________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
મહેસાણા, પાલણપુર, સુરત, મુંબઈ વિગેરે સ્થળેથી ગુરૂદેવને વાંરવા માટે શ્રાવકે આવવા લાગ્યા. મહુડી તે વખતે ગામડું મટી શહેર જેવું દેખાવા લાગ્યું. પ્રાંતિજથી શેઠ કેશવલાલ તથા બુલાખીદાસ, સામળદાસ, મંગળદાસ, માણેકલાલ વિગેરે તથા ડૉકટર કાદરી પણ ગુરૂદેવની તબીયત જેવા પ્રાંતીજથી આવ્યા હતા. ગુરૂશ્રીએ જણાવ્યું કે દવાની જરૂર નથી આપણું માનવ જીવનની જે ફરજ હતી તે આપણે પૂર્ણ કરી છે. શરીર પડવાનું જ છે તે પારકા ટેકાથી કેટલું ટકે ? હવે પરમાત્માને જ સેંચ્યું છે. તે માટે ધ્યાનમાં તથા પ્રભુ ભજનમાં રહેવાનું કામ છે, અમારે હવે તે તેજ માત્ર દવા છે ત્યાર પછી પિતાના શિષ્ય શ્રી અજીતસાગરજી સૂરીજી તથા દ્ધિસાગર વિગેરેને પાસે બોલાવી અંતિમ ઉપદેશ આપ્યો કે – તને યથા અધિકાર, વિચારી કાય જે સેપ્યું.
તપાસી સહુ સંગ કર્યા કર કાર્ય ઉપયોગ અહેએ કાર્ય કરવામાં થશે ફળશું? જરા, જેજે
યથાવત્ ફજ બજાવામાં કર્યા કર કાર્ય ઉપયોગ બનીને સાક્ષીવત્ સહુમાં સુભાશુભ વૃત્તિથી ત્યારે
રહીને સ્વાધિકારે તું કર્યા કર કાર્ય ઉપગે થતું શું શું હૃદયમાંહી તપાસી જે વિવેકે તે,
કથેલા આશયે જાણ કર્યા કર કાર્ય ઉપગે. થનારી બાહા કરણીમાં, ફલેની આશ ત્યાગીને.
ઉદાસીન વૃત્તિને ધારો કર્યા કર કાર્ય ઉપગે.” હે સાધુઓ ! તમેને મેક્ષ માગમાં ગમન કરવા
For Private And Personal Use Only