Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૦
અધ્યાય ૩
FOR
[1] સૂત્ર હેતુ ઃ આ સૂત્ર થકી સૂત્રકાર સાતે નરકોના નારકીઓના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ બતાવે છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
D [2] સૂત્ર : મૂળ તેખેત્રિક્ષપ્તવાસપ્તશદાવિંશત્રિયભ્રિંશભા गरोपमाः सत्वानां परास्थिति:
ઇ [3] સૂત્રઃ પૃથકઃ તેવુ છુ – ત્રિ - સપ્ત – વંશ - સપ્તવંશ - દાવિશાતિत्रयस्त्रिंशत् सागरोपमाः सत्वानां परा स्थिति:
-
Jain Education International
] [4] સૂત્રસાર : તે [નરકો] માં [નારક] જીવોની [આયુષ્ય ની] ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે – ૧,૩,૭,૧૦,૧૭,૨૨,૩૩ સાગરો પમની છે. અર્થાત્ (૧) રત્નપ્રભાની નારકોની ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ એક સાગરોપણની, (૨) શર્કરાપ્રભાની ત્રણ સાગરોપમ, (૩) વાલુકાપ્રભાની સાત સાગરોપમ, (૪) પંકપ્રભાની દશ સાગરોપણ (૫) ધૂમપ્રભાની સતર સાગરોપણ, (૬)તમઃપ્રભાની.બાવીસસાગરોપમ અને (૭) તમસ્તમપ્રભા ની નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની હોય છે.
[5] શબ્દશાન ઃ
તેવુ - તે રત્નપ્રભાદિ નરકોને વિશે एक એક
ત્રિ
ત્રણ
दश
દેશ
ઉત્કૃષ્ટ
િિવરાતિ—બાવીસ સાગરોપમ—સાગરોપમ સંખ્યાનું એક પ્રકારનું માપ છે. સત્તાનાં પ્રાણીઓની / જીવોની પા— स्थिति[] [6] અનુવૃતિ – રત્નાવાજીવગ પથુમતમોમહાતમ:પ્રમામૂમય..... અ. રૂસ્
સ્થિતિ આયુષ્ય
. [7] અભિનવટીકા : નારક જીવોના વર્ણનના આ પ્રકરણમાં અહીં તેના આયુષ્ય ને જણાવે છે. દરેક ગતિના જીવોની સ્થિતિ – આયુમર્યાદા જધન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની હોય છે. જેનાથી ઓછી સ્થિતિ કદાપી ન હોય તે જધન્ય આયુ મર્યાદા. અને જેનાથી અધિક સ્થિતિ કદાપી ન હોય તે ઉત્કૃષ્ટ આયુ મર્યાદા .
પ્રસ્તુત સૂત્રમાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરે છે. રત્નપ્રભાદિ જે સાત નરક
सप्त- સાત સતલા~ સત્તર
યસ્વિંરાત તેત્રીસ
For Private & Personal Use Only
www.jainelibrary.org