________________
સવજીવ-૧/૩૭૨
મુહૂર્તના ૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવોને ૨૫૬ આવલિકાથી ગુણતા એક મુહૂર્તની આવલિકા સંખ્યા થાય.
૧૮૫
સયોગી ભવસ્થ કેવલી અનાહાકનું અંતર-જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત. કેમકે સમુદ્ઘાત કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ શૈલેશી અવસ્થા થઈ જાય છે. અયોગીભવસ્થ કેવલી અનાહારક સૂત્રમાં અંતર નથી. કેમકે અયોગીપણામાં બધાં અનાહારક જ હોય છે. સિદ્ધોમાં સાદિ અપર્યવસિતાથી અનાહાકનું અંતર નથી. અલાબહુત્વ-સૌથી થોડાં અનાહાસ્કો છે. કેમકે સિદ્ધ, વિગ્રહગતિ સમાપન્નક, સમુદ્દાતગત કેવલી, અયોગી કેવલી જ અનાહારક છે. તેનાથી આહારક અસંખ્યાતગણાં છે.
[શંકા] સિદ્ધ કરતા વનસ્પતિ જીવ અનંતગુણ છે, તેઓ પ્રાયઃ આહારક છે તો અનંતગુણ કેમ ન કહ્યા ? [સમાધાન] પ્રતિ નિગોદનો અસંખ્યાત ભાગ પ્રતિ સમય
સદા વિગ્રહગતિમાં હોય છે અને વિગ્રહગતિમાં જીવ અનાહારક હોય છે. તેથી અસંખ્યાતગણા કહ્યા પણ અનંતગણાં ન કહ્યા.
• સૂત્ર-393 :
અથવા સર્વે જીવો બે ભેદે કહ્યા. તે આ − સભાષક અને અભાષક. ભગવન્ ! સભાષક, સભાપકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત.
ભગવન્ ! ભાષક ? ગૌતમ ! અભાષક બે પ્રકારે છે – સાદિ પવિસિત અને સાદિ સપવિસિત. તેમાં જે સાદિ સપતિસિત છે તે જઘન્યથી આંતર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વનસ્પતિકાળ, ભગવન્ ! ભાષકને કેટલા કાળનું અંતર હોય? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ,
અભાષકમાં સાદિ અપર્યવસિતને અંતર નથી. સાદિ સપતિસિતને જઘન્ય
એક સમય, ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત.
અલ્પબહુત્વ - સૌથી થોડાં ભાષક, અભાષક અનંતગણા.
અથવા સર્વે જીવો જે ભેદે છે – સશરીરી, અશરીરી, અશરીરી સિદ્ધવત્ કહેવા. અશરીરી થોડાં છે, શરીરી અનંતગણા.
• વિવેચન-૩૭૩ :
અથવા સર્વે જીવો બે ભેદે છે – ભાષક અને અભાષક. બોલતા હોય તે ભાષક, બીજા અભાષક. હવે કાયસ્થિતિ-સભાષક જઘન્યથી એક સમય ભાષાદ્રવ્ય ગ્રહણ સમય કેમકે કદાચ તુરંત મૃત્યુ થાય અથવા કોઈ કારણે ભાષા વ્યવહારથી અટકી જાય તો એક સમય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. આટલો કાળ જ ભાષાદ્રવ્યનું નિરંતર ગ્રહણ અને નિસર્ગ થાય. પછી તે અભાષક થાય.
અભાષક બે ભેદે – સાદિ અપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત પૃથ્વીકાયાદિ છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત અભાષક રહે. ફરી ભાષક થાય. અથવા પૃથ્વી
૧૮૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 આદિની જઘન્ય સ્થિતિ આટલો કાળ છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ - x -
હવે અંતરની વિચારણા - ભાષકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. સાદિ અપર્યવસિતનું અંતર નથી. સાદિ સપર્યવસિતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ઈત્યાદિ - ૪ - અબહુત્વ સૂત્ર સ્પષ્ટ છે.
મીરી - અસિદ્ધ. અશરીરી - સિદ્ધ. શરીરી-અશરીરીના બધાં સૂત્રો સિદ્ધ અને અસિદ્ધના સૂત્રોવત્ જાણવા. • સૂત્ર-૩૪ :
અથવા સર્વે જીવો જે ભેટે છે ચમિ અને અચમિ. ભગવન્ ! ચમિ કેટલો કાલ ચરિમ રહે? ગૌતમ ! ચમિ અનાદિ સપતિસિત છે. અચમિ બે
ભેદે - અનાદિ અપર્યવસિત અને સાદિ અપર્યવસિત. બંનેમાં અંતર નથી.
-
અલ્પબહુત્વમાં - સૌથી થોડાં અચરમ છે, ચરમ તેનાથી અનંતગણાં છે.
અથવા સર્વે જીવ ભે ભેટે છે – સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત. બંનેની સંયિષણા અને અંતર જઘન્ય આંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પણ આંતર્મુહૂર્ત. અલ્પબહુવ-સૌથી થોડાં અનાકારોપયુક્ત, સાકારોપયુક્ત અસંખ્યાતગણાં છે. - x -
-
• વિવેચન-૩૭૪ :
અથવા મ - ચરમ ભવવાળા ભવ્ય વિશેષ, તેનાથી વિપરીત તે અવરમ અભવ્ય અને સિદ્ધ. કાયસ્થિતિ સૂત્રમાં ચરમ અનાદિ સપર્યવસિત છે. અચરમ બે પ્રકારે - અનાદિ અપર્યવસિત, સાદિ અપર્યવસિત. તેમાં પહેલાં જીવો અચરમ અને અભવ્ય છે. બીજા જીવો અચરમ સિદ્ધ છે.
હવે અંતર - અનાદિ સપવિસિત ચરમને અંતર નથી, કેમકે ચરમત્વ ગયા પછી ફરી ચરમત્વ સંભવ નથી અને અચરમનું અંતર નથી, કેમકે તેમનું ચરમત્વ હોતું જ નથી.
અલ્પબહુત્વમાં - સૌથી થોડાં અચરમ છે કેમકે અભવ્ય અને સિદ્ધ જ અચરમ છે. તેનાથી ચરમો અનંતગુણ છે. આ કથન સામાન્ય ભવની અપેક્ષાએ છે. - x - ઉપસંહાર કર્યો છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૧-નો સટીક અનુવાદ પૂર્ણ