________________
સવજીવ-૨/૩૬
તેથી અનંતગણાં છે.
છે વિવેચન-396
અસવા સર્વ જીવો ત્રણ પ્રકારે છે - સંજ્ઞી આદિ. તેમાં ૪ - સમનક, અર્ષની • અમનક, ઉભય પ્રતિષેધવર્તી સિદ્ધો. કાયસ્થિતિ-સંજ્ઞીની જઘન્ય અંતમુહૂર્ત. •x • ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમશત પૃથકત્વ • x • અસંડી, જઘન્યથી અંતમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ અનંતકાળ • x • x " નોસંજ્ઞીનોઅસંજ્ઞી જીવ તે સિદ્ધ છે તે સાદિ અપર્યવસિત છે.
અંતર-સંગીનું જઘન્ય અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ, તે વનસ્પતિકાળ છે. આટલો અસંજ્ઞીકાળ છે, અસંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાગરોપમ શત પૃચવ. કેમકે આટલો સંજ્ઞીકાળ છે. નોસંજ્ઞી-નોઅiીને અંતર નથી.
અલાબહત્વ - સૌથી થોડાં સંજ્ઞી ઈત્યાદિ • x • x • • સૂત્ર-૩૮૦ થી ૧૮ર :
[૩૮] અથવા સર્વે જીવો ત્રણ ભેટે છે - ભવસિદ્ધિક, અભયસિદ્ધિક, નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક, ભવસિદ્ધિકો અનાદિ સંપર્યવસિત છે, અવસિદ્ધિકો અનદિ અપવિક્ષિત છે. નોભવસિદ્ધિકનોભવસિદ્ધિક સાદિ અપર્યવસિત છે. ત્રણેને અંતર નથી. અRબહુત્વ-સૌથી થોડા અભયસિદ્ધિક, ઉભયવજી તેનાથી અનંતગણા, ભવસિદ્ધિક તેનાથી અનંતગુણા છે.
(૩૮૧] અથવા સર્વે જીવો મણ ભેદે છે - કસ, સ્થાવર, નોકસનોસ્થાવર, બસ, કસરૂપે કાળથી જઘન્ય અંતમુહુર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક ૨૦eoસાગરોપમ રહે. સ્થાવરની સંચિણા વનસ્પતિકાળ છે. નોકસનોસ્થાવર સાદિ આપવસિત છે. બસનું અંતર વનસ્પતિકાળ, સ્થાવરનું અંતર સાતિરેક બે હજાર સાગરોપમ, નોઝસનોસ્થાવરનું અંતર નથી.
અલાબહd-સૌથી થોડા ઝટ છે, નોકસનોસ્થાવર અનંતગણ છે, સ્થાવરો તેથી અનંતગણાં છે. આ પ્રવિદ્યા પ્રતિપત્તિ.
• વિવેચન-૩૮૦ થી ૩૮૨ -
અથવા સર્વ જીવો ત્રણ પ્રકારે - ભવસિદ્ધિક આદિ. ભવસિદ્ધિક એટલે ભવ્ય. અભવસિદ્ધિક એટલે અભવ્ય, નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક તે સિદ્ધ. * * * કાયસ્થિતિ • ભવ્યો અનાદિ સપર્યવસિત છે. •x • અભવ્યો અનાદિ અપર્યવસિત છે. • x • ઉભય વર્જી સાદિ અપર્યવસિત છે. • x •
અંતભવસિદ્ધિકને અંતર નથી. અભવસિદ્ધિકને પણ અંતર નથી, ઉભયવજીને પણ અંતર નથી કારણો પૂર્વવતુ. અબવ સુગમ છે. વિશેષ એ કે ભવ્યરાશિ સિદ્ધોથી પણ અનંતગણી છે. એ પ્રમાણે ત્રિવિધા પ્રતિપત્તિ કહી.
| મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-ર-નો સટીકાનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) સર્વજીવ પ્રતિપત્તિ-૩-“ચતુર્વિધા” છે.
