________________
સિહ કયા
[ ૧૫ ]
એઠેલા સસરાને પણ પકડી લીધા. ત્યારપછી અત્યંત નિશ્ચલ ચંપાપુરીના રાજાને દેખીને સુમ’ગલા સખીએ પુત્રીના સવ વૃત્તાન્ત પ્રગટ કર્યો. આ નવવધૂ છે; નવવધૂ છે. આકાશ-પાસ દૂર કરીને પિતાજીના પગમાં નમસ્કાર કર્યો સજ્જામુખવાળી નવવધૂએ ભીમકુમારને મુક્ત કરાવ્યા. શૃસિંહે જુહાર કર્યો, એટલે રાજાએ કુમારની પીઠ થામડી, કુમારનું' કુલકમાગત પરાક્રમ વગેરે જાણીને રાજા ખુશ થયા. માટા મહેસ્રવપૂર્વક રાજાએ લગ્નવિધાન કરાવ્યું. સિ'હણુની જેમ સિંહુકુમારને રાજાએ પેાતાના હાથથી અર્પણ કરી, હષ થી નિભર અંગવાળી તેની સાથે ત્યાં કેટલાક દિવસેા પસાર કર્યો પછી કમલવતી સાથે પ્રયાણ કર્યું" અને પાતાના ઘરે આવ્યા. *મલાવતી પત્નીને લાભ થવાથી પેાતાના આત્માને કૃતકૃત્ય માનતા કુમાર Éવતીને પરણવા માટે સેામાપુરી ન ગયા. તે સબધી બીજા કાર્યોને તે સમયે વિઘ્ન માનવા લાગ્યા. નવવધૂ સાથે વિષયસુખરૂપ અમૃતથી સિંચાએલા એવા તેને ફેા સમય પસાર થયે.
હવે રત્નવતી વિચારવા લાગી કે, ‘ધન્ય સુભગ ભાગ્યશાળી તે રાજપુત્ર આવતાં આવતાં પાછા વળી ગયા અને હજી આજ સુધીમાં ન આવ્યા. હાં હું સમજી કે, કાઇક ફૂડ-કપટ કરવામાં ચતુર એવી તેણે તીક્ષ્ણ કટાક્ષ નાખીને તે જડને વશ કરેલા જાય છે, તેને સ્નેહ તેના હૃદયકળશમાં પૂર્ણ ભરેલા છે, તેથી આ મારા સ્નેહના તેમાં અવકાશ નથી. ઘડામાં જળ પૂર્ણ' ભરેલુ. હાય અને તેમાં બીજું નાખા તા ઢાળાઈ જાય છે. તા હવે તેનું ફૂડ-કપટ સફળ થવા નહિ દઉં અને તેના મસ્તક ઉપર પગના પ્રહાર કરીશ. પેાતાની માતાને વાત કરીને વિશ્વાસમાં લીધી. અતિ તીવ્ર દુઃખથી મળી રહેલા મનવાળી રાજપુત્રીએ વશીકરણ, ક્રામણ. ખણુ કરનારી એક ગધમૂષિકા હતી, તેને બેાલાવીને રત્નવતીએ કહ્યુ` કે, ‘હૈ માતા! તું મારુ એક કા કર. તે કાર એ છે કે રસિ'હુકુમાર કમલવતી ઉપર અતિ સ્નેહવાળા થયા છે. તેથી તમે એવા કાઈ ઉપાય કરો કે, તેના ઉપર કલંક આવે અને કુમાર તેને ઘરમાંથી કાઢી મૂકે. તમે આટલા મત્ર-તંત્ર વગેરે જાણેા તેનુ કુલ શું?' આ વાત સ્વીકારીને ગધસૂષિકા ત્યાંથી નીકળી એકદમ કુમારના નગરમાં પહોંચી. ‘આ કનકવતી મારી ભાણેજ છે. ' એમ કહીને હંમેશાં કુમારના અંતઃપુરમાં કનકવતી પાસે જવા લાગી. નવીન નવીન કૌતુકવાળી કથા સભળાવનાર હેાવાથી કમલવતી તેની સાથે વિશેષ પ્રકારે વાતચીત કરવા લાગી. વિશ્વાસ એસાડયા. · વિશ્વાસના પાસમાં પડેલાને સુખેથી
•
હંગી શકાય છે.
કાઈક સમયે કટ-નાટક કરવામાં ચતુર બુદ્ધિવાળી પાપિણી કુટિલ બુદ્ધિવાળી ગધમૂષિકાએ રાત્રિ વખતે નાકર-ચાકરના વ્યાપારમાં રાકાએલા મનુષ્યા વાસમ ંદિરમાં જતા-આવતા હોય તેવા સમયે કુમારને પરપુરુષની અવર-જવર પ્રગટ બતાવી, છતાં
"Aho Shrutgyanam"