________________
૩વિમા -૧/૩૨૪
૧૩૧
૧૩૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
ભગવન્! સૌધર્મદિવોના વિમાનો ક્યાં કહ્યાં છે ? સૌધર્મ દેવો ક્યાં વસે છે ? જંબુદ્વીપના મેરની દક્ષિણે આ જ રત્નપ્રભાના બહુમ મણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર-સૂર્યાદિ ઉપર ઘણાં-ઘણાં યોજના ગયા પછી આ સૌધર્મકા છે. તે. પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત મેરની દક્ષિણથી છે. સર્વતઃ કિરણમાલા પવૃિત છે. આ જ ઉપમાને દ્રઢ કરે છે . ઇંગાલરાશિ વર્ણ વડે, પ્રભા વડે, પારાગાદિ સંબંધી જાજ્વલ્યમાનપણે, દૈદીપ્યમાન અંગાર સશિવભિપ્રભાવાળા, અત્યંત ઉત્કટતાથી સાક્ષાત અંગાર શશિ સમાન લાગે છે. અસંખ્ય યોજન કોટાકોટી પરિક્ષેપથી સર્વાત્મના, રનમય, સ્વચ્છ, શ્લષ્ણ ઈત્યાદિ જાણવા.
સૌધર્મકતામાં બત્રીસ લાખ વિમાનો છે - એમ મેં અને બાકીના તીર્થકરોએ કહેલ છે. તે વિમાનો સર્વાત્મના રનમય, સ્વચ્છ પાવત પ્રતિરૂપ છે. તે વિમાનોના બહુમયે વિમાનાવતુંસક કહ્યા છે. તે આ - પૂર્વ દિશામાં અશોકાવાંસક, દક્ષિણમાં સપ્તપર્ણાવતંસક, પશ્ચિમમાં ચંપકાવવંસક, ઉત્તરમાં સૂતાવાંસક, તેની મધ્ય સૌધર્માવલંસક છે. તે પાંચે અવતંસકો સર્વથા રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. - X - X -
આ બત્રીસ લાખ વિમાનોમાં ઘણાં સૌધમ દેવો વસે છે. તેઓ મહદ્ધિક યાવત દશે દિશાને ઉધોતીત કરનારા છે. - x - તેઓ ત્યાં પોત-પોતાના વિમાનોનું * * • ચાવતું વિચારે છેઆ સૌધર્મકલામાં શક દેવેન્દ્ર દેવરા વસે છે. તે કેવો છે ?
વજપાણિ-જેના હાથમાં વજ છે, પુરંદર- અસુરોના નગરને વિદારનાર, શતકતુશ્રમણોપાસકની પાંચમી પ્રતિમારૂપ અભિગ્રહને ૧૦૦ વખત કરનાર, સહસાણ-૫oo મંત્રીની ૧ooo આંખે જોનાર, મઘવ-મહામેઘ જેને વશ છે તે, પાકશાસન-પાક નામે શશુને દૂર કરનાર, દક્ષિણાર્ધલોકાધિપતિ, બત્રીસ લાખ વિમાન અધિપતિ, રાવણ વાહન- ઐરાવણ હાચી તેનો વાહન છે, સુરેન્દ્ર-સૌધર્મવાસી દેવોનો સ્વામી, જીરહિત સ્વચ્છ વસ્ત્રને ધારણ કત, માળા-મુગટ ધારણ કરનાર, નવા હેમ વડે - ચાર ચિત્રો વડે, ચંચલ કુંડલ વડે વિલેખિત ગંડવાળા. મહદ્ધિક ચાવત્ દશ દિશાઓને ઉધોતીત, પ્રભાસિત કરે છે.
- સૌધર્મકલામાં સૌધમવિહંસક વિમાનમાં સુધમાં સભામાં શક સિંહાસન બત્રીશ લાખ વિમાન, ૮૪,૦૦૦ સામાનિક, 33-ગાય»િíશક આદિનું આધિપત્ય કરતી ચાવતું વિયરે છે.
• સૂત્ર-૩૫ -
ભગવન / દેવેન્દ્ર દેવરાજ શક્રની કેટલી ખર્ષદા છે ? ગૌતમ ગણ પર્વદા છે – સમિતા, ચંડા, જાતા. આતરિકાન્સમિતા, મધ્યમિકા-ચંડા, બાહા-જાતા.
