________________ જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/૩ @ સર્વજીવ પ્રતિપત્તિ-૪-“પંચવિધા” છે સવજીવ-3/3૮૫ પ સંત અને સંતાસંગત બનેનું અંતર જન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન અ૮ પુગલ પરાવર્ત છે. સંયતમાં પહેલ્લા બે માં અંતર નથી અને સાદિ સાવસિતનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ચોયાનું અંતર નથી. : સૌની થોડી સંયતાસંગત, સંગત અસંતગણો, નોસંવતનોઅસંયતનો સંચતાસંગત અનંતગણો, અસંગત અનંતગણા છે. આ ચતુર્વિધ જીવો કn. * વિવેચન-૩૮૫ : અથવા બીજા પ્રકારે સર્વે જીવો ચાર ભેદે કહ્યા છે - સંયત આદિ. તેમની કાયસ્થિતિ કહે છે - સંયતની જઘન્ય એક સમય, કેમકે સર્વવિરતિ પરિણામના બીજા જ સમયે કોઈનું મરણ પણ થઈ શકે. ઉકષ્ટ દેશોન પૂર્વકોટી. અસંયત ત્રણ પ્રકારે - અનાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં પહેલાંપ્રકારના અસંયત જે કદી સંયમ ન લે. બીજા પ્રકારના અસંયત સંયમ છે અને તે સંયમથી સિદ્ધિ પ્રાપ્ત કરશે. બીન પ્રકારના અસંયત તે છે જે સર્વ વિરતિ કે દેશ વિરતિથી પરિભષ્ટ છે. આ બીજા ભેદ વાળા જઘન્યથી અંતમહઈ રહે છે, પછી ફરી સંયતત્વ પામી શકે. ઉકષ્ટ અનંતકાળ સુધી - કાળથી નંતી ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષોગથી દેશોન અદ્ધ પુલ પરાવરૂિપ છે. સંયતાસંયતની જઘન્યથી અંતમુહર્ત છે. કેમકે આ સંયમની પ્રાપ્તિ ઘણાં ભાંગે થાય. ઉકાટ દેશોના પૂવકોટી, બાલ્યકાળમાં તેના અભાવથી દેશોનતા કહી. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત તે સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે. ધે અંતર - સંયતનું અંતર જઘન્ય અંતર્મુહર્ત છે. આટલા કાળના અસંયતત્વ પછી ફરી સંયત થઈ શકે. ઉત્કૃષ્ટ અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી આદિ. અનાદિ અપર્યવસિત અસંયતને અંતર નથી. અનાદિ સપર્યવસિત અસંયતને પણ અંતર નથી. સાદિ સપર્યવસિત અસંયતનું આંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી છે * x * સંયતાસંયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત - x * ઉત્કૃષ્ટથી સંયત માફક જાણવું. નોસયંતનોઅસંયતખ્તોસંયતાસંયત સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે માટે અંતર નથી. અલાબહત્વ * સૌથી થોડાં સંયત છે, કેમકે તે સંખ્યાત કોટાકોટી પ્રમાણ છે, તેનાથી સંયતાસંયત અસંખ્યાત ગણાં છે કેમકે અસંખ્યાત તિય દેશવિરતિવાળા છે. તેનાથી મિતયપતિષેધ અનંતગુણ, તેનાથી અસંયત અનંતગુણ. 0 ચતુર્વિધ સર્વે જીવો કહ્યા, હવે પંચવિધ કહે છે - * સૂર-૩૮૬,૩૮૭ : તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો પાંચ ભેદે કહ્યું છે, તેઓ આમ કહે છે - કોકવાયી, માનકષાયણી, માયાકષાયી, લોભકધારી અને કલાપી કોધકયાયી, માનકષાયી, માયાકયાયી જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત તે જ રૂપે રહે છે. લોભકષાયી જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત તે જ રૂપે રહે. અકયાયી બે ભેદે પૂર્વવત્ કહેતા. ક્રોધ-માન-માયા કથાયીનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત છે. લોભકયાયીનું અંતર જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત છે. કષાયીનું અંતર પૂર્વવત્ અલબહુત્વ [3] અકષાયી સૌથી થોડાં, માનકષાયી અનંતગણd, કોહ-માયાલોભકષાયી ક્રમશઃ વિશેષાધિક જાણવા. વિવેચન-૩૮૬,૩૮૭ : સર્વે જીવો પાંચ ભેદે કહે છે - ક્રોધકષાયી ઈત્યાદિ * x * હવે કાયસ્થિતિ - ક્રોધ કષાયી જઘન્યથી અંતર્મહd. એ રીતે માન-માયા કપાયી કહેવા. લોભકપાયી જઘન્યથી એક સમય. * * * * * અકષાયી બે ભેદે . સાદિ અપર્યવસિત તે કેવલી. સાદિ સપર્યવસિત તે ઉપશાંતકષાયી. તે જઘન્યથી એક સમય * x * ઉકાટથી અંતમુહd, ઉપશાંત મોહ ગુણસ્થાનક કાળ આ છે. બીજી કહે છે - જઘન્યથી પણ અંતર્મુહd, ઉત્કૃષ્ટથી પણ અંતમુહd * x * ચોવો વૃદ્ધવાદ છે. માત્ર જઘન્યથી ઉત્કૃષ્ટપદ વિશેષાધિક છે. લોભકષાયી જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂd. હવે અંતર કહે છે - ક્રોધકષાયીનું અંતર જઘન્ય એક સમય છે. * x - ઉત્કૃષ્ટથી અંતમુહd. એ પ્રમાણે માન-માયા કપાયી સુગમાં પણ કહેવી. લોભકપાયીનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત * x * કષાયીમાં સાદિ અપર્યવસિત છે, તેમાં અંતર નથી. સાદિ સપર્યવસિતને જઘન્ય અંતમુહd-x * ઉત્કૃષ્ટ અનંતકાળ *x*x* અ૫બહુવ વિચારણામાં સૌથી થોડાં સાકષાયી, કેમકે સિદ્ધો જ અકષાયી છે. તેનાથી માનકષાયી અનંતગણાં છે. કેમકે નિગોદ જીવો અનંતગણાં છે. તેનાથી ક્રોધ-માયા-લોભ કષાયી ક્રમશઃ વિશેષાધિક છે. * સૂત્ર-3૮૮ અાવા સર્વે જીવો પાંચ ભેટે છે - નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય, દેવ, સિદ્ધ. સંચિક્ષા અને અંતર પૂર્વે કહ્યા મુજબ અઘબહુત્વ * સૌથી થોડાં મનુષ્યો, નૈરયિક અસંખ્યાત ગણા, દેવો અસંખ્યાતગણાં, સિદ્ધો અનંતગણા, તિયો તેથી અનંતગણો છે. આ પંચવિધા સર્વ જીવો કહ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૩-નો સટીકાનુવાદ પૂર્ણ