Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 137
________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શબ્દનું દ્વિવચનાન્ત એવું સ્થિતી રૂપે મુકેલ છે. - સૂત્રમાં મૂકેલ પર પરે શઢ સાથે સ્થિતિ નો સંબંધ છે. કેમ કે અર્થ કરતી વખતે પર! સ્થિતી અને અપરસ્થિતિ એ રીતે અન્વય કરવાનો છે તેથીજ સ્થિતી શદ્ધ પણ દ્વિવચન વાળો લીધો છે. * परा:-- परा-उकृष्टा –ઉત્કૃષ્ટ અથવા વધુમાં *-સ્થિતિ શબ્દના વિશેષણ તરીકે આ શબ્દ વપરાયો છે. अपरा:-अपरा - जधन्या જધન્ય અથવા ઓછામાં ઓછી – ૩પ/ શબ્દ સ્થિતી શબ્દના વિશેષણ રૂપે પ્રયોજાયો છે. જ પ૨ પરી અને પરી શબ્દનો સમાસથયો છે.પછી દ્વિવચનાન્તરૂપમુકેલું છે. તેથી પર પરે શબ્દ બનેલો છે. -આ પY-શબ્દની સાથે ત્રિપલ્યોપમન્ન્ત: મૃદૂત શબ્દનો ક્રમ સંબંધ રહેલો છે. તેથી અન્વય કરતી વખતે જ – ત્રિપલ્યોપમ પરીસ્થિતી મન્તર્મુહૂર્ત કપરી સ્થિતિ એવી રીતે બંને વાકયોગોઠવાશે. * ત્રિ-પત્યોપમ = – ત્રણ એ સંખ્યા સૂચક અંક છે. પલ્યોપમ એ પણ સંખ્યાનું માપ છે. જેનો અર્થ વિસ્તાર પૂર્વક આ અભિનવટીકામાંજ આગળ આપવામાં આવેલ છે. –વિ અને પોપમ શબ્દનો બહુદ્રીહિ સમાસ થયેલો છે વળ પલ્યોપનિ યસ્યા: सा त्रिपल्योपमा (स्थिति) -સિધ્ધસેનીયટીકામાં જણાવે છે કે મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. આ પલ્યોપમ શથી અષ્ણા પોપમ લેવું કેમ કે જીવોના આયુષ્યની ગણના અધ્ધા પલ્યોપમ” સંખ્યા વડે થાય છે. * અધ્ધા પલ્યોપમ એટલે શું? આ પ્રશ્નનો ઉત્તર સમજવા માટે પલ્યોપમનું સ્વરૂપ વિસ્તારથી જાણવું જરૂરી છે. પલ્યોપમ એ કાળનું એક માપ છે. આ પલ્યોપમ છ પ્રકારે જણાવે છે. [૧] બાદર ઉધ્ધાર પલ્યોપમ [૨] સૂક્ષ્મ ઉધ્ધા પલ્યોપમ [૩] બાદર અધ્ધા પલ્યોપમ ૪િ] સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ [૫] બાદર ક્ષેત્ર પલ્યોપમ [] સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ પલ્યોપમની સામાન્ય વ્યાખ્યા – અસંખ્યવર્ષ= પલ્યોપમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170