________________
Shri Mahavir Jain Aradhana Kendra
*•
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષે બચપણમાં જાય છે, અને છેલ્લાં સાડાબાર વર્ષ ઘડપણમાં જાય છે. બાકી શેષ પચીશ વર્ષ કે જેમાં રાગ અને કુટુંબના વિયાગનું દુઃખ થાય છે. તે પચ્ચીશ વર્ષ તે મનુષ્યા ધનવાનની સેવા વિગેરેથી ગુમાવે છે. માટે પ્રાણીઓને જળના તરંગ જેવા અત્યંત ચંચળ વિતવ્યમાં સુખ ક્યાંથી હાય? અલબત જરામાત્ર પણ નથી. જે સુખ ભાસે છે તે ભ્રમ માત્ર છે. यतः असारे खलु संसारे सुखभ्रांतिः शरीरिणां लालापानमिवांगुष्टे વાજાનાં તનાવગ્રમઃ || અસાર એવા આ સંસારને વિષે જીવાત્માને સુખની ભ્રાંતિ સ્તનપાનાદિ ભ્રમથી અંગુઠાને ધાવે છે તેની ખરેાબર છે. આ સંસારને જે ભબ્યા અસાર જાણે છે તેને વિષ્ટાની પેઠે સાંસારિક પદાર્થેા ઉપર અંતઃકરણથી પ્રીતિ નથી. અને ઉદાસીન વૃત્તિથી સંસારમાં પ્રવર્તે છે, અને માહથી લેપાતા નથી. તેને આત્મતત્ત્વ વિના અન્યવસ્તુ ઉપર માહ થતા નથી. તેની પ્રવૃત્તિ સંસારમાંથી છુટવા પ્રવર્તે છે. સાંસા રિક કાર્યે રાચી માચીને કરતા નથી. સંડાસની પેઠે સૌંસારમાં સુખની આશા રાખતા નથી. સંસારમાં થતા ગાનતાન ઉપર તેનું મન ચાટતું નથી. એવા ભવ્યાત્માએ કર્મવલ્લીને છેદન કરે છે. ઉદાસીન વૃત્તિવાળા ભવ્યા ભાએ એક ક્ષણ પણ પ્રમાદ દામાં ગાળતા નથી. ચતઃ ચાવત્ સ્થ मिदं कलेवरगृहं यावच्चदूरे जरा यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत् क्षयोनायुषः आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् प्रोद्दतिभવનેતુ રૂપવનન પ્રત્યુદ્યમઃ ક્ષીરૃરાઃ ॥ જ્યાં સુધી આ શરીર રોગ રહીત હાય અને વ્યાાધથી વ્યાકુળ ના હોય, જ્યાં સુધી ઇંદ્રિયની શક્તિ ક્ષીણ થઇ નહીં હાય, અને આયુષ્ય જ્યાં સુધી ક્ષીણુ ન થઈ ગયું હાય. ત્યાં સુધી વિદ્યાને આત્માના કલ્યાણમાં પ્રયત્ન કરવા. કારણ કે ધર બળતું હોય તે વખતે કુવા ખાદવેા એ કેવા ઉદ્યમ કહેવાય ? અર્થાત જેમ ઘર મળે ત્યારે કુવા ખાદવા વ્યર્થ છે, તેમ શરીર અશક્ત થાય ત્યારે આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરવા વ્યર્થ છે. મનુષ્ય જન્મની સાતા કયારે થાય કે જ્યારે સ્ત્રી ધન પુત્રાદિક ઉપર થતા માહ નિવારી શરીરમાં રહેલા આત્માની શુદ્ધ દશા પ્રગટ થાય અને જન્મ જરા મરણના રાગેગા ટળે ત્યારે મનુષ્ય જન્મ પામેલા લેખે જાણવા.
भोगां न भुक्ता वयमेव भुक्तास्तपो न तप्तं वयमेव तप्ताः कालो न यातो યમેવ ચતાસ્તૃષ્ણા ન લોળો વયમેવજ્ઞાૉઃ ૫રી॥ ભાગ તા ભાગવાયા નહીં પણ અમે કાળથી ભાગવાઇ ગયા, તપ તપાયું નહીં પણ અમેજ દુ:ખથી તપાઈ ગયા, કાળ તા ન ગયા પછુ અમે તે! ધરડા થયા. અલબત સમજવાનું
For Private And Personal Use Only