ભગવન શકેન્દ્રની અવ્યંતર પર્ષદામાં કેટલા હાર દેવો છે ? મધ્યમિકાના? તે રીતે બાહiાની પ્રા. ગૌતમી કેન્દ્રની અભ્યતર પદામાં ૧ર,ooo દેવો છે, મધ્યમિકા પદમાં ૧૪,ooo દેવો અને બાહ્ય દામાં ૧૬,ooo દેવો છે. અત્યંતર દમાં Boo દેવી, મધ્યમામાં ૬oo, બાહ્યામાં ૫oo દેવીઓ છે.
ભગતના દેવેન્દ્ર દેવરાજ શકની અવ્યંતર દાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? મધ્યમાની ? બાહ્યાની સ્થિતિ? ગૌતમ ! શક્રેન્દ્રની સ્વંતર પપૈદાની પાંચ પલ્યોપમની સ્થિતિ, મધ્યમા "દાની ચાર પલ્યોપમ સ્થિતિ, બાહ્ય પર્યદાના દેવોની ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. દેવીની સ્થિતિ અભ્યતર પર્ષદાની ત્રણ પલ્યોપમ, મધ્યમાની બે પલ્યોપમ, બાહ્ય પદાની એક પલ્યોપમ સ્થિતિ કહી છે. દિાનો અર્થ ભવનવાસી મુજબ કહેવો.
ભગવન્! ઈશાનક દેવોના વિમાનો ક્યાં છે ? બધું કથન સૌધર્મવ4 ચાવત્ ઈશાન અહીં દેવેન્દ્ર યાવત્ વિચરે છે.
ભગવના દેવેન્દ્ર દેવરાજ ઈશાનની કેટલી પદાઓ કહી છે ? ગૌતમ! ત્રણ પદિક્સમિતા, ચંડા, જાતાં બધું પૂર્વવત વિશેષ એ કે - અભ્યતર પNEામાં ૧e,ooo દેવો, મધ્યમ "દામાં ૧ર,ooo દેવો, બાહ્ય પદિામાં ૧૪,ooo દેવો કહેલા છે. સ્ત્રીની પુછા-અષ્ણુતર પરદામાં ૯૦૦ દેવી, મધ્યમાં પદમાં ૮eo દેવી અને બાહ્ય પર્વદમાં 900 દેવીઓ કહેલા છે.
સ્થિતિ : અભ્યતર ર્ષદાના દેવોની સ્થિતિ સાત પલ્યોપમ કહી છે. મધ્યમાની છ પલ્યોપમ, બાલ્લાની પાંચ પલયોપમ સ્થિતિ છે. દેવીની પૃચ્છાઅત્યંતરની સાતિરેક પાંચ પલ્યોપમ, મધ્યમાં પદની ચાર પલ્યોપમ સ્થિતિ, બાહ્યા પર્ષદાની કણ પલ્યોપમ સ્થિતિ કહેવી છે. આદિ પૂર્વવત કહેa.
સનકુમારનો પ્રશ્ન - પૂર્વવતુ, સ્થાનપદ આલાવા મુજબ ચાવત્ સનકુમારની સમિતાદિ પૂર્વવત વિરોષ એ - અત્યંતર પ"દામાં cooo દેવો કહ્યા છે. મધ્યમાં યંદામાં ૧૦,ooo દેવો કહ્યા છે. બાહ્ય પદામાં ૧ર,ooo દેવો કહ્યા છે. અત્યંતર દાની દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમા પદમાં સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્ય પર્ષદાની સાડા ચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમ સ્થિતિ કહી છે. પેદાનો અર્થ પૂર્વવતું.
એ પ્રમાણે મહેન્દ્રની ત્રણ વર્ષદા છે. વિશેષ એ – અતર પદિમાં ૬ooo દેવો, મધ્યમાં પદામાં ૮ooo દેવો અને બાહ્ય પદામાં ૧૦,ooo દેવો. કહ્યાા છે. સ્થિતિ અત્યંતર ર્ષદાના દેવોની સાડા ચાર સાગરોપમ અને સાત પલ્યોપમ, મયમાં પર્ષદાની પાંચ [સાડાચાર- સાગરોપમ અને છ પલ્યોપમ, બાહ્ય પદાની સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ સ્થિતિ છે.
આ પ્રમાણે સ્થાનપદાનુસાર પહેલા બધાં ઈન્દ્રોના વિમાનોનું કથન અને પછી પ્રત્યેકની પદિઓનું કથન કરવું.
બ્રા'ની પણ ત્રણ પદિા કહી છે. અભ્યતરમાં ૪ooo દેવો, મદામામાં ૬ooo દેવો, બાહામાં ૮ooo દેવે કહ્યા છે. દેવોની સ્થિતિ અભ્યતર ધર્મદાની સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમાની સાડા આઠ સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્યાની સાડા આઠ સાગરોપમ અને ત્રણ પલ્યોપમ.