Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનુ વાદ, સુરત, મુંબઈ, મહેસાણા, પાટણ, પાલનપુર, વિજાપુર, માણસા આદિ અનેક નગરના શ્રાવકે ગુરૂ મહારાજના પદવી મહાત્સવમાં આવ્યા. સઘે મહાત્સવની શરૂઆત કરી અનેક જૈન ચૈત્યેામાં પૂજા પ્રભાવના કરી સૂરિષદના પ્રદાન માટે મેટા સરિયામ રસ્તામાં મંડપ બાંધી, ધ્વજા પતાકા વડે શણગારીને તેને ચેાગ્ય સર્વ તૈયારીઓ કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમોનીધિ છોની-મિત્તે (૨૯૦) વૈમવત્સરે । मार्गशीर्षसिते पक्षे, पूर्णिमा शनिवासरे ॥ ७६ ॥ बलिष्टयोग संपन्ने, सुमुहूर्ते विजित्वरे । सूरिपदाभिषेकोऽभूत्, मुनिराजस्य योगिनः ॥७७॥
શ્રી પેથાપુરના સંઘે આમત્રણ કરી આવેલ સંઘના પ્રતિનિધએ અને અનેક વ્યાકરણ કાવ્ય ન્યાય દર્શીનશાસ્ર આગમ સાહિત્યના વિશારદ પડિતા સહિત સર્વ સંઘે સ ંવત ૧૯૭૦ના માગશર સુદી પુનમને શનીવારે બળવાન એવા રાજયોગ કુમારયાગ અમૃતસિદ્ધિ આદિયોગના વિજય મૂહુમાં યનિષ્ઠ અધ્યાત્મજ્ઞાન દિવાકર સશાસ્ત્ર વિશારદ શ્રીમાન્ બુદ્ધિસાગરજીને સૂરિપદના અભિષેક કર્યાં. સોંધમાં અત્યંત આનંદ પ્રવર્ત્યોં અને જીનચામાં ઠાઠમાઠથી પૂજાએ ભણાવવામાં આવી.
जयघोषं वितन्वानाः शासनोन्नतिशंसकाः । વિવ્રુધા નાળા: મંત્રા---વેનિયાસિનઃ ॥૩૮॥ तदानीं स्तुतिमातेनु- स्तद्गुणः रञ्जिताशयाः । शासनं दीपयामास सूरिवर्यः स बुद्धिमान् ॥ ७९ ॥
દૂર દૂરથી આવેલા પંડીત પ્રવરેાએ, મુનીશ્વર આચાય
"
For Private And Personal Use Only

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119