________________
સવજીવ-૨/ ૫
૧૮૩ @ સર્વજીવ પ્રતિપત્તિ-૨-“ત્રિવિધા” છે.
- x — x — x x x - 0 હવે ત્રિવિધા વકતવ્યતાને કહે છે - • સૂગ-39૫
તેમાં જેઓ એમ કહે છે બધાં જીવો ત્રણ ભેટે કહેલા છે. તેઓ આમ કહે છે - સમ્યષ્ટિ, મિથ્યાષ્ટિ, સમ્યફ-મિશ્રાદેષ્ટિ
ભગવત્ ! સમ્યફષ્ટિ કાળથી કેટલો કાળ હોય! ગૌતમ ! સમ્પલ્દષ્ટિ બે ભેદ છે - સાદિ અપર્યવસિત અને સાદિ સર્યવસિત. તેમાં જે સાદિ સાવસિત છે, તે જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ રહે છે.
મિયાર્દષ્ટિ ત્રણ ભેટે છે - સાદિ સપર્યવસિત અનાદિ અપવસિત, અનાદિ સપવિસિત. તેમાં જે સાદિ સાયવસિત છે, તે જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન અe૮ પુદ્ગલ પસવઈ. સમ્યફ મિસ્યાદષ્ટિ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે.
સમ્યફષ્ટિનું અંતર સાદિ અપર્યાસિતનું અંતર નથી. સાદિ સપાસિતનું જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ અનંત કાળ ચાવતુ અહ૮ પુગલ પરાd. મિશ્રાદષ્ટિનું અનાદિ અપર્યાસિતનું અંતર નથી. અનાદિ સપર્યાસિતનું અંતર નથી. સાદિ સપવિમિતનું જflખ્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. સમ્યક મિથ્યાષ્ટિનું જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન આઈ પુદગલ પરાવર્ત.
અલાભદુત્વ-સૌથી થોડાં સમ્યફ મિથ્યાર્દષ્ટિ, સમ્યફ્રષ્ટિ અનતગણાં, મિયાëષ્ટિ અનંતગણ છે.
• વિવેચન-39૫ :
સર્વ જીવો ત્રણ પ્રકારે છે - સમ્યકષ્ટિ, મિથ્યાદેષ્ટિ, સમ્યકમિથ્યાદેષ્ટિ. હવે કાય સ્થિતિ • સમ્યર્દષ્ટિ બે પ્રકારે છે. સાદિ અપર્યવસિત - ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, સાદિ સંપર્યવસિત • ક્ષાયોપથમિક આદિ સમ્યક દર્શની. તેમાં સાદિ સપર્યવસિત સમ્યક્ દષ્ટિની સંચિટ્ટણા જઘન્યથી અંતમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમ. પછી નિયમા ક્ષાયોપથમિક સમ્યક્દર્શની ન રહે.
મિથ્યાર્દષ્ટિ ત્રણ પ્રકારે છે - અનાદિ પર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત છે. તે જઘન્યથી અંતમુહૂર્ત સુધી રહે છે. • x • ઉકષ્ટથી અનંતકાળ, આ અનંતકાળ કાળજી અને સર્પિણીઅવસર્પિણી, ક્ષેત્રથી દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત. પૂર્વ સમ્યકત્વથી સંસાર પરિત કર્યો છે.
સમ્યમિટ્યાદષ્ટિ તે રૂપમાં જ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. * * * * *
અંત-સાદિ અપર્ણવસિત સમ્યષ્ટિનું અંતર નથી. સાદિ સપર્યવસિત સમ્યદૃષ્ટિનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે કેમકે સમ્યકત્વથી પડીને કોઈ અંતર્મુહૂર્તમાં
૧૮૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ સમ્યકત્વ પામે છે. ઉત્કટથી તે અંતર અનંતકાળ • અદ્ધ પુદ્ગલ પરાવર્ત છે.
અનાદિ અપર્યવસિત મિસ્યાËષ્ટિનું અંતર નથી, કેમકે તેમનું મિથ્યાત્વ છૂટતું નથી. અનાદિ પર્યવસિત મિથ્યાત્વનું પણ અંતર નથી. કેમકે છૂટીને ફરી થયાં પછી અનાદિ ન રહે.
સમ્યમિથ્યાદેષ્ટિનું અંતર જઘન્ય તમુહૂર્ત છે. • x• ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત છે, ઈત્યાદિ • x •
અથબહત્પમાં • સૌથી થોડાં સમ્યગૃમિથ્યાર્દષ્ટિ છે, કેમકે તદ્યોગ પરિણામ અાકાળ રહે છે. તેનાથી સમ્યÊષ્ટિ અનંતગણાં છે, કેમકે સિદ્ધ જીવ પણ સભ્યÉષ્ટિ છે અને તે અનંત છે. તેનાથી મિથ્યાર્દષ્ટિ અનંતગણ છે. * * *
• સૂત્ર-૩૬ :
અથવા સર્વે જીવો મણ ભેટે છે - પરિd, અપરિd, નોપરિત્તનોઅપરિd. ભગવના પત્તિ કાળની કેટલો કાળ રહેપરિd બે ભેદ - કાય પરિd અને સંસાર પરિd. કાયપરિde જઘન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ • અસંખ્ય લોક..
સંસાર પરિd, ભગવન્! સંસાર પરિત્તરૂપે કાળelી કેટલો કાળ રહે ? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન અed જુગલ પરાવર્ત.
ભગવના અપરિder અપરિd બે ભેટે કહેણ છે - કાગ અપરિત અને સંસાર અપરિત્ત. કાયઅપરિત્ત જઘન્યથી અંતમુહુd, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ.
સંસાર પરિd બે ભેદે - અનાદિ અવયવસિત, અનtiદિ સપવિસિત, નોપરિત્ત નોઅપરિત સાદિ અપરિસિત..
કાય પરિત્તને જઘન્ય અંતર અંતમુહુd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, સંસાર પત્તિને અંતર નથી. કાય અપરિતને જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળમૃનીકાળ. સંસર અપત્તિ અનાદિ અપવિસિતને અંતર નથી. અનાદિ સાવસિતને અંતર નથી. નોપરિત્તનો પરિત્તને અંતર નથી.
બહત્વ• સૌથી થોડાં પરિગ્ન, નોપરિતનોઅપત્તિ અનતગા, અપરિd અનંતગણ છે.
• વિવેચન-૩૬ :
અચવા સર્વે જીવ ત્રણ ભેદે - પતિ, અપરિત અને નોપરિતનો પરિત. હવે કાયસ્થિતિ- પરિત્ત બે ભેદે - કાયપત્તિ, સંસારપરિd. Tયાન • પ્રત્યેક શરીર, સંસારંપત્તિ - અદ્ધ પુદ્ગલ પરાવર્તમાં સંસાર પરિભ્રમણ પુર થશે તે.
કાય પરિતની કાયસ્થિતિ જઘન્યરી અંતર્મુહૂર્ત. સાધારણ વનસ્પતિમાં પરિતોમાં અંતમુહર્ત રહી ફરી સાધારણમાં જાય તે અપેક્ષા છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળe • x • અથવા પૃથ્વીકાય આદિનો જે સંચિટ્ટણાકાળ છે, તેટલો કાળ રહી શકે.
સંસાર પરિતની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહર્ત પછી કોઈ તકૃg કેવલી