Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
છે
.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અશુભ લેશ્યા અશુભ ભાવે અશુભ પરિણામે વધી શુભ નહીં વળી દેહપિંડો અશુભતર વળી વેદના વિક્રિય પણ અશુભતરથી વાત સુણો એકમના લેશ્યા વળી પરિણામ દેહજ વેદના વિક્રિયતા
બોલ પાંચજ નરક સાતે ક્રમસર વધતાં જતાં (૨) તે નારકી જીવ સદા નિરંતર, અશુભ લેશ્યા ક્રમથી વધુ વધુ શરીરને વેદન વિઝિયાવડે, લડે પરિણામથી જે પરસ્પર
[10] નિષ્કર્ષ:- સાતે નરકની ક્રમાનુસાર વધતી જતી એવી અશુભતા નું આ સૂત્રમાં વર્ણન કર્યું છે. આત્મપરિણામ, શરીર, વિક્રિયયાદિ એક એક બોલમાં વાંચતા પણ કંપારી છૂટે તેવી ભયંકરતા અને દુઃખદાયિતાનું દર્શન વાંચતાની સાથે જ થાય છે.
આવુદારુણ દુઃખ ભોગવ્યાછતાં વર્તમાનદુઃખ અસહ્ય લાગે છે, આવી બીભત્સતા ભોગવ્યા પછી પણ હજી જુગુપ્સા મોહનીય છુટતો નથી, આવા ભયંકર પરિણામલેશ્યાનો દુઃખવિપાક અનુભવ્યા છતાં હજી દુર્ગતિ નિવારવાનું મન થતું નથી–
–આવી આવી ચિંતવના કે ભાવના થકી જીવ પોતે પોતાને વૈરાગ્ય ભાવમાં વધુને વધુ સ્થાપિત કરી આ અશુભ અશુમતપરિણામો થકી નીવર્તી શુમ-શુમતર પરિણામો માં આગળ વધતો છેલ્લે શુધ્ધમાલ માં સ્થિર થાય તો જ મોક્ષશાસ્ત્ર રૂપ આ ગ્રન્થનો અભ્યાસ સાર્થક બને.
| _ _ _ _ _
(અધ્યાયઃ૩-સૂત્ર:૪) U [1] સૂત્રહેતુ –પૂર્વસૂત્રમાં શુમાર નામનારકોને થતાદારુણ દુઃખને જણાવ્યું એ રીતે નારકજીવો જે પારસ્પરિક દુઃખ ઉત્પન્ન કરે છે તેને બતાવવા માટે આ સૂત્ર બનાવેલ છે.
[2] સૂત્ર મૂળ –પરસ્પરોવરિત:વી: 1 [3] સૂત્ર પૃથક –ર –ક્વરિત–::
0 [4] સૂત્રસાર – નિરકના જીવો પરસ્પર ઉદીતિ દુઃખવાળા હોય છે [અર્થાત્ આ જીવો અન્યોન્ય એકબીજાને દુઃખ આપે છે.
U [5] શબ્દજ્ઞાનઃપરસ્પર એકબીજાને
કીરિત–ઉત્પન્ન કરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org