- x - x - x -x x — ૦ હવે ચતુર્વિધા સર્વજીવ પ્રતિપત્તિ કહે છે -
• સૂત્ર-૩૮ર :- તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો ચાર ભેટ છે - તેઓ આમ કહે છે - મનોયોગી, વચનયોગી, કાયયોગી, અયોગી.
ભગવના મનોયોગીની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ તમુહd. એ રીતે વચનયોગી પણ જાણવા. કાયોગીની જન્ય અંતમુહૂd. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અયોગી સાદિ પયાસિત છે. મનોયોગીનું અંતર જઘન્ય
તમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે વચનયોગીનું પણ છે. કાયયોગીનું જન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. યોગીને અંતર નથી.
બહુત : સૌથી થોડાં મનોયોગી, વચનયોગી સંખ્યાલગણાં, અયોગી અનંતગમાં, કાયયોગી અનંતગણાં છે.
• વિવેચન-૩૮ર :
સર્વે જીવો ચાર ભેદે - મનોયોગી આદિ. કાયસ્થિતિ વિયાણા - મનોયોગીની જઘન્ય એક સમય ભાષકવતુ જાણવો. ઉત્કૃષ્ટ અંતર્મુહd. * * * મનોયોગ રક્ષિત માત્ર વયનયોગવાળા તે જ વાક્યોગી - બેઈન્દ્રિયાદિની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ તમુહૂર્ત • x • કાયયોગી-મન, વચન, યોગ હિત • એકેન્દ્રિયાદિની જઘન્ય અંતર્મુહૂર્ત - x • ઉત્કૃષ્ટ પૂર્વોક્ત વનસ્પતિકાળ. અયોગી તે સિદ્ધ. સાદિ-પર્યવસિત છે.
અંતર વિચારણા • મનોયોગીનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ • x " એ રીતે વચનયોગી પણ અંતર કહેવું. ઔદારિક કાયયોગીનું જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. આ સૂઝ પરિપૂર્ણ દારિક શરીર પતિ પરિસમાપ્તિની અપેક્ષા છે. • xxx• આ સૂબો વિચિત્ર અભિપ્રાયપણાથી દુર્લક્ષ્ય છે તેથી સમ્યક સંપ્રદાયથી જાણવું - x • સૂત્રના અભિપ્રાયને જાણ્યા વિના ઉપપતિ કહેવી ન જોઈએ. કેમકે તેમાં મહારાશાતના યોગ, મઠો અનર્થ પસક્ત થાય.
સુગકતનિ ભગવંતે ઘણાં જ પ્રમાણીકૃત કર્યા છે. બીજા પણ ઘણાં વિદ્વાનોએ પ્રશસ્યા છે, તેથી તે સૂગમાં કંઈપણ અનુપપત્તિ ન કરવી. માત્ર સંપદાયને અનુસરવા પ્રયત્ન કQો. જેઓ સૂગના અભિપ્રાયને જાણ્યા વિના જેઓ યથાકવંચિત અનુપપત્તિ કરે છે, તેઓ ઘણી ઘણી આશાતના કરે છે. દીર્ધ સંસારી થાય છે -x-x• મહા અનર્થનો પ્રસંગ આવે છે.
જેઓ એ પ્રમાણે હાલ દુષમાનુભાવથી પ્રવયનના ઉપ્લવને માટે ધૂમકેતુની જેમ ઉસ્થિત થઈ, સકલ કાળ સુકર અવ્યવચ્છિન્ન સુવિધિમાર્ગનુષ્ઠાતા-સુવિહિત સાધુમાં ઈર્ષાળુ છે તેઓ પણ વૃદ્ધ પરંપરાથી આવેલ સંપદાયથી જાણીને, સુખના અભિપ્રાયને જોયા વિના સૂત્ર પ્રરૂપતા મહાઆશાતનાનો ભાગી જાય.
અલબહુત સુગમ છે. સૌથી થોડાં મનોયોગી છે, કેમકે દેવ, નાક, ગર્ભજ