________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનુ પાદરામાં રાખવાના નિર્ણય કરી અધ્યાત્મજ્ઞાન ભાસ્કરે અમદાવાદમાં ચામાસુ પૂર્ણ કરી શ્રી પેથાપુર સંઘની તરફથી પેથાપુરમાં જીનમંદીરના ઉદ્ધાર કરાવાયેલેા હાવાથી ત્યાં પ્રતિષ્ઠા કરવવા માટે પુજ્ય ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરજીને વિન'તિ કરી. તેથી અમદાવાદથી વિહાર કરી સંઘ સાથે નરોડા પાર્શ્વ - નાથની યાત્રા કરી વલાદ ઇંદ્રોડા વિગેરે સ્થળેાએ ઉપદેશ આપતા શ્રી રંગસાગરજી ઋદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી વિગેરે સાધુ સમુદાય સાથે સધે કરેલા પ્રવેશ મહેૉત્સવ પૂર્વક પેથાપુરમાં પધાર્યાં. શુભમુહૂતે પેથાપુરમાં બાવન જીનાલય વાળા સુવિધિનાથના મંદીરમાં શ્રી નેમિનાથજીની પ્રતિષ્ઠાને નિર્ધાર કર્યો.
क्रमेण विहरस्तस्मान्मुनीन्द्रः स समागमत् । संपदां निलयं जैनैः, पेथापुरपुरं श्रितम् ॥ ७१ ॥ । कतिचिद्वासरांस्तत्र भव्याम्भोजदिवाकरः । स्थित्वा यो धर्मबोधेन, तारयामास देहिनः ॥ ७२ ॥
શ્રી બુદ્ધિસાગરજી સ્વશિષ્ય પરિવાર સાથે પેથાપુરમાં પધાર્યા. તેઓશ્રીને શ્રી સંઘે સાગરગચ્છ ધર્મશાળામાં ઉતાર્યાં. ભવ્યાત્માઓને ધના મેધ કરી મેાક્ષમાર્ગના આરાધક મનાવ્યા. તેમના આત્મામાં મન વચન કાયાએ કરી રહેલી અશુદ્ધતા દુર કરાવી સમ્યગ્ દર્શન વડે તેમના હૃદયને વિકસ્વર કર્યુ. શ્રી અજીતસાગરજી જીતસાગરજી તથા કીર્તિ સાગરજી વિગેરે સાધુઓને રાધનપુર ચામાસું કરવા માકલ્યા હતા તે પણ ચામાસ' પૂ થતાં ત્યાંથી વિહાર કરી પેથાપુર આવી ગુરૂદેવને મળ્યા.
For Private And Personal Use Only