________________ સવજીવ-૫/30 19 અબવ - સૌથી થોડાં આહાક શરીરી, વૈક્રિસ શરીરી અસંખ્યાતગણ, ઔદારિક શરીરી અસંખ્યાતગણ, અશરીરી અનંતગણ, તૈજસ-કાશ્મણશરીરી બંને વચ અને અસંખ્યાતપણાં છે. તે આ પવિધા સજીવો કહ્યાં છે. વિવેચન-૩૯૦ : અથવા સર્વે જીવો છ પ્રકારે છે - ઔદારિક શરીરી આદિ. તેની કાયસ્થિતિ - દારિક શરીરીની જઘન્ય બે સમય ન્યૂન સુલકભવ ગ્રહણ, કેમકે વિગ્રહમાં બે સમય જાય છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ વૈક્રિય શરીરીની જઘન્ય એક સમય - x - ઉત્કટ ૩૩-સાગરોપમ અંતમહd અધિક. કેમકે કોઈ ચાઅિવાતુ પૈક્રિયશરીર, કરી અંતમુહૂર્ત જીવીને અનુત્તર દેવ થાય. આહાક શરીરી બંને રીતે અંતર્મુહૂd. તૈજસ અને કામણ શરીરી બે ભેદે મુક્તિ ન જનાર, મુક્તિગામી. અશરીરી સાદિ અપર્યવસિત. અંતદારિક શરીરીનું જઘન્ય એક સમય * x * ઉત્કૃષ્ટ અંતર્મુહd અધિક ૩૩-સાગરોપમ. વૈક્રિયશરીરીનું જઘન્યતી અંતર્મુહર્ત અંતર ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. યુતિ પૂર્વ સૂત્રોમાં કહી છે, માટે અહીં પુનરુક્તિ કરી નથી. અાબહત્વ - સૌથી થોડાં આહારકશરીરી છે, કેમકે ઉત્કૃષ્ટથી પણ તે બે થી નવ હજાર પ્રમાણ હોય. તેનાથી વૈક્રિય શરીરી અસંખ્યાતપણાં છે. કેમકે દેવનાકોને તથા કેટલાંક ગર્ભજને વૈક્રિયશરીર હોય છે. તેનાથી ઔદાકિ શરીરી અસંખ્યાતણાં છે. અહીં એક ઔદારિક શરીર જ ગ્રહણ કરવું. - તેનાથી તૈજસ અને કાર્યણશરીરી અનંતગણાં છે. પણ સ્વસ્થાને તે બંને પરસ્પર તુલ્ય છે. - X - X - 200 જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/૩ બહd - સૌથી થોડાં ગરકાયિક, તેઉકાલિક અસંખ્યાતગણાં, મૃત્વીકાયિક વિશેષાધિક, અકાયિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, સિદ્ધો અનંતગણાં, વનસ્પતિ અનંતગુણ. * વિવેચન-૩૯૧ - કોઈ સર્વ જીવોને સાત ભેદે કહે છે પૃથ્વીકાયિકાદિ. તેની કાયસ્થિતિ, અંતર, અસાબદુત્વ પૂર્વવત્ કહેવું. * સૂત્ર-૨ : અથવા સર્વે જીવો સાત ભેદે છે - કૃષ્ણલેશ્વી, નીલલેશ્યી, કપોતલેચી, તેજલેયી, પાલેયી, શુક્લલશ્કી, અલેક્સી. ભગવન્! કૃષ્ણલેસી જીવો, કૃણàીપણે કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક 13-સાગરોપમ, નીલલેયીની જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતભાગ અધિક દશ સાગરોપમ. કાપોતલેયીની જઘન્ય અંતમુહુd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ. તેલેસ્પીની જય અંતમુહd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. પાલેચીની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ અંતર્મહત્તવિક દશ સાગરોપમ. શુકલ વેચીની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતમુહૂત્તિિધક 33-સાગરોપમ, અલેરી સાદિ અપર્યાવસિત છે. ભગવાન ! કૃષ્ણલેરીનું અંતર કેટલો કાળ છે ? જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ અંતમુહૂર્વ અધિક 31-સાગરોપમ. એ પ્રમાણે નીલલેશચી અને કાપોતલેરી પણ જાણવા. તોલેસ્ટીનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે પડાવેચી અને શુકલલેક્ષીનું અંતર જાણવું. અલક્ષ્મીનું અંતર ગૌતમ ! સાદિ અપવસિતને અંતર નથી. ભગવન! આ કુણdી યાવત શુક્લલેક્સી અને અલેક્સી જીવોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં શુક્લલેચી છે, પાલેક્સી | મુનિ દીપરત્નસાગરે કરેલા સર્વજીવ પ્રતિપત્તિ-૫-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 છે સર્વજીવ પ્રતિપત્તિ-૬-“સપ્તવિધા” . - X - X - X - X - X - 0 છ ભેદે સર્વ જીવો કહ્યા. હવે સાત ભેદે કહે છે - * સૂત્ર-૩૯૧ - તેમાં જે એમ કહે છે સવજીવો સાત ભેદે છે, તેઓ એમ કહે છે કે - પૃવીકાલિક, અકાયિક, તેઉકાયિક, વાયુકાચિક, વનસ્પતિકાયિક, કસકાયિક અને કાયિક [સાત ભેદો છે. તેની સંચિટ્ટણા અને અંતર પૂવવ4. અનંતગણાં, નીલલેયી વિશેષાધિક, કૃષ્ણલેક્સી વિશેષાધિક છે. * * * * વિવેચન-૩૯૨ - વૃિત્તિનો સંક્ષેપ અથવા સર્વે જીવો સાત ભેદે છે - કૃષ્ણલેશ્યાદિ હવે તેની કાયસ્થિતિ - કૃષ્ણલેશ્યાની જઘન્યથી અંતર્મુહd - x * ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત અધિક 33-સાગરોપમ, દેવ-નાકોને આશ્રીને કહેલ છે. * * * * * * * નીલલેશ્યી જઘન્યથી અંતર્મુહd. ઉકાટ પલ્યોપમનો અસંખ્યાતભાગ અધિક દશ સાગરોપમ. ધૂમપ્રભાના પહેલા પ્રસ્તટના નારકીને આશ્રીને છે. * * * * * કાપોતલેશ્યી જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતભાગ અધિક ત્રણ સાગરોપમ, વાલુકાના પ્રથમ પ્રસ્તટના નારકોને આશ્રીને કહેલ છે. તેજલેશ્યી - X * ઉcકૃષ્ટથી પલ્યોપમ અસંખ્યાત ભાણ અધિક બે સાગરોપમ. ઈશાન દેવનો જાણવો. પાલેશ્યની ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત અધિક દશ