Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 147
________________ ૧૪૬ (૨) અધ્યાય ત્રીજે સૂત્રભાવો કહ્યા હરિગિત ગાનમાં માનવ આયુ સ્થિતિ રહી ત્યાં જધન્ય અંત મહુર્તની ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ ત્યાં અવશ્ય આયુ સ્થિતિ બની [] [10] નિષ્કર્ષ આ સૂત્ર નો નિષ્કર્ષ સૂત્રઃ ૧૮ ને અંતે આપેલ છે. અધ્યાયઃ૩ સૂત્રઃ ૧૮ [] [1] સૂત્રહેતુઃ– મનુષ્યના આયુષ્યના પ્રમાણને જણાવ્યા પછી હવે તિર્યંચ ના આયુષ્ય પ્રમાણને જણાવવા માટે આ સૂત્ર રચેલ છે. [] [2]સૂત્ર:મૂળઃ- *ત્તિયંયોનનીનાં ૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ] [3]સૂત્રઃપૃથકઃ- તિર્યક્— યોનીનાં ૬ U [4]સૂત્રસાર:- તિર્યંચોની પણ [ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત ની છે.] [] [5] શબ્દજ્ઞાનઃતિર્થયોનીનામ્-તિર્યંચ્ યોનીથી ઉત્પન્ન થયેલા ઓની –તિર્યંચોની 7 -ઉપરોકત સૂત્રની અનુવૃત્તિ માટે 7 કાર મુકેલો છે. – ઉત્કૃષ્ટ અને જધન્ય આયુ[સ્થિતિ] નું અનુકર્ષણ કરે છે. [] [6] અનુવૃતિ:- નૃસ્થિતિ પરાપરે ત્રિપોપમાન્તમુતૅ એટલી અનુવૃત્તિ અહીં લેવી. [] [7] અભિનવટીકાઃ– સૂત્રકાર મહર્ષિએ આ અધ્યાયના પ્રારંભના સૂત્રમાં નારકોના આયુષ્ય પ્રમાણ જણાવ્યુ પૂર્વસૂત્રમાં મનુષ્ય ની આયુસ્થિતિ જણાવી, આ સૂત્રમાં તિર્યંચોની આયુ-સ્થિતિ જણાવે છે. -તિર્યંચ્ યોનીથી ઉત્પન્ન થનારા જીવોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. -અથવા બીજી રીતે કહીએતોઃ— * तिर्यग्यानिजानां च મનુષ્યની જેમ તિર્યંચોની ઉત્કૃષ્ટ સ્થિતિ અથાત્ જીવિત કાળ ત્રણ પલ્યોપમ અને જધન્ય સ્થિતિ— અર્થાત્ ઓછામાં ઓછું આઉખું-આયુ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. પૃથક સૂત્ર રચનાનું કારણઃ– મનુષ્ય અને તિર્યંચ બંનેનું ઉત્કૃષ્ટ તથા જધન્ય Jain Education International - સૂત્ર૩ઃ ૧૭ થી સ્થિતિ પરાપરે એ પ્રમાણેનો પાઠ દિગંબર આમ્નાયમાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170