહત્વ - અહીં બાદરમાં પતિથી પિયપ્તિ અસંખ્યાતગણું, પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે – પર્યાપ્તિાની નિશ્રાએ અપર્યાપ્તા યુદ્ધમે છે, જ્યાં એક પર્યાપ્યો ત્યાં નિયમા અસંખ્યાતા અપર્યાપ્તા. જો કે સૂમમાં આવો ક્રમ નથી. • x • તેથી કહ્યું છે - સૌથી થોડાં સૂક્ષ્મ અપયા, તેનાથી સૂક્ષ્મ પર્માતા સંખ્યાત ગણાં છે. આ પ્રમાણે પૃથ્વીકાયાદિમાં પ્રત્યેકમાં વિચારવું. - હવે પાંચમું બહd - સૌથી થોડાં સૂક્ષ્મ તેઉકાયિક અપયMિા, તેનાથી સૂમ પૃથ્વી - અy વાયુ અપર્યાપ્તા ક્રમથી વિશેષાધિક, તેનાથી સૂક્ષમ તેઉકાયિક પયર્તિા સંખ્યાલગણા, - x - તેનાથી સૂમ પૃથ્વી-અપ-વાયુ ક્રમથી વિશેષાધિક, તેનાથી સૂક્ષ્મ નિગોદ આપતા અસંખ્યાતપણા કેમકે તેનું અતિ પ્રાયુર્ય છે. તેનાથી સૂમ નિગોદ પર્યાપ્તા સંખ્યાતગુણ - x - તેનાથી સૂમ વનસ્પતિકાયિક અપયતા અનંતગુણા • x - તેનાથી સામાન્યથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક * * તેનાથી સૂમ વનસ્પતિકાયિક પયતા સંખ્યાલગણા ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. • • • હવે બાદરાદિના સ્થિતિ આદિ કહે છે • સૂત્ર-૩૫૬ : ભગવન / બાદરની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ છે. એ રીતે બાદર કસકાયિકની પણ છે. ભાદર પૃdીકાયિકની રર,૦૦૦ વર્ષ, બાદર અપકાયની 9ooo વર્ષ, ભાદર તેઉકાયની ત્રણ અહોરાત્ર, ભાદર વાયુકાયની ૩ooo વર્ષ, બાદર વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ, એ રીતે પ્રત્યેક શરીર બાદરની પણ છે. નિગોદની જઘન્ય-ઉત્કૃષ્ટ બંને અંતર્મહd. એ રીતે બાદર નિગોદની પણ છે. અપર્યાપ્તાની બધાંની અંતર્મુહૂર્ત, પયતોની ઉત્કૃષ્ટ સ્થિતિ • બધાંની કુલ સ્થિતિમાંથી અંતર્મહત્ત ન્યૂન કરીને કહેવી. • વિવેચન-૩૫૬ : બાદરની સ્થિતિ - જઘન્યથી અંતર્મહતું. કેમકે પછી મરણ થાય. ઉત્કૃષ્ટ 13સાગરોપમ. એ રીતે બધાં સૂત્રો જાણવા. બધામાં ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે – બાદર
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy