________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
વચનામૃત
વિષયરૂપ કુમાર્ગથી મનરૂપ લગામથી ખે'ચી સાધુ વા શ્રાવક ધર્મરૂપ માર્ગમાં માત્મારૂપ થીને શરીરરૂપ રથ દ્વારા વહન કરાવે તેા મુક્તિ નગરની પ્રાપ્તિ આત્મા જલ્દીથી કરે છે. આ શ્લોકના સભ્યષ્ટિ યથાર્થ અર્થ જાણી શકે છે, તે સ્વાભહિતમાં પ્રવૃત્તિ કરે છે. મન અને ઇંદ્રિયાએ સહિત આત્મા સસારી કહેવાય છે. પણ જ્યારે મન ઇંદ્રિયથી પૃથક્ આત્મા થાય છે, ત્યારે તેને પરમાત્મા સિદ્ધ બુદ્ધ કહે છે. આત્માને સત્ અસત્ નિત્ય અનિત્ય આદિ વિકલ્પાથી જાણી, શરીર મન વાણી લેસ્યાથી આત્મા પૃથક્ જણાય, એવા આત્માને અંતરાત્મા કહે છે. જિનાજ્ઞા મુજબ જિનેાક્તતત્ત્વ ભણ્યા વિના યથાયાગ્ય અંતરાત્મત્વ પ્રાપ્ત થતું નથી, અને જિતાક્તતત્ત્વ જ્ઞાન વિના હડ઼ સમાધિથી કંઇ પણ આત્મહિત થતું નથી. અત વ અન્નાભાષ્યર્થમ સમ્યક્ત્વ જ્ઞાતત્ત્વ શરીરની પુષ્ટિ થતાં પેાતાની પુષ્ટિ માને, શરીર રામી થતાં પેાતાને રાગી જાણે, શરીરને નાશ થતાં પોતાના નાશ જાણે, શરીરથી પૃથક્ આત્માને માને નહિ, અને તેનું જ્ઞાન પણ હાય નહીં, એવા જીવાને હિરાત્મપણું હાય છે, તેવા બહિરાત્મિયેા મિથ્યાતી જાણવા. તેત્રા જીવા ગમે તે રંક તરીકે હાય, અગર શેઠ શાહુકાર, પ્રધાન, રાજા કે મેટા વિદ્વાન્ તરીકે હાય, તેપણુ ચાર ગતિમાં પુન: પુનઃ પર્યટન કરશે. રાગ દ્વેષ, કલહ, મારૂં તારૂં ઇત્યાદિ દોષના ધારણ કરનારાએ હિરાહ્મી વે! હાય છે. તેમને જન્મ જરા મૃત્યુના રાગા લાગુ રહે છે. તેવા અહિરાહ્મી જીવાને રાગ દ્વેષ લાગ્યા રહે છે, અને તે જીવા સદ્ગુરૂનું વચન નહીં માનતાં તેમની નિદા કરી ભારે થાય છે, અને પેાતાને મેાટા માને છે, તેનું મૂળ એજ થાય છે કે તરફ નિગાદનાં રૌરવ દુઃખ ભોગવવાં પડે છે. માટે હું ટર્તા આદિ અભિમાનના ત્યાગ કરી આત્મા પોતાને શરીર, વાણી, મન, ધર, પુત્ર, અને સ્ત્રી થકી જુદા જાણી પેાતાના સ્વભાવમાં રમે અને પરસ્વભાવને ત્યાગ કરી શ્રી સદ્ગુરૂને સેવી આત્મહિતમાં પ્રવૃત્તિ કરે, તે અજરામરપદ પામે
श्लोक ॥ नाहं देहश्चिदात्मति बुद्धिर्विद्येति भण्यते अविद्यासंसृतेर्हेतु વિદ્યા સંસ્થા નિયાાિ ॥॥ હું દેહસ્વરૂપ નથી, પણ હું શરીરમાં કર્મ સંયોગે રહ્યા છતા પણ તે થકી ન્યારા જ્ઞાનૉનાત્ર ગુણુવિશિષ્ટ હું, અનંત ગુણુના હું ભાતા છું, સર્વ વસ્તુને શાતા હું છું, આમ વ્યક્ત્તિથી હું સર્વત્ર વ્યાપક નથી, હું અમૂર્ત છું. એમ શુદ્ધ આત્મસ્વરૂપ ધ્યાવવું તેનું નામ વિદ્યા યા ાન છે. વ્યવહાર અને નિશ્ચયનયાનુસારે આત્મવળ તથા જીનેાક્તતત્ત્વને યાયાગ્ય અવશેાધ, તેનું નામ જ્ઞાન જાણવું. મતવાદી
For Private And Personal Use Only