Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 294
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણાનુરાગ ૨૮૫ ફસાય નહીં. શું આમ કરવાથી રોગીઓ રોગથી મુક્ત થવાના ? ના કદી નહીં. ઉલટું રોગીઓની સંખ્યામાં વધારો થવાન. તેવી જ રીતે મનુષ્પો એમ વિચારે કે દોષીઓની આપણે જગજાહેર નિંદા કરીશું એટલે દેવીઓ દેષથી રહિત થવાના, પણ આમ કરવાથી પેલા દાક્તરની પેઠે થવાનું અને દોષીઓના દોષ દૂર થઈ શકશે નહિ. દાકતર વા વૈદ્યોની ફરજ છે કે રોગ અને રોગના હેતુઓને અટકાવી રોગીઓની પ્રેમ ભાવથી સારવાર કરવી, રોગીઓને આશ્વાસન આપવું, રોગીઓને ગમે તે રીતે નિરોગી કરવા પ્રયત્ન કરવો જોઈએ, એજ દાકતરોની ફરજ છે. દાક્તરોમાં રેગ મટાડ વાની શકિત હશે તે રોગીઓ બાપજી કરતા કરતા તેઓની પાસે આવવાના અને પિતાની સર્વ હકીકત કહેવાના, દવા પણ કરવાના અને પથ્ય પણ પાળવાના, અંતે નિરોગી પણ થશે. તેવી જ રીતે દેશીઓ પણ અમે દોષી છીએ એમ જાણે છે, પણ જે તેઓની નિંદા કરે છે, તેની પાસે તો તે જતા નથી, ઉલટા તેનું પણ બુરૂ કરવા પ્રયત્ન કરે છે. ઢેડને અડનારે બ્રાહ્મણ પણ અભડાય તેમ દેવીઓના દેષ બેલનારા પણ તે તે દેષના પ્રસંગે સપાટામાં આવી જાય છે. દોષીઓની નિંદા કરનારાઓએ સમજવું કે અન્યની નિંદાનાં બણગાં ફૂંકવાથી ભંગીપણું પ્રાપ્ત થવાનું, અને દેવીઓને નિર્દોષ કરી શકવાના નથી. તમારામાં નિંદા કરવાને દેષ કાઢી નાંખો, તમે નિંદા કાઈની પ્રાણુતે પણ નહીં કરે. એવી ઉત્કૃષ્ટ દશામાં રહેશો ત્યારે દેશીઓ પણ, તમારું વર્તન શુદ્ધ પ્રેમવાળું જોઈ, તમે ઉપદેશ નહિ આપે તેપણ પિતાનું વર્તન સુધારવાના પ્રયત્ન કરશે, અને તેના ઉપાયો તમને પુછશે. પોતાના સર્વ દોષોની હકીકત તમને કહેશે. તેઓ દોષથી મુક્ત થશે. એમ ખાત્રી રાખશે. ગંગાના જળે ગંદકીવાળા જળની નિંદા ન કરવી જોઈએ પણ મલીન જળ પિતાનામાં ગંગાનું જળ ભળવશે એટલે મલીન જળ પણ નિર્મળ બની જશે. કોઇના પણ દેશની નિંદા ન વદનારા તીર્થંકર આદિ ઉત્તમ પુરૂષ છે, તેઓની સંગતથી હજારો છે દોષ મુક્ત થાય છે. દોષ બોલનારાઓને ભલામણ કે તમે પણ તીર્થંકરના જેવી યોગ્યતા મેળવે તો તુરત હજારો લાખો દેશીઓને તમે નિર્દોષી બનાવી શકશે. પણ નિંદ! તમે પિતાનામાં રહેલા મેરૂ પર્વત જેટલા મોટા દો જેતા નથી, કોઈની આગળ કહેતા નથી, રખેને કોઈ જાણે તે પ્રાણ જાય એમ વિચારો છો અને અન્યના દે જોવા તથા કહેવા મંડી જાઓ છે, વિચારા! આ તમારી કેવ અધમતા માટે યોગ્યતા પ્રાપ્ત કરે, ગંભીર બને, અધમ અને અધમાધમ મનુષ્યોની પણ નિંદા કરવાનું કર્મ છોડી દે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390