Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ચરિત્ર संघाग्रहेण योग्याय, वीरविजयसाधवे । आचार्यपदवी प्रादत्, सिद्धान्तागमवेदिने ॥८॥ તે જ સમયે પરમ પૂજ્ય યોગી પ્રવર સૂરીશ્વર શ્રી બુદ્ધિસાગરજી સર્વ ગચ્છ તથા મત પંડ્યામાં મધ્યસ્થતા ધરનારા હતા તેમણે શ્રી સાણંદ સંઘની વિનંતિથી પન્યાસ શ્રી વીરવિજયજી શાસ્ત્ર-સિદ્ધાંત આગમના જાણકાર હતા તેમને સૂરીશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરે આચાર્ય પદવી આપી. ત્યાર પછી ગુરૂ શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી મેધાવી સાંતજ કલેલ પાનસરમાં મહાવીર પ્રભુની યાત્રા કરી માણસા પધાર્યા. માણસામાં શેઠ બાલચંદ ઉગરચંદે ગુરૂ મહારાજ હસ્તે પાંચમના તપનું ઉજમણું કરી અઠ્ઠાઈ મહોત્સવ કર્યો તેમજ ગુરૂશ્રીના ઉપદેશથી ધર્મની ઉન્નતિ થઈ. ત્યાંથી ગુરૂ મહારાજ વિજાપુર પધાર્યા. પન્યાસ શ્રી અજીતસાગરજી રંગસાગરજી અદ્ધિસાગરજી વિગેરે ગુરૂ મહારાજની સેવામાં આવી ગયા. ત્યાંથી ગુરૂ મહારાજ સર્વ સાધુ સમુદાય સહ પ્રાંતિજ પધાર્યા ત્યાં માસક૯૫ કરી ધર્મને ઉપદેશ આપી ધમની જાગૃતિ કરી ત્યાંથી શિષ્ય સમુદાય સહ અમદાવાદ પધાર્યા. સંઘે પ્રવેશ મહત્સવ કર્યો. ગુરૂશ્રીએ એ ધર્મ દેશનાને અખંડ પ્રવાહ વહેવડાવવાથી શ્રોતાજનેને અનુભવ જ્ઞાનને લાભ આપે. ગુરૂશ્રીની આજ્ઞાથી મુનિછદ્ધિસાગર સાણંદ ગયા. ત્યાં શ્રાવક રાઘવજીની દીકરી બેન મંગુને દીક્ષા આપવાની હતી તેને મહોત્સવ ચાલતું હતું ત્યાં એક મારવાડી ગણેશમલભાઈ દીક્ષાની ભાવનાથી ત્યાં આવ્યા હતા. ગુરૂમહારાજ શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજીની આજ્ઞા પ્રમાણે શ્રાવક ગણેશમલજી તથા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119