Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
શ્રી નિનાય નમ: છે.
॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम्॥
/ પ્રથમ: rf: VIRભ્યતે
श्री लीलायतनं वंदे , नीरजं नाभिजन्मिनम् । સંસાર તપતHIનાં, દ્રત્તાનંદ્રવંવત્ છે ? છે
| (મોક્ષરૂપી) લક્ષ્મીને રહેવાના સ્થાનક સમાન તથા કર્મોરૂપી રજે કરીને રહિત અને સંસારરૂપી તાપથી તપેલા (પ્રાણીઓને) દીધેલો છે આનંદનો સમૂહ જેણે, એવા (કમળતુલ્ય) શ્રી નાભિરાજાના પુત્ર (પ્રથમ તીર્થકરને) હું નમસ્કાર કરું છું. शांति शांतिकरं नौमि, तेजोजितसुधाकरम् । अन्यथा कथमस्थायि , मृगेणास्य पदांतिकम् ॥ २ ॥
શાંતિ કરનારા તથા તેજથી જીતેલ છે ચંદ્રને જેણે એવા શ્રી શાંતિનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું, (ચંદ્રને જીતવાની સાબિતિ એ કે, તેમણે જો પોતાના તેજથી ચંદ્રને જીત્યો ન હોત, તો તેમના ચરણ સમીપે લંછનરૂપ થઈને હરિણ શા માટે રહેત?
૨. “નશબ્દ 'ભારત પુતિનોડપ વર્તત, યત:- “રોડä રનની સાર્થ સ્ત્રીપુHTTધૂનિપુ” ત્યયઃ | સઘળાં વિશેષણો કમલના અને પ્રથમ તીર્થકરના તુલ્ય જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org