Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૨૯
વૃદ્ધ પુરૂષોને અનુસરનાર સહેજે વિનયગુણ મેળવી શકે છે. વિનય વિના વૃદ્ઘ પુરૂષાની સેવા થઈ શકતી નથી, તેથી વિનયગુણુની આવશ્યકતા સિદ્ધ ઠરે છે, માટે હવે અઢારમા વિનયગુણુને કહે છે.
१८ अढारमो विनयगुण.
विणओ सव्वगुणाणं, मूलं सन्नाण दंसणाइणं ॥
ધ્રુવસય તે મૂર્છા, તેળ વિળયો રૂ પથો || ૨૮ || જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સર્વ ગુણાનું મૂળ વિનય છે અને વિનય. તે સુખનું મૂળ છે, માટેજ અત્ર વિનય પ્રશંસવા ચાગ્ય છે. આઠ પ્રકારના કર્મના નાશ કરીને મુક્તિમાં લેઈ જાય છે માટે તેને શાસ્ત્ર વિનયનું તેવું ઉત્તમ સ્વરૂપ જણાવે છે.
વિનય કહે છે. જૈન
विनयना भेद.
દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિક વિનય એ વિનયના પાંચ ભેદ જાણવા.
દ્રવ્યાદિક પદાર્થની શ્રદ્ધા કરતાં દર્શનવિનય ગણાય છે. તેઓનું જ્ઞાન મેળવ્યાથી જ્ઞાનવિનય ગણાય છે. ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં ચારિત્રવિનય ગણાય છે. ઈચ્છા નિરોધરૂપ તપમાં પ્રવૃત્તિ કરતાં તપવિનય ગણાય છે. સુજ્ઞાએ સમકિતીના વિનય કરવા. જ્ઞાનીના વિનય કરવેશ. ચારિત્રીના વિનય કરવા. તપસ્તીના વિનય કરવેશ.
ઔપચારિક ત્રિનયના બે ભેદ છે (૧) પ્રતિરૂપ ચાયુંજનરૂપ વિનય, (૨) દ્વિતીય અનાશાતના વિનય.
પ્રતિવિનય ત્રણ પ્રકારના છે. કાયિક, વાચિક અને માનસિક; તેમાં કાયિક વિનય આઠ પ્રકારના છે. વાચિક વિનય ચાર પ્રકારના છે અને માનસિક વિનય એ પ્રકારના છે.
કાયિક વિનયના આઠ પ્રકાર નીચે મુજખ છે. ગુણવાન પુરૂષ આવે ત્યારે ઉઠીને સામા જવું તે અચ્યુત્થાનવિનય, તેના સામું હસ્ત જોડી ઉભા રહેવું તે અંગવિન્દ્ર વિનય, તેમને આસન આપવું તે માલનપ્રવાન વિનય, તેમની ચીજ વસ્તુ લેક ઠેકાણે રાખવી તે અમિત્રદ વિનય, તેમને વંદન કરવું તે તિામ વિનય, તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે
For Private And Personal Use Only

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390