________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું નવકારશી સહામિવાછર્યો કર્યા. મહા પૂજાએ ઘણું ધામ ધૂમથી ભણાવાઈ અનેક ભવ્યાત્માઓએ થવત બીજ પાંચમ આઠમ એકાદશી રોહીણ વિસંતિસ્થાનક નવપદ વિગેરે વત પચક્ખાણે પણ લીધા. આ સમયે પૂજ્ય ગુરૂદેવે શ્રી અજીતસાગર સૂરિને ઉદ્દેશીને સંઘને અસર કારક ઉપદેશ આપે તેમાં જણાવ્યું કે“શ્રદ્ધા સુપ્રીતિ ભક્તિથી સુશિષ્ય ગુરૂ આજ્ઞા ગ્રહે, સન્માનને બહુ માનથી જે ગુરૂ આજ્ઞા વહે,
સહાય કરતા દેવતા સુશિષ્યની ભવમાં સદા, કીર્તિ પ્રતિષ્ઠા મુક્તિને તે પામતે વિનયે મુદા”
હે મુનિઓ ! તમે ઘરબારને ત્યાગ કરી માબાપને સગાં સંબંધી કુટુંબી જનેને ત્યાગ કરી પાંચ મહાવ્રત ને ધારણ કરે છે. શાસ્ત્રો ભણે છે ઘર ઘરની ભિક્ષાથી જીવન ચલાવે છે, તાપ, શીતલતા, ડાંસ મછરની પીડાઓ સહે છે તો પણ જો તમે ગુરૂ આજ્ઞામાં રહે ગુરૂના કહેવા પ્રમાણે ત્રણ તત્ત્વની સેવા ભક્તિ કરે જ્ઞાન ભણે અને ગુરૂના વચન રૂપ આજ્ઞામાં અનન્ય શ્રદ્ધા રાખો તાજ ગુરૂના સાચા શિષ્ય થઈ શકે છે અને ગુરુના આશિર્વાદ પ્રાપ્ત કરી શકે છે. એ આશીર્વાદથી જ તમે જગતમાં સન્માન બહુમાનને પાત્ર થઈ શકે. તેમજ ગુરૂ આજ્ઞાથી ભરેલા શાસ્ત્રી તમને સદ્વિવેક અનુભવ જ્ઞાન થવામાં મદદ કરનારા થાય. અંતે તેથી પૂર્ણ શુદ્ધ ભાવે સત્ય ચારિત્રને પામીને મોક્ષ સ્થાનને પામવાની ચેગ્યતા આવે. અને બીજા શિષ્ય સાધુઓમાં આચાયદિ પદવીને શેલાવી શકશે અને શિષ્ય સંપ્રદાયને આદર્શ
For Private And Personal Use Only